________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૬ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
સત્ય લાગે છે ? જેથી મ્હારૂં અપમાન કરવા તમે તૈયાર થયા છે ? ત્યાર બાદ કમલ શ્રેણીના અભિપ્રાય જાણી સાગર આલ્યા, જે તમ્હારા પુત્ર મ્હારા પગમાં પડે તે હું તેને વચનથી મુકત કરૂ. ત્યારે વિમલ આવ્યેા, જ્યારે હું ત્હારૂં' સ` ધન ગ્રહણ કરી લઈશ ત્યારે નિરંતર ત્યારે ભિક્ષા માટે ભમવુ પડશે તે સમયે વ્હારા પગમાં કુતરાઓ પડશે. તુ શા માટે ચિંતા કરે છે ? મા પ્રમાણે પુત્રનુ ખેલવું સાંભળી કમલ શ્રેષ્ઠી માન રહ્યો. ત્યારબાદ વિમલ અને સાગર અન્ને જણા ઘેાડાઓ ઉપર બેસી ચાર ગાઉ ઉપર ચાલતા ગાડાની પાછળ જઈ પહોંચ્યા, પર ંતુ ત્યાં સ્ત્રી ન દીઠી તેથી વિમલ પોતાના હૃદયમાં બહુ ખુશી થયા અને તેણે જાણ્યુ કે હવે સાગરનુ સર્વ ધન મ્હારા કખજામાં આવી જશે. એમ વિચારી તેણે સારથીને પૂછ્યું કે, તમ્હારા ગાડામાં એક સ્ત્રી બેઠેલી હતી તે કેમ દેખાતી નથી ? સારથી એલ્યા, તે સ્ત્રી સગર્ભા છે તેથી તેને શૂળની પીડા થવાથી અહીં તે પ્રસૂતિના સમય જાણી નજીકના વનની અંદર ગઇ છે. વળી તેનાં માબાપ અહીં પાસેના નગરમાં રહે છે. તેથી તેઓને પ્રસવના સમાચાર આપવા માટે હાલજ મ્હે અહીંથી મ્હારા માતંગને માકલ્યા છે. હે ભદ્ર ! હુ બ્રાહ્મણ છું, અને આ વાણિઆની સ્ત્રી છે, તે તેના પતિના મારથી રીસાઈને આવતી હતી, એટલામાં માર્ગમાં અમને તે મળી. અમે બન્ને એક ગામમાં રહીએ છીએ, વળી તે સ્ત્રી મ્હારા પાડેાશમાં રહે છે, તેથી હું અહીં રાકાયા છું. એમ તે વાત કરતા હતા તેટલામાં તે માતંગ ત્યાં માવી પહોંચ્યા અને આણ્યે કે, એની માતા મ્હારી પાછળજ આવે છે, એમ કહી પાતે નીચે બેઠા એટલામાં પાલખીમાં બેસીને તેની મા પણ ત્યાં આવી. બ્રાહ્મણે જ્યાં તે સ્ત્રી હતી તે સ્થાન તેને બતાવ્યું એટલે તેની મા તેસ્થાનમાં ગઈ અને જોયું તે પેાતાની પુત્રીને પુત્ર જન્મ્યા હતા. ત્યારબાદ
For Private And Personal Use Only