________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષામહાત્સવ પ્રસ્તાવ.
( ૯૩ ) કંપ્યાં એટલે અધિજ્ઞાનના ઉપયોગથી જીનેદ્રના દીક્ષામહાત્સવ જાણી તેઓ મનેાહર વિમાનામાં આરૂઢ થયા. જેએનાં નેત્ર વિકસ્વર કમલસોંપત્તિને અનુસરે છે, વળી ચાવનના ઉત્કટ વિ લાસેાવડે અદ્ભુત શાભાને ધારણ કરતા, તેમજ કોટાકેડિટ દેવતાઓના પરિવારથી વીંટાએલા અને સુંદરરૂપ સાભાગ્યથી દ્વંદીપ્યમાન એવા તે સર્વ દેવેદ્રો નભસ્તલને ગાવતા પટહ, શંખ, કાહાલાં, મૃદુંગ, તાલ અને ભેરી વિગેરે દિવ્ય વાજીત્રાના ઘાષવડે બ્રહ્માંડને અધિર કરતા જીનેદ્ર ભગવાનની પાસે આવ્યા, અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક જીનવરના ચરણુકમલમાં પ્રણામ કરી તે પ્રભુના ચરણન્યાસથી પવિત્ર થયેલા ભવનાંગણમાં વિનયપૂર્વક બેઠા.
અચ્યુતેદ્રે પોતાના દેવાને આજ્ઞા આપી કે મધુના જીને ના દીક્ષામહાત્સવના સમય છે, માટે દીક્ષાઅભિષેક. નિષ્ક્રમણ (દીક્ષા) અભિષેકની સમસ્ત સામગ્રી તૈયાર કરો. એ પ્રમાણે ઇંદ્રનુ વચન સાંભળી નમસ્કાર કરી તરતજ દેવતાએ ત્યાંથી નીકળ્યા. ક્ષીરસાગરના જલથી સંપૂર્ણ ભરેલા સુપ્રશસ્ત સુવર્ણાદિક કલશ, તેમજ સુગ ંધિત પુષ્પ અને અન્ય ઉચિત સાર વસ્તુઓ લઈ અચ્યુતે દ્રની પાસે આવ્યા. ત્યારબાદ તે દેવતાઓ સહિત અચ્યુતેદ્રે જેની અંદર દિચૈાષધીએ નાખેલી છે એવા એક હજાર અને આઠ સુવર્ણાદિ કલશે વડે મંદિર રૂપી મંદરાચલમાં વિરાજમાન થએલા જીનેદ્રનો અહુ ભક્તિપૂર્વક અભિષેક કર્યાં. એજ પ્રમાણે બાકીના ચંદ્ર અને સૂર્ય પર્યંત સર્વ સુરેદ્રોએ પણ જીનદીક્ષાભિષેક કર્યાં, અને પાતપેાતાના સ્થાને બેઠા, એટલે શ્રીશેખર ભૂપતિએ કૂલાંચલથી સુખકાશ ખાંધી સાવધાન થઇ વિનયપૂર્વક તીર્થોદક ભરી પ્રથમ લાવેલા હજારા સુવર્ણાદિ કલશેાવડે જીને દ્રના અભિબ્રેક કર્યો. તે પ્રસ ંગે કેટલાક દેવા પ્રભુના અને પડખાઓમાં ઉ
For Private And Personal Use Only