________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રી તિલકમંત્રી કથા.
(૨૭૧) મુનિ ક્રિયા પાળીને રૈવેયક સુધી તે જાય છે પરંતુ ફરીથી અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે, તેમજ તેવા જીવાત્માઓ આ લેકમાં અને નરકાદિકમાં દુસહ વેદનાઓ ભેગવે છે. પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ વિના તેઓને મોક્ષપદ પ્રાપ્ત થતું નથી. વળી અંતર્મુહૂર્ત માત્ર પણ સમ્યકત્વને ધારણ કરનાર પ્રાણીઓ બહુ આશાતનાએ કરે છે તો પણ અર્ધ પુદગલ પરિવર્તનની અંદર મેલસુખ પામે છે. માટે હે રાજન્ ? જેઓ અતિચાર રહિત સમ્યક્ત્વ પાળે છે તેને એને ધન્યવાદ ઘટે છે. વળી જેઓ અન્ય જીવોને સમ્યક્ત્વધારી કરે છે તેઓ પણ અતિશય ધન્યવાદને લાયક થાય છે.
इति श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमद्बुद्धिसागरसुरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति व्याख्यानकोविद पन्यासश्रीमदजितसागरगणिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचार व्याख्योपेतं सम्यक्त्वद्वारं समाप्तम् ॥
For Private And Personal Use Only