________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૮)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
અનેક નૃપ અને મંત્રિવર્ગ સહિત સભાસ્વપ્નફળ પ્રશ્ન. સ્થાનમાં ગયા. તે સમયે કેટલાક સંભાવિત પારજના પણ આવ્યા. અષ્ટાંગ નિમિત્ત
શાસ્ત્રોમાં મહુનિપુણુ, તેમજ જીનેન્દ્ર ભગવાનના સિદ્ધાંતમાં પ્રવીણ અને સ્વગ્ન શાસ્ત્રોમાં અતિ વિશારદ એવા સિદ્ધપુત્રીને નરેંદ્રની આજ્ઞાથી મેલાવ્યા. જેએના વક્ષસ્થલામાં પ્રફુલ્લ કમલ તથા પુષ્પાની માલાએ વિરાજતી હતી, કપૂર મિશ્રિત સુવાસિત ચદનના લેપથી જેએનાં ગાત્ર સુગ ંધિ ફેલાવતાં હતાં, કાંતિમાં સુવર્ણ સમાન અક્ષત ( અખંડિત ) ઝવેરાએ મસ્તક ઉપર ચારણ કરેલા અને સ્વચ્છ સુકામલ વસ્ત્રો જેઓએ પહેરેલાં છે એવા તે સ્વપ્ન પાઠકા અહું ઊમંગ પૂર્વક ત્યાં ગયા, દ્વારપાલની સૂચનાથી અંદર પ્રવેશ કર્યો, સમયેાચિત માશીર્વાદ આપ્યા. નરેદ્રની આજ્ઞાથી સ્વચ્છ વસ્ત્રો વડે આચ્છાદિત યથેાચિત માસનાપર તેઓ બેઠા, રાજાએ પણ ભકિતપૂર્વક પાનસેાપારી પુષ્પ વસ્ત્રાદિકથી સના સત્કાર કર્યા, ત્યારમાદ તેઓની માગળ અત્યુત્તમ ચતુર્દશ સ્વપ્નાની વાર્તા કહી. તે સાંભળી હૃદયમાં વિસ્મિત થયા છતા તેઓ મેલ્યા, આ સ્વપ્નોમાંથી એકેક સ્વપ્ન પણ બહુ પુણ્યશાળી જીવા હાય તેએ દેખી શકે છે, તેા વળી ચાઢ સ્વપ્નની તેા વાતજ શી કરવી ? કારણ કે આ સ્વપ્ના જીનેદ્ર અથવા ચક્રવર્તીની માતા સોંપૂર્ણ રીતે દેખી શકે છે. એ પ્રમાણે સર્વજ્ઞાએ નિવેદન કર્યું છે. એમ કહી તેઓ મૈાન રહ્યા.
તે સમયે મહા જ્ઞાની ચારણમુનિ ત્યાં પધાર્યાં, ભૂપતિએ તેમને
ચારણમુનિ,
વિધિપૂર્વક સ્વપ્ન વૃત્તાંત પૂછ્યુ. મુનિશ્રી બલ્યા, રાજન ! અત્યંત ઝરતા મારિના
પ્રવાહથી મલિન થયાં છે ગંડસ્થળ જેનાં
For Private And Personal Use Only