SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) હાય ને શું ? એવા અનેક હસ્તિએ સિચે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શયનગૃહમાં આશ્ચર્ય. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પાતાની સુંઢના જળથી દૃઢ ભુજદ’ડરૂપી આલાન (ગજ બંધન સ્ત ંભ)થી કખજે કરી છે લક્ષ્મીરૂપ હાથિણી જેણે મને ચતુરંગ સમરસિંહ રાજા, સૈન્યના સ ંચારથી રોકયુ છે પૃથ્વીતલ જેણે એવા સમરસિંહ નામે રાજા તે નગરીમાં રાજ્ય કરે છે. વળી જે રાજા મડલાકાર કરેલા પોતાના ધનુષવડે છોડેલી ખાણુ શ્રેણીથી ખંડિત કરેલાં શત્રુએનાં મસ્તકેાવડે રણસંગ્રામમાં જયલક્ષ્મીના પ્રવેશ માટે માંગલિક પદ્મ પૂજા કરતા હેાય ને શુ ? તેમજ જે નરેદ્ર ભુવનરૂપી મ ંદિરની અંતરાલ ભિત્તિ આપર ચિતરેલાં શત્રુએનાં ચરિત્રરૂપી ચિત્રાને નિર્મળ ખડુ ધારરૂપ જળથી ધોઇ નાંખે છે. અને જેના પ્રત પરૂપી અગ્નિથી વ્યાસ તેમજ યશરૂપી જળથી સિંચાએલું પૃથ્વી તલ જયસ્તંભના મિષથી જાણે નવીન અંકુરાએ ભરપૂર હાય ને શું ? એમ નિર'તર શાભે છે. મદનકદલી. જેણીનું વદન શરદ્પુનમના ચંદ્ર સમાન મનોહર દીપે છે, તેમજ પેાતાના અનુપમ સાંદર્ય થી કામદેવની સ્ત્રી–રતિના તિરસ્કાર કરતી મનક દલી નામે તેની ભાયોછે. ચિરકાલથી એકઠા કરેલા પુણ્યના સમૂહથી પ્રાપ્ત થએલા વિષય સુખને સમસિંહ રાજા મદનકદલી રાણી સાથે અનુભવતા બહુ સમય સુખમાં પ્રસાર કરે છે. કોઈ એક દિવસે નરેદ્ર સભાસ્થાનમાં વિરાજમાન થઈ બેઠા હતા, સેવા માટે આવેલા મ`ત્રી તથા સામત રાજાઓના યથાચિત સત્કાર કરી સંધ્યા સમયને લીધે સર્વે ને વિદાય કર્યો. નરેન્દ્ર પોતે નિ:શેષ વિશ્ર્વસ ઘાતને દૂર For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy