________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
મનુષ્ય મદ-કીર્તિની લાલસાને પરભાવમાં ન પડી જાય તે તે બહુ ઉત્તમ, તે કર્મબંધને શિયિલ કરવામાં હાયભૂત છે.
હવે ગ્રંથની વિશિષ્ટતા તરફ વળીએ. મને લાગે છે કે આ બાબતમાં જરા લંબાણ થતાં વાંચક ક્ષમા કરશે-પણ યાગ્ય વસ્તુને યાગ્ય ન્યાય ન અપાય તે દોષ લાગે.
શરૂઆતમાં ગ્રંથકાર શ્રી આદિનાથ પ્રભ્રુની સ્તુતિ કરે છે, કામ ક્રોધ જ લેાભ મેાહ રિપુને, જીત્યા લીલા માત્રમાં! કલ્પી નાટ્ય પ્રબંધમાં ચતુર્વિધ, શ્રી સંઘને પાત્રમાં ! નૈપુણ્યે—નવ–સુત્રધાર સરખા, જે વવ્યા શાસ્ત્રમાં ! આદિનાથ પ્રભુપદે વસન્ત્યા, ઘૃત્તિ દિવા રાત્રમાં ! આ પછી તિ કરાની સ્તુતિ કરી, પછી સદ્દગુરૂની સ્તુતિ કરે છે, પશ્ચાત્ શ્રુતદેવી-સરસ્વતીની સ્તુતિ કર્યાં પછી દુર્જનાની સ્તુતિ કરે છે—— દુર્ગનું પ્રથમ વન્તે, સાન તદ્દનન્તરમ્, તેમ આગળ ચાલતાં પેાતાની લધુતા તાવતાં કવિ કથે છે કે—“ આ લેકની અંદર પ્રાચીન કવિઓના રચેલા બહુ ગ્રંથા વિદ્યમાન છે, કે જેઓના શ્રવણથી લેાકેાને બહુ આનંદ થાય છે, તેા મ્હારા સરખાએ રચેલા પ્રશ્નવામાં તેઓ કેવી રીતે આનંદ માનશે ? મંદ બુદ્ધિવાળા હું કયાં ? અને અતિ ગહન સુપાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર વન કાં ? . તેથી યા વૃક્ષનુ કળ લેવા માટે ઉર્ધ્વ પ્રસારિત હસ્તવાળા વામન–નીચા પુરૂષની માફક હું હાસ્યપાત્ર થઇશ. તેાપણુ અનેદ્ર ભગવાનનાં ગુણ કનથી જીવાનાં કર્મ ક્ષિણ થાય છે. ૪૦ ગ્રંથકર્તાની આ લઘુતા
અવસ્ય પ્રસ ંશનીય છે.
66
આગળ ચાલતાં શુભકરી નગરીનું વર્ણન આવે છે. આ વર્ણનમાં તે સમયની વસ્તુ સ્થિત્તિ સાથે જૈનધર્મની પ્રૌઢતા સ્પષ્ટ ચાય છે, જે નગરીમાં ગગનાવલ બી એટલાં તે જનમાં વિદ્યમાન છે કે જેએના શિખ રાપર વિરાજમાન અનેક સુવર્ણ કળશેની મધ્યે પરિભ્રમણ કરતુ સૂર્યબિંબ એળખાતુ નથી-જે નગરીમાં કાટિશ્વાની હવેલીઓ પર રહેલી ધ્વજાઓથી રાકાઇ ગયા છે મા સચાર જેમને એવાં સૂર્યનાં કિરણા નિર્દોષ છતાં પણ કૃષિતની માફક માકથી પ્રવેશ કરે છે. ઇ- પ્રચકર્તાએ આખાયે
,,
For Private And Personal Use Only