________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિહમંત્રી કથા
(૩૧) કરવાથી પદ્ગગામના કોઈએક રાજાને કારાનિર્વાણપદપ્રાપ્તિ. ગૃહમાં પૂર્યો હતે. તે રાજા સુધા તૃષાથી
મરણ પામી વ્યંતરદેવ થયેલ હતું. ત્યાં પૂર્વ
મરણ પામાન્ય ભવના વૃત્તાંતનું સ્મરણ થવાથી તે વ્યંતરે સિંહને આકાશમાં ઉપાડી લઈ સમસ્ત નગરવાસી લોકોને દેખતાં પોતાનું વૈર લીધું. ત્યારબાદ બહુ રૂદન કરતા તેસિંહમંત્રી મરીને પ્રથમ નરક ભૂમિમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી ફરીથી તે સંસાર ભ્રમણ કરશે. ત્યારબાદ ફરીથી પણ મહા દુ:ખે બધી જ્ઞાન પામીને સિંહના ભવમાં પ્રાપ્ત થએલા સમ્યકત્વ વ્રતના પ્રભાવથી મોક્ષપદ પણ તે પામશે.
હવે હેમચંદ્ર સૂરીશ્વર ભવ્યજનેને બોધ આપતા વિહાર કરી અનુક્રમે ત્યાં આવ્યા. ભુવનમલ્લ રાજા પોતાની સ્ત્રી સહિત ત્યાં જઈ વંદન કરી નીચે બેઠે. ગુરૂ મહારાજની દેશનારૂપદાવાનળવડે કમ રૂપી ઇધન બળી ગયાં અને વૈરાગ્ય ભાવથી રાજાનું હૃદય ભરાઈ ગયું. જેથી મદન નામે રત્નમાલાના પુત્રને રાજ્યમાં સ્થાપન કરી વિજયપતાકા સહિત ભુવનમલ્લ રાજા હેટા વૈભવ સાથે ગુરૂ પાસે દિક્ષા લઈ પ્રચંડ કર્મરૂપી બક્તરનો ત્યાગ કરી નિર્વાણસુખ પામ્યા.
इति भक्तपानव्यवच्छेदे सिंहमंत्रिदृष्टान्तः समाप्तः तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्र विशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद् बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद पन्न्यासश्रीमदजितसागरगणिकतगुर्जर भाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं प्रथममणुव्रतं समाप्तम् ।। —
—
For Private And Personal Use Only