Book Title: Deshna Chintamani Part 03 04 05
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha
Catalog link: https://jainqq.org/explore/005485/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વાપન ૫થાથ સહિત થી દેશના ચિંતામણિ મીની ગાય પાંચમા ભાગ, હતો તે શાસવિશારદ-કવિદિવાકર આચાર્ય શ્રી વિજ્યપવાસરી મરજી મહારાજ I માલિક સહાયક || શેડ જેમ ગભાઇ મણીલાલ શેરદલાલ પ્રાણી મી જન ૨ ૧ ૫ શાશક સભા For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ મદીયા દ્ધારક, પરમપકારી, પરમગુરૂ, સુગૃહીતનામધેય, | સ્વ. શ્રી ગુરૂ મહારાજના હસ્તકમલમાં સમર્પણ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઈને કુલદીપક પુત્ર હતા. અને વિ. સં. ૧૨૯ત્ની કાત્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સેલ વર્ષની નાની ઉંમરે સંસારને કડ ઝેર જે માનીને અગણ્ય સદ્ગુણનિધાન પરમગુરૂ શ્રીવૃદ્ધિવિજયજી (શ્રીવૃદ્ધિચંદ્રજી) મહારાજજીની પાસે ભાવનગરમાં વિ. સં. ૧૮૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પેઠે શૂર વીર બનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવજ્યા (દીક્ષા)ને પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે શુરવીર બનીને સાધી હતી. અને આપશ્રીજી એ અગાધ બુદ્ધિબલથી જલદી સ્વપર સિદ્ધાંતને ઉંડે અભ્યાસ કર્યો હતો, તથા ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શકિતના પ્રભાવે અભક્ષ્યરસિક, ઉન્માર્ગગામી અગણ્ય મહારાજાદિ ભવ્ય જીને સદ્ધર્મના રસ્તે દોરીને હદપાર ઉપકાર કર્યો હતે. તેમજ આપશ્રીના અગણ્ય સદગુણેને જોઈને મોટા ગુરભાઈ, ગીતાર્થ શિરેમણિશ્રમણકુલાવતં સક, પરમપૂજ્ય પંન્યા સજી મહારાજ શ્રીગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતની ગોદ્રહનાદિક ક્રિયા વગેરે યથાર્થ વિધાન કરાવીને મહાપ્રાચીન શ્રી વલભીપુર (વળા) માં આપશ્રીજીને વિ. સં. ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પન્યાસપદથી વિભૂષિત કર્યા હતા. અને શ્રીભાવનગરમાં વિ.સં ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ ભટ્ટારક આચાર્ય પદથી અલંકૃત કર્યા હતા. તેમજ આપશ્રીજી રત્નની ખાણ જેવા શ્રીસંઘની અને તીર્થાદિની સેવા પૂરેપૂરા ઉલ્લાસથી કરતા હતા. તેમજ આપશ્રીજીના અમોઘ ઉપદેશથી દેવ ગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વગેરે ઘણાએ ભવ્ય જીએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થની યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રોમાં લક્ષમીને સદુપયોગ કર્યો હતું. તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણાંએ ભવ્ય જેની ઉપર શ્રી જિનેન્દ્રી દીક્ષા દેશવિરતિ વગેરે મોક્ષના સાધને દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકાર કર્યા હતા. આવા લેકેત્તર ગુણેથી આકર્ષાઈ અને આપશ્રીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકાને યાદ કરીને આપશ્રીના પસાયથી બનાવેલ આ શ્રી દેશના ચિંતામણિ નામના સાર્વજનિક સરલ મહાગ્રંથને છક્રો ભાગ પરમ કૃપાલ આપશ્રીજીના કરકમલમાં સમપીને હું મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રોની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જેન્દ્ર શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પોપકાર વિગેરે સંપૂર્ણ આત્મરમણતાના સાધને મને ભવે ભવ મળે. આ નિવેદન આપશ્રીજીના ચરણકિંકર નિર્ગુણ વિયાણ પદ્યની વદના. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ॥ आत्मशिक्षा - ष्टकम् ॥ कर्ता - आचार्य महाराज श्रीविजयपद्मसूरिजी ( आर्यावृत्तम् ) 1 असयपुण्णुदयाओ, जीवे लद्धं तर मणुस्सत्तं ॥ जिणवण सुई तत्थ वि, संपण्णा कम्मविवरेहिं ॥ १ ॥ उत्तमसुराहिलासा साहलं नरभवस्स चारिता ॥ आसणसिद्धिभव्वा लहिज्ज चारित्तसंपत्ति ॥ २॥ वरदंसणनाणगुणा, देवाइभवेसु सम्भवंति तहिं || चरणं न तं नरभवे, तम्हा तस्सेव पाहण्णं || ३ | उग भमणं नियमा, पुग्गलरमणत्तमोहभावाओ || नियगुणरइवुड्ढीए, पुग्गलरइदोसपरिहाणी ॥ ४ ॥ नियगुणरइलाहट्ठ, भाविज्जा नियसरूवतत्तत्थं ॥ कोऽहं मे को धम्मो, देवगुरू के तहा मज्झं ॥ ५॥ सडूढाइभावजुत्तो, अप्पा णिच्चो मईयवत्थूरं ॥ पासे महं विहावे, तत्तो जुग्गो न रइभावो ॥ ६ ॥ जह रागदोसहाणी, पर्यट्टिअन्नं तहा तए जीवे ॥ साहात्रियपुण्णत्तं, एवं सइ होज्ज नियमाये ॥ ७ ॥ गुणरयण रोहणगिरी, पणटूटरागाइ भावरिउसेढी || साहियकेवल सिद्धी, कयपुण्णे ते नम॑सामि ॥ ८ ॥ 卐 For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ 030000098339 / | શૉ નમઃ શ્રી રાજેશ્વર પાર્શ્વનાથાય છે શ્રી નેમિપદ્મગ્રંથમાલા પુષ્પ-૧૪૯-૧૫૦-૧૫૧ તપગચ્છાધિપતિ-શાસનસમ્રાસૂરિચકચક્રવત્તિ-જગદગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિંકરવિયાણુ–શારાવિશારદ-કવિદિવાકર-આચાર્ય શ્રી વિજય પઘસૂરીશ્વર પ્રતાપ સ્પષ્ટા સહિત - શ્રી દેશના ચિંતામણિ ભાગ ૩-૪-૫ મે U (શ્રીસંવનાથ, શ્રીઅભિનંદસ્વામી અને શ્રીસુમતિનાથની દેશના) 2308300012188213638 જિક ખર્થિક સહામક શેઠ જેસંગભાઈ કાલીદાસ શેરદલાલ ચેરીટી ટ્રસ્ટ તરફથી ભેટ. સન ૧૯ મિ વિ. સં. ૨૦૦૮ શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક શેઠ ઈશ્વરદાસ મૂલચંદ. અમદાવાદ peleeeeeeeeee For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ મુદ્રાક: મણીલાલ છગનલાલ શાહ, ધી નવપ્રભાત પ્રીટિંગ પ્રેસ ઘીકાંટા રેડ, નોવેલ્ટી સીનેમાની બાજુમાં :: અમદાવાદ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ - શાસનસમ્રાસૂચિકચકવતિ-તપગચ્છાધિપતિ-કદમ્બગિરિપ્રમુખતીર્થોદ્ધારકપૂજ્યપાદ-આચાર્ય-મહારાજાધિરાજશ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ. Jain Krishna Printery, Ratanpole, Ahmedabad For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ।। ૐ અને નમઃ । ૫ સ્વ॰ શ્રીગુરૂ મહારાજના હસ્તકમલમાં સમર્પણુ મદીયાત્માદ્ધારક, પરમેાપકારી, પરમગુરૂ, સુગૃહીતનામધેય, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઈના કુલદીપક પુત્ર હતા. અને આપશ્રીએ વિ॰ સ૦ ૧૯૨૯ ના કાર્ત્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સાલ વર્ષની નાની ઉંમરે સસારને કડવા ઝેર જેવા માનીને અગણ્ય સદ્ગુણ નિધાન પરમગુરૂ શ્રીવૃદ્ધિવિજયજી (શ્રીવૃદ્ધિચંદ્રજી) મહારાજજીની પાસે ભાવનગરમાં વિ॰ સ૦ ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિ'હુંની પેઠે શરવીર બનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવજ્યા ( દીક્ષા) ને પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિ'હની પેઠે શૂરવીર બનીને સાધી હતી. અને આપશ્રીજીએ અગાધ બુદ્ધિબલથી જલદી સ્વપર સિદ્ધાંતના ઉડા અભ્યાસ કર્યો, તથા ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથૈાની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શક્તિના પ્રભાવે અભક્ષ્યરસિક, ઉન્માગ ગામી અગણ્ય મહારાજદિ ભવ્ય જીવાને સદ્ધર્મના રસ્તે દોરીને હદપાર ઉપકાર કર્યો તેમજ આપશ્રીના અગણ્ય સદ્ગુણાને જોઈને મોટા ગુરૂભાઈ, ગીતા શિરામણિ, શ્રમણકુલાવત...સક, પરમપૂજ્ય, પંન્યાસજી મહારાજ શ્રીગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતાની ચેાગેાન્દ્વહનાદિક ક્રિયા વગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી વલ્રભીપુર (વળા) માં આપશ્રીજીને વિ॰ સ ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પન્યાસપત્તથી વિભૂષિત કર્યો. અને શ્રીભાવનગરમાં વિ॰ સ૦ ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ ભટ્ટારક આચાય પદથી અલંકૃત કર્યાં. તેમજ આપશ્રીજીએ રત્નની ખાણુ જેવા શ્રીસ ધની અને તીર્થાદિની સેવા પૂરેપૂરા ઉદ્યાસથી કરી હતી. તથા આપશ્રીજીના અમેાધ ઉપદેશથી દેવ ગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વિગેર ઘણાંએ ભવ્ય જીવાએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થોાધરાજ શ્રી શત્રુ જન્મદિ મહાતીર્થીની યાત્રા અંજનશલાકા વગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રામાં લક્ષ્મીના સદુ૫યાગ કર્યાંહતા. તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણાંએ ભવ્ય જીવાની ઉપર શ્રી જૈનેન્દ્રી દીક્ષા, દેશિવરત વગેરે મેાક્ષના સાધના આપીને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકારો કર્યો છે વગેરે લેાકેાત્તર ગુણાથી આકર્ષાઈને અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારોને યાદ કરીને આપશ્રીના પસાયથી બનાવેલા આ શ્રી દેશનાચિંતામણિ નામના સાર્વજનિક સરલ મહાગ્રંથના ત્રીજા ચેાથા પાંચમા ભાગ રૂપ ત્રણે ગ્રંથાપરમ કૃપાલુ આપશ્રીજીના કરકમલમાં સમર્પીને હું મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથાની રચના કરીને શ્રી સંઘાઢિ પવિત્ર ક્ષેત્રાની ભક્તિ કરવાના શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જૈનેન્દ્ર શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પરોપકાર વગેરે સંપૂર્ણ આત્મરમણુતાના સાધના મને ભવેાભવ મળે. ।। નિવેક આપશ્રીજીના ચરણકિકર નિર્ગુણ વિનેયાણુ પદ્મની વંદના, ૫ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ॥ ૐ નમઃ શ્રીનિન્દ્રાય || ॥ ॐ नमो बालबंभयारि-परमोवयारि-सुग्गहियनामधिज्जપરમપZાવળ-પરમમુહ-વિજ્ઞયનેમિસૂત્તળ / ॥ પ્રસ્તાવના | || મુસંગપ્રયાતમ્ ॥ पसण्णस्स पुण्णप्पा विष्पहाणं । सयाणंदमग्गिकसं साहगग्गं ॥ सियावायसदे सणादाण दक्खं । नमेमो सया सग्गुरुं नेमिरिं ॥ १ ॥ શ્રીજૈનેન્દ્રશાસન રસિક ધર્મવીર બંધુએ ! પરમ કૃપાળુ પ્રાતઃસ્મરણીય દેવાધિદેવ શ્રીતીથ કર દેવાએ મેાક્ષના અવ્યાખા શાશ્વતા સુખાને મેળવવાના ચાર પરમ અંગા ( અસાધારણ કારણા )માં મનુષ્યપણાને ઉદ્દેશીને ફરમાવ્યું છે કે—પ્રમલ પુણ્યાદયે આ મહાદુલ ભ મનુષ્યપણાને પામીને એક સમય માત્ર પણ પ્રમાદ કરશો નહી, કારણ કે જો પ્રમાદી થઈને એક વાર માનવ જીવનને હારી જઈએ, તેા લાંએ કાળે પણ તે ફ્રી મળી શકતું નથી. કારણ કે ખાંધેલાં કર્મોના વિપાકા (ઉદય, મૂળ) એવા બહુજ ગાઢ આકરા હાય છે કે જેમની હયાતિમાં સંસારી જીવાને માનુષ્યાદિ શુભ સામગ્રી મહાપ્રયત્ના કરતાં છતાં પણ મળી શકતી નથી. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને અપ્રમત્ત ભાવે મેાક્ષમાગ ની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરીને પરમાત્મ સ્વરૂપને પામેલા અનંતા શ્રીતી કર દેવામાંના વત્તમાન ચેાવીશીના પહેલા એ તીર્થંકરાની અપૂર્વ આત્મિક ખાધને દેનારી દેશના એ ભાગામાં જણાવીને હવે આ ત્રીજા ચેાથા ને પાંચમા ભાગમાં અનુક્રમે ત્રીજા ચાથા ને પાંચમા તીથ કર શ્રોસ'ભવનાથ, ૪ શ્રી અભિનંદન સ્વામી ને પ શ્રીસુમતિનાથની દેશના વિસ્તારથી જણાવી છે. તેમાં ત્રીજા ભાગના ૨૮૮ 'લેાકેા છે. અહીં શરૂઆતમાં અવશ્ય પાળવા લાયક શિષ્ટાચારની પદ્ધતિને અનુસરીને મંગલાચરણુ તથા ચાર અનુબંધાની જે હકીકત કહી છે, તેમાંથી ખાધ એ મળે છે કે શિષ્ટ પુરૂષાના માર્ગે ચાલનારા ભવ્ય જીવાજ શિષ્ટ બની શકે છે. માટેજ કહ્યુ છે કે-જેવડા (જે ‘વડુ' એવા નામથી લેાકમાં એલાય છે)ના દૃષ્ટાંતે અનેક મુશ્કેલીઓના વિકટ પંથને સમતા સહનશીલતા ધૈય ક્ષમાદિ સદ્ગુણેાના પ્રતાપે ઓળંગીને પરમ ઉલ્લાસથી મેક્ષ માર્ગની સાત્ત્વિકી આરાધના કરવા રૂપ શિષ્ટ માને આરાધે, તે મહાપુરૂષો શિષ્ટ કહેવાય છે. તે પછી પ્રભુશ્રી સંભવનાથના કયા ભવથી કેટલા ભવા થયા? વગેરે પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરે। દેવા રૂપે જરૂરી ખીના જણાવીને વિપુલવાહન રાજાના યથાર્થ દાનાદિ ગુણા વર્ણવ્યા છે. તેમાંથી રાજાઓને યથાર્થ રાજધર્મનું અપૂર્વ શિક્ષણ મળી શકશે. (૧-૫) છઠ્ઠા શ્લેાકથી નવમા શ્ર્લાક સુધીના ૪ શ્લેાકેામાં વિપુલવાહન રાજાના રાજ્યકાલમાં પડેલા ભયંકર દુકાળનું વર્ણન કર્યું છે. તેમાંથી દુકાળના ચિન્હા, તેનું સ્વરૂપ, દેશના For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ છની ભાવનાદિ પ્રવૃત્તિ, વિપુલવાહન રાજાની નિર્મલ ભાવના વગેરે પદાર્થોને અપૂર્વ બેધ મળે છે. ૧૦ મા શ્લોકથી ૧૮ મા શ્લેક સુધીના ૯ શ્લોકમાં વિપુલવાહન રાજાએ વિચારેલ સંઘના ગુણ સ્વરૂપ મહિમાદિને વર્ણવ્યા છે. પછી સાધુ સાધ્વી વગેરેની ભક્તિ શા માટે કરવી જોઈએ? વગેરે પ્રશ્નોના ઉત્તર રૂપે સાધર્મિક ભક્તિના ફલ વગેરે હકીકત પણ દષ્ટ આપીને વિસ્તારથી સમજાવી છે. (૧૯૩૨) તે વાચકને શ્રીસંઘની ઉપર બહુમાન કરાવીને શ્રીસંઘની ભક્તિ કરવાના માર્ગે દોરનારી છે. પછી વિપુલવાહન રાજાએ કરેલ શ્રીસંઘની નિર્દોષ ભક્તિ, અને તે જ નિમિત્તે કરેલ જિનનામ કર્મને બંધ, વગેરે બીના જણાવવાના પ્રસંગે સ્પષ્ટાર્થમાં સંઘભક્તિ કરનાર પુણ્યશાલી જીના દૃષ્ટાંત સાધર્મિક ભક્તિને અપૂર્વ બોધ દેનારા છે, એમ સમજીને ટૂંકામાં વર્ણવ્યા છે. એમાં સમયને વિચાર કરાય જ નહીં. કારણ કે વિવરણમાં પ્રભુદેવના પછીના સમયમાં પણ બનેલી બીના ચાલુ પ્રસંગને યથાર્થ સમજાવવા માટે કહી શકાય છે. (૩૩-૩૬) એક વખત વિપુલવાહન રાજાએ અગાશીમાં ફરતાં જયારે આકાશ તરફ નજર કરી, ત્યારે વાદળાંના (ક્ષણવારમાં વિખરાઈ જવા રૂપ) સ્વરૂપને જોઈને વૈરાગ્ય પામ્યા. તેથી પુત્રને રાજ્ય સેંપીને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. વિનીત પુત્ર પિતાની દીક્ષા મહોત્સવ પરમ ઉલ્લાસથી કરે છે. આમાંથી સમજવાનું એ મળે છે કે – જેમ શ્રી અજિતનાથ તીર્થકરે પિતાના છેલ્લા ભવમાં પિતાનો દીક્ષા મહોત્સવ કર્યો હતે, તેમ વિમલકીર્તિ રાજાએ પણ પિતાના પિતાશ્રીને પરમ ઉલાસથી દીક્ષા મહોત્સવ કર્યો હતો. અહીં પ્રભુશ્રી સંભવનાથના છેલ્લા ભવની અપેક્ષાએ પાછલા ત્રીજા ભવમાં આ બીના બની હતી, અને પૂર્વે કહેલ શ્રી અજિતનાથ પ્રભુએ પિતાના પિતાશ્રીને કરેલ દીક્ષા મહત્સવની બીના છેલા ભવમાં બની હતી, એમ સમજવું. વિપુલવાહન રાજાએ વાદળને જોઈને વૈરાગ્ય ગર્ભિત શુભ ભાવના ભાવીને દીક્ષા લેવાને નિર્ણય કર્યા બાદ પુત્રને બોલાવીને જે વચને કહ્યા, તે પ્રસંગે વિનીત પુત્રે પિતાની પાસે ઉચ્ચારેલા નમ્ર વચને, પુત્રનું ધાર્મિક વિનયાદિ ગુણોથી શોભિત જીવન, વિપુલવાહન રાજાની ઉત્તમ યાદ રાખવા લાયક વૈરાગ્ય ભાવના વગેરે મુદ્દાઓ ખાસ બેધદાયક છે. (૩૭–૪૫) વિપુલવાહન રાજા પુત્રે કરેલા મહત્સવ સાથે ગુરૂની પાસે આવીને શું કહે છે? મહારાજ તેને ઉત્તર શો આપે છે? તે સમયે વિપુલવાહન રાજાની વર્તતી નિર્મલ ભાવના, ગુરૂએ દીક્ષાવિધિ પૂર્ણ થયા બાદ અંતે આપેલી હિતશિક્ષા વગેરે હકીકત સંયમી જીવન રૂપ કમલને વિકસાવનાર સૂર્ય જેવી હોવાથી નિરંતર યાદ કરવા લાયક છે. (૪૬-૬૦) અહીં ૬૦ મા લેકના સ્પષ્ટાર્થમાં આત્માનું હિત કરનાર ૮ ગુણોનું, અને બાર ભાવનાનું વર્ણન બહુજ મનન કરવા લાયક, અને માનવ જીવનને નિર્મલ કરનારૂં છે, તેમજ શાંતિથી ધર્મારાધન કરવામાં પણ મદદગાર બને તેવું છે. . શ્રીવિપુલવાહન રાજર્ષિ પૂર્ણ ઉલ્લાસથી સંયમની અને વીશસ્થાનક વગેરે તપશ્ચર્યાદિની સાત્વિકી આરાધના કરી જિનનામ કર્મને નિકાચિત બંધ, અંત સમયની આરાધના વગેરે મોક્ષમાર્ગની આરાધના કરીને વૈમાનિક દેવપણું પામ્યા. અહીં સાધુ જીવનની પૂર્ણતા થયા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પછી તરતજ દેવ ભવની શરૂઆત થાય છે. આ દેવભવમાં પણ ભાવ તીર્થકર જીવની (જે હાલ દેવ રૂપે વતે છે તેની) બીજા સામાન્ય દેથી વિશિષ્ટતા અપૂર્વ હોય છે. કારણ કે પુણ્યવંત છવની ભાવના ભાષા અને પ્રવૃત્તિ વૈરાગ્યના રંગથી રંગાએલી હેય છે. આજ મુદ્દાથી તેમને દેવભવની સાહિબી વિગેરે પણ રૂચતા નથી, ને તેઓ તીર્થકર દેના કલ્યાણના મહત્સવ વગેરે ધાર્મિક વિધાનની પરમ ઉલ્લાસથી આરાધના કરતાં એવા અપૂર્વ સુખ શાંતિ ને આનંદને પામે છે, કે જેની આગળ દેવતાઈ સુખ વગેરેને ઘાસ કરતાં પણ હલકાં (તુચ્છ) માને છે. આવા નિર્મલ વિચારાદિ સ્વરૂપ લક્ષણથી તેમનું સમ્યગ્દર્શન ઉંચ કેટીનું છે, એવો નિર્ણય જરૂર થઈ શકે છે. આવા દ્રવ્ય તીર્થંકર ચાલુ દેવ ભવમાં પણ જિનનામ કર્મના પ્રદેશોદય વગેરે અસાધારણ કારણના આલંબનથી જલદી મનુષ્ય ભવ સંયમાદિ શુભ સામગ્રીને પામી મોક્ષને મેળવવા ચાહે જ એમાં નવાઈ શી? આ પ્રસંગે ખાસ જાણવા જેવી નવમા દેવલોકાદિના દેવેની ભવસ્થિતિ વગેરેની બીના પણ સમજાવી છે. (૬૧-૬૫) પ્રભુશ્રી સંભવનાથના આ બે ભવના વર્ણનમાંથી એ પણ સહેજે સમજાય છે કે પ્રભુ જે (વિપુલવાહન રાજાના) ભવમાં સમ્યકત્વ પામ્યા, તેજ ભવમાં તેમણે જિનનામ કમને બન્ને પ્રકારને (અનિકાચિત અને નિકાચિત)બંધ કર્યો અને જેથી અવશ્ય ભાવ તીર્થંકરપણું પમાય છે એ જિનનામ કમને નિકાચિત બંધ સર્વવિરતિ ચારિત્રની આરાધના સહિત કરેલ વીશસ્થાનકાદિ તપ આદિથી થાય છે. તેમાં પણ અસાધારણ કારણ વિશસ્થાક તપની આરાધના તો જરૂર થવી જ જોઈએ. કારણ કે વર્તમાન ચોવીશીના દરેક તીર્થકરે કરેલ જિનનામ કર્મના નિકાચિત બંધના વર્ણનમાં તે (વિશસ્થાનક)ની આરાધનાથી જિનનામ કમને નિકાચિત બંધ કર્યો એમ કહ્યું છે. આ રીતે જણાવવાનું રહસ્ય એ છે કે – ભાવી તીર્થકરને જીવ સિંહનિષ્ક્રીડિત તપ આદિ તપશ્ચર્યાદિની આરાધના કરે, અથવા ન પણ કરે પણ વિશસ્થાનક તપની આરાધના તે જરૂર કરે જ. કારણ કે તે વિના નિકાચિત બંધ થાય જ નહિ. આ બાબતમાં બીજે વિચાર એ પણ ઉદ્દભવે છે કે-ચૌદ પૂર્વેના સાર રૂપ નમસ્કાર મહામંત્ર (પંચમંગલ મહાશ્વત સ્કંધ)ને સમાવેશ (અંતર્ભાવ) શ્રી સિદ્ધચક્રમાં થાય છે, ને શ્રી સિદ્ધચક્રને સમાવેશ શ્રીવીશસ્થાનક તપમાં થાય છે. એટલે વિશસ્થાનક તપની આરાધનામાં તે બંને (નવકાર અને સિદ્ધચક)ની આરાધના સમાય છે. આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં લઈને જણાવ્યું છે કે-જિનનામ કમને નિકાચિત બંધ થવામાં અસાધારણ કારણ એ (વીશસ્થાનક) તપની આરાધના છે. ૬૬ થી ૭૦ મા શ્લોક સુધીના પાંચ શ્લોકમાં પ્રભુશ્રી સંભવનાથના ચ્યવન કલ્યાણકની હકીકત છે. અને ૭૧-૭૪ સુધીના ૪ કે માં જન્મની બીના, તથા ૭૫-૭૯ સુધીના પાંચ કેમાં પ્રભુની સૌધર્મેન્દ્ર કરેલી સ્તવના જણાવીને ૮૦-૮૫ સુધીના ૬ શ્લોકમાં પ્રભુના પિતા જિતારિ રાજાએ કરેલા જન્મોત્સવ તથા બાલ્યાવસ્થા વગેરેનું સ્વરૂપ જણાવ્યું For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ છે. પછી ૮૬૯૦ સુધીના પાંચ ક્ષેાકેામાં પ્રભુની યુવાવસ્થા અને લગ્નાદિની બીના કહીને ૯૧-૯૩ સુધીના ત્રણ શ્લેાકેામાં રાજ્યાવસ્થાની હકીકત જણાવી છે. તથા ૯૪–૧૦૬ સુધીના ૧૩ શ્લેાકેામાં દીક્ષા કલ્યાણકનું વર્ણન કરીને ૧૦૭ થી ૧૧૧ સુધીના પાંચ ક્ષેાકેામાં પ્રભુની છદ્મસ્થાવસ્થાની ખીના જણાવી છે. અને ૧૧૨ થી ૧૧૯ સુધીના ૮ શ્ર્લેાકેામાં કેવલજ્ઞાનની ખીના જણાવીને ૧૨૦ થી ૧૨૩ સુધીના ૪ શ્લેાકેામાં સૌધમેન્દ્રે કરેલી સુંદર સ્તુતિનુ વર્ણન કર્યું છે, તે સૌધર્મેન્દ્રના સમ્યગ્દર્શનની નિર્મલતાદિને સમજાવનારૂં, ને બહુમાન સહિત ભક્તિ ભાવને પ્રકટાવનારૂં છે. પછી ૧૨૪–૧૨૮ સુધીના ૫ શ્લેકામાં મનુષ્ય ભવની દુલ ભતા વગેરે મીના વિસ્તારથી જણાવીને સ'સારી જીવાની વિપરીત સમજણુ અને કર્મોના ખંધકાલે જીવને સાવચેતી રાખવાની સૂચના, શ્રમણભદ્રમુનિ વગેરેના દૃષ્ટાંત સહિત વિવેક ગુણુનું યથાર્થ રહસ્ય, ધર્મારાધનની જરૂરિયાત, મમતાના ત્યાગ, સાંસારિક પદાર્થોની ક્ષણિકતા, આત્માનું વિવિધ પ્રકારે એકપણું, ધનની ચંચળતા, ધનની ત્રણ અવસ્થા, ધનના મેહે ભાગવવાં પડતાં દુઃખા, વગેરે મીના ૧૨૯ થી ૧૪૦ સુધીના ૧૧ શ્લોકમાં વિસ્તારથી વર્ણવી છે. પછી ૧૪૧-૧૪૨ મા શ્લેાકમાં પુણ્યાનુંધિ પુણ્યને માંધવાના છ કારણેાને વિસ્તારથી સમજાવવાના પ્રસંગે દ્રવ્ય દયા તથા ભાવ દયાનું યથાર્થ સ્વરૂપ અને વૈરાગ્યની ખીના ઉજ્જિતમુનિના દૃષ્ટાંત સાથે તથા શીલનુ વર્ણન ભવદેવ વગેરેના ઉદાહરણ સાથે કહીને શ્રીજિનેશ્વર દેવની પૂજાનું સ્વરૂપ, અવસરે જિનપ્રતિમાની જરૂરિયાત, મહિમા વગેરેને વિસ્તારથી સમજાવવા પૂર્વક વળ્યું છે, અને પરાપકાર ગુણુના વનમાં પરાપકારનું સ્વરૂપ, મહિમા વગેરે સાર પાંચકનું સ્પષ્ટ સ્વરૂપ પણ વિસ્તારથી સમજાવ્યુ` છે. તથા ચેાગ્ય પ્રસગે વિદ્વજનગેાછી વગેરે પદાર્થીની હકીકત પણ વિસ્તારથી જણાવી છે. પછી ૧૪૩ થી ૧૫૧ સુધીના ૯ લૈકામાં પુણ્યાનુબંધિ પુણ્યની લક્ષ્મી, લેાભીનું ધન, સ ંતાષવંત જીવાનુ જીવન વગેરે મીના જણાવીને ધનની અનિત્યતાને જણાવનાર અધિકાર પૂરો કર્યો છે. હવે ૧૫૨ થી ૧૬૫ સુધીના ૧૪ ક્ષેાકેામાં શરીરની અનિત્યતાને જણાવનારા બીજા અધિકારની શરૂઆત કરતાં સાંસારિક સુખનું ક્ષણભંગુરપણું, તેવા સુખમાં આસક્ત થનારા જીવાને ભાગવવાં પડતાં દુઃખા, શરીરની અસ્થિરતા, કાલની (મરણની) ભયંકરતા, ત્રણ રાક્ષસેા તથા આયુષ્યના ભેદાદિનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. પછી ૧૬૬–૧૦૩ સુધીના ૮ શ્લેાકેામાં જીવાનીને જતાં વાર લાગતીજ નથી, જેના સંચાગ તેના વિયેાગ જરૂર થાયજ, ષ્ટિ પદાર્થોને પામવાનું કારણ, અનિત્ય પદાર્થોને ‘ નિત્ય છે' એમ માનતાં થતી હાનિ, નિત્ય સુખનાં સ્થાન સ્વરૂપ વગેરે, સ્વપરના વિવેક, આત્માના ત્રણ પ્રકાર, રાગ દ્વેષથી થતાં દુ:ખા, વગેરે મીના સ્પષ્ટ રીતે સમજાવી છે. તથા અનિત્યભાવનાનુ સ્વરૂપ જણાવવાના અવસરે શ્રીમરત ચક્રવતી એ ભાવેલી કેવલજ્ઞાનને દેનારી અનિત્ય ભાવનાના હેવાલ, દૃષ્ટાંત સહિત પૂર્ણતા ગુણનું સ્પષ્ટ સ્વરૂપ વગેરે મીના ૧૭૪–૧૮૨ સુધીના ૯ àાકામાં વિસ્તારથી સમજાવી છે. પછી ૧૮૩–૧૮૮ સુધીના ૬ લેાકેામાં પ્રભુ શ્રીસ’ભવનાથની • For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ દેશના પૂર્ણ થયા પછી શેષ વિધિ કહીને શ્રીચારૂ ગણધર મહારાજે બીજી પિરિષીમાં આપેલી દેશનાનું વર્ણન (૧૮૯ થી ૧૯૭ સુધીના ૮ લોકમાં) કરતાં પ્રસંગાનુપ્રસંગે શ્રીજિન ધર્મની પરમ ઉલ્લાસથી આરાધના કરનારા પુણ્યશાલી ને થતી સાત પ્રકારની વૃદ્ધિનું સ્વરૂપ, સ્થિરતાથી ધર્મારાધન કરવાથી થતા લાભનું વર્ણન કરતાં રતિસુંદરીનું દષ્ટાંત, તૃપ્ત જીવનનું સ્વરૂપ વર્ણવતાં બુદ્ધિસુંદરીનું દષ્ટાંત, ગુણસુંદરીના દષ્ટાંત સાથે લિપ્ત અલિપ્ત જીવાદિનું સ્વરૂપ, ધર્મના પ્રભાવાદિને જણાવતાં મંગળકુંભનું દષ્ટાંત, અજયણાદિનું વર્ણન કરતાં સુજજસિરિનું તથા લક્ષમણ સાધ્વીનું ઉદાહરણ, આલેચનાની દુર્લભતા અને સ્વરૂપ જણાવવાના પ્રસંગે દુર્લભ પંચકનું રહસ્ય, પંચાખ ભાર વાહકના અને અરણિક મુનિના દjત સાથે વિનય વગેરે ગુણોનું યથાર્થ સ્વરૂપ, પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓ, અમરદત્ત મિત્રાનંદની બીના સહિત ક્રોધના કડવા ફનું, અને ક્ષમા ગુણના પ્રભાવાદિનું સ્વરૂપ, મૃગાપુત્રના દષ્ટાંત સહિત ઉપશમ ગુણનું સ્વરૂપ, અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રીજૈનેન્દ્ર શાસનના પ્રભાવાદિનું વર્ણન, શૈલક રાજર્ષિના દૃષ્ટાંત સહિત પ્રમાદી જીવનનું અને અપ્રમાદી જીવનનું વર્ણન કરતાં કાર્તિકી પૂનમના મહિમા ગર્ભિત દ્રાવિડાદિનું જીવન, અનંત તીર્થકર ગણધર સમલંકૃત શ્રીસિદ્ધાચલ તીર્થનું વર્ણન, આલેચક છવાદિનું સ્વરૂપ જણાવતાં જ્ઞાનાચારાદિ પાંચે આચારની આરાધના કરતાં અનાભેગાદિ કારણે લાગતા પ્રાયશ્ચિત્તાદિનું સ્વરૂપ વગેરે, પ્રસંગે માતંગ પુત્રનું દષ્ટાંત, વિબુધસિંહસૂરિના દષ્ટાંતે પ્રાયશ્ચિત્તાદિ સહિત અણુવ્રત્તાદિનું સ્વરૂપ, રજા સાધ્વીના ઉદાહરણ સહિત મૃષાવાદનું સ્પષ્ટ વર્ણન, દષ્ટાંત સહિત સ્વાધ્યાયનું યથાર્થ સ્વરૂપ, વગેરે હકીકત પણ સ્પષ્ટ રીતે સમજાવી છે. પછી ૧૯૮ થી ૨૭૧ સુધીના ૭૩ કેમાં શ્રીષભદેવાદિ ત્રણ તીર્થકરોના ૧૭૦ દ્વારા વર્ણવીને ર૭૨ મા લેકમાં ૬ દષ્ટાંતથી મહાપ્રભાવિક, પંચમંગલ મહાશ્વત સ્કંધ, ચૌદ પૂર્વેના સાર શ્રી નમસ્કાર મહામંત્રનું ટૂંક સ્વરૂપ પ્રભાવ જાવિધિ વગેરે બીના બહુજ સ્પષ્ટ રીતે સમજાવી છે. પછી ૨૭૩-૩૭૬ સુધીના કેમાં શ્રીચારૂ ગણધરની દેશના પૂરી કરીને ર૭૭–૨૭૮ શ્લોકમાં પ્રભુશ્રી સંભવનાથના નિર્વાણની બીના જણાવી છે. પછી ૨૭૯ થી ૨૮૨ સુધીના ૪ શ્લોકમાં શ્રીતીર્થકર દેના જીવનનું અપૂર્વ રહસ્ય જણાવીને ૨૮૩ મા શ્લોકમાં ભવ્ય જીવને હિત શિક્ષા દઈને ૨૮૪ થી ૨૮૮ સુધીના પાંચ લોકેમાં ગ્રંથની પૂર્ણતા, રત્નની ખાણ જેવા શ્રીસંઘના કલ્યાણને સૂચવનારી શુભ ભાવના, ગ્રંથરચનાની તિથિ વગેરે અંતિમ વર્ણન કરવા સાથે ત્રીજો ભાગ પૂરે થાય છે. હવે ચેથા ભાગના ૧૩૨ શ્લોકેમાંના શરૂઆતના પહેલા શ્લોકમાં મંગલ, ચાર અનુબંધ વગેરે બીના કહીને બીજા શ્લોકમાં ચોથા તીર્થકર શ્રીઅભિનંદન સ્વામીના સમ્યકત્વ લાભથી ત્રણ બે જણવ્યા છે. તેમાં પશ્ચાનુપૂર્વીના ક્રમે આ શ્રીઅભિનંદન સ્વામી ત્રીજા ભવમાં મહાબલ નામના રાજા હતા. ૩-૧૦ સુધીના ૮ શ્લોકમાં આ શ્રીમહાબલ રાજાનું વર્ણન કરતાં અનુક્રમે રેહક અને રત્નચૂડના દષ્ટાંત સહિત શ્રાવક For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જીવનની અને સુસ્થિત મુનિ વગેરેના દ્રષ્ટાંત સહિત સાધુ જીવનની બીના કહી છે. તેમાં પ્રસંગાનુપ્રસંગે કાર્યોત્સર્ગાદિની પણ ખાસ જરૂરી હકીકતો વર્ણવી છે. અને શ્રીમહાબલ રાજર્ષિએ અંત સમયે કરેલી આરાધના વિસ્તારથી સમજાવીને કહ્યું કે-તે રાજર્ષિ સાધુ જીવનમાં વિશસ્થાનકાદિ તપશ્ચર્યાની સાતિવકી આરાધના કરીને વિવિમાન જયંતવિમાન) નામના અનુત્તર વિમાનમાં મહદ્ધિક દેવ થયા. આ રીતે ૧૩ સ્થાનકે (દ્વારે) ગે ઠવીને બે ભવની હકીકત જણાવ્યા બાદ ૧૫૭ દ્વારોથી અંતિમ તીર્થંકરના ભવની શરૂઆત થાય છે. તેમાં ૧૧ થી ૨૩ માં લોક સુધીના ૧૩ લોકોમાં અયોધ્યા નગરી, સંવર રાજા, સિદ્ધાર્થ રાણી, શુભ અશુભ સ્વપ્નોના શુભ-અશુભ ફલો વગેરે હકીકત ચ્યવન કલ્યાણકનું વર્ણન કરતાં જણાવી છે. પછી ૨૪ થી ૩૬ મા સુધીના ૧૩ શ્લોકમાં જન્મની બીના જણાવવાના પ્રસંગે પ્રભુશ્રી અભિનંદન સ્વામીની દિકકુમારિકા-ઇંદ્રાદિ-સંવર રાજાએ કરેલ ભક્તિભાવ ગર્ભિત સૂતિકર્મ–જન્મમહોત્સવ–૨૫૦ અભિષેક-૧ કરોડ ૬૦ લાખ કલશોની સંખ્યા લાવવાને ઉપાય, પ્રભુનું “શ્રી અભિનંદન સ્વામી” નામ પાડવાનાં બે કારણે તથા વંશ ગૌત્રાદિની બીના સ્પષ્ટ રીતે સમજાવી છે. પછી ૩૭ મા શ્લોકથી ૪ર મા શ્લોક સુધીના ૬ શ્લોકમાં પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની બાલ્યાવસ્થા, યુવાવસ્થા, રાજ્યકાલ, તથા લોકાંતિક દેવેની વિનંતિનું વર્ણન કરીને ૪૩ માં થી ૪૯ મા લોક સુધીના ૭ શ્લોકમાં પ્રભુની દીક્ષા, છદ્મસ્થાવસ્થા વગેરે હકીકત સ્પષ્ટ રીતે સમજાવી છે. ૫૦ મા શ્લોક થી ૫૭ સુધીના ૮ શ્લોકમાં પ્રભુને પ્રકટ થયેલ કેવલજ્ઞાન, ઈદ્ર કરેલી સ્તુતિ વગેરે હકીકત સમજાવીને ૫૮મા શ્લોકથી ૧૦૧મા લોક સુધીના ૪૪ લોકોમાં કેવલજ્ઞાની પ્રભુની અભિનંદન સ્વામીની પ્રથમ દેશનાની શરૂઆતથી માંડીને અંતે બલિ વિધાન સુધીનું વર્ણન સ્પષ્ટ રીતે કર્યું છે. તેમાં યોગ્ય પ્રસંગનુપ્રસંગે વિવિધ દષ્ટાંતો સાથે આયુષ્યના ભેદ, આયુષ્ય ઘટવાનાં કારણો, શ્રીદત્ત શેઠના દૃષ્ટાંત સહિત સંસારની અસારતા, સગર ચક્રવર્તિના પુત્રોના ઉદાહરણ સહિત અશરણ ભાવનાનું યથાર્થ સ્વરૂપ, સત્ય શરીરનું સ્વરૂપ વગેરે હકીક્ત વિસ્તારથી સમજાવી છે. પછી ૧૦૨ લોકથી ૧૦૭ મા લેક સુધીના ૬ કલેકે માં શ્રીવજીનાભ ગણધરની દેશના, અને ૧૦૮ મા કલેકથી ૧૧૮ મા લેક સુધીના ૧૧ લોકેમાં પ્રભુશ્રી અભિનંદન સ્વામીના અતિશય, યક્ષાદિ પરિવાર, નિર્વાણદિન વગેરે બીના જણાવીને, ૧૧૯–૧૨૨ સુધીના ૪ કલેકમાં શ્રી અભિનંદન સ્વામીના કુમારાવસ્થાદિનો કાળ, સંપૂર્ણયુષ્ય, આંતરૂં વગેરે ૧૭૦ મા સ્થાનક સુધીની બીના સ્પષ્ટ રીતે વર્ણવી છે. પછી ૧૨૩-૧૨૬ સુધીના ૪ લોકમાં તીર્થકર દેવેના જીવન-દેશના વગેરેનું અલૌકિક તાવ વગેરે હકીકતે વર્ણવીને ૧૨૭–૧૩૨ સુધીના દુકેમાં હિતશિક્ષા, ગ્રંથરચનાના દિન, સ્થાન, ભાવિ ભાવના વગેરે બીના જણાવવા પૂર્વક ચોથો ભાગ પૂર્ણ કર્યો છે. પાંચમા ભાગમાં શ્રી સુમતિનાથ તીર્થકરની દેશના વગેરે અપૂર્વ હકીક્તોને જણાવનારા મૂલ ૧લ્પ લેકે છે. તેમાંના શરૂઆતના ૧૪ લેકમાં કમસર મંગલ, ચાર અનુબંધ, શ્રી સુમતિનાથ પ્રભુના ત્રણ ભામાંના પહેલા ભવમાં પ્રભુશ્રી સુમતિનાથ તીર્થંકર પુરૂષસિંહ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નામના રાજકુંવર હતા. તેમના પિતા વિજયસેન રાજા, ને માતા સુદના ર!ણી હતા. તેણીએ જોએલી એક સ્ત્રીની ખીના સાંભળીને કરેલી પુત્રની વિચારણા, તેથી થયેલ ઉદાસીનતા, રાજાને તે વાતની ખખર પડતાં તેણે રાણીને કહેલા આશ્વાસન ગર્ભિત હિતકારી વચના, કુલદેવીની આરાધનાથી મળેલ વરદાનના પ્રભાવે પુત્રના લાભ, તેનું ‘ પુરૂષસિંહ ’ નામકરણ, જન્માત્સવ, ખાલ્યાવસ્થા વગેરે મીના વિસ્તારથી સમજાવીને ૧૫ માàાકથી ૨૬ મા શ્લાક સુધીના ૧૨ લેાકેામાં કુમારના લગ્ન, ઉદ્યાનમાં તેને થયેલ વિનયન દન સૂરિમહારાજના દનથી મનમાં પ્રકટેલી વિચારણા, છેવટે કરેલ નિર્ણયના પરિણામે ગુરૂની પાસે આવીને તેણે કરેલી વંદના,ગુરૂએ તેને આપેલા ધલાભનું ખરૂં' રહસ્ય, કુંવરના પૂછવાથી આચાર્ય મહારાજે જવાખમાં ભવ સમુદ્રને તરવાનું અપૂર્વ સાધન-દવિધ મુનિ ધની આરાધના કહી. તેનું સ્પષ્ટ માહાત્મ્ય, તે સાંભળીને કુંવરે જણાવેલ દીક્ષા ગ્રહણના દૃઢ વિચાર, આ મામતમાં ગુરૂ મહારાજે અનુમેદના કરવા પૂર્વક આપેલી હિતશિક્ષા વગેરે હકીકતા વિસ્તારથી સમજાવી છે. પછી ૨૭ મા શ્લેાકથી ૩૮ શ્લાક સુધીના ૧૨ શ્લોકમાં અનુક્રમે પુષિસ હુ કુમારે માતા પિતાને જણાવેલ દીક્ષા લેવાના વિચારો અને જ્યારે તેણે આજ્ઞા માગી, ત્યારે માતા પિતાએ કહેલ ચાત્રિની કઠિનતા, કુંવરે તેના કરેલ ખુલાસા સાંભળીને માતા પિતાએ આપેલ રજા, ગુરૂની પાસે થયેલ દીક્ષા, ગુરૂની હિતશિક્ષા, પુરૂષસિંહ મુનિરાજે પાળેલ નિર્મૂલ ચારિત્ર, વીશસ્થાનક તપ વગેરેની આરાધના, જિનનામ કનેા નિકાચિત અંધ, અંતિમ આરાધના કરીને તે મુનિ વૈજયંત (જયંત) નામના અનુત્તર વિમાનવાસી દેવ થયા, આ તમામ હકીકતા ૧૩ સ્થાનકા ગેાઠવીને વિસ્તારથી વર્ણવી છે. અહી’ત્રણ ભવેામાંના શરૂઆતના એ ભવાની ખીના પૂર્ણ થાય છે. હવે ૩૯મા શ્લેાકથી છેલ્લા તીર્થંકરના ભવનું વષઁન શરૂ થાય છે. તેમાં ૩૯મા શ્લેાકથી ૪૬ શ્લાક સુધીના ૭ શ્વેાકેામાં ચ્યવન કલ્યાણકના વન પ્રસંગે પ્રભુ શ્રીસુમતિનાથના પિતા મેઘરાજા અને માતા મંગલા રાણીની મીના, તીથંકરની માતાની વિશિષ્ટતા, દેવભવમાં રહેલ દ્રવ્ય તીથંકરની ભાવના, ચ્યવન દિન ને રાશિ નક્ષત્રાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ૪૬મા લેાકથી ૬૦મા શ્લાક સુધીના ૧૫ લોકોમાં પ્રભુની શ્રીમંગલા માતાએ ગભના પ્રભાવે ઉપજેલી સમુદ્ધિના પ્રતાપે એ સ્ત્રીના (પુત્રના) ઝગડાના સાચા ચુકાદો (ઇન્સાફ) આપ્યા હતા, તે ખીના સ્પષ્ટ રીતે સમજાવી છે. અને ૬૧મા શ્લોકથી ૭૧મા શ્લોક સુધીના ૧૨ શ્લોકેામાં પ્રભુશ્રી સુમતિનાથ તીર્થં કરના જન્મદિન, રાશિ, નક્ષત્ર, દિકકુમારિકાના ૮ કાર્યાં, ઇંદ્રના ૧૦ કાર્યાં, સ્નાત્ર મહેાત્સવના અંતે સૌધર્મેન્દ્રે કરેલી સ્તુતિ વગેરેને વર્ણવીને જન્મ કલ્યાણકનું સ્વરૂપ સમજાવ્યું છે. તથા ૭૨-૭૮ સુધીના છ શ્ર્લોકેામાં પ્રભુની ખાલ્યાવસ્થા, યુવાવસ્થા, પાણિગ્રહણ, રાજ્યકાલ, લોકાન્તિક દેવાએ કરેલી વિનતિ, ઇંદ્રાદિની ભક્તિ, દીક્ષા દિન, રાશિ વગેરેનું વર્ણન કરીને સંક્ષેપમાં દીક્ષા કલ્યાણકની હકીકત કહી છે. અને ૭૯મા શ્લોકથી ૯૧મા શ્લોક સુધીના ૧૩ શ્ર્લોકેામાં દીક્ષા પછી પ્રભુ શ્રીસુમતિનાથના પ્રથમ પારણાંની મીના, તેમાં પ્રભુને પારણું કરાવનાર પદ્મ રાજાને થયેલ લાભ, પાંચ દિવ્યનું For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રકટ થવું, પ્રભુની છદ્મસ્થાવસ્થા, કેવલજ્ઞાન પ્રકટ થવાના દિન, નક્ષત્ર, રાશિ વગેરેના વર્ણન સાથે કેવલજ્ઞાન કલ્યાણકની ટૂંક ખીના, ચૈત્યવૃક્ષનું પ્રમાણ વગેરે પદાર્થાનું સ્વરૂપ જણાવીને સૌધર્મેન્દ્રે કરેલી પ્રભુ શ્રીસુમતિનાથની સ્તુતિ વગેરે હકીકતા સ્પષ્ટ રીતે વર્ણવી છે. તથા ૯૨મા શ્લોકથી ૧૩૨મા શ્લોક સુધીના ૪૧ શ્લોકેામાં કેવલજ્ઞાની શ્રીસુમતિનાથ તીર્થંકરે આપેલી એકત્વ ભાવના ગર્ભિત સભ્ય દેશનાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવતાં અનુક્રમે ઉચિત પ્રસંગાનુપ્રસંગે શ્રીનમિરાષિની ટૂક મીના, આત્માના ત્રણ ભેદોનું સ્વરૂપ સહિત રહસ્ય, આત્મતત્ત્વની યથાર્થ વિચારણા, પ્રશસ્ત આલખના, પરમાત્મ દશાને પમાડનાર માહ ત્યાગનું સ્વરૂપ જણાવતાં અત્તની ટુંક ખીના, સ્વપરના વિવેકનું યથાર્થ સ્વરૂપ વગેરે હકીકતા સરલ ભાષામાં સમજાવી છે. અને ૧૩૩મા શ્ર્લાકમાં ગણધરાદિની હકીકત કહીને ૧૩૪મા શ્લોકથી ૧૭૪ સુધીના શ્લોકેામાં શ્રીચરમ નામના ગણધરની દેશનાને જણાવતાં પ્રસંગાનુપ્રસંગે સુભદ્રમુનિ, એ કાચબા, સુકુમારિકા સાધ્વી, કેદમાં રહેલા દીવાન વગેરેની ખીના વર્ણવવા પૂર્વક પાંચ ઇંદ્રિયનુ યથાર્થ સ્વરૂપ, ઇંદ્રિય દમનમાં વૈરાગ્ય એ અસાધારણુ કારણુ છે, વગેરે અપૂર્વ હિતશિક્ષા વગેરે આત્મદૃષ્ટિને સતેજ કરનાર પદાર્થીનુ પણ સ્પષ્ટ સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. અને૧૭૫ મા શ્ર્લાકથી ૧૮૨મા શ્લેાક સુધીના ૮ શ્લેાકેામાં પ્રભુ શ્રીસુમતિનાથ તીર્થં કરના શાસન રક્ષક દેવ દેવી વગેરેનુ' તથા તેમના પરિવાર, પ્રત્યેક બુદ્ધ, કેવલિ પર્યાય, નિર્વાણુસ્થાન, કાલ, તિથિ, રાશિ, નક્ષત્ર, મેાક્ષગમન કાલે પ્રભુની સાથે મેક્ષે જનારા જીવાની સંખ્યા, પ્રભુની મેાક્ષમાં અવગાહના વગેરે હકીકતા વિસ્તારથી વર્ણવી છે. અને ૧૮૩મા શ્ર્લાકથી ૧૯૫મા શ્લેાક સુધીના ૧૩ ક્ષેાકેામાં બાકીના ૧૬ દ્વારા તથા વિસ્તારથી કાલનું સ્વરૂપ જણાવતાં ભાવી ચાવીશ તીથંકર વગેરેની ટુંક મીના તેમજ તીર્થંકર દેવાના પવિત્ર જીવનનું રહસ્ય, ભબ્ધ જીવાને હિતશિક્ષા, પ્રાર્થના આ ગ્રંથરચનાના વર્ષ માસ દિન સ્થલ વગેરે હકીકતા, હવે પછીના છઠ્ઠા ભાગ વગેરેને અંગે જરૂરી ભાવનાના નિર્દેશ, વગેરે ખીના વિસ્તારથી સમજાવી છે. અહીં પાંચમા ભાગનું દિગ્દન પૂર્ણ થતાં ત્રણે ભાગેાના સક્ષિપ્ત પરિચય પૂર્ણ થાય છે. આ રીતે ત્રણ ગ્રંથામાં કહેલી હકીકતાને ટુકામાં જણાવવાના અનેક કારણેામાંનું મુખ્ય કારણ એ પણ છે કેભવ્ય જીવેા પ્રભુ શ્રીતીથકર ધ્રુવે આરાધેલા મેક્ષ માર્ગની સાત્ત્વિકી આરાધના કરીને મુક્તિપદને પામે. પરોપકારી શ્રીગુરૂ મહારાજના પસાયથી મેં રચેલા-પ્રાકૃત ભાષામય કદ અગિરિ બૃહત્કલ્પ, શ્રીપ્રવચન કિરણાવલી, શ્રીનેમિસૌભાગ્ય વગેરે, અને સ ંસ્કૃત ભાષામય તત્ત્વામૃત ભાવના, વિપાકશ્રુતાદિ પાંચ અંગેા વગેરેની પ્રાકૃતાંશની વિશેષતાવાળી વૃત્તિએ, વગેરે ગ્રંથાની રચનાની માફક પ્રાકૃત ભાષામાં આ ત્રણે મૂલ ગ્રંથાની રચના, અને સંસ્કૃત ભાષામાંવૃત્તિઓની રચના પણ કરી છે. તે નહિ પ્રસિદ્ધ કરતાં આ પદ્ધતિએ પ્રસ્તુત ત્રણે ગ્રંથાને છપાવવાનું કારણ એ પણ છે કે ‘ પ્રસિદ્ધ ગુજરાતી ભાષામાં ખાલ જીવા પણ સમજી શકે. ’ આ પ્રસ ંગે મારે સ્પષ્ટ સમજાવવું જોઇએ કે આર્થિક સહાયકાદિની અનુકૂળતા જાળવવા ખાતર ઘણુાંચે For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ થેલેમાં મેં વિવક્ષિત પદાર્થોનું વર્ણન બહુજ ટુંકામાં કર્યું છે. ભાવના છે કે--અવસરે તેવા પ્રસંગેને વિસ્તારીને યથાર્થ સંપૂર્ણ સ્વરૂપે ગોઠવીને સ્વપર લાભદાયક બનાવવા. હાલની પરિસ્થિતિ પ્રમાણે આ ત્રણે ગ્રંથને છપાવવાનું કાર્ય બહુજ મુશ્કેલી ભરેલું જરૂર જણાયજ. તે છતાં દેવ ગુરૂ ભક્તિકારક સુશ્રાવક શેરદલાલ જેસંગભાઈ કાલીદાસની અપૂર્વ જ્ઞાનભક્તિ સહિત ઉદારતા અને શા. ઈશ્વરદાસ મૂલચંદ તથા શેરદલાલ સારાભાઈ જેસંગભાઈની તીવ્ર લાગણીથીજ ત્રણે છે તે બંનેની દેખરેખમાં છપાયા છે. છેવટે નમ્ર નિવેદન એજ કરું છું કે-ભવ્ય છે આ ત્રણે ગ્રંથના પઠન પાઠન તથા અર્થની ચિંતવના કરીને ત્રણે તીર્થંકર દેવેની અનિત્ય ભાવનાદિ ગર્ભિત અપૂર્વ દેશનાદિના યથાર્થ તત્વને સમજીને સન્માર્ગમાં આવે, અને તેની પરમ ઉલ્લાસથી સાવિકી આરાધના કરીને મેહ રાજાને હરાવવા પૂર્વક નિજ ગુણ રમણતામય મુક્તિપદને પામે. એમ હાર્દિક નિવેદન કરીને હવે હું આ પ્રસ્તાવનાને સંક્ષેપી લઉં છું. તથા છદ્મસ્થ જીને જ્ઞાનાવરણીયાદિ કર્મોના પ્રતાપે અનાગાદિ કારણેમાંના કેઈ પણ કારણથી ભૂલ થવાનો સંભવ છે. તેથી આ પણ સ્પષ્ટાર્થ સહિત શ્રીદેશના ચિંતામણિના ત્રીજા ચેથા પાંચમા ભાગની રચના મુદ્રણ સંશોધન વગેરેમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાળી વાચક વર્ગાદિને જે કંઈ એગ્ય ભૂલ જણાય, તેને મહાશયે સુધારીને વાંચશે ને કૃપા કરીને જણાવશે તે બીજી આવૃત્તિમાં ગ્ય સુધારે થઈ શકશે. નિવેદકા– પરમપકારી-પરમગુરૂ-સુગ્રહીતનામધેયઆચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરચરણુકિંકર-વિનેયાણુ વિજયપઘસૂરિ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છાધિપતિ-શાસનસમ્રાસરિચકચક્રવર્તિ જગદગુરૂ આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિકર વિયાણ-શાસ્ત્રવિશારદ કવિદિવાકર-આચાર્યશ્રી વિજયપદ્મસૂરીશ્વરજી મહારાજ થી તા.-GHIIIIIII-IIIIIMMILIAuilugIP-illudI-IIIImainu mtષ મા IlI>Page #19 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ૧-૨ ૨-૩ ૩-૪ ૪-૬ ૯-૧૦ ૧૨ ૧૨-૧૩ ૧૪-૧૫ ૧૫ શ્લેકાંક વિષય મંગલાચરણ તથા અનુબંધ ચતુર્ય પ્રભુને સમ્યકત્વ પ્રાપ્તિ પછી થએલા ભવ તથા જિનનામને બંધ શાથી થયે તે જણાવે છે. ૩- વિપુલવાહન રાજાનું વર્ણન. . ૬-૮ વિપુલવાહન રાજાના રાજ્યમાં પડેલા દુકાળનું વર્ણન. ૧૦-૧૮ સંધ રક્ષા શા માટે કરવી તે સાથે સંઘનું સ્વરૂપ. સાધુની ભક્તિ ઉપર ધન શેઠ તથા જવાનંદ વૈદ્યનું દષ્ટાંત. ૨૦-૨૧ સાધુને ઔષધાદિનું દાન કરવા ઉપર બાહુ સુબાહુનું દષ્ટાંત. ૨૨-૨૩ સાવીની ભક્તિ શા માટે કરવી. ૨૩૨૫ સાધમિકની ભક્તિનું ફલ જણાવે છે. ૨૬-૨૮ શ્રાવિકાની ભક્તિનું ફલ જણાવે છે. ર૯-૩૧ સંધ ભક્તિ કરનારને કેવાં ફળ મળે તે જણાવે છે. ૩૨ વિપુલવાહન રાજાને સંઘભક્તિને નિર્ણય. ૩૩-૩૪ વિપુલવાહન રાજાએ કરેલી સંઘભક્તિ. ૩૫-૩૬ વિપુલવાહન રાજાએ જિનનામ કર્મ શાથી બાંધ્યું, તે જણાવવા સાથે સાધર્મિક ભક્તિનું સ્વરૂપ જણાવતાં કુમારપાળ રાજાની સાધર્મિક ભક્તિ, જગદૂશાહની સાધર્મિક ભક્તિ, ચંદ્રાવતી નગરીના શ્રાવકેની અપૂર્વ સાધર્મિક ભક્તિ વગેરેનું સ્વરૂપ જણાવ્યું છે. ૩૭. વિપુલવાહન રાજાને સંસાર ઉપર વૈરાગ્ય જાગવાનું કારણ. ૩૮ કયા કયા કારણોથી આયુષ્ય ઘટે તે જણાવે છે. મોહથી જીવન કેવા પરિણામ થાય છે તે સમજાવે છે. ૪૨-૪૩ વિપુલવાહન રાજા પોતાના પુત્ર વિમલકીર્તિને રાજ્ય સેપે છે. ૪૪ વિપુલકીર્તિ રાજાએ કરેલે પિતાને દીક્ષા મહોત્સવ. કયા જીવ દીક્ષા લઈ શકે તે જણાવે છે. ૪૬-૬૦ સ્વયંપ્રભુ ગુરૂએ વિપુલવાહન રાજર્ષિને આપેલ ઉપદેશ તેમાં વિસ્તારથી જણાવેલું બાર ભાવનાઓનું સ્વરૂપ. વિપુલવાહન રાજર્ષિ જિનનામને નિકાચિત બંધ કરે છે. વિપુલવાહન રાજર્ષિનું આનત દેવલેકમાં ગમન. ૬૩-૬૪ આનત દેવલેકનું વરૂપ જણાવે છે. દેવલેકમાં કેવી રીતે કાળ ગાળે છે તે કહે છે. આનંત દેવલેકથી અવીને પ્રભુ સંભવનાથ સેના રાણુની મુખમાં ઉપજે છે તે જણાવે છે.. ૧૬-૩૩ ૩૪. ૩૫-૩૬ ૩૬-૩૭ ૧૭ ૩૭–૩૮ ૩૮-૬૩ $ $: = ૬૪-૬૫ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ , પૃષ્ટાંક ૬૬-૬૭ १७ ૮૨ ૭૧-૭૨. ૭૨ ૧૭૨–૭૩ ૭૩-૭૪ ૭૪-૭૫ ૭૫ ૭૫-૭૬ કાંક વિષય ૬ ૩-૬૯ માતાએ જેએલાં ચૌદ મહાસ્વપ્નનું વર્ણન. ૭૦ સ્વપ્નનું ફળ જાણીને માતાને થએલો હર્ષ. ૭-૭૪ પ્રભુના જન્મ કલ્યાકણનું વર્ણન. ૭૫-૭૯ તે પ્રસંગે ઈન્દ્ર મહારાજે કરેલી પ્રભુની સ્તુતિ. ૮૦-૮૧ આ પ્રસંગે ઇન્દ્રાદિક દે નંદીશ્વર કોપે અદાઈ મહેત્સવ કરે છે તેનું વર્ણન. સંભવનાથ નામ પડવાનું કારણ જણાવે છે. ૮૩-૮૫ પ્રભુની બાલ્યાવસ્થાનું સ્વરૂપ. ૮૬-૮૮ યુવાવસ્થા પામેલા પ્રભુના શરીરના અવયવનું વર્ણન. ૮૯-૯૦ પ્રભુના લગ્નની હકીકત જણાવે છે. પ્રભુના માતા પિતાની ગતિ જણાવે છે. પ્રભુએ કેવી રીતે રાજ્ય ચલાવ્યું તે કહે છે. પ્રભુ સંસારનું સ્વરૂપ વિચારે છે અને દીક્ષા સમય જાણીને લકાંતિક દેવોનું આગમન જણાવે છે. ૯૪-૯૫ પ્રભુના સાંવત્સરિક દાનનું સ્વરૂપ જણાવે છે. ૯૬–૧૦૦ પ્રભુના દીક્ષા મહોત્સવનું વર્ણન. ૧૦-૧૦૬ આ પ્રસંગે ઈન્દ્ર મહારાજે કરેલી પ્રભુની સ્તુતિ. ૧૦૭-૧૦૮ પ્રભુ સુરેન્દ્રદત્ત રાજાને ત્યાં છઠ્ઠનું પારણું કરે છે તેનું સ્વરૂપ. ૧૦૯ પ્રભુના શરીરની ઉંચાઈ જણાવે છે. ૧૧૦-૧૧ છદ્મસ્થાવસ્થામાં રહેલા પ્રભુ કેવી રીતે વિચરે છે તે જણાવે છે. ૧૨-૧૧૩ પ્રભુને કેવલજ્ઞાન ઉપજે છે તેનું સ્વરુપ જણાવે છે. ૧૧૪-૧૧૭ દેવ સમવસરણની રચના કેવી રીતે કરે છે તે સમજાવે છે.' ૧૧૮ બાર પર્ષદ કયાં બેસે છે તે કહે છે. ૧૧૯ કયા ગઢમાં કોણ રહે છે તે જણાવે છે. ૧૨૦-૧૨૩ ઈન્દ્ર મહારાજ પ્રભુની સ્તુતિ કરે છે. ૧૨૪ " પ્રભુની દેશના કેવી છે તે કહે છે. ૧૨૫–૧૨૮ પ્રભુ દેશનાની શરૂઆતમાં મનુષ્ય ભવનું દુર્લભપણું જણાવે છે. ૧૨૯ આ જીવને દુઃખમાં પણ સુખને આભાસ થાય છે. ૧૩૦ જીવે કર્મ બાંધતી વખતે સાવચેત રહેવાની જરૂર જણાવે છે. ૧૩૧-૧૭૨ વિવેકનું પ્રધાનપણું સમજાવે છે. તેમાં વિવેક તથા અવિવેકનું સ્વરૂપ જણાવતાં બમણુભદ્રની તથા સ્વયંભુદ્ધ કપિલ કેવલીની કથા કહે છે. ૧૩૭ ધર્મની આરાધના અને મમતાને ત્યાગ કરવાનું જણાવે છે. સંસારના પદાર્થો નાશવંત છે તે કહે છે. ૧૩૫ આત્માની એકત્વ દશા સમજાવે છે. ૭૬-૭૭ ૭૭-૭૮ ૭૯-૮૧ ૮૧-૮૨ ૮૨ ૮૨-૮૩ ૮૩-૮૪ ૮૪-૮૫ ૮૬ ૮૮-૮૯ ૯૦-૯૧ ૯૧-૯૨ ૯૩-૧૦૦ ૧૦૦ ૧૦૦-૧૦૧ ૧૦૧ ૧૩૪ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક ૧૦૧-૧૦૨ ૧૨-૧૦૩ ૧૦૩-૦૪ ૧૦૪–૧૪૫ ૧૪૫-૧૬ ૧૪૬–૧૪૮ ૧૪૮-૧૪૯ ૧૪-૧૫ કાંક વિષય ૧૩૬-૧૩૭ ધનની ચંચળતા જણાવે છે. ૧૩૮ ધનની ત્રણ અવસ્થાઓ. ૧૩-૧૪૦ ધન કેવી રીતે દુ:ખ આપે છે તે સમજાવે છે. ૧૪-૧૪૨ પુણ્યાનુબંધી પુણ્યબંધના સાત હેતુઓ જણાવે છે. તેની અંદર ઉજિઝત મુનિની કથા, ભદેવની કથા, જંબુસ્વામીની કથા, શ્રી અરિહંત દેવની પૂજા, દેવ પૂજાની રીત, દ્રવ્ય પૂજા તથા ભાવ પૂજ, પરોપકાર સંબંધી ઉપમા, ઉલ્ટેક્ષા તથા અન્યક્તિઓ ધનાદિના પાંચ સાર વગેરે. ૧૪૩ પુણ્યાનુબંધી પુણ્યવાળા ધનને કેવું ગણે છે અને તેને કેવો ઉપયોગ કરે છે તે જણાવે છે. ૧૪૪–૧૪૯ ધનના લેભી પુરૂષોનું સ્વરૂપ જણાવે છે. ૧૫૦–૧૫૧ સંતેવી જનોનું સ્વરૂપ સમજાવે છે. ૧૫ર શરીરની અનિત્યતા જણાવે છે. ૧૫૩-૧૫૪ સંસારનાં સુખોમાં આસક્તિ રાખનારને આવતી વિપત્તિઓ જણાવે છે. ૧૫૫ આ શરીરને કઈ રીતે સ્થિર રાખી શકાતું નથી. ૧૫૬ મરણ કયારે થશે તે છઘસ્થ છે જાણી શકતા નથી. ૧૫૭-૧૫૮ સંસારી જીવની પાછળ પડેલા ત્રણ રાક્ષસનું સ્વરૂપ સમજાવે છે. ૧૫૯ જન્મેલે અવશ્ય કરે છે. કયા જીવો પૂરું આયુષ્ય ભોગવીને મરે ને ક્યાં છે વહેલા મરે તે કહે છે. ૧૬-૧૬૨ નાશવંત શરીરાદિને માટે પાપ ન કરવું તે જણાવે છે. ૧૬૩–૧૬૪ સર્વે સંસારી જેને કાળચક્રને ભય એક સરખો છે. ૧૬૫ ઇન્દ્રાદિક સમર્થ પુરૂષો કાળથી પોતાનું તેમજ પરનું રક્ષણ કરી શકતા નથી તે કહે છે. ૧૬૬-૬૭ યૌવનની અનિત્યતા બે ગાથામાં જણાવે છે. ૧૬૮ ધન તથા સ્વજનાદિનો સંગ નાશવંત છે. ઈષ્ટ પદાર્થોના સંગમાં કારણ રૂપ પુણ્યાઈ છે. ૧૭૦ અનિત્ય પદાર્થોમાં નિત્યતાને મોહ રાખનારને અંતે શોક થાય છે. ૧૭૧ નિત્ય સુખ કયાં છે અને કેવું છે. ૧૭૨ અનિત્ય પદાર્થોને મેહ તને તમારું શું છે તેને વિચાર કરવાનું જણાવે છે. ૧૭૩ દુઃખ આપનાર રાગ દ્વેષ છે તે જણાવે છે. ૧૭૪ શરીરને મેહ તજી અનિત્ય ભાવના ભાવવાનું જણાવે છે. ૧૭૫-૧૮૧ ભરત ચક્રવર્તીએ ભાવેલી અનિત્ય ભાવનાનું સ્વરૂપ જણાવતાં તે સાથે પૂર્ણતાનું સ્વરૂપ સમજાવે છે. જયાષ તિજની કથા. ૧૫૦ ૧૫૧ ૧૫૧ ૧૫૧-૧૫૨ ૧૫-૧૫૩ ૧૫૩ ૧૫૩–૧૫૪ ૧૫૪-૧૫૫ ૧૫૫ ૧૫૬ ૧૫૬–૧૫૭ ૧૫૭ ૧૫૭-૧૫૮ ૧૫૮ ૧૫૮–૧૫૯ ૧૫૯-૧૬૦ ૧૬૦ ૧૬૦–૧૬૧ ૧૬૧-૧૬૯ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૭૦ ૧૭૦ ૧૭૦-૧૧ ૧૭૧ ૧૭૧-૧૭૨ ૧૭ર કાંક વિષય ૧૮૨ અનિત્ય ભાવના ભાવીને અનંતા છ સિદ્ધિને પામ્યા છે. ૧૮૩ પ્રભુ અનિત્ય ભાવનાની દેશના પૂરી કરે છે. ૧૮૪ પ્રભુના એક સે ને બે ગણુધરે થયા તે કહે છે. પ્રભુ ગણધરોના મસ્તક ઉપર વાસક્ષેપ નાખે છે. ૧૮૬–૧૮૭ ગણુધરે પ્રભુની દેશના ઉભા રહીને સાંભળે છે તથા ઈન્દ્રાદિક દેવે બલિ ગ્રહણ કરે છે. ૧૮૮ પ્રભુ દેશના પૂરી કરે છે તે પછી ચારૂ ગણધર દેશના આપે છે. ૧૮૮-૧૯૭ ચાર ગણધરની દેશના-તેમાં સાત પ્રકારની વૃદ્ધિ. જ્ઞાનયુકત ક્રિયાની સફલતા, તૃપ્ત ને અતૃપ્તનું સ્વરૂપ, રતિસુંદરીની કથા, બુદ્ધિસુંદરીની કથા, લિપ્ત અલિપ્તનું સ્વરૂપ, ગુણસુંદરીની કથા, મંગળકુંભનું દષ્ટાંત, સુજજસિરિની કથા, દુર્લભ પંચક, શત્રુંજય ગિરિરાજની હકીકત, સિદ્ધ ભગવંતનું ટૂંકુ સ્વરૂપ, સુપાત્ર દાનનું સ્વરૂપ, દાયક (શ્રાવકના ગુણ, સુપાત્ર દાનનું ફળ, પંચાખ્ય ભારવાહક કથા, પાંચ મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ, અહંન્નક (અરણિક) મુનિની કથા, વિપુલમતિની બીના, અમરદત્ત ને મિત્રાનંદની બીના, ઉપશમ ગુણનું સ્વરૂપ, સેલકસૂરિના શિષ્યો, દ્રાવિડ ને વાલિખિલ્લની બીના, સિદ્ધાચળ તીર્થરાજની સ્તવના, પાંચ શિખામણ, માતંગ પુત્રની હકીકત, પાંચ અણુવ્રતના પ્રાયશ્ચિતનું સ્વરૂપ, વિબુસિંહરિનું દષ્ટાંત, ત્રણ ગુણવતે તથા ચાર શિક્ષાત્રતાના પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ, મુખરતા દેષ ઉપર રાજા સાથ્વીનું દષ્ટાન્ત, સ્વાધ્યાયનું સ્વરૂપ, ગુણવંત ગુરૂના ગુણે વગરે. ૧૯૮-૨૨૬ શ્રી ઋષભદેવ સંબંધી ઉપગી ૧૭૦ બાબતે જણાવે છે. ૨૨૭–૨૪૭ શ્રી અજિતનાથ સંબંધી ઉપયોગી ૧૭૦ બાબતે જણાવે છે. ૨૪૮-૨૭૧ શ્રીસંભવનાથ સંબંધી ઉપગી ૧૭૦ બાબતે જણાવે છે. ૨૭૨ નવકાર મંત્રનું માહાભ્ય. તે વિષે શિવકુમારનું દષ્ટાન્ત, ચોરનું દષ્ટાન્ત, શ્રીમતીની કથા, ગોવાળની કથા, હંડિક યક્ષની કથા. ૨૭૩-૨૭૫ ચારૂ ગણધરને હિતોપદેશ. २७६ શ્રીસંભવનાથ પ્રભુનો વિહાર કાલ. ૨૭૭ શ્રીસંભવનાથની સમેતશિખર ઉપર નિર્વાણની બીના. ૨૭૮ પ્રભુના નિર્વાણ અંગે દેવને નંદીશ્વર દ્વીપમાં અષ્ટાહ્નિકા મહત્સવ, २७८ તીર્થકરનું સ્વરૂપ શા માટે જાણવું તે જણાવે છે. ૨૮૦ કઈ ભાવનાથી તીર્થકર ગોત્ર બાંધે તે કહે છે. ૨૮૧-૨૪૨ તીર્થકરોનું છેલ્લા ભવનું સ્વરૂપ. ૨૮૩ પ્રભુનું જીવન વાંચી તેમાંથી સાર લેવાનું જણાવે છે. ૨૮૪ દેશના ચિંતામણિના ત્રીજા ભાગની પૂર્ણતા જણાવે છે. ૧૭૨–૨૮૨ ૨૮૨–૨૯૬ ૨૮૬-૩૦૫ ૩૦૫-૧૪ ૩૧૪-૩૨૩ ૩૨૩-૧૨૫ ૩૨૫ ૩૨૫-૨૬ ૩૨૬-૩૭ ३२७ ૩૨૭ ૩૨૮ ૩૨૮-૩૨૯ ૨૯ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વિષય પૃષ્યાંક કાંક ૨૮૨–૨૮૬ ગ્રંથની રચના કયારે કરી તથા શાથી કરી તે કહે છે ૨૮૭. આ ગ્રંથની રચનાનું ફળ. ૨૮૮ હવે ચોથા ભાગમાં કાનું સ્વરૂપ આવશે તે કહે છે. શ્રી હિતોપદેશ કાર્નાિશિકા પ્રાકૃતમાં. શ્રીસિદ્ધચક્ર દ્વાર્કિંશિક પ્રાકૃતમાં. ૩૨-૩૩૦ ૩૩૦ ૩૩૦ ૩૩૧-૩૩૩ ૨૩૩-૩૩૬ ભાગ ચોથે. ૧-૨ ૩-૧૪ ૧૪ ૧૪-૩૪ ૩૪-૩૬ ૧૬-૧૭ ૩૭-૩૮ મંગલાચરણ તથા અનુબંધ ચતુષ્ટય ૨-૩ શ્રીઅભિનંદન સ્વામીની સભ્યત્વ પ્રાપ્તિનું સ્વરૂપ. મહાબલ રાજાનું સ્વરૂપ જણાવે છે. તે સાથે ત્યાતિની બુદ્ધિ ઉપર રોહકનું દષ્ટાન્ત જણાવે છે, તેમજ રત્નચૂડની કથા મેહાદિકમાં નહિ મુંઝાવા ઉપર કહે છે મહાબલ રાજ સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી ચારિત્ર ગ્રહણ કરે છે. ૭-૧૧ મહાબલ રાજર્ષિ ચારિત્રનું પાલન કેવી રીતે કરે છે તે જણાવે છે. તે સાથે સુસ્થિત મુનિનું દષ્ટાન્ત તેમજ શુભ ધ્યાન ઉપર વસુભૂતિની કથા, તથા ચાર ગતિના જીવોને ખામણું ૧૨-૧૩ મહાબલના જીવ અધ્યા નગરીમાં ઉત્પન્ન થાય છે તે અયોધ્યા નગરીનું વર્ણન. ૧૪–૧ અયોધ્યા નગરીમાં રાજ્ય કરતા સંવર રાજાનું વર્ણન. ૧૭-૧૮ સંવર રાજાની સિદ્ધાર્થ રાણીનું સ્વરૂપ જણાવે છે. ૨૦. મહાબલ રાજાને જીવ સિદ્ધાર્થ રાણીની કુક્ષિમાં ચેથા શ્રી અભિનંદન સ્વામી તરીકે ઉપજે છે. ૨૧-૨૨ તે વખતે સિદ્ધાર્થ માતાએ ચૌદ મોટા સ્વપ્ન જોયાં તેનાં નામ જણાવે છે. ઈન્દ્ર મહારાજા સ્વનિનું ફલ જણાવે છે. તે સાથે સ્વપ્ન સંબંધી કાંઈક સ્વરુપ જણાવાય છે. ૨૪-૨૫ પ્રભુને જન્મ કયારે થયું તે જણાવે છે. ૨૬ પ્રભુના જન્મ વખતે થે આરે કેટલે બાકી હતા તે જણાવે છે. દિશા કુમારિકાઓનું સૂતિકર્મ માટે આવવું તેમજ તે પછી કેન્દ્રનું આગમન જણાવે છે. ૨૮-૨૯ મેરૂ પર્વત ઉપર પ્રભુને સ્નાત્ર મહત્સવ ઈન્દ્રો કેવી રીતે કરે છે તે જણાવે છે. ૩૦-૩૩ તે વખતે ઇન્દ્ર મહારાજે કરેલી પ્રભુની સ્તુતિ. ૧૮-૧૯ ૪૦-૪૨ ૪૨-૪૩ ૪ २७ ૪-૪૪ ૪૪-૪૫ ૪૫-૪૬ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક ૪૬-૪૮ ૨૮ ૪૮-૪૯ ૪૧ ૫૦-૫૧ ૫૧-૧ર પર ૫૨-૫૩ ૫૩-૫૪ ૧૮ શ્લેકાંક વિષય સ્તુતિ કરીને પ્રભુને માતા પાસે મૂકીને નંદીશ્વરે જઈ ઈન્દ્ર મહારાજ અદાઈ મહેત્સવ કરે છે. તે સાથે એક કોડ આઠ લાખ કળશના અધિકાર કેવી રીતે થાય તે જણાવે છે. ૩૫-૩૬ પ્રભુનું અભિનંદન નામ શાથી પડયું તે જણાવે છે. ૩૭ પ્રભુની બાલ્યાવસ્થા કેવી રીતે જાય છે. ૩૮-૩૯ પ્રભુના શરીરની ઉંચાઈ તથા અવયેનું વર્ણન. પ્રભુએ પાણિગ્રહણ સ્વીકારવાનું કારણ શ્રી અભિનંદન સ્વામી રાજા ક્યારે થયા તથા તેમના માતાપિતાની ગતિ જણાવે છે. ૪૨ પ્રભુને રાજાપણાને કાળ કહે છે. ૪૩-૪૫ પ્રભુનું વાર્ષિક દાન તથા દીક્ષા વિધિ. પ્રભુને દીક્ષા વખતે મન:પર્યવ જ્ઞાન ઉપજે છે તથા દેવ નંદીશ્વર દીપે જઈ અન્ડિકા મહત્સવ કરે છે. પ્રભુના પારણુ વખતે પ્રકટેલ પાંચ દીવ્યા. ૪૮-૫૦ પ્રભુના વિહાર વગેરેનું વર્ણન તથા કેવલજ્ઞાનનું ઉપજવું. ૫૧-પર પ્રભુના કેવલજ્ઞાન વખતે નારકીને પણ ઉપજતું સુખ જણાવી દેવો સમવસરણની રચના કરે છે. પછી પ્રભુ સમસવરણમાં પૂર્વ ધારથી પ્રવેશ કરે છે અને બાર પર્ષદ યોગ્ય સ્થાને બેસે છે, તેનું સ્વરૂપ જણાવે છે. ૫૩-૫૭ તે પ્રસંગે સૌધર્મેન્દ્ર કરેલી પ્રભુની સ્તુતિ. ૫૮–૧૦ પ્રભુની દેશનાની શરૂઆતમાં ચાર પ્રકારનાં શરણ જણાવે છે. ૬૧-૭૧ ભાવ શરણુ રહિત છ કેવી રીતે મરણને શરણ થાય છે તે સમજાવે છે. તે પ્રસંગે આયુષ્યના બે પ્રકારનું વિસ્તારથી સ્વરૂપ વગેરે જણાવે છે. કર-૭૬ ઘડપણમાં જીવની કેવી દશા થાય છે તેનું સ્વરૂપ જણાવે છે. ૭૭ મરણ કોને કહેવાય તે જણાવે છે. ૪૮ કેઈને મરવું ગમતું નથી તે સમજાવે છે. ૭૯-૮૫ પુણ્યવંત છવની જન્મથી મરણ પર્વતની સ્થિતિ જણાવે છે. ૮૬-૮૮ પુણ્યવંતના મરણ પાછળ લેકે શું કહે છે તે જણાવે છે. પુણવંત છે હસતાં હસતાં અને પાપી જી રીબાઈને મરે છે. ૯૦-૯૪ ચાર શરણના સ્વીકારથી કણ કણ તરી ગયા વગેરે બીના, દષ્ટાંતપૂર્વક જણાવે છે. ૯પ-૯૯ સાચા શરણુ રૂપ જિનેશ્વરનાં વચન સાંભળવાથી થતા લાભ જણાવે છે. ૧૦૦-૧૦૧ પ્રભુની દેશનાનું ફળ જણાવી પ્રભુ તીર્થની સ્થાપના કરે છે તે જણાવે છે. ૫૪–૫૫ ૫–૫૭ ૫૭–૧૯ ૫૯-૭૭ ૭૭–૭૯ (૦. ૮૦-૮૧ ૮૧-૮૫ ૮૫-૮૬ ૮૬-૮૭ ૮૭–૯૫ ૯૫-૯૮ ૯૮-૯૯ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પૃષાંક ૯૯-૧૦૨ ૧૦૨-૧૦૩ ૧૦ ૧૯૩ ૧૦૩-૧૦૫ ૧૦૫-૧૬ ૧૦૬-૧૭ શ્લેકાંક વિષય ૧૨-૧૦૭ પ્રભુના પ્રથમ ગણધર શ્રીવનાભની દેશના. ૧૦૮ પ્રભુના અતિશય વગેરે જણાવે છે. પ્રભુના યક્ષનું સ્વરૂપ. ૧૦ કાલિકા યક્ષિણીનું સ્વરૂપ. ૧૧૧-૧૧૫ પ્રભુના પરિવાર વગેરેનું સ્વરૂપ. ૧૧૬ ૧૧૭ પ્રભુને કેવલી પર્યાય તથા પ્રભુનું સમેતશિખર ઉપર નિર્વાણ થયું તે જણાવે છે. ૧૧૮ ઇન્દ્રાદિક દેવ પ્રભુના મેક્ષ કલ્યાણકને મહત્સવ કરે છે. ૧૧૯ શ્રીઅભિનંદન સ્વામીને કુમારાવસ્થા તથા ગૃહસ્થાવસ્થાને કાળ જણાવે છે. ૧૨• પ્રભુને દીક્ષા કાલ ૨૧-૧૨૨ પ્રભુ મેક્ષે ગયા ત્યારે ચોથા આરાને કેટલે કાળ બાકી હતો તે જણાવી પ્રભુના ૧૭૦ દ્વાર પૂરી જણાવે છે. ૧૨૩-૧૨૬ પ્રભુના જીવનને જાણવાથી શા શા લાભ થાય તે જણાવે છે. ૧૨૭ ગ્રન્થકારની શિખામણ. ૧૨૮ ગ્રન્થની સમાપ્તિ ૧૨૯ ગ્રન્થની પૂર્ણતા કયારે થઈ તે જણાવે છે. પ્રિન્થકાર પિતાની ભૂલચૂકથી ક્ષમા માગે છે. ગ્રન્થકાર પ્રન્ય રચનાના ફલની ઈચ્છા જણાવે છે. દેશના ચિંતામણિના બાકીના ભાગોની રચના કરવાની પ્રન્યકારની ભાવના. શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્તોત્ર પ્રાકૃતમાં. ૧૦૭ १०७ ૧૦૭-૧૦૮ ૧૦૮–૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૧-૧૧૨ ૧૧૨ ૧૧૨-૧૧૩ ૧૧૩ ૧૧૪-૧૧૬ ૧૨ ૨-૩ ૩-૪ ભાગ પાંચમે. મંગળાચરણ તથા અનુબંધ ચતુષ્ટયનું સ્વરૂપ. વિજયસેન રાજાનું સ્વરૂપ. સુદર્શના રાણી આઠ નારીથી સેવા કરતી સ્ત્રીને જુવે છે. સુદર્શના રાણીને પુત્ર નહિ હેવાથી થતો ખેદ. વિજયસેન રાજા સુદર્શના રાણીને આશ્વાસન આપે છે. કુલદેવીએ પુત્ર લાભનું વરદાન આપવાથી રાણીને થએલે હર્ષ. ૧૨-૧૩ ઉત્તમ ગર્ભથી થતા ઉત્તમ દહલાનું સ્વરૂપ. ૧૪ વિજયસેન રાજાએ કરેલ પુત્રના જન્મોત્સવની બીના. ૧૫ પુરૂષસિંહ કુમારનાં લગ્નની હકીકત. ૧૬-૧૮ ક્રીડા કરતા પુરુષસિંહ કુમારને સરિ મહારાજને જેવાથી આવેલા વિચારે. ૧૦ ૭-૮ -૯ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક ૧૦-૧૨ ૧૨-૧૩ ૨૭ ૧૩-૧૫ ૧૫-૧૭ ૧૭ ૨૦ ૨૧ ૨૧-૨૨ ૨૨-૨૩ પ્લેકાંક વિષય ૧૮ ગુરુએ આપેલા ધર્મ લાભનું સ્વરૂપ સમજાવે છે. ૨૦-૨૧ કુમાર મુનિરાજને સંસાર સમુદ્ર તરવાનું કારણ પૂછે છે. ૨૨-૨૫ ગુરૂ મહારાજ દશ પ્રકારને સાધુ ધર્મ વગેરે સમજાવે છે. પુરુષસિંહ કુમાર ગુરૂને પોતાની દીક્ષા લેવાની ઈચ્છા જણાવે છે. ગુરૂ મહારાજ કુમારને માતપિતાની રજા મેળવી લાવવાનું કહે છે. ૨૮-૩૧ માતાપિતા કુમારને ચારિત્ર પાલનની દુષ્કરતા સમજાવે છે. ' ૩૨-૩૩ માતાપિતાને રાજકુંવર આ સંસારમાં ભેગવવાં પડતાં દુઃખ સમજાવે છે. ૩૪-૫ રાજકુમાર માતાપિતાને કર્મબંધન તથા કર્મથી છુટવાના કારણે સમજાવે છે ક૬-૧૭ રાજકુમારે માતપિતાની રજા મેળવી લીધેલી દીક્ષા. ૩૮ રાજકુમારનું ચારિત્ર પાળીને વૈજયંત વિમાનમાં ઉપજવું. ૩૯-૪૦ મેઘરાજાનું વર્ણન. ૪૧ ૪૨ મંગલા રાણુનું વર્ણન. ૪૪–૪ તીર્થકરની માતાની વિશેષતા જણાવતાં વૈજયંત વિમાનમાં ઉપજેલા ભાવી તીર્થકરના જીવની ભાવના જણાવે છે. તીર્થકરના જીવનું વૈજયંત વિમાનથી ચવીને મંગલા રાણીની કુક્ષીમાં ઉપજવું. ૪૬- પ્રભુ ગર્ભમાં હતા ત્યારે મંગલા માતાને ઉપજેલી સારી બુદ્ધિને પ્રસંગ સમજાવે છે. ૬૧-૬૨ પાંચમા તીર્થંકરના જન્મની બીના. ૬૩-૬૫ દિકકુમારિકાએ કરેલ સૂતિકર્મ તેમજ ઈન્દોએ કરેલો પ્રભુને સ્નાત્ર મહોત્સવ ૬૬-૭૧ ઇન્દ્ર મહારાજે કરેલી પ્રભુની સ્તુતિ. ૭૨-૭૩ પ્રભુનું સુમતિનાથ નામ પડવાનું કારણ ૭૪-૭૫ પ્રભુની બાલ્યાવસ્થા તથા યુવાવસ્થાની બીના. ૭૬-૦૮ પ્રભુના માતા પિતાની ગતિ, વાર્ષિક દાન, દીક્ષા વગેરેની બીના. પ્રભુનું પ્રથમ પારણું થયું તે સ્થલને મહિમા. પ્રભુને દાન આપનાર પદ્મ રાજાની મુક્તિ તથા પ્રભુની છઘસ્થાવસ્થા જણાવે છે. પ્રભુને કેવલજ્ઞાન કઈ અવસ્થામાં થાય છે તે કહે છે. ૮૨-૮૩ પ્રભુને કેવલજ્ઞાન થયા પછી દેવોએ કરેલ સમવસરણની રચના. ૮૪-જી ઈન્દ્ર મહારાજાએ કરેલી પ્રભુની સ્તુતિ. ૯૨–૧૩૧ શ્રીસુમતિનાથ તીર્થકરની દેશના વિસ્તારથી જણાવે છે. તેમાં મનુષ્ય ભવ પામીને પ્રમાદ કરે નહિ, આત્મહિત સાધવાની શિખામણ, પરકાર્ય કોને કહેવાય, એકતાની ભાવના, શરીરાદિ આત્માથી જુદા છે, શુભાશુભ કર્મ છવ એકલેજ ભોગવે છે, પરભાવને ત્યાગ, ૨૪-૨૯ ૨૯-૩૦ - ૩૦-૩૧ ૩૧-૩૪ ૩૪-૩૫ ૩૫-૩૬ ૩૬-૧૭ ૩૭–૩૮ ૮૦ ૩૮-૩૯ ૩૯-૪૦ ૪૦-૪૩ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક ૪૩-૬૭ ૧૩ ૬૮-૬૯ ૭૮-૭૨ ૭૨-૮૪ ૮૪-૮૯ વ્હાંક વિષય આત્મ સ્વરૂપની વિચારણું, નમિ રાજર્ષિની બીના, આત્માનું ફૂલ સ્વરૂપ, આત્મ સ્વરૂપની વિચારણા કેવી રીતે કરવી, આત્માના ત્રણ ભેદોનું સ્વરૂપ, અહંદુત્તની કથા વગેરે. ૧૩૨ પ્રભુની દેશનાનું ફળ જણાવે છે. સુમતિનાથ પ્રભુના ગણુધરે. ૧૪. સુમતિનાથ પ્રભુના ચરમ નામના પ્રથમ ગણધરની દેશનાની શરૂઆત. ૧૩૫ જગતમાં આશ્ચર્ય રૂપે શું જણાય છે તે કહે છે. ૧૩૬ સંસારી જીનું કર્માધીનપણું જણાવે છે. ૧૩૭-૪૦ જીવન કટ્ટા શત્રુ રાગ તથા દૈષનું સ્વરૂપ. ૧૪૧-૧૪૩ રાગી તથા વૈરાગી જીવે ને આનંદને તફાવત જણાવે છે, તેમાં સુભદ્રની કથા, બે કાચબાની કથા, સુકુમારિકા સાથ્વીની કથા વગેરે. ૧૪૪–૧૪૯ પૂર્વ કાલના શ્રાવકની ભાવના જણાવે છે, તેમાં “ એ દીન બી વીતી જાયગા”નું સ્વરૂપ વગેરે જણાવે છે, તે સાથે બીજે ઉપદેશ. ૧૫-૧૫ સમભાવ કયારે આવશે વગેરે બીના જણાવે છે. ૧૫૭-૧૫૮ રાજાએ યોગીને પૂછેલા પ્રશ્ન તથા તેને ઉત્તર. ૧૫૯-૧૬૫ આત્માને પૂછવા લાયક પ્રશ્નોની બીના. આ જીવે રાગદેષથી કેવાં આકરાં દુઃખ ભોગવ્યાં તે જણાવે છે. ૧૬૭–૧૭૦ આત્મા તથા પુદ્ગલ જુદા છે વગેરે સ્વરૂપ જણાવે છે. ૧૧-૧૭૨ પાપકર્મથી છવની કેવી હાલત થાય તે સમજાવે છે. ૧૭૩-૧૭૪ મનુષ્ય ભવની દુર્લભતા જણાવી ગણધર મહારાજ દેશના પૂરી કરે છે. ૧૭૫ તુંબરૂ થનું સ્વરૂપ ૧૭૬–૧૭૭ મહાકાલી નામની શાસનદેવીનું સ્વરૂપ વગેરે કહે છે. ૧૭૮-૧૮૦ પ્રભુના પરિવારનું સ્વરૂપ કહે છે. ૧૮૧ પ્રભુને કેવલી પર્યાય તથા સમેતશિખરને વિષે ગમન. ૧૮૨ પ્રભુનું મેક્ષ ગમન કયારે થયું. ૧૮૩ પ્રભૂનું કુલ આયુષ્ય વગેરે જણાવે છે. અભિનંદન પ્રભુ તથા સુમતિનાથના કયા કાયા કારો સરખાં છે ૯૭-૯૮ ૯૯-૧૦૦ ૧૦૦-૧૦૦ ૧૦૧-૧૦૨ ૧૦૨ ૧૦૩-૧૦૪ ૧૦૪. ૧૦૪-૧૦૫ ૧૦૫ ૧૮૪ ૧૦૫ ૧૮૫ પ્રભુના મેક્ષ ગમન વખતે થે આરો કેટલે બાકી હતા તે જણાવવા સાથે ઉત્સર્પિણ તથા અવસર્પિણી કાળનું સ્વરૂપ વિસ્તારથી જણાવે છે. તેમાં ઉત્સર્પિણીના ૬ આરાનું સ્વરુપ તથા તેમાં ઉત્પન્ન થનારા ૨૪ તીર્થકર, ચક્રીએ, વાસુદેવે વગેરેની હકીકત તથા યુગલીયાઓનું સ્વરૂપ, ચંદ્રગુપ્ત રાજાના ૧૬ સ્વનિનું સ્વરૂપ, કલ્કી રાજાનું સ્વરૂપ, ભાવી ચોવીસીના જીવોની હકીકત વગેરે જણાવે છે. ૧૮૬-૧૯૦ પ્રભુનાં પાંચે કલ્યાણકે શાથી પૂજનીય છે તે કહે છે. ૧૯૧ પાંચમા ભાગની પૂર્ણતા જણાવે છે ૧૯૨ ગ્રંથની રચના કયારે કરી તે કહે છે. ૧૯૩-૧૯૪ ગ્રંથની રચના કયાં કરી વગેરે જણાવે છે. ૧૯૫ ગ્રંથકાર પિતાની ભાવના જણાવે છે. તસ્વામૃત ભાવના. (સંસ્કૃતમાં). ૧૦૬-૧૨૩ ૧૨૩-૧૨૫ ૧૨૫ ૧૨૫ ૧૨૫-૧૨૬ ૧૨૬ ૧૨૭-૧૨૮ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જેમણે આ શ્રો દેશના ચિંતામણિ ગ્રંથના પ્રથમના પાંચ ભાગ રૂપ પાંચ ગ્રંથા છપાવ્યાત્। શેરદલાલ શેઠ જેસીગભાઇ કાલીદાસ. શ્રી જૈન શાસનરસિક શ્રમણેાપાસકાદિ જૈનેાના વિશાળ સમુદાયથી અને સખ્યાબંધ ભવ્ય જિનાલયાદિ ધાર્મિક સ્થાનોથી તથા દાનાદિ ચતુધિ ધર્મારાધક ધર્મવીર દયાવીર દાનવીર વિગેરે હજારા નરરત્નાથી શેાભાયમાન જૈનપુરી રાજ નગર ( અમદાવાદ)ના ભવ્ય ઇતિહાસે ઘણાંએ અતિહાસિક મહાગ્રંથાનું અપૂર્વ ગૌરવ વધાયુ' છે, કારણ કે અહિના નગરશેઠ વિગેરે જૈનાએ જેમ ભૂતકાલમાં મહા સાર્વજનિક અને મહા ધાર્મિક કાર્યો કર્યાં છે, તેમ તેઓ હાલ પણ કરે છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તે ઉપરાંત શ્રી સિદ્ધાચલાદિ મહાતીર્થોના અને વિશાલ જીવદયા વિગેરેનાં ઘણાં કાર્યો પણ અહીં'ના જ જૈનોએ કર્યો છે. અને તેઓ હાલ પણ કરે છે. આજ મુદ્દાથી પૂના જૈનોએ મહા ધાર્મિક સંસ્થાને પણ અહીં' જ ઉત્પન્ન કરી છે. ખીજી રીતે એમ પણ જરૂર કહી શકાય કે અમદાવાદ એ રત્નાની ખાણુ જેવું છે. જેમ રત્નાનુ ઉત્પત્તિ સ્થાન રત્નની ખાણુ ગણાય છે, તેમ આ રાજનગર પણ હજારો આદર્શ જીવન ગુજારનારા શ્રી જિનશાસનના સ્તંભ સમાન–પ્રાકૃત વગેરે વિવિધ ભાષામયઃ મહાગભીર અથવાલા મહાશાસ્ત્ર કાવ્યાદિને અનાવનાર મહાપ્રતિભાશાલી પવિત્ર સચમી સૂરિપુંગવા અને મહેાપાધ્યાયેા તથા પન્યાસ ૧શ્રી જિનવિજયજી ઉત્તમવિજયજી પદ્મવિજયજી વીરવિજયજી વિગેરે મહાપુરૂષોની અને ઉદાર આયવંત દાનવીર સ્વપરહિતેચ્છુ રાજમાન્ય નગરશેઠ શાંતિદાસ હેમાભાઈ પ્રેમાભાઈ, શેઠ હઠીસીહ કેસરીસિંહ, શેઠ મનસુખભાઇ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ ૧. શ્રીમાલીવશ, પિતા ધર્માંદાસ, માતા લાડકુંવર, જન્મ રાજનગરમાં વિ. સં. ૧૭૧૨ માં, નામ ખુશાલય'૬, દીક્ષા અમદાવાદમાં સ. ૧૭૭૦, કા. વ. ૬ મુધ, ગુરૂ ક્ષાવિજ્યજી, સ્વર્ગવાસ પાદરામાં સ. ૧૯૯૯ શ્રા॰ સુ॰ ૧૦, કૃતિ-જિન સ્તવન ચેવીશી, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, સ્તવન વગેરે. ૨. જન્મ રાજનગર શામલાની પાળમાં સ. ૧૭૬૦ માં. પિતા લાલચંદ, માતામાણિક સ્વનામ પુજાશા, દીક્ષા સ. ૧૭૯૬ વૈ. સુ. ૬, શામલાની પાળમાં. સ્વ°વાસ સ. ૧૮૨૭ માહ સુ. ૮ રિવ, ઉંમર ૬૭ વર્ષ, ગૃહસ્થપર્યાય ૩૮વર્ષોં; દીક્ષાપર્યાંય ૨૯ વર્ષી, કૃતિ-શ્રી જિનવિ॰ રાસ, અષ્ટ પ્રકારી પૂજા વગેરે. ૩. જન્મસ્થલ રાજનગર શામળાની પાળ, જ્ઞાતિ, વીશાશ્રીમાલિ, પિતાનું નામ ગણેશ, માતાનુ નામ ઝમકુ, જન્મતિથિ સં. ૧૭૯૨ ભા૦ સુ૦ ૨, નામ પાનાચંદ, દીક્ષા સ. ૧૮૦૫ મહા સુદ ૫ રાજનગર પાચ્છાવાડી (શાહીબાગ) માં, શ્રી વિજયધર્મી રિએ સ. ૧૮૧૦ માં પંડિત પદ આપ્યું. સ્વર્ગવાસ તિથિ—રાજનગરમાં સ. ૧૮૬૨ શૈ. સુ॰ ૪, કવિ હતા. ૧૫૦૦૦ નવા શ્લાક બનાવ્યા, ગૃહવાસ વ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ mom o o o o o o o o o o o o o o o o o o € શેર દલાલ જેસીંગભાઈ કાળીદાસ iiiiii GiuuUllllllllllllllllllllllllllllllllllllllIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIule જન્મ : વિ. સંવત ૧૯૨૦ ના ચૈત્ર વદ ૮ ΦΨΨΨΨΨΨΨΨΨΨΦΦΦΦΦΦΦΦΦΦΦΙ શ્રી ક્રીશ્ના પ્રિન્ટરી, રતનપોળ, અમદાવાદ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ માણેકલા મનસુબભાઇ વિગેરે નરરત્નની પણ જન્મભૂમિ છે. એટલું જ નહિ પણું હજારો મહા પુરૂષોની ચરણરજથી પવિત્ર બનેલી આ ભૂમિ છે. એમ અતિહાસિક ગ્રંથના તલસ્પર્શી અનુભવથી જાણી શકાય છે. તથા અહીંના શેઠ ધનશાએ ન્યાયાચાર્ય શ્રી યશવિજયજી મહારાજને કાશીના અભ્યાસકાલમાં શાસ્ત્રીને પગાર દેવાની બાબતમાં બે હજાર સેના હેર ખરચી હતી. ત્યાં ન્યાયશાસ્ત્રને તથા તત્વચિંતામણિ શાસ્ત્રનો અભ્યાસ ત્રણ વર્ષ સુધી કરીને પંડિતની સભામાં એક વાદી સંન્યાસીને વાદમાં છે. આથી પ્રસન્ન થઈને પંડિત વર્ગે ન્યાયશોવિજયજી મહારાજને ન્યાયવિશારદ પદથી વિભૂષિત કર્યા. તે પછી આગ્રા શહેરમાં ચાર વર્ષ સુધી રહીને બાકીના તાર્કિક ગ્રંથાદિને અભ્યાસ કર્યો અને બનારસીદાસના શિષ્ય કુંવરજીને શાસ્ત્ર ચર્ચામાં હરાવ્યું. ત્યાર બાદ વિહાર કરીને અહીં રાજનગરની નાગોરીશાલામાં પધાર્યા. અહીં મેબતખાન નામે સૂબે હતો, તેણે શ્રી યશોવિજયજીની વિદ્વતા સંભળીને બહુ માનપૂર્વક સભામાં બોલાવ્યા. અહીં ઉપા. યશોવિજયજીએ ૧૮ અવધાન કર્યા. આવા બુદ્ધિચાતુર્યાદિ ગુણેને જોઈને તે સૂબો ઘણો ખૂશી થર્યો, અને તેણે માન સહિત ઉપાધ્યાયજીને સ્વસ્થાને પહોંચાડયા. આથી જિન શાસનની ઘણી પ્રભાવના થઈ. વિ. સં. ૧૭૧૮ માં અહીંના સંઘની વિનંતિથી અને શ્રીદેવસૂરિજી મહારાજની આજ્ઞાથી શ્રીવિજયપ્રભસૂરિજીએ શ્રીયશોવિજયજીને ઉપાધ્યાય પદથી વિભૂષિત કર્યા. આવા ઘણાં મહાપુરૂષના વિહારથી પવિત્ર બનેલી આ (રાજનગરની) ભૂમિ છે, તેમજ ઘણાં મહાપુરૂષોએ પુષ્કલ ગ્રંથની રચના પણ અહીં કરી છે, એમ તે તે ગ્રંથના અંતિમ ભાગની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. આ રાજનગરનાં ઝવેરીવાડે હેરીયા પળના રહીશ (હાલ ઘીકાંટા સિવીલ ઈસ્પિતાલની સામે રહેતા) શેરદલાલ જેસંગભાઈ કાલીદાસને જન્મ વિ. સં. ૧૯૨૯ ચિત્ર વદ આઠમે થયે હતું, તેમના ધર્મિષ્ઠ પિતાશ્રીનું નામ શા. કાલીદાસ ભીખાભાઈ, અને માતુશ્રીનું નામ જેકેરબાઈ હતું. જૈન ધર્મના દઢ સંસ્કાર વાસિત કુટુંબમાં જન્મેલા ભવ્ય જીના ધર્મસંસ્કાર સ્વભાવથી તેવા જણાય છે. અને વિ. સં. ૧૯૫ર થી સ્વ. પરમ પૂજ્ય પરમોપકારી ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમાગમ વ્યાખ્યાન શ્રવણાદિ શુભ નિમિત્તોને લઈને તેમનામાં દેવ ગુરૂ ધર્મ પ્રત્યે તીવ્ર લાગણી અને પ્રભુપૂજા તીર્થયાત્રા સામાયિક પ્રતિક્રમણ પૌષધ દાન તપશ્ચર્યા વિગેરે ધર્મ ક્રિયાની આરાધના વિગેરે ગુણે વિશેષ પ્રમાણમાં દિન પ્રતિદિન વધતા જણાય છે. યોગ્ય ઉંમરે વ્યવહારિકાદિ શિક્ષણ લીધા બાદ તેઓ શેર દલાલના ધંધામાં જોડાયા, પરિણામે દેવ ગુરૂ ધર્મના પસાયે આર્થિક સ્થિતિમાં પણ સારે વધારે કરી શક્યા. તેમનામાં રહેલા દાનાદિ ગુણેને લઈને રાજનગરની અગ્રગણ્ય વ્યક્તિઓમાં તેઓ ગણવા લાયક છે. શેરદલાલ જેસીંગભાઈ પૂર્વે જણાવ્યા મુજબ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત પ્રભુ શ્રીતીર્થકર દેવે ૧૪ માસ ૬, દીક્ષા પર્યાય ૫૭ વર્ષ, કૃતિ જયાનંદ કેવલી ચરિત્ર, ચૌમાસી દેવનંદન, જિનસ્તવન ચોવીશી, નવપદ પૂજા, ઉ૦ શ્રી યશકૃત ૧૫૦–૧૦ ઘાથાના સ્તવનને બાલા) વિગેરે For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રકાશેલા લોકોત્તર કલ્પવૃક્ષ સમાન શ્રીજૈન ધર્મના અનન્ય ઉપાસક છે, અને તેમણે શ્રીજિન મંદિર વગેરે ધાર્મિક ક્ષેત્રામાં તથા તીથ યાત્રા, જ્ઞાન પંચમીનુ ઉજમણુ’, તેમજ શ્રીક’ગિરિમાં બાવન જિનાલય શ્રીમહાવીર સ્વામીના પ્રાસાદની ભમતિમાં મેાટી દેરી મનાવવામાં અને અહીં ડુંગરની ઉપર શ્રીમદીશ્વર ભગવંતને પધરાવવામાં તથા ગિરિરાજ શ્રીસિદ્ધાચલની શીતલ છાયામાં નવાણુ યાત્રા ચાતુર્માસ વગેરે ઉત્તમ ધાર્મિક પ્રસ ંગેામાં, તેમજ રાહીશાળામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મૂલનાયક પ્રભુની બાજુની પ્રતિમાની અને બહાર શ્રીસીમધર સ્વામી વગેરે ત્રણ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવામાં તથા વર્તમાન ચેાવીશીના શ્રીજિન બિએ ભરાવવામાં અને તે બધા એની પ્રતિષ્ઠાના અવસરે સાધર્મિક વાત્સલ્ય વગેરે ધાર્મિક પ્રસ ંગેામાં પણ પૂર્ણ ઉચ્છ્વાસથી ચપલ લક્ષ્મીના સદુપયેાગ કર્યો છે અને હાલ પણ કરે છે. અને તેએ અહીંની શ્રીતત્ત્વ વિવેચક સભાના માનનીય પ્રેસીડેન્ટ છે. વિ॰ સ૦ ૨૦૦૨ માં પરમ પૂજ્ય ગુરૂમહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સપરિવાર અહીં ચાતુર્માંસ રહ્યા હતા, તે વખતે આસા વદ ધનતેરસે જેસીગભાઇએ પેાતાના વિનીત ચિરંજીવી સારાભાઈ તથા મનુભાઈની સાથે શ્રી ગુરૂમહારાજ તથા પરમ પૂજય વિજચેાદયસૂરીશ્વરજી મહારાજની પાસે વાસક્ષેપ નખાવીને શુભેચ્છા જણાવી કે “ હું મારી મીલ્કતમાંથી એવી એક રકમ શુભ ખાતે અલગ કાઢવા ચાહું છું કે–જેના વ્યાજની રકમના સદુપયેાગ અનુકુલતા પ્રમાણે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જિનાગમ જિનમંદિરને જિનર્મમ રૂપ સાત ક્ષેત્રામાં અને અન્ય કામમાં પણ થાય. આ વચને સાંભળી શ્રીગુરૂ મહારાજે આ રીતે અનુમેાદના કરી કે, “ તમારા જેવા ધાર્મિક જીવાને પેાતાની હયાતિમાં આ રીતે કરવું ઉચિત જ છે. હું ઈચ્છું છું કે, ખીજાએ પણ આ રીતે અનુકરણ કરે, તા જરૂર તેવી રકમના તેવા સદુપયેાગથી થત લાભના ભાગીદાર થાય. સ્વાધીન લક્ષ્મીના સ ંતેાષ જનક સદુપયેાગ કરવાની આ એક આખાદ્ય પદ્ધતિ છે. તેમાં પણ પુત્રાદિ પરિવારની સહાનુભૂતિ હેાવાથી ભવિષ્યમાં પણ તેઓ સંપીને આ વ્યવસ્થા જાળવી રાખશે.” આવાં શ્રીગુરૂ મહારાજના આશીર્વાદ ગર્ભિત અનુમાઇનાના વચના સાંભળીને ઘણાં ઉત્સાહી અનેલા જેસંગભાઇએ તરત જ ઉપર જણાવ્યા મુજબ પદ્ધતિસર વ્યવસ્થા કરી દીધી. તે પ્રમાણે હાલ પણ તેમની ભાવના મુજબ વ્યાજની રકમ વપરાય છે. તેમજ અહીં' શ્રીગુરૂમહારાજના ઉપદેશથી પ્રભુ શ્રીમહાવીર દેવના પાંચે ક્લ્યાણુકાના પાંચ વરઘેાડા ૩૭ વર્ષોંથી નીકળે છે. તેમાં ચૈત્ર સુદ તેરશે જન્મ કલ્યાણકના વરઘાડા પૂજા વગેરે તેમના તરફથી થાય છે. ને શરૂઆતથી જ તેઓ આ કલ્યાણકાના વરઘેાડા પૂજા પ્રભાવનાદિની વ્યવસ્થાનું કામ લાગણીથી કરતા આવ્યા છે, ને હાલ પણ કરે છે. તથા તેમણે જે મહામંત્ર કલિ કાલમાં પણ લેાકેાત્તર કલ્પવૃક્ષ જેવા છે, અને તમામ વિધ્નાપદ્મવાના ,, ૧ ચ્યવન-અષાઢ સુદિ ૬-વાડીલાલ લલ્લુંભાઈ. હુ૦ ચંચલખેન દીક્ષા કાર્તિક વદ. દલપતભાઈ મગનભાઈ. હુ॰ લક્ષ્મીભાભુ–કેવલજ્ઞાન વૈશાખ સુદ. ૧૦, શેઠ માણેકલાલ નિર્વાણુ આસા વદ ૯)) શેઠ. શેઠે લલતભાઈ ભગુભાઈ, હ॰ ગંગામા For Personal & Private Use Only ૧૦ શેઠ મનસુખભાઈ, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૫ નાશ કરનાર છે, તથા સર્વ વાંછિતાને પૂર્ણ કરે છે, તે પરમ મંગલિક, ચૌઢ પૂર્વીના સાર રૂપ પરમ શાંતિદાયક નમસ્કાર મંત્રના નવ લાખ જાપ ૮ માસ ને ૨૫ દિવસમાં કર્યાં હતા. ને છેવટે કરવા યાગ્ય કાર્યોત્સર્ગાદિ વિધિ, અને શ્રીસિદ્ધચક્ર પૂજા પ્રભાવનાઢિ અંતિમ મંગલવિધિ પણ પરમે પકારી પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયાદયસૂરીશ્વરજી મહારાજના કહ્યા મુજબ ઉદારતાથી ને ઉલ્લાસથી ઉજન્મ્યા હતા. આ રીતે બીજા લગ્ય જીવા પણ આ મહામત્રની પૂર્ણ ઉલ્લાસથી આરાધના કરે છે. આ પ્રસંગ ઉપરથી સૌ કાઇ એ તા જરૂર નિÎય કરશે જ કે હાલની વિષમ પરિસ્થિતિમાં પણ પ્રશાંત સુખમય જીવન ગુજારવાના અનેક સાધનેમાં સુલભ અને અસાધારણ કારણ-મહાપ્રભાવશાલી શ્રીસિદ્ધચક્રની તથા પંચમગલ મહાશ્વત સ્કંધ નવકાર મહામંત્રની આરાધના છે. એમ આપણે પ્રત્યક્ષપણે જોઈએ છીએ. તેમજ તેમના સધર્મચારિણી ધર્માંરાધક રસિક વીજકારખાઈ પણુ વર્ષીતપ, ઉપધાન તપ વગેરે ધર્મોરધન તીવ્ર લાગણીથી કરતા હતા. તેમના ૧ સારાભાઇ, ૨ રતીભાઇ, ૩ મનુભાઈ, આ ત્રણ ધર્મરસિક પુત્રામાંથી રતિભાઈ સિવાયના એ પુત્રા હયાત છે. તેઓ મને પણ શ્રીદેવ ગુરૂ ધર્મના તીવ્ર અનુરાગી અને શ્રીસિદ્ધચક્રારાધન તપશ્ચર્યા દાન શીલ વગેરે ધર્મક્રિયાની આરાધના કરવામાં પૂર્ણ ઉત્સાહી છે. અને ત્રીજા પુત્ર મર્હુમ રતીલાલ પણ તીવ્ર બુદ્ધિશાલી અને ધર્મિષ્ઠ હતા. તે બધાંની અસર તેમના વિશાલ પૌત્રાદિ પરિવારમાં થયેલી હાવાથી તેઓ પણ પૂર્ણુ ઉત્સાહથી ધર્મારાધન કરે છે. વ્યાજખીજ છે કે જેવા ઘરના નાયકા હાય, તેવાજ તેમના પિરવાર પણું હાય. શેરદલાલ જેસંગભાઈએ જ્ઞાન દાનના અપૂર્વ પ્રેમને લઈને અત્યાર સુધીમાં સિંદૂર પ્રકર, પદ્મતર’ગિણી, શ્રાવક ધર્મ જાગરિકા, દેશના ચિંતામણીના ૨૪ ભાગેામાંના શરૂઆતના પાંચ ભાગ, સિદ્ધહેમ (હજારી) વ્યાકરણ વગેરે ઘણાં ઉપયાગી થા પેાતાના સંપૂર્ણ ખરચે શ્રીજૈન ગ્રંથ પ્રકાશક સભાના કાર્ય વાહક દેવ ગુરૂ ધર્મારાધક શા. ઈશ્વરદાસ મૂલચંદની દેખરેખમાં છપાવીને ભવ્ય જીવાને ભેટ આપ્યાં છે. તેમજ શ્રીકપૂર પ્રકર, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલાદિ છપાવવામાં પણ ઈચ્છાનુસાર ઉદારતાથી લાભ લીધા છે. આવા કાર્યની અનુમેદના કરીને બીજા પણ ભવ્ય જીવે આવા ગ્રંથા છપાવી સ્વાધીન લક્ષ્મીના સદુપયેાગ કરી માનવ જન્મ સફલ કરે એજ હાર્દિક ભાવના. લિ॰ જૈન ગ્રંથ પ્રકાશક સભા. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ॥२ ॥ ॥४॥ पणिवायर, तुहाहप्पयस ॥ ७॥ ॥ श्रीविघ्नहरस्तोत्रम् ॥ [आर्याच्छंदः] वंदिय वीरजिणिंद, गुरुवरसिरिणेमिसूरिचरणकय ॥ सिरिविग्घहरत्युत्तं, पणेमि पुज्जप्पसायाओ तिहुयणविक्खायमहं, अचिंतमाहप्पमणहसिद्धियरं ॥ सिरिसिद्धचकमणिसं, थुणंतु भव्वा ! अविग्घट्ट सिरिसिद्धचक्क ! भते ! तुह निच्चलबुद्धिविहियसरणस्स ॥ महकल्लाणं होही, नियमा बहुमाणकलियस्स तं विष्णवेमि हरिसा, भवे भवे साहणा मिलउ तुझं ॥ अनियाणा विहिजोगा, निहिलिट्ठपयाणकप्पयरू सिरिथंभणपास ! सया, तुह नामं रोगविग्धनासयरं ॥ संपत्तिकरी पूया, समाहिबोहिप्पय सरणं निम्मलचारित्तयरं, तुह वयणंभोयदसणं हिअयं ॥ पणिवाओ दुक्खहरो, थवणं घणकम्मणिज्जरणं तेसि जम्मं सहलं, अच्चंति पमोयपुण्णचित्ता जे ॥ सुमरंति पलोए ति, त्थुणंति वंदति पइदियह पवरधुलेवानयरे, विहियनिवासं पणभवपासं ॥ नासियकम्मविलास, नाभिसुयं पूअणिज्जपयं भवजलहिजाणवतं, महप्पहावण्णियं पसण्णमुहं ॥ भविरक्खमहागोवं, सुभावणालद्धमुत्तिपय सुमरंताण जणाण, पूअंताण थवं कुणंताण ॥ पासंताणमणुदिण', मंगलमाला हविज्ज परा विग्धाइमसुहकम्मो-दएण तब्बंधओ मलिणभावी ॥ तविलओ जिणथवणा-सुहभावविसिठसामत्था चिंतामणिदिळेंता, समिट्ठसंपायण सभावाओ ॥ जिणसासणम्मि भावो, पहाणभावेण निहिठ्ठो सिरिसिद्धचक्कथंभण-केसरीयातित्थनाहतितयमिण ॥ विग्घहरं सिद्धियरं, हरेउ विग्घाइ सव्वेसिं निसुण ति सरंति सया, जे णिच्च सव्वविग्घहरथुत्तं ॥ अंसाओऽवि न विग्धं, तेसि कल्लाणसंपत्ती नहसुण्णजुगक्खिमीए, वरिसे सिरिनेमिनाहजम्मदिणे ॥ सिरिसूरिमंतसरण, किच्चा सव्वोवसग्गहरं पवरम्मि थ भतित्थे, अहुणा खंभायनामसुपसिद्ध ॥ भव्वजिणालयकलीए, पलरायरियाइजम्मथले तवगच्छंबरदिणयर-जुगवरसिरीनेमिसूरिसीसेण ॥ पउमेणायरिएण', सुहयं सिरिविग्घहरथुत्तं । चउविहसंघहियस्थ, रइयं लच्छीप्पहस्ल पढण? ॥ भव्वा पढीय पमोया, लहह परमनिव्वुइसुहाई ॥ १२ ॥ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ 9 % ) ૦૦૦૦૦૦૦ I માનવીરાજ-જીવારમોરારજ-રોપાર્જિાનન परमगुरु-भाचार्य महाराज श्रीविजयनेमिसूरीश्वरेभ्यो । મો નમઃ | સુગ્રહીતનામધેય સદ્દગુરૂ તપગચ્છાધીશ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિંકર વિયાણુ આચાર્ય શ્રી વિજય૫ઘસરિ”વિરચિત શ્રીદેશના ચિંતામણિ o oooooo ભાગ ત્રીજો. ગ્રંથની શરૂઆતમાં ગ્રંથકાર મંગલાચરણ તથા અનુબંધ ચતુષ્ટય જણાવે છે – | મંગલાચરણ ! || હરિગીત છંદ | પ્રણમી પ્રણયથી પાર્થ પ્રભુ ગુરૂ નેમિસૂરીશચરણને, દેશના ચિંતામણિના વિરચું ત્રીજા ભાગને પ્રભુજીવનના બેધવચને મન ધરી સંક્ષેપથી, દેશના સંભવ પ્રભુની સાંભળે વિસ્તારથી. સ્પષ્ટાથે—દરરોજ સવારે જરૂર યાદ કરવા લાયક પુરૂષાદાનીય પ્રકટ પ્રભાવી તેવીસમા તીર્થંકર વામાનંદન શ્રી પાર્શ્વનાથ પ્રભુને, તથા સદ્ગુણનિધાન પરોપકારી પૂજ્યપાદ સદ્ગુરૂ આચાર્ય શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજના ચરણકમળને નમસ્કાર : કરીને શ્રી દેશના ચિંતામણિ મહાગ્રંથના ત્રીજા ભાગની હું રચના કરું છું. હે ભવ્ય છે ! શ્રી સંભવનાથ પ્રભુનું ટૂંક જીવન અને તેમાંથી જીવનમાં ઉતારવા લાયક બેધદાયક વચનેને સંક્ષેપથી મનમાં ધારણ કરીને આ શ્રી સંભવનાથ પ્રભુની દેશના વિસ્તારથી સાંભળે. અહીં ગ્રંથની શરૂઆતમાં (૧) અધિકારી (૨) પ્રજન, (૩) અભિધેય, (૪) સંબંધ-આ ચાર અનુબંધની બીના જરૂર જણાવવી જોઈએ. તે ટૂંકામાં આ પ્રમાણે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપઘસરિકૃત જાણવી–અહીં શરૂઆતમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ વગેરેને નમસ્કાર કરવા રૂપ મંગલાચરણ કર્યું છે એમ સમજવું. (૧) અધિકારી--સ્વાપર તારક પ્રાતઃસ્મરણીય શ્રી તીર્થકર દેવેની દેશના વગેરેના શ્રવણાદિની (સાંભળવું, વાંચવું, વગેરેની) તીવ્ર રૂચિવાળા ભવ્ય જી આ ગ્રંથના અધિકારી જાણવા. કારણકે તેઓ પ્રભુશ્રી તીર્થંકર દેવેની દેશના વગેરેને સાંભળીને, મનન કરીને, પ્રભુદેવે આરાધેલા મોક્ષમાર્ગને પરમ ઉલ્લાસથી સાધીને સ્વપર તારક જરૂર બની શકે છે. (૨) પ્ર જન-તેના બે ભેદ છે. અનંતર પ્રયજન, ને પરંપર પ્રજન. આ દરેક ભેદના પણ ગ્રંથકર્તાની ને શ્રોતા વગેરેની અપેક્ષાએ બે બે પ્રભેદ પડે છે. તેમાં ગ્રંથના રચનાર આચાર્યાદિનું અનંતર પ્રયજન–ભવ્ય જીને શ્રી સંભવનાથની દેશના સમજાવવા રૂપ ઉપકાર કરે, એ છે. અને શ્રોતાને આ દેશના સાંભળીને, તેનું યથાર્થ રહસ્ય સમજવું, એ અનંતર પ્રયોજન છે. તથા આ ગ્રંથના રચનારનું ને શ્રોતાનું (બંનેનુ) પરંપર પ્રયોજન મેક્ષના સુખને મેળવવું, એ છે. (૩) અભિધેયઆ ગ્રંથમાં કહેલી દેવાધિદેવ પ્રભુ શ્રીસંભવનાથની દેશના, એ અભિધેય છે. કારણકે તેનું જ સ્વરૂપ અહીં વિસ્તારથી જણાવ્યું છે. ગ્રંથમાં જે બીના કહેવાની હોય, તે અભિધેય કહેવાય. એમ “અમિધાતું થોથમમિથ” આ તેની વ્યુત્પત્તિના આધારે પણ સ્પષ્ટ સમજાય છે. (૪) સંબંધ–તેના ત્રણ ભેદ છે. (૧) વા વાચક સંબંધ. (૨) કાર્ય કારણ સંબંધ. (૩) ગુરૂપૂર્વક્રમ સંબંધ પણ કહેવાય છે. અહીં (૧) આ દેશના ચિંતામણિને ત્રીજો ભાગ શ્રી સંભવનાથની દેશના વગેરેનું સ્વરૂપ અર્થને કહેનાર છે, તેથી તે વાચક કહેવાય. અને વાચક ગ્રંથથી જે કહેવાય, તે દેશનાદિ રૂપ અર્થ વાગ્યે કહેવાય. આ રીતે વાય વાચક સંબંધ ઘટાવવો. (૨) જે વાચક છે, તે કારણ (સાધન) પણ કહી શકાય. કારણકે દેશનાદિરૂપ અર્થ તેનાથી (આ ગ્રંથથી) જાણી શકાય છે, અને આ ગ્રંથદ્વારે અર્થ જણાય છે માટે તે (અર્થ) કાર્ય કહેવાય. એમ કાર્ય કારણ સંબંધ ઘટાવવો. તથા શ્રી તીર્થકરેદેવ, ગણધર મહારાજ, તેમની પરંપરામાં થયેલા શ્રી આચાર્ય ભગવંતોની પરંપરાએ કરીને મેળવેલી આ દેશનાના ગ્રંથની રચના છે. આ રીતે ગુરૂ પર્વક્રમ સંબંધ ઘટાવ. વિશેષ બીના શ્રી દેશના ચિંતામણિ મહાગ્રંથના પહેલા ભાગથી જણવી. ૧. પ્રભુને સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછીના ભાવો તથા જિનનામને બંધ શાથી થયો ? તે જણાવે છે – સમ્યકત્વને પામ્યા પછીના ત્રણ ભવો તે નાથના, વિપુલવાહન આનતે સુર તીર્થપતિ પ્રભુ જગતના ભૂપગુણ શ્રીસંધભક્તિ બંધ દૃઢ જિનનામને, . મેઘથી વૈરાગ્યે સંયમ સાર એ નૃપભવતો. ૨ " સ્પષ્ટાર્થ –આ ત્રીજા તીર્થકરને જીવ સમ્યકત્વ પામ્યા પછી ત્રીજે ભવે શ્રી For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] સંભવનાથ નામના તીર્થકર થયા. તેમાં પ્રથમ ભવને વિષે વિપુલવાહન નામના રાજા હતા (તેમની વિશેષ હકીક્ત આગળ જણાવવામાં આવશે.) તે ભવમાં તેમને સમ્યકત્વ વગેરેને લાભ થયો. ત્યાંથી મરણ પામીને આનત નામના નવમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. તે બીજે ભવ જાણવો. ત્રીજા ભવમાં ત્રણ જગતના સ્વામી સંભવનાથ નામના ત્રીજા તીર્થપતિ અથવા તીર્થકર થયા. સમ્યકત્વ પ્રાપ્તિના પ્રથમ ભાવમાં તે વિમલ વાહન રાજાએ શ્રી સંઘની દુષ્કાળના વખતમાં ભાવપૂર્વક ભક્તિ કરી, તેથી તેમણે જિનનામકર્મને નિકાચિત બંધ કર્યો. અને મેઘ જોઈને એટલે વાદળાંને ક્ષણ માત્રમાં વિખરાઈ ગયેલાં જોઈને સંસારના પદાર્થોની અનિત્યતા જાણીને સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી રાજ્યને ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. એ વિપુલવાહન રાજાના પ્રથમ ભવને ટૂંક સાર જાણો. ૨. વિપુલવાહન રાજાનું વર્ણન ત્રણ લોકમાં કરે છે – ધાતકીખંડજ ક્ષેમપરા પુરી ઐરાવતે, વિપુલવાહન નૃપ વિભૂષિત સત્ય નીતિ દયા દ્રતે, બાગના જેવી પ્રજાને બાગના રક્ષક સમ, પાલતે અપરાધિને દંડ જિમ નહિ અણગમે. ૩ સ્પષ્ટાર્થી—આપણા જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર બે લાખ જન પ્રમાણ વિસ્તારવાળે ચૂડીના આકારે ગેળ છે. અને તે લવણ સમુદ્રને ફરતે બીજે ધાતકી ખંડ આવેલ છે. તે ધાતકીખંડ ચાર લાખ જન પ્રમાણ વિસ્તારવાળે ચૂડીના આકારે (ગોળાકારે) રહેલો છે. તેમાં આવેલા ઐરાવત નામના ક્ષેત્રમાં ક્ષેમપરા નામની વિશાળ અને રમણીય નગરી છે. તે નગરીમાં વિપુલવાહન નામે રાજા રાજ્ય કરે છે. તે રાજા સત્ય, નીતિ અને દયાના ગુણો વડે શેભાયમાન છે. જેમ બાગ-બગીચાને રક્ષક માળી બગીચાનું રક્ષણ કરે તેમ માળી સમાન આ રાજા બાગ જેવી પ્રજાનું રક્ષણ કરે છે. અને જે અપરાધી હોય તેને ઉચિત શિક્ષા પણ કરે છે, તેથી આ રાજા તરફ કેઈને અણગમો નથી. પરંતુ દરેક પ્રજાજનની તેમના ઉપર ઘણી પ્રીતિ છે. ૩ ગુણિજનેને પૂજતો થઈ નમ્ર સ્મરતા નાથને, જિનગુણ પ્રશંસે દેવ ગુરૂ વિણ નમત ના તે અન્યને, ધ્યાનથી મનને તથા સ્વાધ્યાય કરીને જીભને, કરત પાવન પૂજના પ્રભુની કરી નિજ દેહને. ૪ સ્પાર્થ –આ રાજા ગુણવાન પુરૂની પૂજા કરે છે એટલે કે ગુણવાન લાયક માણસોની એગ્ય કદર કરે છે. વળી નમ્રતાપૂર્વક નાથનું એટલે શ્રી જિનેશ્વર દેવનું For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધરિકૃતહંમેશાં સ્મરણ કરે છે. શ્રી જિનેશ્વરદેવના ગુણોની પ્રશંસા કરે છે. વળી જિનેશ્વરદેવને તથા પંચમહાવ્રતધારી સાધુ મુનિરાજને જ આ રાજા પોતાનું મસ્તક નમાવે છે. પરંતુ બીજા કેઈની આગળ આ રાજા પિતાનું માથું નમાવતા નથી. આ રાજા આર્ત તથા રૌદ્ર ધ્યાનને ત્યાગ કરીને ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાનની ભાવના વડે મનને પવિત્ર કરે છે. વળી સ્વાધ્યાય કરીને પોતાની જીભને પવિત્ર કરે છે. તેમજ શ્રી જિનરાજની પૂજા ભક્તિ કરીને પોતાના શરીરને પવિત્ર બનાવે છે. ૪. જાગતા રહી સાધત વ્રત બાર ક્ષેત્રે દ્રવ્યને, વાવત ને શરણ દેતે તે ક્ષાળુ અનાથને; ખાલી જતો ના કેઈ યાચક આવતે તેની કને, દાન કલ્પતરૂ નૃપતિ સુખિયા બનાવે સર્વને. સ્પાર્થ –આ શ્રી વિપુલવાહન રાજા શ્રાવકના બાર વ્રતો એટલે પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રતો તથા ચાર શિક્ષાવ્રતો સાવધાન થઈને પાળે છે. તેમજ પિતાના દ્રવ્યને સાત ક્ષેત્રોમાં વાપરે છે. દુઃખી છે ઉપર દયાભાવ રાખનાર તે રાજા દીન તેમજ અનાથ જીને આશરો આપે છે તેમનું પાલન કરે છે. આ રાજાની પાસે કઈ પણ માગણી કરનાર યાચકે ખાલી જતા નથી. એટલે તે રાજા તે યાચકેની ઈચ્છા પૂર્ણ કરે છે. આ દાન ગુણને લીધે વાંછિત પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ સમાન આ રાજા સર્વ ને સુખી કરે છે, તેથી આ રાજાના રાજ્યમાં કેઈ દુઃખી માણસ જણાતો નથી. પ વિપુલવાહન રાજાના રાજ્યમાં પડેલા દુકાળનું વર્ણન ચાર લેકમાં કરતાં ચોથા કલેકમાં રાજાને થએલી ભાવના પણ જણાવે છે – એકદા તસ રાજ્ય સમય પ્રકટતી શાંતિ હરી, સર્વને દુઃખ આપતી દુષ્કાળ પીડા આકરી વર્ષો સમય પણ ગ્રીષ્મ જે બહુ ભયાનક લાગત, કલ્પાંત વાયુ જેહવે નૈઋત્યવાયુ કનડતે સ્પષ્ટએ પ્રમાણે ન્યાય નીતિ ને શાંતિપૂર્વક રાજ્ય કરતાં વિપુલવાહનને કેટલેક કાળ ચાલ્યા ગયા. એક વખતે તે રાજ્યની શાંતિને હરણ કરનારી અને સર્વ જીવને દુઃખ આપનારી ભયંકર દુષ્કાળની પીડા અચાનક આવી પડી. તેથી ચોમાસાને કાળ હતું તે છતાં જાણે ઉનાળે હોય તે બહુ ભયંકર તે કાળ જણાવા લાગ્યા. તેમજ કલ્પાંત કાળને વાયરે હોય તે નૈઋત્ય દિશાને આકરે પવન સર્વ જીવોને હેરાન કરવા લાગ્યો. ૬. ૧. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનમંદિર, જિનપ્રતિમા, શ્રુતજ્ઞાન. આ સાત ક્ષેત્રો જાણવા. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ શનાચિતામણિ ]. કાંસાતણી થાળી સમે રવિ વાદળાં કાળાં વળી, અન્નવિરહ ખાય જન ફલ આદિ ન ધરાએ વળી, તાપસ બની ભીખ માગતાં સંબંધિઓ ઠંડી ભમે, રેતાં તનયને અવગણીને બાપ બહુ ભૂખે જમે. ૭ સ્પષ્ટાથે–તે દુષ્કાળના વખતે સૂર્ય કાંસાની થાળી જેવો લાગતો હતો. વળી વાદળાં પણ કાળાં જણાતાં હતાં. તે કાળાં વાદળામાંથી પાણી વરસતું નથી. તે વખતે ખાવાનું અનાજ ન મળવાથી લોક ફળ, મૂળ, કંદ વગેરે વનસ્પતિને ખાઈને ગુજરાન ચલાવવા લાગ્યા. પરંતુ તે ખાવાથી લોકોને તૃપ્તિ થતી નથી. જેઓ ખુલ્લી રીતે ભીખ માગી શકતા ન હતા તેઓ તાપસ બનીને ભીખ માગવા લાગ્યા. પિતાનાં સગાં વહાલાંને ત્યાગ કરીને કેટલાંક લોકે પિતાનું પેટ ભરવા માટે રખડવા લાગ્યા. વળી આ દુષ્કાળમાં લોકો એવી અધમ દશામાં આવી પડયા કે જેથી ભૂખને લીધે રોતાં પુત્ર વગેરેની દરકાર રાખ્યા સિવાય ઘણા ભૂખ્યા થએલા બાપ વગેરે એકલા જમવા લાગ્યા. ૭. પસલી ચણાં દેનારને માતા તનયને વેચતી, રંક પારેવા પરે કણ વીણતાં ને લૂંટતી; દુર્જન પ્રજા કઈને ઈગ કળિયે પણ જે દિને મળતે ગણે દિન તેહ ઉત્તમ રાજમાર્ગો પણ અને. ૮ લાગે ખરાબ થેલે થેલે કોલાહલે રકતણાં, સુજન કેરાં કાન પણ તે કાલ પીડાતાં ઘણું નૃપ વિચારે લોકરક્ષણ ઉચિત પણ ન બની શકે, જરૂર કરવી સંધરક્ષા તીર્થ જેનાથી ટકે. સ્પષ્ટાર્થ –તે દુષ્કાળના વખતમાં માતા વગેરે પણ એક પસલી ચણા આપનારને પિતાના પુત્ર વગેરેને વેચતા હતા. કેઈ પૈસાદારે પોતાના આંગણામાં નાખેલા અનાજના દાણાને રંક લોકો પારેવા-કબૂતરની જેમ વીણી લેતા હતા. વળી દુષ્ટ લોકે દેઈની દુકાને લુંટી લેતા હતા. જે દિવસે એક કેળીઓ અનાજ પણ ખાવાનું મળે તે દિવસને લોકે ઉત્તમ ગણતા હતા. વળી રાજમાર્ગો અથવા મોટા ધારી રસ્તાઓ પણ ઠેકાણે ઠેકાણે ગરીબ લોકેના કેલાહલના શબ્દવડે ખરાબ અશાંતિમય લાગતા હતા અથવા બિહામણું લાગતા હતા. વળી કેના કેલાહલ સાંભળીને સજજન લોકેના કાન પણ તે વખતે ઘણું પીડાતા હતા. ભાવાર્થ એ છે કે ગરીબ ભૂખ્યાં લોકેના શબ્દ સાંભળીને સજજન લોકેને પણ મનમાં ઘણું દુઃખ થતું હતું. આવા દુકાળને લીધે વિપુલવાહન રાજા પણ વિચાર કરવા લાગ્યા કે આ દુકાળના પ્રસંગે લોકેનું રક્ષણ કરવું યોગ્ય છે, For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિઠ્યપદસરિતપરંતુ જો તે ન બની શકે તો રત્નની ખાણ જેવા શ્રી સંઘનું એટલે સર્વ સાધુ સાધ્વી શ્રાવકે અને શ્રાવિકાઓનું રક્ષણ જરૂર કરવું જોઈએ. કારણ કે જે સંઘનું રક્ષણ થાય તે જ તીર્થ એટલે જિન શાસન ટકી શકે. તાત્પર્ય એ કે તીર્થને ટકાવનાર સંધ છે. ૮-૯ સંઘ રક્ષા શા માટે કરવી તે તથા સંઘનું સ્વરૂપ નવ ગાથામાં વિસ્તારથી જણાવે છે – જિમ ઠાણ રહણગિરિ રચણનું ગગન તારાઓ તણું, વળી કલ્પવૃક્ષોનું સુરાલય જિમ સરવર કમલનું જલધિ જલનું તેજ કેરૂં ચંદ્ર જિમ સવિ ગુણતણે, આધાર તિમ આ સંધ અવસર ભક્તિને રળિયામણા. ૧૦ સ્પાઈ–સંઘનું સ્વરૂપ જણાવતાં કહે છે કે જેમ રોહણાચલ રત્નોની ઉત્પત્તિનું સ્થાન છે અથવા રેહણાચલ વિના રત્નોની ઉત્પત્તિ સંભવતી નથી. અને જેમ તારાઓનું સ્થાન આકાશ છે. વળી જેમ સુરાલય એટલે દેવોના વિમાન વગેરે કઃપવૃક્ષોનાં સ્થાન છે. તેમજ કમલેનું સ્થાન જેમ સરોવર છે. અને સમુદ્ર જેમ પાણીનું સ્થાન છે. વળી જેમ તેજનું સ્થાનક (આશ્રય) ચંદ્ર છે. તેવી જ રીતે સઘળા ગુણોને આધાર આ સંઘ છે. એટલે સંઘમાં બધા જ્ઞાનાદિ ગુણ રહેલા છે. તેથી મને સંઘની ભક્તિ કરવાને આ સુંદર અવસર પ્રાપ્ત થયે છે માટે મારે સંઘના રક્ષણ માટે જરૂર ઉપાય કરવું જોઈએ. આ વિપુલવાહન રાજા વિચાર કરે છે. ૧૦. જે સંધ ભવ છોડાવનારી ચાહનાવાળી મતિ. ધારણ કરી તત્પર રહે શિવ સાધવાને નિત અતિ નિર્મલપણાના ગુણ થકી બુધ તીર્થ બેલે જેહને, જેના સરીખો અવર નહીં તીર્થેશ નમતાં જેહને. ૧૧ સ્પાઈ–વળી સંઘનું સ્વરૂપ જણાવતાં કહે છે કે જે સંઘ ભવ એટલે સંસારમાંથી ક્યારે છુટી શકાય એવી ઈચ્છાવાળી મતિને ધારણ કરે છે અને તેથી હંમેશાં મેક્ષ સાધવાને માટે ઘણે તત્પર રહે છે અથવા મોક્ષ મેળવવાને માટે હંમેશાં પ્રયત્ન કરે છે. વળી તે સંઘના નિર્મળ ગુણને લીધે બુધ એટલે પંડિત પુરૂષ જેને તીર્થ કહે છે. વળી તીર્થકરે પણ “નમે તિથ્થસ્સ’ એ પ્રમાણે બેલીને સંઘને નમસ્કાર કરે છે. માટે આ સંઘની સાથે સરખામણું કરી શકાય તે બીજો કેઈ ઉત્તમ પદાર્થ આ જગતમાં નથી. ૧૧. આરાધનાથી જેહની કલ્યાણ સાધે ગુણિજના, ઉત્કૃષ્ટ મહિમા જેહને જેમાં રહે ગુણ નિર્મલા; For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] હે જીવ કર તે સધ કેરી ભકિત ભાવ વિમલ ધરી, સત્કાર ને સન્માન હાંશે સમય નાવે ફરી ફરી. ૧૨ સ્પષ્ટા :—જે સંઘની આરાધના એટલે સેવા ભક્તિ કરીને ગુણવાન માણસો પેાતાનું કલ્યાણ સાધે છે. અથવા આત્મહિત કરે છે. વળી જે સંઘને આ જગતમાં સૌથી માટો મહિમા કહેલા છે, કારણ કે તેમાં ઘણા નિલ ગુણેા રહેલા છે. વિપુલવાહન રાજા પેાતાને સખાધીને કહે છે કે હે જીવ! આવા સ'ઘની ભકિત નિર્મળ ભાવપૂર્વક તું કર. કારણ કે આ સંધની ભક્તિ કરવાથી સત્કાર તેમજ સન્માન મળે છે. તેમજ સંઘ ભક્તિ કરવાના આવા અવસર ફ્રી ફ્રીને મળતા નથી માટે આ પ્રસ ંગે સંઘની ભક્તિ શુદ્ધ ભાવપૂર્વક કરી લે. ૧૨. આ સધ ક્રીડા ધર સરીખા ગુણ સમૂહ તણા કલી, કલ્યાણમાં રૂચિવત સેવે જેડ તેને રીત ભલી; તેહની સામે જ આવે સકલ સ ંપત્તિ મલી, પ્રીત્તિ ભેટે તેહને તિમ સેવતી પ્રીતિ વલી. ૧૩ સ્પષ્ટા :—વળી સંઘના વિશેષ ગુણ્ણાનુ વર્ણન કરતાં જણાવે છે કે આ સંઘ ગુણાના સમૂહને કીડા કરવાને માટે ક્રીડાઘર સમાન છે, એવું જાણીને પાતાનુ કલ્યાણ કરવાની ઇચ્છાવાળા જે ભવ્ય જીવા તેને સારી રીતે સેવે છે એટલે સંધની ઉત્તમ પ્રકારે ભક્તિ કરે છે, તેમની પાસે સઘળી સંપત્તિએ એકઠી થઇને આવે છે અથવા તેમને દરેક પ્રકારની સંપત્તિએ મળે છે. વળી તેમને કીર્તિ ભેટે છે. એટલે જગતમાં તેમને જશ પ્રાપ્ત થાય છે, તેમજ વળી પ્રીતિ તેમની સેવા કરે છે અથવા જગતના લોકોને તેમના તરફ્ સ્નેહ ભાવ પ્રગટ થાય છે. ૧૩. વર બુદ્ધિ ઉત્સુકતા ધરી કરે યત્ન તેને પામવા, ચાહેજ વાર ંવાર લક્ષ્મી સ્વર્ગ કેરી ભેટવા; જોવેજ વારંવાર નેહે મુકિત રમણી તેહને, રોમાંચ થાય વિકસ્વરા શ્રીસધ દેખીને મને. ૧૪ સ્પષ્ટા :સંઘની સેવા કરનારને બીજા કયા ગુણેા પ્રાપ્ત થાય છે? તે જણાવતાં કહે છે કે તે સંઘની સેવા કરનાર ભવ્ય જીવને વર બુદ્ધિ એટલે શ્રેષ્ઠ બુદ્ધિ આતુરતા પૂર્ણાંક પામવાને યત્ન કરે છે અથવા સંઘની સેવા કરનાર ભવ્ય જીવાને ઉત્તમ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી સ્વની લક્ષ્મી તે ભાગ્યશાળી પુરૂષને પ્રાપ્ત કરવાને વારંવાર ચાહના રાખે છે એટલે તે સંઘની ભક્તિ કરનાર ભવ્યજીવાને દેવલેાકના સુખની પ્રાપ્તિ થાય છે. અને મુક્તિ રમણી એટલે મેક્ષ રૂપી સ્ત્રી સ્નેહ પૂર્વક તેના તરફ જુએ છે For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત અથવા તે સઘની ભક્તિ કરનાર ભવ્ય જીવાને મેાક્ષનાં સુખ પણ મળે છે. આવા સંધને જોઈને મારી રામરાજી વિકસ્વર થાય છે અથવા આવા સંઘના દર્શનથી મને ઘણેાજ આનદ થાય છે. ૧૪ . ખેતી તણું ફલ ધાન્ય જિમ તિમ ભકિતનું ફલ જેહની, પદવી જિનેશાદિકતણી ફલ અન્ય વાણી પ્રભુ તણી; વચમાં અમરપતિ ચક્રી પદવી પ્રમુખ વિણ મ્હેનત મલે, જિમ વાવતાં કણ શ્વાસ નિપજે તે અનાયાસે લે. ૧૫ સ્પષ્ટા :—સંઘની ભક્તિનુ ફળ જણાવતાં જિનેશ્વર ભગવ ંતાએ કહ્યુ` છે કે જેમ ખેતી કરનારને તેના ફળ રૂપે ધાન્યની પ્રાપ્તિ થાય છે તેમ સંઘની ભક્તિ કરનારને છેવટના મૂળરૂપે જિનેશાદિકની પદવી એટલે તીથંકરપણું વગેરે પઢવીની પ્રાપ્તિ થાય છે. વળી ખેતી કરનારને અનાજ વાવ્યા પછી ઘાસ તે અનાયાસે એટલે સહેજે મળે છે તેવી રીતે શ્રી સંઘની ભક્તિ કરનાર ભવ્ય જીવાને અમરપતિની એટલે ઈન્દ્રની પદવી તેમજ ચક્રવર્તીની પદવી વગેરે તે વચલા ભવામાં વગર મહેનતે મળે છે. આમ કહેવાનું રહસ્ય એ છે કે શ્રી સંઘની ભક્તિ કરનાર ભન્ય જીવાને છેવટે મેાક્ષની પદવી તે મળે છે પરંતુ વચમાં વચમાં તે જીવને ચક્રવતી પણું ઈન્દ્રપણુ વગેરેના સુખા પણ સહેજે જ પ્રાપ્ત થાય છે. ૧૫ મહિમા તણા વર્ણન વિષે જસ વાણી વાચસ્પતિ તણી, પણ ના સમર્થ અને દુરિત હરનાર તે શ્રીસંધની; આગલ વદે ઉત્તમ જનો પગલા કરી મુજ ગેહને, પાવન કરે। પાવન કરે શિવદાચિ સમકિતને મને, ૧૬ સ્પષ્ટા —જે શ્રી સંઘના મહિમાનું વર્ણન કરવાને દેવાના ગુરૂ શ્રીવાચસ્પતિની અથવા બૃહસ્પતિની વાણી પણ સમર્થ થઇ શકતી નથી એટલે બૃહસ્પતિ જેવા પણ જેમના માહાત્મ્યનું વર્ણન કરી શકતા નથી તેવા પાપને નાશ કરનાર સંધની આગળ ઉત્તમ મનુષ્યા એ હાથ જોડીને કહે છે કે હું શ્રી સંઘ ! મારા ઘેર પધારીને મારા ઘરને મને અને મેાક્ષને દેનાર સમકિતને પવિત્ર બનાવા પવિત્ર અનાવા. ૧૬. લાકથી રાજા પ્રવર ચક્રીશ તેથી ઇંદ્રને, શ્રેષ્ઠ જાણા સથી અધિકા ગણા જિનરાજને; જ્ઞાન સિંધુ તેડુ પણ સ્તવતા સદા શ્રીસ ધને, ભરતાદિની જિમ જે કરે ઉન્નત વખાણું તેહને For Personal & Private Use Only ૧૭ Page #44 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] સ્પષ્ટાર્થી–લેકેની અંદર રાજા પ્રવર એટલે ઉત્તમ ગણાય છે. રાજા કરતાં ચક્રવતી ઉત્તમ ગણાય છે કારણ કે તે રાજાઓને પણ રાજા છે. અથવા બધા રાજાઓ પણ તેની સેવા કરે છે. ચક્રવતી કરતાં ઈન્દ્ર શ્રેષ્ઠ છે. કારણ કે તે દેવના પણ રાજા છે. આ બધાના કરતાં જિનરાજ એટલે તીર્થકર મહારાજ શ્રેષ્ઠ છે. કારણ કે ચક્રવતીઓ અને ઈન્દ્રો પણ તે તીર્થ પતિને સેવે છે. આવા જ્ઞાનસિંધુ એટલે જ્ઞાનના દરિયા અથવા ત્રિકાળજ્ઞાની-કેવલજ્ઞાની તે તીર્થકર દે પણ તે શ્રીસંઘને હમેશાં ભરતચક્રી વગેરેની માફક પ્રણામ કરે છે. વળી જે શ્રીસંઘને ઉન્નત (આબાદીવાળો) કરે છે તે ભવ્ય જી નાં હું વખાણ કરું છું. ૧૭. વિવિધ ઉપમા યોગ્ય છે શ્રીસંઘ ભક્તિ તેહની, તીર્થપતિતા આપતી સંહારતી તતિ પાપની, રત્ન ખાણ સમાન તેમાં ભાવિ જિનવર ગણધરા, મણનાણ અવધિ જ્ઞાનવંતા પ્રમુખ ત્યાં રત્ન ખરા. ૧૮ સ્પષ્ટાર્થ –ઉપરના લેકમાં જેમનું વર્ણન કર્યું છે તેવા અનેક પ્રકારની ઉત્તમ ઉપમાવાળા પૂજ્ય શ્રીસંઘની ભક્તિ તીર્થપતિતા એટલે તીર્થંકરની પદવી પણ આપે છે. કારણ કે તીર્થંકર પદની પ્રાપ્તિ માટે જે વિસ સ્થાનકે (ભેદ) ગણાવ્યા છે તેમાં શ્રીસંઘની ભક્તિ પણ એક સ્થાન રૂપે ગણાવી છે. વળી સંઘની ભકિત પાપની તતિ એટલે પાપના સમૂહનો નાશ કરે છે. તેમજ સંઘને રત્નની ખાણની ઉપમા આપી છે. કારણ કે તે સંઘની અંદર ભવિષ્યમાં થનારા અનેક તીર્થકરે, ગણધરે, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ વગેરે અનેક પ્રકારનાં સાચાં રત્ન રહેલાં છે. ૧૮. સાધુની ભકિત ઉપર ધન શેઠ તથા જવાનંદ વૈદ્યનું દષ્ટાંત કહે છે - ધન શેઠ જીવાનંદ વિશે સાધુની ભક્તિ કરી, સંસાર સાગરને તર્યો તિમ સાધુની ભકિત કરી પામીજે ભવ જલધિ તીરને જેમ ઉત્તમ વહાણથી, જલધિતીરે જાય તમમય માર્ગ કાપે દીપથી. ૧૯ સ્પષ્ટાથ –ધન શેઠના જીવ જે જીવાનંદ નામે વૈદ્યપણે ઉત્પન્ન થયા હતા. તેમણે સાધુની ભકિત કરી એટલે સાધુ મુનિરાજની દવા કરીને તેમના શરીરમાંથી કીડા કાઢીને સારવાર કરી હતી તેથી તે સંસારસમુદ્રને તરી ગયા. કારણ કે તે જીવાનંદ વૈદ્યને જીવ તેજ પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાન થયા અને મેક્ષે ગયા. (વિશેષ હકીકત માટે દેશના ચિંતામણી પહેલો ભાગ જુઓ) હે જીવ! તેમની પેઠે સાધુની ભકિત કરીને આ સંસાર રૂપી સમુદ્રના કાંઠાને તું મેળવ. જેમ ઉત્તમ વહાણની સહાયથી સમુદ્રના For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપઘસરિકૃતસામા કાંઠે પહોંચાય છે અને જેમ અંધકારવાળે માર્ગ દીવાના પ્રકાશની સહાયથી ગાય છે તેમ વહાણ અને દીપક સમાન સાધુભકિતથી આ સંસાર રૂપી સમુદ્રને જરૂર ઓળંગી શકાય છે. સાધુને ઔષધાદિકનું દાન કરવા વિષે બાહુ સુબાહુનું દષ્ટાંત બે લેકમાં જણાવે છેઅચિત્ત ભેજન પાન વસ્ત્રો સ્થાન ઔષધ આદિને, આપતા મુનિને કરંતા તાસ વિયાવૃત્યને આશ્ચર્યકારક બેગ પણ પામે અલૌકિક શકિતને, દષ્ટાંત બાહુ સુબાહુનું જિમ કામધેનું પણ અને. ૨૦ સ્પષ્ટાર્થ–જે ભવ્ય જીવે સાધુ મુનિરાજને અચિત્ત અને દોષ રહિત ભજન, પીવાનું પાણી, પહેરવાનું વસ્ત્રો, તથા રહેવાને સ્થાન આપે છે તેમજ ઔષધ વગેરે જરૂરી વસ્તુઓ આપે છે. તેમજ તેમની વૈયાવચ્ચ એટલે સેવા ભકિત કરે છે તેઓ બીજા જેને આશ્ચર્ય પમાડે તેવા ભોગ સુખોને પણ પામે છે, તેમજ અલૌકિક એટલે બીજા સામાન્ય જીવમાં ન હોય તેવા ભુજાઓના બલને (શકિતને) પામે છે. આ પ્રસંગે ઉત્તમ ભાવથી મુનિવરની ભકિત કરનાર બાહુ અને સુબાહુ નામના બે મુનિવરનું અને કામધેનુનું પણ દષ્ટાન્ત જાણવું. ૨૦. જલ પાન ચારે નાંખતા કેમલ કરે પંપાળતા, ઈષ્ટાર્થ ઘે તેથી અધિક મુનિભકિત પ્રભુ ઈમ ભાષતા ઔષધાદિક દેઈ મુનિને બહુ ભરત નૃપતિ થયા, વિશ્રામણાદિકથી સુબાહુ બાહુબલી અતિઅલી થયા. ૨૧ સ્પષ્ટાથે-તે ત્રણ દષ્ટાંતની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી–શ્રી બહુમુનિએ સાવિક ભાવે મુનિઓને અન્નપાનાદિ લાવી આપ્યા હતા. આવી ભકિતના પ્રભાવે તે શ્રી ભરત ચકવત થયા. ને સુબાહુમુનિ મુનિઓની વૈયાવચ્ચ વગેરે પ્રકારે ભકિત કરવાથી બાહુબલી નામે પ્રભુશ્રી ઋષભદેવના પુત્ર થયા. તે ચકવર્તી હતા નહી, છતાં પણ તેને હંફાવે એવા બાહુના બલને ધારણ કરતા હતા. તથા જેમ કામધેનુ ગાયને પણ આપણે ચાર નાંખીએ, ચોખ્ખું પાણી પાઈએ, ને કેમલ હાથે પંપાળીએ, તો આ લોકના સર્વ વાંછિત ફળે છે. તેમ સાધુઓની ભકિત પણ આ ભવમાં તમામ વાંછિતને પૂર્ણ તો કરે જ છે. તે ઉપરાંત પરભવમાં પણ સ્વર્ગના ને મોક્ષના સુખ જરૂર આપે છે. આ અપેક્ષાએ પૂજ્ય મુનિવરની ભકિત કામધેનુથી પણ વધારે ચઢી જાય એટલે કામધેનુ વગેરે પદાર્થો પરભવમાં મેળવવા લાયક સ્વર્ગ મોક્ષના સુખને દઈ શકતા નથી. ૨૧. બે શ્લોકમાં સાધ્વીની ભકિત શા માટે કરવી? તે જણાવે છે – For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ દશનાચિંતામણિ ] ધર્મની ઉત્પત્તિ હવે પુરૂષથી તે સત્ય છે, પણ જરૂર છે પૂજ્ય સાધ્વી તાસ શકિત અપૂર્વ છે લાભ ઉત્તમ આપતી તે ગુરૂજનોને જોઇએ, બાહુબલિને મુક્તિ કારણ બહેન બ્રાહ્મી માનીએ. ૨૨ સ્પષ્ટાર્થ:-સાધ્વીજીની ભકિત શા માટે કરવી ? તેનું કારણ જણાવતાં કહે છે કે જે કે ધર્મની ઉત્પત્તિ પુરૂષથી થાય છે તે વાત સાચી છે, કેમકે તીર્થકરથી ધર્મની ઉત્પત્તિ કહેલી છે, તે તીર્થંકર પુરૂષ હોય છે. અહીં મલીનાથ અપવાદ રૂપે જાણવા –કારણ કે તેઓ સ્ત્રીવેદે તીર્થકર રૂપે ઉત્પન્ન થયા તે અચ્છેરા (આશ્ચર્ય)માં ગણાય છે. તે છતાં પણ સાધ્વીજી મહારાજ પણ જરૂર પૂજનિક-ભકિત કરવા લાયક છે જ. કારણ કે તેમનામાં પણ અપૂર્વ શકિત રહેલી છે. કારણ કે પ્રસંગ આવે તેઓ એટલે સાધ્વીઓ પણ ગુરૂજનોને ઉત્તમ લાભ આપતી જોવામાં આવે છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પ્રભુશ્રી ઋષભદેવની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી એ બે રાધ્વીઓ બાહુબલિને મોક્ષની પ્રાપ્તિમાં કારણ રૂપ થયા છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે-શ્રી બાષભદેવ પ્રભુના કહેવાથી આ બંને બહેન–જેઓ દીક્ષા લઈને કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે અને જ્યાં સુધી કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઋષભદેવ પ્રભુની પાસે જવું નહિ એવા અભિમાનમાં રહેલા હોવાથી જે મને કેવલજ્ઞાન થતું નથી એવાબાહુબલીની પાસે આવીને “હે વીરા ગજ થકી હેઠા ઊતરે” એવું કહીને ચાલ્યા ગયા. પરંતુ આ વચને વિચાર કરતાં બાહુબલિનું અભિમાન જતું રહેવાથી તેમને તરત કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રર. શ્રમણી તણા ગણને તથા નિત શ્રાવિકાના વર્ગને, | મુકિત માર્ગારાધનામાં સાધ્વીઓ કરે મદદને પાપનો ભય રાખનારી પાપ કરતાં વારતી, તેહવી સાધ્વી તણું શુભભક્તિ શિવસુખ આપતી. ૨૩ સ્પાર્ક – સાધ્વીઓની સેવાભક્તિ કરવાનું વિશેષ કારણ જણાવતાં કહે છે કે તે સાધ્વીઓ શ્રમણી એટલે સાધ્વીઓના સમૂહને તથા શ્રાવિકાઓના સમૂહને મોક્ષ માર્ગની આરાધના કરવામાં હંમેશાં સહાય કરે છે. કારણ કે તે સાધ્વીઓ અન્ય સાધ્વીઓને તથા શ્રાવિકાઓને ધર્મને ઉપદેશ આપે છે. તે સાધ્વીઓ પાપનો ભય રાખે છે તેમજ બીજા પાપ કરનારાઓને ઉપદેશ આપીને પાપ કરતાં રેકે છે, માટે આવી સાધ્વીઓની જેઓ સારી ભક્તિ કરે છે તેઓ પણ તે ભક્તિ કરવાના પ્રતાપે મોક્ષના સુખને મેળવે છે. માટે સાધ્વીજીની ભક્તિ પણ અવશ્ય કરવી જોઈએ. ૨૩. સાધર્મિકની ભક્તિનું ફળ બે શ્લોકમાં જણાવે છે – For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપધરિતસર્વ સાધર્મિક તણું ભકિત ભરત ચકી કરે, - તે સુણીને હાલના પણ શ્રાવકે તે નિત કરે; પણ “શકિતને અનુસાર ભક્તિ” એ વચન ના વિસ્મરે, ભરત મેઘ સમા લતા ને રેંટ સમ શ્રાવક ખરે. ૨૪ સર્વ પૃથ્વી તૃત કરતે મેઘ ખેતર માત્રને, રેંટ કરતા તૃપ્ત ધરજે ચિત્તમાં દષ્ટાંતને સાધર્મિની બહુમાનથી સાધેલ ભકિત પોષતી, સાત ક્ષેત્રને સમયને ઉચિત ભકિત દીપતી. ૨૫ સ્પષ્ટાર્થ–પ્રથમ ચક્રવર્તી શ્રી ભરત મહારાજાએ સર્વ સાધર્મિકોની ભક્તિ કરી હતી તે વાત સાંભળીને હાલના શ્રાવકે પણ તે સાધમિકેની ભક્તિ હંમેશાં કરે છે. પરંતુ “શક્તિ પ્રમાણે ભક્તિ કરવી” એ વચનને વિસારવું નહિ. કારણ કે શકિત પ્રમાણે કરેલી ભકિત જ શેભાને પામે છે. અહીં ભરત મહારાજા મેઘ જેવા જાણવા ને શ્રાવકે રેંટ સમાન જાણવા. જેમ મેઘ એટલે વરસાદ સર્વ પૃથ્વીને તૃપ્ત કરે છે એટલે પાણી નાંખીને સર્વ પૃથ્વીને ભીંજવે છે. કારણ કે મેઘમાં સર્વ પૃથ્વીને તૃપ્ત કરવાની શકિત છે. તેમજ રેંટ સર્વ ખેતરને પાણી વડે તૃપ્ત કરે છે. એટલે રેંટની શકિત ખેતરને જ પાણી પૂરું પાડવાની છે, તેથી તે ખેતરને જ તૃપ્ત કરે છે. માટે આ દૃષ્ટાન્તને ધ્યાનમાં લઈને શકિત પ્રમાણે ભકિત કરવાની જણાવી છે. બહુ માન પર્વક કરેલી સાધર્મિકની ભકિત સાત ક્ષેત્રોને પોષણ આપે છે. કારણ કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનબિંબ, જિનચૈત્ય અને આગમ એ સાતે ક્ષેત્રોને પોષનારા શ્રાવક વગેરે છે, માટે સાધર્મિક શ્રાવકાદિની ભકિત કરવાની જણાવી છે. વળી શકિત પ્રમાણે ભકિત કરવી તે પણ જે સમયે જે ક્ષેત્રની ભકિત કરવા યોગ્ય હોય તેજ ક્ષેત્રની ભકિત કરવી જોઈએ. આ રીતે શકિત પ્રમાણે અને સમયને ઓળખીને સાધમિકેની ભકિત કરવાથી અનંતા જીવે ભવસમુદ્રને તરી ગયા છે, હાલ મહાવિદેહ ક્ષેત્રમાં ભવસમુદ્રને તરે છે, ને ભવિષ્યમાં પણ ભવસમુદ્રને તરશે. ૨૪–૨૫. શ્રાવિકાની ભકિતનું ફળ ત્રણ લોકમાં જણાવે છે – ત્રણ પક્ષ નિર્મલ જેહના જે શ્રાવિકા નરરત્નને, જન્મ આપે તેહથી તે અધિક નથી પણ અનેક પુત્ર જૈન તીર્થપતિ તિમ પૌત્ર ચકી પણ હતા, પુત્રની પહેલાં પ્રથમ જે મેક્ષના સુખ પામતા. ૨૬ સ્પાર્ક –હવે સંઘમાં ચોથું અંગ જે શ્રાવિકા તેની ભકિત શા માટે કરવી For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] જોઈએ ? તે જણાવતાં કહે છે કે-જે શ્રાવિકાના ત્રણ પક્ષો એટલે માતા, પિતા તથા શ્વસુર એ ત્રણે નિર્મલ હોય એટલે કે ઈ પણ જાતના કલંક રહિત હોય એવી શ્રાવિકા પુરૂમાં રત્ન જેવા શ્રી તીર્થકરાદિ મહાપુરૂષને જન્મ આપે છે, માટે તે સ્ત્રી પુરૂષથી પણ ચઢિઆતી છે. આ બાબતમાં દાન્ત આપતાં જણાવે છે કે મરૂદેવી માતા ઉત્તમ શ્રાવિકા હતા. કારણ કે તેમણે તે ઋષભદેવ સમાન પુત્રને જન્મ આપે કે જેઓ પ્રથમ તીર્થપતિ અથવા તીર્થંકર થયા. વળી જેમના પુત્રના પુત્ર પ્રથમ ચક્રવત (ભરત ચક્રવર્તી થયા. વળી જેમણે પુત્રના પહેલાં મોક્ષનું સુખ મેળવ્યું. અંતગડ કેવલી થઈ મેક્ષે ગયા. ૨૬. તે મરૂદેવા સમી નારી ન થઈ હોશે નહી, - જિનધર્મને દીપાવનારી શ્રાવિકા પુષ્કળ સહી; બુધ તણો મદ ટાળતી ને ધર્મ પથે જોડતી, શ્રાવિકાની ભકિતનો કરનાર પામે સદ્ગતિ. ૨૭ સ્પષ્ટાર્થ:–આગલી ગાથામાં જણાવેલા સ્વરૂપવાળી મરૂદેવા માતા સમાન કેઈ સ્ત્રી-શ્રાવિકા થઈ નથી અને થશે પણ નહિ. ભૂતકાલમાં બીજી પણ જૈન ધર્મને શોભાવનારી ઘણી શ્રાવિકાઓ થઈ ગએલ છે. જે શ્રાવિકાઓએ પંડિત પુરૂષના અભિમાનને દૂર કર્યો છે. અનેક જીને ધર્મ માર્ગમાં જેડયા છે. ઉપદેશ આપીને મોક્ષનો સાચે માર્ગ બતાવ્યો છે આવા ઉત્તમ ગુણવાળી શ્રાવિકાઓની ભકિત કરનાર જીવ દેવાદિક શુભ ગતિને પામે છે. માટે શ્રાવિકાઓની ભકિત જરૂર કરવા ગ્ય છે. ર૭. શુદ્ધ શીલ ટકાવનારી શ્રાવિકા ત્રણ ભુવનમાં, વખણાય ઉપસર્ગો હતી બંધ કરતી લેકમાં મુનિરાજને પણ સંયમે સ્થિરતા કરાવે શ્રાવિકા, વિવિધ ધર્મારાધને પણ મદદ કરતી શ્રાવિકા. ૨૮ સ્પાઈ–વળી જે શ્રાવિકાઓએ સંકટના સમયમાં પણ પિતાના શીલનું રક્ષણ કર્યું છે, તેથી તેઓ સતીઓ તરીકે પૂજાએલ છે અને જેઓની કીર્તિ ત્રણે જગતમાં ગવાએલી છે. તથા સતી સ્ત્રીઓએ અનેક પ્રકારના ઉપસર્ગોને દૂર કર્યા છે. અને લોકોને બંધ એટલે સારે ઉપદેશ આપીને ધર્મમાં સ્થિર બનાવ્યા છે. તથા જે શ્રાવિકાઓએ મુનિરાજ જેવાઓને પણ ચારિત્રમાં સ્થિર બનાવ્યા છે. તથા દ્વિવિધ ધર્મારાધન એટલે સર્વવિરતિ ધર્મની તથા દેશવિરતિ ધર્મની અથવા સાધુ ધર્મની અને શ્રાવક ધર્મની આરાધનામાં અનેક જીવને મદદ કરી છે. માટે તે શ્રાવિકાઓ અવશ્ય ભકિત કરવા લાયક છે. ૨૮ સંઘભકિત કરનારને કેવાં કેવાં ફળ મળે તે ત્રણ લોકોમાં જણાવે છે– . For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્ધતિજે સંઘની ભકિત કરે તે જાતિ કુળ નિર્મલ કરે, છેદેજ દુર્ગતિ દોરડા નિજ નામને શશિમંડળે લખતે જલાંજલિ દેજ દુઃખને સ્વર્ગ શિવપદ સંપદા, ટાળે જ તે જન અલ્પકાળે આધિ વ્યાધિ આપદા. ર૯ સ્પષ્ટાઈ–ઉપર જેમનું સ્વરૂપ જણાવ્યું તેવા સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા રૂપી શ્રીસંઘ તીર્થકરને પણ પૂજનીય છે, તે શ્રી ચતુર્વિધ સંઘની જે પુણ્યશાલી જીવો શુદ્ધ ભાવના પૂર્વક ભકિત કરે છે તેઓ પોતાની જાતિને એટલે માતૃ પક્ષને તથા કુલને એટલે પિતૃપક્ષને નિર્મળ કરે છે તથા તેઓ દુર્ગતિ એટલે નરકાદિ ખરાબ ગતિ રૂપી દોરડાને છેદી નાંખે છે અથવા તેઓ દુર્ગતિમાં જતા નથી, વળી તેઓ પિતાનું નામ ચંદ્રમંડળમાં લખાવે છે અથવા તેનું નામ અમર બની જાય છે. તેમજ તેઓ દુઃખોને જલાંજલિ આપે છે એટલે તેઓને દુઃખ ભેગવવાં પડતાં નથી અને તેમને સ્વર્ગની અથવા મોક્ષની સંપત્તિ પ્રાપ્ત થાય છે. વળી તેઓ આધિ એટલે મનની પીડા તથા વ્યાધિ એટલે શરીરની પીડાને જલદી દૂર કરે છે. ર૯ ઘર આંગણે તેના જ હોવે વૃષ્ટિ સોમૈયા તણી, ઘરમાં દાખલ થાય રત્નનિધાન વર રળિયામણું; આ સુરલતા તેના ઘરે ઊગે જ ઘર પાવન કરે, જે જનતણું શ્રીસંઘ તેને લાભ બેલેલા મળે. ૩૦ સ્પષ્ટાર્થ–પજ્ય સંઘ જે ભવ્ય જીવના ઘરને પવિત્ર કરે છે અથવા જેના ઘરમાં સંઘના પવિત્ર પગલાં થાય છે તેના આંગણામાં સેના મહેરેને વરસાદ વરસે છે. વળી તે જીવના ઘરને વિષે રત્નના ભંડારે થાય છે અથવા તેના ઘરમાં ઘણું ધન એકઠું થાય છે. તેમજ તેના ઘરના આંગણામાં સુરલતા એટલે સર્વ વાંછિતોને પૂરનારી કલ્પવેલડી વૃદ્ધિને પામે છે. એ પ્રમાણે પવિત્ર સંઘના પગલાંનું માહાત્મ્ય જાણવું. ૩૦ મહિમા ઘણો શ્રીસંઘને વાચસ્પતિ કહી ના શકે, ભંડાર ગુણનો સંધ જાણે ભકિતથી ભવ તરી શકે; મુનિ આદિની સાપેક્ષતા એ ધર્મ કેરી સાધના, મેર પી છે મેરથી પીંછા સદા રળિયામણું. ૩૧ સ્પષ્ટાર્થ – શ્રી સંઘને ઘણે મહિમા છે. તે મહિમાને સંપૂર્ણપણે તે બૃહસ્પતિ પણ કહી શકતા નથી તે બીજા માણસે તો ક્યાંથી જ કહી શકે ? કહેવાને સાર એ છે કે આ પૂજ્ય શ્રી સંઘ સઘળા ગુણેના ભંડાર જેવા છે. આવા સંઘની For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ] ભકિત કરનાર ભવ્ય જીવે આ સંસાર સમુદ્રને તરી જાય છે. તથા ધર્મની સાધના પણ મુનિ વગેરેની સાપેક્ષતાએજ થઈ શકે છે. એટલે સાધુ-સાધુ આદિ ચારેને મોક્ષ માર્ગની આરાધના કરાવે છે. ને સાધ્વીઓ-સાધ્વી આદિ ત્રણેને મોક્ષ માર્ગની આરાધના કરાવે છે, તથા શ્રાવક શ્રાવિકાઓ-સાધુ સાધ્વીઓને સંયમની આરાધનામાં મદદગાર છે. આ રીતે માંહોમાંહે સાપેક્ષતાએ ચતુર્વિધ સંઘ ધર્મની આરાધના કરીને ભવસમુદ્રને તરે છે. માટે કહ્યું છે કે જેમ મેરની શોભા પીંછા વડે છે તેમજ પીંછાની શોભા મોરને લીધે છે. તેમ ચતુર્વિધ સંઘમાં પણ સાધુ સાધ્વીઓથી શ્રાવક શ્રાવિકા વર્ગ શોભે છે, ને શ્રાવક શ્રાવિકાઓથી સાધુ સાધ્વીઓની શોભા વધે છે. ૩૧. વિપુલવાહન રાજા શ્રીસંઘની ભકિત કરવાનો નિર્ણય કરે છે - આ વિશ્વ રૂપ સરવરે જિનધર્મ રૂપ કમળ વિષે, શ્રીસંઘ જાણે હંસ ઉત્તમ હોય ઈમ મુજ મન દીસે, અવસરે વરસેલ વૃષ્ટિ સર્વને સંતોષતી, અવસરે શ્રીસંધ ભકિત વિન હરી સુખ આપતી. ૩૨ સ્પષ્ટાથી–વિપુલવાહન રાજા વિચાર કરે છે કે-મને આ વિશ્વ (જગત ) એક સરોવર જેવું જણાય છે. સરોવર જેમ કમળથી શેભે છે તેમ આ વિશ્વ રૂપે સરોવર પણ જિન ધર્મરૂપી કમળથી શેભે છે. વળી કમળને વિષે જેમ હંસ શેભે છે તેમ આ જિનધર્મ રૂપી કમળને વિષે સંઘ રૂપી ઉત્તમ હંસ શોભી રહ્યો છે એ પ્રમાણે મારા મનમાં જણાય છે. અને જેમ યોગ્ય અવસરે અથવા જ્યારે જરૂર હોય ત્યારે થએલી વૃષ્ટિ સર્વને સંતોષ આપે છે તેમ ઉચિત પ્રસંગે શ્રીસંઘની કરેલી ભકિત પણ વિનોને દૂર કરીને સુખને આપનારી થાય છે. આથી સ્પષ્ટ સમજાય છે કે મારે માટે પણ શ્રી સંઘની ભકિત કરવાનો આ ઉચિત કાલ છે. તેથી મારે પણ અવશ્ય શ્રી સંઘની ભકિત કરવી જોઈએ. ૩૨. વિપુલવાહન રાજાએ કરેલી સંઘભકિત બે શ્લોકમાં જણાવે છે – હુકમ કરત સેઈઆને કાજ મુજ જે અન્નને. રાંધો તમે વહોરાવજો તે સાધુ સાધ્વી વર્ગને શ્રાવકાદિ જમાડજો રાંધેલ બીજા અન્નથી, સંધજનશેષ અન્ન જમીશ નિયમે આજથી. ૩૩ સ્પષ્ટ–વિપુલવાહન રાજાએ શ્રી સંઘની ભકિત કરવાનો નિશ્ચય કરીને રઈયાને બેલાવીને હુકમ કર્યો કે તમે મારે માટે જે જે રઈ બનાવે તે તમે જે કોઈ સાધુ મહારાજ કે સાધ્વીજી મહારાજ પધારે તેમને હોરાવજે. અને રાંધેલી બીજી For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપઘસરિતરસોઈમાંથી શ્રાવકાદિક એટલે શ્રાવક શ્રાવિકાઓને જમાડો. એ પ્રમાણે શ્રાવક તથા શ્રાવિકા રૂપે સંઘને જમાડયા પછી બાકી વધેલે આહાર હું ખાઈશ એ મેં આજથી નિર્ણય કર્યો છે, માટે તમારે આ પ્રમાણે મારી આજ્ઞાને આજથી જરૂર અમલ કરે. ૩૩. તિમ કરંત રસઈઆ ભૂપ તે નજરે જુએ, નિત્ય શ્રાવક શ્રાવિકાઓ શાલિ મગ શાકાદિને, લાડવા ખાજાં વડાં પરમાન્ન દહીં આદિક જમે, ભૂપ સાધુ સાધ્વીઓને શુદ્ધ વહોરાવી જમે. ૩૪ સ્પષ્ટાર્થ—રસઈઆઓ પણ રાજાના હુકમ પ્રમાણે કરવા લાગ્યા અને રાજા તેને પોતાની નજરે જોવા લાગ્યા એટલે રાજા પણ રસેઈઆઓ પોતાની આજ્ઞા બરાબર પાળે છે કે કેમ તેની બરાબર ખબર રાખવા લાગ્યા. આથી કરીને શ્રાવક શ્રાવિકાઓને હંમેશાં શાલિ એટલે ચેખા તથા મગ વગેરે કઠેળ તેમજ શાક વગેરે રોજ જમવા મળે છે તે સાથે ખાજાં, લાડવાં, વડાં, દૂધપાક, દહીં વગેરેનું ઉત્તમ ભેજન મળવા લાગ્યું. રાજા પિતે પણ સાધુ સાધ્વીઓને શુદ્ધ આહાર હેરાવે છે અને બહેરાવ્યા પછી બાકી વધેલી રસોઈમાંથી પિતે જમે છે. ૩૪ સંધભક્તિ કરત નૃપતિ ઈમ તે દુકાળ જતાં સુધી, જિનનામકર્મ ઉપાર્જતા શુભ ભાવના ભાવી બધી; સંધભક્તિમાં સમાએ ભક્તિ જિનબિંબાદિની, સંધને આધીન સત્તાદિ જિનપ્રતિમાદિકતણું. ૩૫ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે રાજાએ દુકાળ પર થયો ત્યાં સુધી શ્રી સંઘની અન્ન પાન વગેરે વડે સેવા ભકિત કરી. આ પ્રમાણે સંઘની સેવા ભકિત કરતાં વિપુલવાહન રાજાએ શુભ ભાવનાદિ કારણોના પ્રતાપે જિન નામ કર્મ એટલે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. જિનબિંબાદિ એટલે જિન પ્રતિમા વગેરેની ભકિતનો સમાવેશ પણ સંઘ ભકિતની અંદર થઈ જાય છે. કારણ કે જિન પ્રતિમાદિક એટલે જિનેશ્વરની પ્રતિમા તથા આદિ શબ્દથી જિન ચેત્ય-જિન મંદિર–જ્ઞાનભંડારની સત્તાદિ એટલે હયાતિ, ભકિત, સાર સંભાળ રાખવી વગેરે કાર્યો શ્રી સંઘને જ આધીન હોય છે. ૩૫ સંઘવૈયાવૃત્ય તિમ તેને સમાધિ પમાડવી, બે કારણે જિનનામ બાંધે વિપુલ વાહન રાજવી, નૃપ અગાશીમાં ફરંતા એકદા આકાશમાં, મેઘને વિસ્તાર તિમ તસ વાયુથી ક્ષણવારમાં. ૩૬ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શિનાચિંતામણી ] સ્પષ્ટાથી–વિપુલવાહન રાજાએ ઉપર જણાવેલા પૂજનીય શ્રી ચતુર્વિધ સંઘની ભાવ પૂર્વક વૈયાવચ્ચ કરી એટલે સેવા ભક્તિ કરી તેથી, તથા તે સંઘને સમાધિ પમાડી એટલે સુખ શાંતિમાં રાખ્યો અથવા દુકાળના વખતમાં સંઘનું રક્ષણ કરી તેને શાંતિ આપી. આ બે કારણથી જિન નામ કર્મનો નિકાચિત બંધ કર્યો. વિપુલવાહન રાજાએ યોગ્ય અવસરે કરેલી આ સાધર્મિક ભક્તિના દૃષ્ટાંતમાંથી અપૂર્વ બેધ એ મળે છે કે–શ્રી ભરતચકી, સૂર્યયશા, દંડવીર્ય વગેરે પૂર્વેના ( વિપુલવાહન રાજાની પહેલાના કાલમાં થયેલા રાજાઓએ કરેલી શ્રી સંઘની ભક્તિને ધ્યાનમાં લઈને જેમ વિપુલવાહન રાજાએ શ્રી સંઘની ભક્તિ પૂર્ણ ઉલ્લાસથી કરીને જિન નામ કર્મને નિકાચિત બંધ કર્યો, તેમ હાલના જૈનેન્દ્ર શાસન રસિક ભવ્ય જીએ પણ પોતાના સમયથી પહેલાંના સમયમાં થઈ ગયેલા કુમારપાલ રાજા, જગડુશાહ, ચંદ્રાવતી નગરીના શ્રાવકે, ચાંપાનેરના રહીશ શ્રાવક ખેમો હડાળા વગેરે વગેરે પુણ્યશાલી ભવ્ય જીવોએ ખરે અવસરે ઉલ્લાસથી કરેલી શ્રી સંઘની ભક્તિનું વર્ણન સાંભળીને, વિચારીને શ્રી સંઘની ભક્તિ જરૂર કરવી જોઈએ. આ મુદ્દાથી પ્રભુશ્રી સંભવનાથના સમયની પછી બનેલા એવા પણ અપૂર્વ બેધદાયક કેટલાએક દષ્ટાંતની બીના કહેવી ઉચિત લાગે છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– પરમહંત શ્રીકુમારપાલ રાજાએ કરેલી સાધર્મિક ભક્તિનું ટૂંક વર્ણનજિનૈઃ સમાનધમ, સાધર્મિકા ઉદાતા વિધાપિ તેષાં વાત્સલ્ય, કાર્ય તદિતિ સક્ષમ છે ૧ છે સમાનધાર્મિકાન વિઠ્ય, વાત્સલ્ય સ્નેહનિર્ભરમા માત્રાદિસ્વજનાદિmોડણ્યધિક ક્રિયતે મુદા છે ૨ છે સ્પાર્થ –શ્રી જિનેશ્વર દેએ સમાન ધર્મવાળાને સાધર્મિક કહેલા છે. તે સાધમિકનું દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારે વાત્સલ્ય કરવું તે વાત્સલ્ય નામને સાતમે દર્શનાચાર કહેવાય છે (૧). સમાન ધર્મવાળાને જોઈને માતા પિતા વગેરે સ્વજનેનું જે વાત્સલ્ય કરીએ તે કરતાં પણ અધિક, ગાઢ સ્નેહપૂર્વક હર્ષથી તેમનું વાત્સલ્ય કરવું (૨). આ બે શ્લેકનું તાત્પર્ય એવું છે કે, જેઓ સમાન ધર્મવાળા હોય તેઓ સાધર્મિક કહેવાય છે. તેમાં પ્રવચન (શાસન) અને લિંગ એ બન્નવડે સાધુ સાધ્વીઓ તથા કેવળ પ્રવચનવડે શ્રાવક શ્રાવિકા સાધર્મિક કહેવાય છે. તેમાં સાધુ, સાધ્વીઓ, આચાર્ય, ગ્લાન, પ્રાથુર્ણિક (પ્રાહેણા મુનિ), તપસ્વી, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત શિષ્ય વિગેરેનું વિશેષ કરીને વાત્સલ્ય કરવું. તેમજ પુષ્ટાલ બનાદિ કારણે શ્રાવક શ્રાવિકાઓનું પણ સર્વ શક્તિવડે દ્રવ્ય ભાવ બંને પ્રકારનું વાત્સલ્ય તેમને ઉપકારાદિ કરવાવડે કરવું. શ્રાવકોએ શ્રાવક શ્રાવિકાઓનું કુમારપાળ રાજાની જેમ ગ્ય વાત્સલ્ય કરવું. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજયપઘસકૃિત છે કુમારપાલ રાજાનું દૃષ્ટાંત. છે શ્રી પાટણમાં પરમ શ્રાદ્ધ શ્રી કુમારપાળ રાજા જ્યારે સ્નાત્રપૂજા તથા પૌષધ વિગેરે ધર્મકાર્ય કરતા હતા ત્યારે એક હજાર ને આ શ્રેણીઓ તેમની સાથે સહાયમાં રહેતા હતા. તેઓને રાજાએ સુખી કરેલા હતા. શ્રાવકની પાસેથી દર વર્ષે આવતો તેર લાખ રુપીયાને કર માફ કરેલું હતું, તેમજ નબળી સ્થિતિમાં આવી પડેલે કેઈ પણ સાધમિક બંધુ વગેરે રાજાને ઘેર જતો તે તેને રાજા એક હજાર દીનાર આપતા હતા. એ પ્રમાણે કરવામાં કુલ મળીને એક વર્ષે એક કરોડ રુપીયાને વ્યય થતો હતો. તેવી રીતે ચૌદ વર્ષમાં ચૌદ કરોડ દ્રવ્યને વ્યય કર્યો. એકદા કેઈ મહેશ્વરી (મેસરી) વાણીયાએ દાણચોરી કરી. તે દાણ લેનાર અધિકારીને જાણવામાં આવ્યું, તેથી તે વણિકને દેરડાથી બાંધીને માર મારતાં રાજાની પાસે લઈ ગયા. તે વણિકને બીજે કઈ જીવિતને ઉપાય નહી સૂઝવાથી અવસર જાણીને તેણે, “શ્રાવકે જિનેશ્વરની પૂજા સમયે ઉદર, ઉરસ્થળ, કંઠે અને કપાળ એ ચાર સ્થાને જેવાં તિલક કરે છે” તેવાં કેસરમિશ્રિત ચંદનનાં ચાર તિલક રાજા પાસે જતી વખતે કરી લીધાં. પછી રાજસેવકોએ રાજાને કહ્યું કે “હે પૃથ્વીપતિ ! આ વણિકે આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને દાણચોરી કરી છે, તેને શો દંડ કરે?” તે સાંભળીને રાજાએ ભયથી કંપતા એવા તે વણિકની સામું જોયું, તે તેના કપાળમાં તિલક જોઈને રાજાએ વિચાર્યું કે “ખરેખર આ તે શ્રી વીતરાગની ભક્તિ કરનારો શ્રાવક જણાય છે, અને શ્રાવકને કર લેવાનું તે મારે પ્રત્યાખ્યાન છે, માટે આ નિરપરાધી છે.” એમ વિચારીને રાજાએ તેને બંધનથી મુક્ત કરાવ્યો. તે જોઈને રાજસેવકે બેલ્યા કે “હે સ્વામી! આ શ્રાવક નથી, આ તે અભક્ષ્યાદિકનું ભક્ષણ કરનાર મહેશ્વરી ધર્મમાં આસક્ત (મેસરી) છે, પણ આજે કપટથી ઉત્તરાસણ તથા કપાળમાં તિલક વિગેરે કરીને છેટે શ્રાવકનો વેષ ધારીને અહીં આવેલ છે.” રાજાએ કહ્યું કે “એ વણિક તર્જના કરવા યોગ્ય નથી. તે ધન્ય અને કૃતપુણ્ય છે, નહીં તે તેના ભાલમાં તિલક જોઈને મારા મનમાં “આ શ્રી જિનેશ્વરને ભક્ત છે” એમ કેમ આવત? માટે મેં તેને મુક્ત કર્યો છે, સુખેથી તેને પિતાને ઘેર જવા દ્યો.” પછી તે મહેશ્વરી (મેસરી) વાણીયે પણ શ્રાવકના વેષની પ્રશંસા કરતે જેને રાજાને નમીને પિતાને ઘેર ગયે. આ હકીકત ઉપર કહ્યું છે કે— સાધર્મિકસ્વરૂપં યત, વ્યલીકમપિ ભૂભુતા સન્માનિત સભામાં તત, તહિં સત્યસ્ય કા કથા ૧ છે ભાવાર્થ –“અસત્ય એવા સાધર્મિકના સ્વરૂપને પણ રાજાએ સભામાં માન આપ્યું, તે પછી તે રાજા સાધમિકના સત્ય સ્વરૂપને માન આપે તેમાં શું કહેવું !” આ દષ્ટાંત સાંભળીને સર્વ શક્તિથી અવશ્ય સાધર્મિકનું વાત્સલ્ય કરવું. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] પૂર્વે ઉદાયી રાજાએ પણ ચંડપ્રદ્યોત રાજાને તેના કપાળમાં “આ દાસીને પતિ છે” એવા અક્ષરે લખીને કારાગૃહમાં નાંખ્યો હતો. પરંતુ પછી સેવકના મુખથી તેને સાધર્મિક જાણીને તરત જ તેનું બહુમાન કર્યું હતું. તેથી સાધર્મિકનું સ્વજનથી પણ અધિક સન્માન કરવું. કહ્યું છે કે સુહિ સયણમાઈઆણું, ઉવારણ ભવપબંધકર જિણધમ્મપત્રાણ, તે ચિય ભવભેગમુવણે ૧ ભાવાર્થ –“મિત્ર સ્વજનાદિકનું બહુમાનાદિ કરવાથી ભવપરંપરા વૃદ્ધિ પામે છે, અને જિન ધર્મમાં પ્રવર્તતા સાધર્મિકની ભક્તિ કરવાથી તે ભવપરંપરાને નાશ થાય છે.” અહીં સાધુએ સાધર્મિકનું વાત્સલ્ય કરવાના સંબંધમાં શ્રી વાસ્વામીનું દષ્ટાંત એવું છે કે–મહા ઉગ્ર દુષ્કાળને લીધે સર્વ દેશના માર્ગો જ્યારે બંધ પડી ગયા હતા ત્યારે શ્રી સ્વામી પટવિદ્યાએ કરીને સકળ સંઘને સુકાળવાળી સુભિક્ષાપુરીમાં લઈ ગયા હતા. તેવી જ રીતે વિષ્ણુકુમાર વિગેરેનાં દષ્ટાન્ત પણ વાંચનારે કુમારપાલ પ્રતિબોધાદિ ગ્રંથમાંથી જાણી લેવાં. કઈ પતિવ્રતા શ્રાવિકા પણ પિતાના પતિનું લોકેત્તર ભાવ વાત્સલ્ય કરી શકે છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવા પૃથ્વીપુર નામના નગરમાં એક સુભદ્ર નામે બાર વ્રતધારી શ્રાવક રહેતું હતું. તે એકદા વેપારને માટે રાજપુર નગરે ગયો. તે નગરમાં એક જિનદાસ નામે શ્રાવક રહેતો હતું. તેણે પોતાની કન્યાને સાધર્મિક વિના બીજા કોઈને નહીં આપવાનો નિયમ ગ્રહણ કરેલો હતો. અન્યદા તે સુભદ્રને ભજન, શયન, આસન, ૧૪૯૫ન, ચંકમણ, વાર્તાલાપ વિગેરે ચેષ્ટાઓવડે સાધર્મિક જાણીને તેણે પોતાની પુત્રી મોટા ઉત્સવથી પરણાવી. તે સુશીલા પુત્રી ઘરનું કામકાજ કરવા ઉપરાંત પ્રભુના માર્ગને જાણનારી તેમજ નિર્મળ અન્તઃકરણવાળી હોવાથી નિરંતર પતિની ભક્તિ પણ કરતી હતી. એકદા તેના પતિ સુભદ્ર અતિ સ્વરૂપવતી અને ઉદ્દભટ ગાર ધારણ કરેલી પિતાની સ્ત્રીની સખીને જોઈ. તેને જેવાથી સુભદ્રને તેણીના ઉપર ગાઢ રાગ ઉત્પન્ન થયા. પરંતુ લજજાદિકથી કાંઈ પણ બોલી શકશે નહીં. તે સ્ત્રીને મેળવવાની ચિન્તાથી તેને પ્રતિદિન દુર્બળ થતે જોઈને તેની પત્નીએ તેને આગ્રહ પૂર્વક દુર્બળ થવાનું કારણ પૂછ્યું, એટલે મહાકણે સુભદ્રે તે કારણ જણાવ્યું. તે સ્ત્રી અતિ ચતુર હોવાથી તેણે તેને પ્રતિબંધ કરવાનો બીજો કેઈ ઉપાય નહી જાણીને કહ્યું કે “હે સ્વામી! આવા કાર્યને માટે તમે આટલે બધે ખેદ કેમ પામ્યા? મને પ્રથમથી જ કેમ કહ્યું નહીં? કેમકે તે મારી સખી મારે આધીન જ છે, તેને હું જલદી ૧ બેલિવું ૨ ચાલવું For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ [વિજયપધસૂરિકૃતલાવી આપીશ.” પછી અન્ય દિવસે તેણે પોતાના પતિને કહ્યું કે “તે મારી સખીએ તમારી ઈચ્છા પૂર્ણ કરવાનું હર્ષથી અંગીકાર કર્યું છે, તેથી તે આજ સાંજે અહીં આવશે. પરંતુ તે અતિ જાળુ હોવાથી શયનગૃહમાં પ્રવેશ કરશે કે તરતજ દવે બુજવી નાખશે.” સુભદ્ર બોલ્યો કે “ભલે તેમ કરે, તેમાં શી હરકત છે?” પછી તે સુભદ્રની સ્ત્રીએ વિચાર્યું કે “ખરેખર વિષયરૂપ મહાપ્રેતના આવેશવાળે જીવ દીનપણું ધારણ કરવું, બગાસાં ખાવાં, નિઃશ્વાસ મૂક, તથા પરસ્ત્રી સંબંધી વિચારમાં જ તલિન થવું વિગેરે શું શું ચાપલ્ય (ચાળા) કરતો નથી ? અર્થાત્ સર્વ ચાપલ્ય કરે છે. અહો ! અનંત સુખને આપનાર એવા વ્રતની પણ ઉપેક્ષા કરે છે. જ્યારે આવો સુજ્ઞ અને સુશીલ માણસ પણ વિષયમાંજ પરાધીન થઈ ગયે તો બીજાનો શી વાત? માટે વિષયદશાને અને અન્યની આશાને ધિક્કાર છે. પરંતુ આ મારે સ્વામી ગ્રહણ કરેલા વ્રતને ભંગ કરવાથી નરકાદિક દુઃખનું ભાજન થશે માટે હું મારી સખીનું રૂપ ધારણ કરીને તેનું વાંછિત પૂર્ણ કરું. જો કે તેમ કરવાથી ભાવથી તે તેના વ્રતનો ભંગ થશે, પણ દ્રવ્યથી ભંગ નહી થાય. તો એક પક્ષનું દ્રવ્યથી વ્રત રક્ષણના ભાગોનું પાલન કરવાથી પણ કઈ વખત લજજાવાન પુરુષને લાભ થઈ શકે છે.” આ પ્રમાણે ભવિષ્યમાં વિવિધ પ્રકારના લાભ થવાનો વિચાર કરીને તેણે પિતાની સખી પાસેથી કાંઈ બહાનું જણાવીને પોતાના પતિએ જોયેલાં તેનાં ઉત્તમ વસ્ત્રો તથા અલંકારે માગી લીધાં. પછી ગુટિકાના પ્રયોગથી સખીના જેજ સ્વર તથા સ્વરૂપાદિ કરીને તેજ પ્રમાણે વસ્ત્ર તથા આભૂષણે ધારણ કરી તે સખીની જેવાજ સુંદર વિલાસ (હાવ ભાવ વિગેરે) કરતી તે સુભદ્રની જ પત્નીએ (પતેજ ઉત્તમ સુગંધી પુષ્પ, તાંબુલ, ચંદન, અગર, કપૂર, કસ્તુરી વિગેરે સમગ્ર ભેગની સામગ્રી વડે તથા નિર્મળ દીપકવડે અલંકૃત કરેલા સુંદર શયનગૃહમાં (સૂવાના હોલમાં) હર્ષથી પ્રવેશ કર્યો. તે વખતે ગંગા નદીના પુલિનની સ્પર્ધા કરનારા પલંગપર ઉત્કંઠાથી વિકસ્વર દષ્ટિ ધારણ કરીને બેઠેલા સુભદ્ર નેત્ર અને મનથી જાણ અમૃતમય દષ્ટિને ધારણ કરતી હેય તેવી તેને જોઈ. તરતજ તેણે દીપકને બુજાવી દીધો. પછી તે પલંગ ઉપર ગઈ. અને વિવિધ પ્રકારની ગેછી કરવા પૂર્વક આનંદથી તે સુભદ્રે તેની સાથે ક્રીડા કરી. પ્રાતઃકાળે તેના ગયા પછી સુભદ્રને વિચાર થયે કે– સયલસુરાસુરપણમિય-ચલહિં જિહિં જે હિયં ભણિયા તં પરભવસંબલય, અહહ માએ હારિયં સીલંક ૧ છે ભાવાર્થ:–“સકલ સુર અને અસુરોએ જેના ચરણકમળને પ્રણામ કર્યા છે એવા જિનેશ્વરેએ જે હિતકારી કહ્યું છે તે પરભવમાં પાથેય (ભાતા) સમાન શીલ મેં આજે ગુમાવ્યું.” મનસ્યન્યરાસ્યન્યત, ક્રિયાયામન્યદેવ ચ યસ્યાસ્તામપિ લેલાણી, સાધ્વી વેત્તિ મમત્વવાનું છે ૧ છે For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] [ ૨૧ ભાવાર્થ “જે સ્ત્રીના મનમાં કાંઈક હોય છે, વચનમાં કાંઈક હોય છે, અને ક્રિયામાં તેથી પણ કાંઈ બીજુ જ હોય છે, એવી ચપલ નેત્રવાળી સ્ત્રીને મમતાવાલો પુરુષ શ્રેષ્ઠ માને છે.” ચમચ્છાદિતમાંસાસ્થિ, વિમૂત્રપિરીવૂપિ વનિતાસુ પ્રિયવં ચતુ, તન્મમત્વવિભિતમ્ ૨ | ભાવાર્થ-“જેણીનાં માંસ તથા હાડકાં ચર્મથી આચ્છાદિત કરેલાં (ઢાંકેલા) છે એવી વિષ્ટા અને મૂત્રની હાંડી (હાલી) સમાન સ્ત્રીઓમાં જે પ્રિયત્વ છે તે માત્ર મમતાથીજ ઉત્પન્ન થયેલું છે.” ગણયન્તિ જન સમર્થવત્, સુરતલાસ સુખેન ભેગિનઃ | મદનાહિવિષેગ્રમૂછનામયતુલ્ય તુ તદેવ ગિનઃ ૩ છે ભાવાર્થ-કામી પુરુષે જે ભોગવિલાસના સુખથી પિતાને જન્મ સફલ માને છે તેજ સુખને યોગી પુરુષે કામદેવરૂપી સપના વિષથી થયેલી ઉગ્ર મૂછપ મહા વ્યાધિ સમાન માને છે.” દરેક પદાર્થમાં પ્રિય અને અપ્રિયપણું સ્વમનકપિતજ હોય છે. ખરેખરી રીતે તે કઈ પણ વસ્તુ ઈષ્ટ અનિષ્ટ છે જ નહી. કેમકે સમગ્ર વિકલ્પનો ઉપરમ થવાથી મતિનો ભેદ રહેતું જ નથી. કહ્યું છે કે– સમતાપરિપાકે, સ્વાદ્વિષયગ્રહરાન્યતા છે યયા વિશદગાનાં, વાસીચન્દનતુલ્યતા છે ૧ | ભાવાર્થ_“સમતા ગુણ પરિપક્વ થાય, ત્યારે વિષયગ્રહ શુન્ય થઈ જાય છે. (વિષયેચ્છા નાશ પામે છે); અને તેથી નિર્મળ ગવાળા તે આત્માને વાસી (કરસી) અને ચંદનમાં તુલ્યતા થઈ જાય છે, અર્થાત્ તે બન્નેમાં ભેદ જણાતો નથી.” આ પ્રમાણે સંવેગના વશથી ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપ રૂપી અગ્નિથી તેનું અંતઃકરણ બળવા લાગ્યું, અને હમેશાં પોતાની પત્નીને જોતાં જ તે પિતાનું મુખ નીચું કરવા લાગ્યું. તે જોઈને તેની ભાર્યાએ વિચાર્યું કે “આ મારા પતિ હજુ સુધી લજજા છેડતા નથી, તેથી તે જલદીથી ધર્મ પામશે; સર્વથા નિર્લજજ અને વાચાલ માણસ ધર્મને અયોગ્ય હોય છે, પણ આ મારા સ્વામી તેવા નથી.” પછી તે સ્ત્રી હમેશાં સામાયિકને વખતે તથા પઠન પાઠનને વખતે સર્વ સ્થાને વ્રત ભંગ કરવાનું ફલ વારંવાર કહેવા લાગી. વ્રત ગ્રહણ કરવું સહેલું છે, પણ તેનું પાલન કરવું દુષ્કર છે. તેના ચાર ભાંગા થાય (૧) વત ગ્રહણ કરવું સહેલું ને પાળવું દુષ્કર (૨) ગ્રહણ કરવું મુશ્કેલ પણ પાળવું સુકર, (૩) પ્રહણ કરવું પણ સહેલું અને પાળવું પણું સહેલું અને (૪) પ્રહણ કરવું પણ મુશ્કેલ ને પાળવું પણ મુશ્કેલ આ પ્રમાણે ભેગી થાય છે. તેમાં ત્રીજો ભાંગે શ્રેષ્ઠ છે, ચોથે કનિષ્ટ છે. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપારિકૃતછે.” ઈત્યાદિ વચનો સાંભળીને સુભદ્ર પિતાની સ્ત્રીના સ્વભાવની રતુતિ કરવા લાગે, પણ તેના મનમાં વ્રતભંગનું દુઃખ હૃદયમાં વાગેલા શલ્યની જેમ નિરંતર ખટકતું હતું. તે પ્રતિદિન અધિક અધિક દુર્બળ થવા લાગ્યો. તે જોઈને તેની પત્નીએ આગ્રહથી દુર્બલ થવાનું કારણ પૂછયું, ત્યારે તે નિઃશ્વાસ નાંખીને ખેદ પૂર્વક બે કે “હે પ્રિયા ! જે મોક્ષસુખના હેતભૂત વાત ચિરકાળથી પાલન કર્યું હતું તે વ્રતનો ક્ષણિક સ્થિતિવાળા મનકપિત સુખને માટે ભંગ કરીને મૂર્ખ પણ ન કરે તેવું અકાર્ય મેં કર્યું છે તેની ચિંતાથી હું દુર્બલ થાઉં છું. હવે મને ભ્રષ્ટ થયેલાને એનું પ્રાયશ્ચિત્ત કેણ આપશે ? મારી ભાવનાને વૃત્તાંત કુંભારના હાંલાં ફોડનાર મિયા દુષ્કત આપનાર ક્ષુલ્લક મુનિના જે થયો છે. જીવોને હણીને પછી મેં મોટું દુષ્કૃત કર્યું, મેં મેટું દુષ્કૃત કર્યું” એમ કહેવું ને ધ્યાન વૈરાગ્ય ધારણ કરવા તે વ્યર્થ અને વંધ્ય છે.” આ પ્રમાણે શુભ પરિણામથી બોલતા તેને અંતઃકરણથી શુદ્ધ જાણીને તથા “ સ્ત્રીના સન્મુખ માત્ર દાક્ષિણ્યતા સાચવવા માટે આ બહારનો દેખાવ નથી” એવી સંપૂર્ણ પરીક્ષા કરીને તેમજ “સંગને વશ થયેલું તેનું ચિત્ત ઇન્દ્રની અપ્સરાઓથી પણ પરાભવ પામે તેવું નથી” એવો નિશ્ચય કરીને તેણે નિશાની સહિત સર્વ હેવાલ સત્ય રીતે કહી આ છે. તેથી વિશ્વાસ પામીને તે સુભદ્ર શાંત થઈ વિચારવા લાગ્યો કે “લોકોત્તર ધર્મમાં કુશળ એવી આ મારી ભાર્યાને ધન્ય છે કે “જેણે મારે સ્વામી પરસ્ત્રીના સંગથી નરક રૂપી સાગરમાં ન પડો” એમ ધારીને મને તેમાંથી ઉગાર્યો. મને અન્તઃકરણથી મારી ચિંતા ધરાવનારી સુશીલ સ્ત્રી મળી છે. તેની સ્થિરતા અને ગાંભીર્ય વાણીના વિષયની બહાર છે. અર્થાત્ વાણીથી કહી શકાય તેવું નથી.” ઈત્યાદિ સ્ત્રીની પ્રશંસા કરીને તેની જ આજ્ઞાથી ગુરુ પાસે જઈ પરસ્ત્રીગમનનું સર્વથા પ્રત્યાખ્યાન કરીને કરેલા પાપની આલોચના કરી. પછી અનુક્રમે પિતાના પુત્રને ઘરનો કાર્યભાર (બ) સંપીને ચારિત્ર તપાદિવડે તે સ્ત્રી પુરુષ અલ્પકાળેજ મોક્ષસુખને પામ્યા. જગન્ધિતા જગડુશાહ અને સાધર્મિક ભક્તિ સહિત અનુકંપાદાન, અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જેન્દ્ર શાસન અનુપમ લેકેત્તર છે. કારણ તેનો પ્રભાવ હાલ પણ સર્વત્ર અખલિતપણે પ્રસરી રહ્યો છે. પરમ પુણ્યોદય હોય તો જ તે મળી શકે છે. તેમાં પણ પરમ ઉલ્લાસથી તેની નિર્મલ આરાધના કરનાર પ્રબલ પુણ્યશાલી ભવ્ય જી વિરલા જ હોય છે. દાન-શીલ–તપ વગેરેની આરાધના કરનારા ભવ્ય જીવોમાં અનુકંપાદાનના પ્રસંગે શ્રી ઉપદેશસાર વગેરે ગ્રંથમાં જગડુ શ્રાવકનું દષ્ટાંત For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ રેશનાચિંતામણિ ] જણાવ્યું છે. જો કે ઉપદેશતર'ગિણી, ચતુર્વિશતિ પ્રખ’ધ, ઉપદેશપ્રાસાદ, પ્રબંધચિંતામણિ વગેરે ગ્રંથામાં અનુક ંપાદાનના પ્રસ ંગે જગડુ શ્રાવક સિવાયના ત્રીજા પણ ઘણાં દૃષ્ટાંતા વર્ણવ્યા છે; છતાં પ્રતિકૂલ સ ંજોગામાં પૂર્વ ભવની પુણ્યાથી મળેલી લક્ષ્મીની માહે જાળમાં ન ફસાતાં ભયંકર દુકાળ જેવા પ્રસ ંગે તેણે ઉદારતા વાપરી જે અનુકપા દાન દીધું તે ઘણી જ હદ કરી કહેવાય. જગતૂશાહ જ્યારે પૂર્વે સાધારણ સ્થિતિમાં હતા ત્યારે ન મુ ંઝાતા થૈય રાખી નિમલ ભાવે કાયાથી ધર્મારાધન કરતા હતા. જ્યારે ધનવંત થયા ત્યારે અકારી ન થતાં લક્ષ્મીની ચપલતા સમજીને છૂટે હાથે સુપાત્રદાનની માફક અનુકંપાદાન તરફ દ્રવ્યાદિનો વિચાર કરી વધારે લક્ષ્ય રાખતા હતા. તેથી તેમનું જીવનચરિત્ર વાંચતાં કેટલીક જાણવા જેવી ખીના ભવ્ય જીવેાન આધદાયક જાણી, નીચે પ્રમાણે જણાવું છુ. ૧–જગડુ શ્રાવકે દુકાળમાં જુદા જુદા સ્થળે ૧૧૨ સદાવ્રત માંડવાં, તેમાં પાંચ લાખ માણસા જમતા હતા. ૨-તેણે તે જ દુકાળમાં પાટણના રાજા વિસલદેવને ૮૦૦૦ હજાર મૂડા ધાન્ય અને સિંધના રાજા હમીરને ૧૨૦૦૦ હજાર મૂડા અનાજ આપ્યું. ઢ ૩-ગિજનીનો સુલતાન જગડુ પાસે માગવા આવતાં જગરૂશાહ તેની સામે ગયા. તેને સુલ્તાને પૂછ્યુ... કે–તું કાણુ ? જવામમાં જગડૂએ કહ્યું કે હું જગડૂ. સુલ્તાને કહ્યું કે–તું દાન આપે છે, તેથી ખરેખર જગત્પિતા કહેવાય છે, તે વ્યાજબી છે, અવસરે તેણે અનાજ માગ્યું ત્યારે જગડુએ કહ્યું કે-ડીક. પણ અનાજના કોઠાર ઉપર લખ્યું હતું કેઆ અનાજ રંકને (નિર્ધનને) આપવું. આ અક્ષરે વાંચીને સુલતાને કહ્યું કે−હું જાઉં છું, કારણ કે રંકને દેવા માટે જે અનાજ હોય, તે લેવાની મારી ઈચ્છા થતી નથી. સુલ્તાનના આવા વેણ સાંભળીને રંકને દાન દેવાના કાઠાર સિવાયના બીજા કોઠારોમાંથી ૨૧૦૦૦ હજાર મૂંડા અનાજ આપ્યુ.. કહ્યું છે કે— આઠ ઉજાર જ વિશલને, માર હજાર હમીર ! એકવીશ સુલ્તાનને, આપે જગડ્ડવીર ॥ ૧ ॥ ઉજ્જૈનના રાજા મદનવર્માને ૧૮ હજાર મૂડા, દિલ્હીના રાજા મેાજઉદ્દીનને ૨૧૦૦૦ મૂંડા, કાઠીનરેશ પ્રતાપસિંહને ૩૨ હજાર મૂ'ડા, કધાર દેશના રાજાને ૧૨ હજાર મૂડા અનાજ જગડ઼ે દાનવીરે આપ્યુ.. એકદર ૯ લાખ ૯ હજાર મૂ'ડા અનાજ આપ્યું, ને તેણે યાચકને અઢાર કરોડ દૂશ્મનુ દાન કર્યું. ૪. કામન્તકીય નીતિસારમાં નીતિના પાંચ અંગ આ રીતે જણાવ્યા છે. સહાયાઃ સાધનાપાયા, વિભાગે દેશકાલયેાઃ । વિનિપાતપ્રતીકાર:, સિદ્ધિઃ પચા મિષ્યતે ॥ ૧ ॥ ૧. મિત્રરાજાઓ, ૨. કાર્ય સાધવાના ઉપાયા, ૩ દેશ અને કાળને અનુસરતી વ્યવ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૪ | શ્રી વિજયપદાસરિકતસ્થા, ૪ આપત્તિ ટાળવાનો ઈલાજ (તેનું જ્ઞાન અને તેની યોજના), ૫ કાર્યસિદ્ધિ. નીતિના એ પાંચ અંગોના જાણકાર જગડુશાહ હતા. ૫. જેમ સૂર્યકાંત મણિમાં સૂર્યના કિરણો પડે તો અગ્નિ ઉત્પન્ન થતો મનાય છે, તેમ ચંદ્રકાંત મણિ માટે પણ કહેવાય છે કે તેની ઉપર ચંદ્રના કિરણો પડે ત્યારે તેમાંથી પાણી ઝરે. ૬. વીસ કેડીની એક કાકિણી થાય, ૪ કાકિણીનો એક પસ, ને ૧૬ પૈસાને દ્રશ્ન (પા રૂપિયે, પાવલી) થાય. કહ્યું છે કે-થરાદામાં ૪૪ રન, સા વાળ સાહ્ય gi તન્ના છે તે રામ નારિ. ૭. દાન, માન, વિવેક, સુવાણ, સુનીતિ, સાહસ, કીર્તિ, ધૈર્ય, સભ્યતા, લજજા, વડીલે પ્રત્યે નમ્રતાવાળું વર્તન, દયા, યોગ્યતા, સદ્ભાવના, હિંમત, વગેરે ગુણોને ધારણ કરનારા જગડુશા શ્રાવક વિશાશ્રીમાળી જ્ઞાતિના સહા શેઠના પુત્ર હતા. ને તે પંચાલ દેશના ભદ્રેશ્વર ગામમાં રહેતા હતા. જે વિવેકી પુરૂષ ગુણી જનના ગુણ સાંભળી રાજી ન થાય? ૮. જગડુ શ્રાવકે ૧૦૮ જિનાલયે નવા કરાવ્યા, ને સંઘ કાઢી ગિરિરાજ શ્રી શત્રુંજયતીર્થની ચતુર્વિધ સંઘ સાથે ત્રણ વાર યાત્રા કરી. ૯. સાધર્મિક બંધુઓ, સીદાતા છતાં પણ ખાનદાનીને આંચ આવવાનો ભય, શરમ વગેરે કારણોથી દાન લઈ શકે નહિ. આ ઇરાદાથી જગડુશાહ લાડવાની અંદર ગીનીઓ ગોઠવીને કરડે મેદકે તૈયાર કરાવી દાન દેતા હતા. વ્યાખ્યાનાદિ પ્રસંગે પ્રભાવના પણ કરતા હતા. કેઈને વિશેષ આપવા જેવું લાગે તો તેવી વ્યક્તિઓને વધારે ગીનીઓવાળા મોદક દેવાની સૂચના પણ પ્રભાવના વેંચનાર માણસને કરતા હતા. આવી પ્રભાવના સૌ કેઈ લઈ શકે, આવી જાતના ભેદકે લજાપિંડ કહેવાય. કીર્તિની ઈચ્છા રાખ્યા વગર લેનારની આબરૂને આંચ ન આવે, લેતાં સંકેચ પણ ન થાય, આ વસ્તુ તરફ ધ્યાન રાખી જગડુની દાન દેવાની આ યુક્તિ હાલના જેનેન્દ્રશાસનના પરમારાધક, લક્ષ્મીની ચપલતાને યથાર્થ સ્વરૂપે સમજનાર ધર્મિષ્ઠ ધનવંત શ્રમણોપાસકેએ (શ્રાવકેએ) યાદ રાખી જરૂર અમલમાં મૂકવી જોઈએ. જગડુ શ્રાવક દુકાળમાં દાન દેતી વખતે આડો પડદે રાખતા હતા ને વચમાં પડદાની બહાર રહેલ લેનાર ખાનદાન માણસને હાથ પિતાની પાસે આવી શકે, તેવું મોટું છિદ્ર રખાવી દાન દેતા હતા. હાથની રેખા તપાસતાં કોઈ દાન લેવા આવનાર ખાનદાન માણસ વધારે દુઃખી જણાય તો તેને બહુ કીંમતી રત્ન વગેરે પણ દેતાં અચકાતા ન હતા. ૧૦. દીનારમાં ૩ર રતિભાર સેનું આવે છે. ૧૧. સૂંઠ, મરી, ને પીંપર એ ત્રિકટું કહેવાય. ૧૨. વરાહમિહિરે સં. ૧૯૪માં પંચસિદ્ધાંતિક નામનો ગ્રંથ રચે. ૧૩. કાલિદાસ નામના કવિ-બે થઈ ગયા. એક વિક્રમ રાજાને રાજ્યકાલે ને બીજે કાલિદાસ ભેજ રાજાના રાજ્યસમયે થયે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૪. સિદ્ધગિરિ, સમુદ્રની સપાટીથી ૧૯૭૭ ફુટ ઉંચે છે. ૧૫. પૂર્વે હરિવંશ કુલના યદુરાજા મથુરા નગરીમાં રાજ્ય કરતા હતા. તેને સૂરકુમાર નામે પુત્ર હતો, તેના બે પુત્ર ૧ શૌરિકુમાર. ૨ સુવીરકુમાર. સૂરરાજાના મરણ પામ્યા બાદ શૌકિકુમાર મથુરાનો રાજા થયો. તેણે આ રાજ્ય નાનાભાઈ સુવીરકુમારને આપીને કુશાવર્ત દેશમાં જઈ શૌર્ય (સીરિ) પુર વસાવી, રાજ્ય કર્યું. રાજા શૌરિને અંધકવૃષ્ણિ નામે, ને સુવીર રાજાને ભેજવૃષ્ણિ નામે કુંવર હતો. અંધકવૃષ્ણિને સમુદ્રવિજય વગેરે દશ કુંવર હતાં, તેમાં મોટા સમુદ્રવિજય, તે શ્રી નેમિનાથના પિતા થાય. ને નાના વસુદેવના બે પુત્ર. ૧. કૃષ્ણ વાસુદેવ ૨. બલરામ (બલદેવ) તથા ભેજવૃષ્ણિને ઉગ્રસેન નામે પુત્ર હતો, તે મથુરાનો રાજા હતા. તેને કંસકુમાર નામે પુત્ર હતો. ૧૬. જગડૂશાહ પરમેશકારી શ્રી ગુરુ મહારાજના દર્શન કરીને બહુ જ ખુશી ખુશી થઈ જતા હતા. તેના ચરિત્રમાં આ બીને દષ્ટ દઈને સરસ રીતે સમજાવી છે. તે આ પ્રમાણે– જેમ મોર મેઘને જોઈને, ચકલાક પક્ષી સૂર્યને જોઈને, ચકેર પક્ષી ચંદ્રને જોઈને રાજી રાજી થઈ જાય, તેમ જગડૂશાહ શ્રી ગુરુમહારાજને જોઈને રાજી રાજી થઈ ગયા. ૧૭. અષ્ટાપદ પર્વતને અંગે જગડુ ચરિત્રની ટિપણમાં જણાવ્યું છે કે અયોધ્યાથી ૧૯૨૦૦ કેસ ઉપર ઈશાન ખૂણામાં હિમાલય પર્વતની પેલી મેર રહેલ ઉત્તરાખંડમાં અષ્ટાપદ પર્વતની ઉપર ભરતચકીએ જિનાલય બંધાવ્યા. તે પર્વત ઉંચાઈમાં ૩૨ ગાઉ છે ને ચાર ચાર ગાઉને આંતરે એકેક પગથિયું હોવાથી તે અષ્ટાપદ (આઠ પગથિયાવાળો પર્વત) કહેવાય છે. આ રીતે બહુ જ સંક્ષેપે (ટૂંકમાં) આ જગડૂ શેઠની બીને જણાવવાનો ખરે મુદ્દો એ છે કે–પરમ પુદયે શ્રી જૈનેન્દ્ર શાસનને પામેલા શ્રદ્ધાળુ ધનવંત શ્રમણે પાસક વગેરે ભવ્ય જીવ પરમ પૂજ્ય પરમેપકારી શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષોના ઉપદેશથી કે પિતાના ક્ષાયોપથમિક બુદ્ધિબલથી દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ તરફ લક્ષ્ય રાખીને હાલ સાધર્મિક ભક્તિ તરફ તીવ્ર ઉત્કંઠા ધરાવે, એ શ્રી જિનશાસનની અપૂર્વ છાયાને જ પ્રભાવ છે. તથા એમ પણ જણાવવું વ્યાજબી જ છે કે હાલનો ટાઈમ, બીજા તે એક બાજુ રહ્યા પણ બુદ્ધિશાલી વિચારક મધ્યસ્થ પુરૂષને ખરી ચેતવણી આપનારો છે તેમજ અનિત્યતાનો સત્ય બોધ દેનારે, શાંતિનો તથા સંપનો સત્ય પાઠ શીખવનારે, તેમજ આત્મદષ્ટિને સતેજ કરનારે, વળી જૂના વેર-ઝેરને ભૂલાવનાર, નવા વેર-ઝેરના કારણે પ્રત્યે તિરસ્કાર ઉપજાવનારે, તથા માનસિક વાચિક કાયિક પ્રવૃત્તિને નિયમિત બનાવનારે, તેમજ મોક્ષના પંથે વધારે પ્રયાણ કરાવનારે છે એમ સી કેઈ જરૂર કબૂલ કરશે જ. વળી એ વાત પણ ધ્યાન બહાર નથી જ કે-હાલ પણ સમયને સૂમ દષ્ટિથી તપાસીને For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૬ [ શ્રી વિજયપદ્મસુરિષ્કૃત જૈના સાધર્મિક ભક્તિ પ્રત્યે જેટલી લાગણી દર્શાવે છે, ને તેને અમલમાં મૂકી શક્તિને ભાવ પ્રમાણે સાધર્મિક ભક્તિના જે લાભ લે છે ને લેવાની પ્રેરણા કરે છે, તેવું કામ અન્યત્ર અંશે પણ થતુ હોય તેમ જણાતુ' નથી; માટે જ ત્યાગી મહાત્માઓ પણ હાલ શ્રમણોપાસકાદિક ભવ્ય જીવાને સાધર્મિક ભક્તિના લાભ લેવા સચાટ સિવશેષ ઉપદેશ આપવાનુ ઉચિત માને છે. તેમ કરવામાં સાત ક્ષેત્રામાંથી એક પણ ક્ષેત્રને પાષણ કરાવવાનું કામ ખાકી રહેતું જ નથી, કારણ કે નિશ્ચયે કરીને સમજવું' કે સાર્મિક બંધુને ટકાવવાથી સાતે ક્ષેત્રેા ટકશે. સાધુ-સાધ્વી–શ્રાવક-શ્રાવિકા-જિનમંદિર–જ્ઞાનભંડારની પણ તે સાધર્મી મધુ ખખર રાખશે, ટકાવશે, મદદ કરશે. તે જો સીદાતા હશે, તેા છએ ક્ષેત્રાને ધક્કો પહેાંચશે. આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને પ્રભુ શ્રી તીર્થંકરદેવે કમાવ્યું છે કે૮ સાત્ત્વિક ભાવે જ્ઞાન અને વિધિપૂર્વક સાધર્મિક ભક્તિને કરનારા ભવ્ય જીવા નિકાચિત તીર્થંકર નામકર્મ બાંધી ભવિષ્યમાં તીર્થંકર પદવીને ભાગવી, મુક્તિના અવ્યાબાધ સુખ જરૂર પામે છે.' આમ કહેવાનુ ખરૂં રહસ્ય એ છે કે સાતે ક્ષેત્રામાંના કાઇ પણ ક્ષેત્રની આરાધના કરવામાં ગાડરિયા પ્રવાહ જેવી પ્રવૃત્તિ ન જ કરવી જોઇએ. કયા ટાઈમે કયા ક્ષેત્ર તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે? આ વિચાર કાયમ જરૂર કરવા જ જોઇએ. આ નિયમ પ્રમાણે જેને એક રૂપિયા સાતે ક્ષેત્રામાં વાપરવાની ઈચ્છા હોય, તે ભવ્ય જીવ જો હાલના વખત પ્રમાણે દશ આના સાધર્મિક ભક્તિમાં, ને ૬ આના બાકીના ક્ષેત્રામાં વાપરે, તે તેમાં લગાર પણ અનુચિતપણું છે જ નહિ, એમ કરવામાં શ્રી જિનશાસનની અવિચ્છિન્ન મર્યાદાનું પાલન થાય છે, ને એક પણ ક્ષેત્રને આંચ પણ આવતી નથી. સાધર્મિક વાત્સલ્યના આવા સૂક્ષ્મ રહસ્યને જાણનારા ભવ્ય જીવા શ્રી જૈનન્દ્ર શાસનમાં પૂર્વે ઘણાં થઈ ગયાં, તેમાંના આ જગરૂશાહ હતા. તે સમયે વર્તમાન આચાર્યાદિ મહાપુરુષાએ તેના દાનાદિ ગુણો ઉપર રહેલા અનુરાગથી · જગતૂં ચરિત્ર ' વગેરે નામથી તેનાં ચિરત્રાની રચના કરી હતી. તેમાંના કેટલાએક ચરિત્ર હાલ પણ મળી શકે છે. તેમાં જણાવેલી મીનાનો સાર એ છે કે–જગડ્રશાહ પોતાની પૂર્વાવસ્થામાં સામાન્ય સ્થિતિના તે સમજતા હતા એક શ્રાવક હતા. તે વખતે દુઃખના પ્રસંગે મુંઝાતા ન હતા, કારણ કે આ દુઃખના પ્રસંગ પાપરૂપી કચરાને દૂર કરનાર છે, માટે સમતાભાવે સહનશીલતા વાપરી મનથી ને કાયાથી વધારે ધર્મારાધન કરવામાં જ લાભ છે. ઢાંકેલા કમની કાઈ પણ છદ્મસ્થ આત્માને પ્રાયે ખબર હોતી નથી, માટે જ કયું કર્મ ( પુણ્ય કે પાપ ) કયા ક્ષેત્રમાં કથા નિમિત્તે કયા ટાઇમે ઉદયમાં આવી ચાલુ સ્થિતિમાં કેવા ફેરફાર ક્રશે? તે વસ્તુને જાણી શકતા નથી. જગરૂશાહની બાબતમાં તેવા જ અનાવ બને છે. લક્ષ્મી માગી મળતી નથી પણ ભાગ્યેાદય અચાનક થઈ જાય, તેા વગર માગી ઘરને આંગણે પગમાં પડતી આવે છે. આયતનની સેવા, સત્પુરુષાની સામત, ખરા દિલથી દાનાદિ ધર્મની સાત્ત્વિકી આરાધના વગેરે કારણેાથી ભાગ્યાય થાય છે, તેવા સાધનાની સેવનાથી બાંધેલ પુણ્યાનુબધી પુણ્યને ઉદય થતાં જગડૂશાહને અનાયાસે લક્ષ્મી મળે છે. તે ખીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી.— 6 For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણી ] ૨૭ એક વખત જગરૂશાહ સાંજનુ પ્રતિક્રમણ કરી રાતે અંધારામાં નવકાર ગણતા હતા. તે કાઇ પણ જાણતું નથી. આ અવસરે સાધુએએ એક પહેાર રાત ગયા બાદ આકાશમાં જોયું, તા જણાયું કે ચંદ્ર રે!હિણી શકટને ભેદી રહ્યો છે. તે જોઇને તેમણે ગુરુને આ ખીના જણાવતાં ગુરુમહારાજે ખાત્રી કરીને તેનુ રહસ્ય સમજાવતાં પહેલાં પૂછ્યું કે અહીં' અત્યારે આપણા સિવાય બીજો કોઈ છે કે નહિ ? જવાબમાં સાધુઓએ કહ્યું કે અહી' તેવા કોઈ નથી. કારણકે તેમને અહી જગદ્ગુશા છે, એની ખબર ન હતી. ગુરુએ સાધુઓને કહ્યું કે હાલ આકાશમાં જે યાગ વર્તે છે, તેનું કુલ વિ. સં. ૧૩૧૫ની સાલમાં ભંયકર દુકાળ પડશે તે છે. તે સાંભળી સાધુઓએ ગુરુને પૂછ્યું કે-તે વખતે દુઃખી જગતનો ઉદ્ધાર કરનાર કાઈ થશે ? જવાખમાં ગુરુએ જણાવ્યું કે સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવે મને પહેલેથી જ જણાવ્યું છે કે આ ભદ્રેશ્વર ગામનો રહીશ જગડૂશાહ દાનશાલાએ ખૂલ્લી મૂકી યાચકોને જમાડવા, દુકાલમાં રીખાતાં ઘણાં રાજાઓને મૂંડા પ્રમાણે અનાજ આપવું, જરૂરિયાત જણાતાં રોકડ નાણાંનું પણ દાન, વગેરે પ્રકારે જગતમાં રહેલા દુષ્કાલમાં પીડાતા લાખા માણસાના દુઃખને દૂર કરશે. ” આ સાંભળી સાધુઓએ ગુરૂને કહ્યું કે તેની પાસે એટલું ધન કયાં છે ? કે જેથી આપના કહ્યા મુજળ કામ કરી શકે. જવાખમાં ગુરુએ જણાવ્યું એના ઘરના વાડામાં ધેાળા આકડાની નીચે જમીનમાં ત્રણ કરોડ રૂપિયાથી ભરેલા ચરુ દાયા છે. વગેરે વચના સાંભળીને ત્યાં રહેલા જગતૂશાહે વિચાર્યુ કે ગુરુ મહારાજ મારે માટે આવી બીના જણાવે છે તેથી માનું છું કે હજુ પણ મારૂ ભાગ્ય ચળકતું છે. આ રીતે વિચારી તે રાતે મૌનપણે ત્યાં રહી સવારે ઘેર જઈ તપાસ કરી તેા, તે જ પ્રમાણે ત્રણ કરોડ રૂપિયાના ચરુ મળ્યો, તેને બ્હાર કાઢી, ગામે ગામ તેણે ધાન્યના સંગ્રહ કરાવવાના વિચાર નક્કી કર્યું. જમીનમાંથી નીકળેલા દ્રવ્યથી મલબાર વગેરે સ્થળે લાકડાની વખારા ભરાવી, સારા નાકરા મારફત વ્હેપાર કરાવ્યેા. ત્યાંથી પોતાના નાકરે ૨૫૦૦ સ્પર્ધકો દઇને મેળવેલા પાષાણુમાં સ્પર્શ પાષાણુના પાંચ ટૂકડા છે એમ યોગિના કહેવાથી જાણી તેમાંથી તે પાંચે પાષાણ ખંડ બ્હાર કાઢયા. આ સ્પર્શ પાષાણના પ્રભાવ એવા છે કે તેને લેાહુ અડે તેા સેાનું થઈ જાય. આ સ્પર્ધા - પાષાણની મીના શ્રી ઉપદેશસારાદિમાં આ પ્રમાણે જણાવી છે—જગડૂશાહના નોકરા મલબારમાં અનાજની વખારા ભરવાનું કામ કરતા હતા. ત્યાં નજીક નજીકમાં બીજી પણ વ્યાપારીઓની વખારા હતી. જગશાહની વખારની અને બીજા વ્હેપારીની વખારની વચ્ચે એક પત્થરની શિલા પડી છે. મને વખારના માલીકામાંથી જુદા જુદા ટાઇમે કોઈપણ માલીક તેની ઉપર બેસીને સવારે દાતણ કરે છે. એક વખત એવું બન્યું કે એક જ ટાઈમે બંને જણાં ત્યાં દાતણ કરવા આવ્યા. શિલા ન્હાની હાવાથી તેની ઉપર અને જણાં એક સાથે બેસીને દાતણ કરી શકે નહિ. તેથી તે બંને જણાં માંહોમાંહે ઝઘડો કરતાં ખેલવા લાગ્યા કે હું હેલાં અહીં બેસીને દાતણ કરીશ, તું પછી દાતણ કરજે. આ રીતે બીજા માલીકે પણ સામા માલીકને કહ્યું. એમ ખેલતાં ખેાલતાં અને હઠીલા ને For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [વિજ્યપધરિકૃતઅહંકારી હેવાથી કઈ કેઈનું સાંભળતું પણ નથી. છેવટે બંને જણાને ઝઘડે કેરટે ગયે. ત્યારે ચૂકાદે પણ તેમણે માને નહી. ત્યારે ન્યાયાધીશ વગેરે રાજપુરૂષોએ તે બંનેને કહ્યું કે-જે માલીક રાજાને ૬૦૦ સ્પર્ધ્વક આપશે, તે અહીં બેસીને દાતણ કરી શકશે. આ બીના સાંભળી બંને જણ ચડસમાં આવીને ૬૦૦ સ્પદ્ધકોથી આગળ વધતાં વધતાં છેવટે જગડુશાહના નોકરે રાજાને ૨૫૦૦ સ્પર્ધકો આપવાનું કબૂલ કરીને બીજી વખારના માલીકને હરાવ્યું, ને પિતાના શેઠની આબરૂ વધારી. તેણે આ વાત પોતાના શેઠને જણાવી, તો તેણે પણ નોકરને શાબાશી આપીને તે શિલા પોતાને ઘેર મંગાવી. તેની ઉપર બેસીને જગડુશાહ દરરોજ દાતણ કરે છે. એક વખત બપોરના ટાઈમે જગડુશાહ જમતા હતા, તે અવસરે એક મહાગી તેના ઘરના આંગણે આવીને ઉભે રહ્યો. તેને જોઈને જગડુશાહે પિતાની પત્નીને કહ્યું કે-“આ યોગિરાજને જેવી રસોઈ હું વાપરું છું તેવી, અને એક પુરૂષને જેટલો આહાર જોઈએ, તેટલી રસોઈ (ભજન સામગ્રી) આપજે.” પતિના વચનને સ્વીકારીને તેણીએ તે પ્રમાણે ભેજન દેવા માંડયું, પણ જ્યારે તે લેતા નથી, ત્યારે તેણીએ જગડુશાહને આ વાત કરી. તે સાંભળીને શેઠે ફરી કહ્યું કે-રૂપાની થાળી, ને રૂપાની વાટકી સહિત ભેજન આપજે. આ રીતે દેતાં સંતુષ્ટ થયેલા તે મહા ગિરાજે કહ્યું કે—“હે મહાદાનેશ્વરી ! હું તારી ભિક્ષા લેવા માટે આવ્યો નથી, પણ તારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યો છું. એટલે એક વખત મને વિચાર આવ્યો કે દુનિયામાં જગતને ઉદ્ધાર કરી શકે, એવો દાનેશ્વરી કોણ છે? તેની ખાત્રી કરવા ૬ મહિના સુધી જુદા જુદા નગર વગેરેમાં ફરતાં ફરતાં થાકીને જ્યારે છેવટે અહીં આવ્યા, ત્યારે તેવા ગુણવંત જગદુદ્ધારક એવા તને મેં આજે જે.” મહાયોગીરાજના આવા વચન સાંભળીને જગડુશાહે તેમને (ગિરાજને) પૂછયું કે-હે મહાગિરાજ ! જેથી આખા જગતનો ઉદ્ધાર થઈ શકે, તેટલું ધન મારી પાસે ક્યાં છે? અર્થા–હાલ મારી સ્થિતિ સામાન્ય છે, તેથી આપ કહો કે–હું આખા જગતને ઉદ્ધાર કઈ રીતે કરી શકું ? આ પ્રશ્નના જવાબમાં ગિરાજે કહ્યું કે–“ હે જગડુશાહ ! તેની તારે લગાર પણ ચિંતા કરવી નહી. હવે તારો જલદી પ્રબલ ભાગ્યોદય થવાનો છે. ચિકકસ સમજી લેજે કે-તું જે શિલા ઉપર બેસીને દરરોજ દાતણ કરે છે, તે શિલા પિલી છે. તેની વચમાં તડ છે, તે કેઈને ખબર ન પડે, તે રીતે સાંધેલી છે. તેની અંદર અખૂટ ધન છે. તેનાથી તું જરૂર જગતને ઉદ્ધાર કરી શકીશ. આટલું કહી તે મૌન રહ્યા. યોગિરાજના આ વચને સાંભળીને મનમાં રાજી રાજી થયેલા જગડુશાહ તેમનો ઉત્તમ વસ્ત્રાદિના દાનથી સત્કાર કરવા માટે જેટલામાં તે વસ્ત્રાદિને લેવા ઘરમાં જાય છે, તેટલામાં તો તે ગિરાજ અદશ્ય થઈ ગયા. ઘણાં સ્થળે તપાસ કરી, તોયે તે જોવામાં આવ્યા નહી, ત્યારે જગડુશાહને નિર્ણય થયે કે–ચોક્કસ આ પુરૂષ ગિરાજ હતો જ નહીં, પણ મારા પૂર્વ ભવનો સંબંધી કઈ મિત્ર દેવજ હતા. તે મારા પુણ્યોદયથી ખેંચાઈને મારા શુભ ભવિષ્યને કહેવા જ મારી પાસે આવ્યું હતું. તેનું કહેવું સાચું જ પડશે, ને મારા For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] - પ્રબલ પુણ્યોદયે જગતમાં મારી યશકીર્તિ ફેલાશે.” એમ વિચારીને જગડુશાહે તે શિલાને તપાસી, તો યોગિના કહ્યા મુજબ તેમાંથી પાંચ સ્પર્શ પાષાણના ટુકડા નીકળ્યા. જે પાષાણના અડવાથી લોઢું સોનું બને, તે સ્પર્શ પાપણ કહેવાય” જગડુશાહ આ બીના જાણતા હતા, તેથી તેમણે ગુરૂ મહારાજના વચનને સાચું માન્યું, ને હું જગતને ઉદ્ધાર કરી શકીશ. એવી પણ ખાત્રી તેમને થઈ ગઈ શ્રી ગુરૂ મહારાજના કહ્યા મુજબ જ્યારે ભયંકર દુકાળ પડે, ત્યારે તેમણે તમામ દેશોમાં પોતાના નોકરોની મારફત ધાન્ય (અનાજ) એકઠું કરાવ્યું, ને દીલ્હી–સ્તભપુરધોળકા-અણહિલપુરપત્તન (પાટણ) વગેરે મોટા મોટા શહેરોમાં ને બીજા પણ ગ્રામ વગેરેમાં ૧૧૨ દાન શાલાઓ ખુલ્લી મૂકાવી. તે દરેક દાનશાલામાં લોકોને તૃપ્તિ થાય એટલું ભોજન ઘી સાથે અપાતું હતું. અને તેણે દરેક કઠારની ઉપર “રંક (ગરીબોને લાયક આ કોઠાર છે” એટલે આ કેડારમાં ભરેલું અનાજ ગરીબોને જ અપાય છે. આ રીતે લખાવ્યું હતું. તેમાં મુદ્દો એ હતો કે એ લખાણ વાંચીને દુષ્ટ રાજાઓ પણ તેમાંનું અનાજ લઈ શકે જ નહીં. જગડુશાહે આ રીતે વ્યસ્થા કરી હતી, છતાં ક્ષુધા (ભૂખ) ના દુઃખથી ઘેરાયેલા ઘણાં સુલ્તાન વગેરે પણ “અમે રંક (ગરીબ) છીએ” એમ કહીને જગડુશાહની પાસેથી અનાજ લેતા હતા. આ બાબતમાં વિવિધ પ્રબંધાદિ ગ્રંથમાં કહ્યું છે કે-જગડુશાહે દુકાળના પ્રસંગે વીસલરાજ નામના રાજાને ૮૦૦૦ મૂંડા, હમ્મીર (રાજા કે બાદશાહ) ને ૧૨૦૦૦ મૂંડા અને સુરત્રાણ (સુલતાન, બાદશાહ) ને ૨૧૦૦૦ મૂડ પ્રમાણ અનાજ આપ્યું. આથી જગડુશાહની કીર્તિ દશે દિશામાં ફેલાઈ. તે જોઈને વિશલરાજાએ સ્પર્ધાથી પિતાના વીશલ નગરમાં દાનશાળા શરૂ કરી. પણ તેમાં બધા લોકોને ઘી સાથે ભોજન આપવામાં મુશ્કેલી પડવાથી તેલ પીરસવામાં આવતું હતું. આ રીતે પણ થડા દિવસ સુધી ચાલ્યું. છેવટે તેલ પીરસવાનું પણ બંધ કરવું પડયું. એક વખત વિશલ રાજાએ ખાસ કામને અંગે જગડુશાહને પિતાની પાસે બોલાવ્યા. તેથી જગડુશાહ વિશલરાજાને નમીને ઉચિત સ્થાને બેઠા. વીસલરાજા જગડુશાહને જે કંઈ કહે, ત્યારે જગડુશાહ “જીજી કહે છે. તે સાંભળીને નજીકમાં ઉભેલા એક ચારણે રાજાને કહ્યું કે-“હે રાજન ! તમે જગડુશાહની પાસે “જી-જી” કહેવરાવે છે, તે વ્યાજબી નથી. કારણકે તમે એક દાનશાલામાં પણ લોકોને તેલ સાથે ભોજન દેવામાં થાકી ગયા, ને આ જગડુશાહ તે હાલ પણ ૧૧૨ દાનશાલઓમાં પણ લોકોને ઘી સાથે ભેજન આપે છે. માટે તમારે તેની સ્પર્ધા કરવાનું અભિમાન ન કરવું જોઈએ.” ચારણના આ વચનોની અસર એ થઈ કે રાજાએ મત્સર ભાવને દૂર કરીને જગડુશાહને કહ્યું કે–તમે જ્યારે મારી પાસે આવે, ત્યારે મને નમસ્કાર કર્યા વિના બેસવું. એટલે તમે નમ્રતા, વિવેક, ઉદારતા વગેરે ગુણેને યથાર્થ રીતે ધારણ કરે છે, માટે જગતભરના સાચા જગન્ધિતા એક તમે For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત જ છે. અમે તેા નામના જ જગત્પિતા કહેવાઇએ છીએ. આ કારણથી તમે મારી પ્રજા છતાં નમસ્કાર કરવા લાયક છે. એમ કહીને જરૂરી કામ પતાવીને સત્કારાદ્દેિ માન સાચવવા પૂર્વક જગડુશાહને સ્વસ્થાને જવાની રજા આપી. આ રીતે સ્પર્શ પાષાણની બીના પૂરી કરીને જગડુશાહની દાન દેવાની શ્રેષ્ઠ પતિ ટૂંકામાં જણાવે છે--જગડુશાહ દરરાજ સવારે જે માંડવી ( વિશાલ ચેાક )માં બેસીને દાન આપે છે, ત્યાં પેાતાની અને દાન લેનાર પુરૂષાદિની વચમાં પડદો બંધાવે છે, ને મધ્ય ભાગમાં ( દાન લેનાર પુરૂષાદિનો હાથ પોતાની નજીકમાં આવી શકે, એવું જેમ હાલ ટીકીટ ઓફીસમાં ટીકીટ લેનાર પુરૂષાદિ નાની મારીમાં પોતાનો હાથ નાંખીને ટીકીટ લે છે તેવું. ) છિદ્ર રખાવે છે. આ રીતે કરવાથી લજ્જાળુ કુલવાન (ખાનદાન) માણસો પણ નિઃસ કાચ ભાવે દાન લઈ શકે. કારણકે પડદો ન હોય તેા પરિચિત લાકા પ્રકટપણે દાન લઈ શકે જ નહી. અને છિદ્રવાળા પડદા હોવાથી લાળુ ખાનદાન લેાકેાનુ મુખ દાન દેનાર અને દાન દેનારનું મુખ દાનના લેનારા પુરૂષાદિ—પણ જોઈ શકતા નથી. તેથી છિદ્રમાં હાથ લાંબેા કરે, કે તરતજ જગડુશાહ તેના ( ગ્રાહકના ) ભાગ્ય પ્રમાણે સાનૈયા વગેરેનું દાન આપતા હતા. આ બીના સાંભળીને વિશલરાજાએ પોતાના ભાગ્યની પરીક્ષા કરવાના મુદ્દાથી વઆદિ વેષને બદલીને પડદાની પાસે આવી જમણો હાથ છિદ્રમાં લખાવ્યેા. જગડુશાહે તેના હાથમાં વિવિધ પ્રકારના વિશિષ્ટ લક્ષણો લાલાશ, કઠિનતા, ઉત્તમવર્ણ, ભાગ્યરેખા, વિદ્યારેખા, સૌખ્યરેખાદિ ઘણી ઉત્તમ રેખા જોઇને વિચાર્યું કે--“ જગતના જીવાને માનવા લાયક કોઈ મોટા રાજાનો આ હાથ છે. એમ તેની રેખા વગેરે ઉપરથી જાણી શકાય છે. તે રાજા અશુભેાદયથી હાલ દુઃખમય હાલત ભાગવતા હાય, એમ લાગે છે. મારી ફરજ એ કે−હું તેને અહુજ વધારે દઉં, જેથી તે જીવે ત્યાં સુધી સુખી રહે ” આવા વિચાર કરીને જગડુશાહે મહા કીમતી મણિથી જડેલી એક વીંટી તેના હાથમાં મૂકી, કે તરતજ રાજાએ હાથ ખેંચી લીધા. ફરી પણ તેણે કૌતુક જોવાની ભાવનાથી ડાબેા હાથ છિદ્રમાં લખાવ્યેા. ત્યારે જગડુશાહે તેવી ( બહુ જ કી'મતી ) બીજી વીંટી તેના હાથમાં મૂકી. આ રીતે એ વીંટી લઇને રાજા પાતાના મહેલમાં ગયેા. વિશલદેવ રાજાએ ખીજે દિવસે જગડુશાહને પેાતાની પાસે ખેલાવીને ‘ આ શું છે એમ કહીને તે એ વીટી દેખાડી. તે જોઇને ખરા રહસ્યને સમજી ગયેલા મહાગભીર દાનેશ્વરી તે જગડુશાહે વિશલદેવ રાજાને કહ્યું કે—“ સિંહ ગમે ત્યાં જાય, પણ તે ખેતી કરવા હળ સાથે જોડી શકાતા નથી, ને પાડો જ્યાં જાય ત્યાં પાણીને ( (પાણીની ભરેલી પખાલને ) ઉપાડે છે-એટલે ભાગ્યની બલિહારી છે. ” જગડુશાહના આ વેણ સાંભળીને બહુજ રાજી થયેલા ગુણાનુરાગી વિશલદેવ રાજાએ બહુજ સન્માન કરવા પૂર્વક વસ્ત્રાદિને ભેટમાં આપીને હાથી ઉપર બેસાડીને જગડુશાહને સ્વસ્થાને પ્હોંચાડયા. જગતૂશાહ માર વ્રતધારી પરમ શ્રાવક હતા. તેમણે દાન, શીલ, તપની પૂર્ણ ઉલ્લાસથી આરાધના કરી, અંતે સમાધિ મરણ પામી મહદ્ધિક દેવપણું મેળવ્યું. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મેક્ષે જશે. ઘણા For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ ] ૩ી મહાપુરૂષોએ આ જગડુશાહના નાના મોટા ચરિત્રો રચેલા છે. તેમાંથી ઉધરીને ટૂંકમાં કહેલી બીના ઉપરથી આપણને ઘણું બધુ મળે છે. તે વાત જ્યાં જ્યાં કહેવી ઉચિત જણાઈ, ત્યાં કહી દીધી છે. હવે જગડુશાહની માફક ચાંપાનેરના રહીશ ખેમા હડાળાએ પણ દુકાળમાં બહુ જ ઉદારતા વાપરીને પૂર્ણ ઉલ્લાસથી શ્રી સંઘની ભક્તિ કરી હતી. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી એક વખત બાદશાહની કચેરીમાં પાદશાહ અને શાહ શબ્દની ચર્ચા ચાલતાં જેનોએ કહ્યું કે પૂરેપૂરી શાહ શબ્દની ઉપમાને લાયક અમે જૈનોજ છીએ. પણ બીજાઓ નહિ, પાદશાહ” આ શબ્દ ઉપરથી પણ જાણી શકાય છે. જુઓ. “પાદશાહ” અહીં પાદ શબ્દનો અર્થ “આખા પદાર્થનો ચે ભાગ” એમ થાય છે. એટલે જેનોએ પાદશાહને કહ્યું કે–તમે પૂરેપૂરા “શાહ” નથી, પણ ચોથા ભાગના શાહ છો. સંપૂર્ણ રીતે શાહ તરીકે ઓળખાવવા લાયક અમે જ છીએ. આ વચનો સાંભળીને પાદશાહના વજીરને બહુજ ખોટું લાગ્યું. તેથી જૈનોની ઉપર તે ઈર્ષ્યા ભાવ રાખતો હતો. કેટલેક કાળ વીત્યા બાદ દુકાળ પડયો, ત્યારે ઈર્ષ્યાથી વજીરે બાદશાહને કહ્યું કે–પેલા શાહને બોલાવે ને તેની પરીક્ષા કરવા માટે ફરમાવે કે–“તમે આ દુકાળમાં પ્રજાનું અન્નાદિ દઈને રક્ષણ કરે. કારણ કે પૂરેપૂરી શાહ અમે જ છીએ” એમ તમે જે પહેલાં કહ્યું હતું, તે આજે સાચું કરી દેuડે.” જેનોએ પાદશાહના આ વચનો વિનયપૂર્વક સ્વીકારીને સંઘના આગેવાન શેઠી–આ નિભાવકાર્યને અંગે ગામેગામ ફરતા ફરતા ચાંપાનેરના પાદરમાં વિસામો લેવા એક ઝાડની નીચે બેઠા હતા. ખેમા હડાળાના મોટા દીકરાએ તેમને જોયા, કે તરતજ બહુજ આગ્રહથી વિનંતિ કરીને તે તેમને પિતાના ઘેર જમવા લઈ ગયો. સારી રીતે આદર સત્કાર કરવા પૂર્વક જમાડયા. ત્યાર બાદ હકીક્ત પૂછતાં તેમણે ખેમા શેઠના દીકરાને જણાવ્યું કે–બીજા નગર વગેરેમાં ફરતાં ફરતાં આપણું જૈન બંધુઓએ દુકાળમાં પ્રજાને નભાવવાને અંગે આટલા મહિના સુધીનો ખર્ચ આપવા ઉદારતા દર્શાવી છે. હવે જો આ કાર્યમાં લાભ લેવાની આપની ઈચ્છા હોય, તો કૃપા કરીને જણાવશે. આ બીના સાંભળીને ખેમા હડાળાએ બહુજ દીર્ધદષ્ટિથી વિચાર કરીને કહ્યું કે—મારી આ બાબતમાં સંપૂર્ણ લાભ લેવાની ભાવના છે. હું આપ શ્રીમાનોને હાથ જોડીને વિનંતિ કરું છું કે—“મને સંપૂર્ણ આદેશ આપે, ને અત્યાર સુધીમાં બીજા નગર વગેરેના આગેવાનોએ જે ઉદારતા બતાવી છે, તેની નોંધ રદ કરે. એટલે દુકાલમાં પ્રજાને નભાવવાનો સંપૂર્ણ ખર્ચ હંજ આપીશ. ખેમા હડાળાની આવી આશ્ચર્યકારી ઉદારતા સાંભળીને બહુજ રાજી થયેલા તે પોણા તરીકે પધારેલા આગેવાનોએ ખેમા હડાળાના દીકરાને બાદશાહની કચેરીમાં લઈ જઈને તમામ હકીક્ત જણાવી. ને સચોટ સાબીત કરી આપ્યું કે–અમેજ શાહ તે શાહ જ છીએ. બાદશાહ પણ આ હકીકત સાંભળીને આશ્ચર્ય પામ્યા. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતખેમા હડાળાએ દુકાળમાં અનર્ગલ લક્ષ્મીને વાપરીને શ્રી સંઘની ભક્તિ કરવા ઉપરાંત પ્રજાન નિર્વાહ કરીને શ્રી જૈનેન્દ્ર શાસનની અપૂર્વ પ્રભાવના કરી હતી. બાદશાહ પણ આ વખતે પ્રજાને નિર્વાહ કરતાં થાકી ગયે. તેણે પણ જૈનોની સાથે સંપીને વર્તવાની પ્રતિજ્ઞા કરી. આ બીનામાંથી સમજવાનું એ મળે છે કે-જે અવસરે સાત ક્ષેત્રોમાંના જે ક્ષેત્રને પિષવાની જરૂરિયાત જણાય, તે અવસરે તેજ ક્ષેત્રને બીજા ક્ષેત્રોને બાધા ન પહોંચે, તેજ રીતે પિષવું જોઈએ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ પણ આવાજ રહસ્યને યથાર્થ રીતે સમજતા હતા. તેથી જ તેમણે પરમહંત કુમારપાલ મહારાજાને ગ્ય અવસરે ટકોર કરી સાધર્મિક ભક્તિ કરવાનો આબાદ ઉપદેશ આપે હતો. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી – છે શ્રી કુમારપાલ મહારાજાએ કરેલી સાત્વિક સાધર્મિક ભક્તિ છે પાટણમાં પૂજ્યપાદ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજની પાસે એક સાધારણ સ્થિતિના શ્રાવકે આવીને વંદના કરી વિનંતિ કરી કે-“હે ગુરૂમહારાજ આપને એક કપડ હેરાવવાની મારી ઈચ્છા છે. તે આપ કૃપા કરીને હેરે. મને પામરને આટલો લાભ જરૂર આપશે.” શ્રાવકના આ વચને સાંભળીને ગુરૂમહારાજે તેની આકૃતિ ઉપરથી જાણી લીધું કે આ એક સાધારણ સ્થિતિને ભાવિક શ્રાવક છે. તેથી કહ્યું કે-હે શ્રાવક ! હાલ અમારે કપડાની જરૂરિયાત જણાતી નથી. છતાં બહુજ હોરાવાનો આગ્રહ કર્યો, ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે-એક મુહપત્તિ જેટલું વસ્ત્ર હોરવો. તે સાંભળી શ્રાવકે કપડાં બહારવા બહુજ વિનંતિ કરી, તેથી ગુરૂમહારાજે તેના ઉત્તમ ભાવ જાણુને કપડાં હાર્યો. ને તેજ વખતે પહેલાં ઓઢેલે કપડા બદલીને તેજ કપડો ઓઢો. કુમારપાલ રાજાને ગુરૂવંદન કરવા આવવાને પણ આજ ટાઈમ હતો. હંમેશના નિયમ પ્રમાણે કુમારપાલ મહારાજા હાથી ઉપર બેસીને રસ્તામાં દાન દેતાં દેતાં અહીં આવીને વિધિપૂર્વક ગુરૂવંદન કરીને બેઠા. ત્યારે સૌથી પહેલાં તેમની નજર ગુરૂમહારાજે એઠેલા કપડા ઉપર જ ગઈ. આશ્ચર્ય પામીને રાજાએ શ્રી ગુરૂમહારાજને પૂછયું કે–પાટણમાં મારા જેવા શ્રીમંત ભક્તો શું ઓછા છે, કે જેથી આજે આપે સાધારણ કપડો ઓઢયો છે. એટલે આપને જે જોઈએ તે મળી શકે તેમ છે, તે પછી આ સ્થૂલ (સાધારણ) કપડો ઓઢવાનું કારણ શું? ગુરૂભક્તિના અખંડ રાગથી ભરેલા હદયવાળા મહારાજા કુમારપાલે કરેલા આ પ્રશ્નના જવાબમાં શ્રી ગુરૂ મહારાજે રાજાની વિવેક દષ્ટિ ખુલ્લી કરવાના ઈરાદાથી સ્પષ્ટ જણાવ્યું કે-“તુજ જેવા શાસનના થંભ, શ્રાવક નિર્ધન એહિ અચંબ” જેમાં શ્રી જૈનેન્દ્રશાસન રૂપી મહેલના થાંભલા જેવા તારા સરખા ઘણાં મહાપુણ્યશાલી શ્રમણોપાસકો હાલ પણ હયાત છે, તેવા આ પાટણ શહેરમાં શ્રાવકે નિર્ધન છે, એટલે દારિદ્રયાદિના દુઃખોને ભોગવે છે, ને તમે તે બાબતમાં લગાર પણ ધ્યાન આપે નહી, એ મને બહુજ આશ્ચર્ય લાગે છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શનાચિતામણિ ] [ ૩૩ અમારે મન તો જાડો કપડો કે ઝીણે કપડા બંને સરખાજ હોય, પણ એક શ્રાવકે ગરીબ છતાં ઉત્તમ ભાવનાથી ઘણો જ આગ્રહ કરવા પૂર્વક આ કપડે હેરાવે, તે તમારા આવ્યા પહેલાં તમને સાધર્મિકભક્તિ કરવાનો ઉપદેશ દેવાના ઈરાદાથી ઓઢળે છે, અમને કે તમને દેવ ગુરૂ ધર્મના પસાયથી કઈ પણ બાબતની લગાર પણ ઓછાશ છેજ નહિ. પણ શ્રાવકની પરિસ્થિતિનો દીર્ધદષ્ટિથી વિચાર કરતાં જણાય છે કે હાલ તમારે સાધર્મિક ભક્તિ કરવા તરફ બહુજ લક્ષ્ય રાખવાની જરૂરિયાત છે. કે–તે એક ક્ષેત્રને ટકાવનાર ભવ્ય જીવ નિએ સાતે ક્ષેત્રોને પોષે છે. એમાં તલભાર પણ અતિશયોક્તિ છે જ નહી. પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયથી મળેલી લક્ષમીને સાધર્મિક બંધુઓની ભક્તિ કરવામાં એટલે સાધર્મિક બંધુઓને રહેવાની, ખાવાની, પહેરવાના વસ્ત્રાદિની કે ઔષધાદિમાંની કેઈ પણ જાતની મુશ્કેલી કે ઓછાશ હોય, તેને તેની આબરૂ સચવાય, ને કેઈ ન જાણે, તે રીતે દૂર કરવામાં વાપરનારા ભવ્ય જી, અને બીજાને ઉપદેશ દઈને દૂર કરાવવામાં તેવી લહમીનો સદુપયોગ કરાવનારા, ને તેની અનુમોદના કરનારા ભવ્ય જી,-ભરત મહારાજા, સૂર્યયશા, દંડવીર્ય, વિપુલવાહન રાજા વગેરેની માફક જરૂર મેક્ષ લક્ષમીને પામે છે. આ રીતે શ્રી ગુરૂ મહારાજના કહ્યા પ્રમાણે કુમારપાલ મહારાજાએ ઉદાયન મંત્રીની મારફત દરેક સ્થલે ખાનગી તપાસ કરાવીને ઉદારતાથી સાધર્મિક ભક્તિ કરવામાં બહુજ દ્રવ્યનો સદુપયોગ કર્યો ને કરાવ્યો. આવી રીતે સાધર્મિક ભક્તિનો લાભ લેનારા પુણ્યશાલી ભવ્ય છ તીર્થંકરપણું, ગણધરપણું વિગેરે વિગેરેને અનુભવ કરીને અંતે મોક્ષના સુખને પામે છે. આવું ગુરૂમહારાજનું વચન સાચું પડયું. સાધર્મિક ભક્તિ, દેશવિરતિ વગેરે ધર્મની આરાધનાના પ્રતાપે જ કુમારપાલ રાજા આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર (શ્રેણિકના જીવ) ના ગણધર બનીને સિદ્ધ થશે. વિશેષ બીના શ્રી કુમારપાલ પ્રતિબેધાદિ ગ્રંથેથી જાણવી. છે ચંદ્રાવતી નગરીના શ્રાવકેએ કરેલી અપૂર્વ સાધર્મિક ભક્તિ છે અહીં ૩૬૦ કરેડાધિપતિ શ્રાવકે રહેતા હતા. તે બધા શ્રાવકે ક્રમસર એકજ રસોડે જમતા હતા. એટલે આજ જેના રડે જમ્યા, ફરી બાર મહિના વીત્યા બાદ તેના રસોડે જમવાને વારો આવે. આ પધ્ધતિ તે વખતની શ્રાવક વર્ગમાં રહેલી એકતાનો અનુભવ કરાવે છે, ને આપણને તે રીતે વર્તવાને બોધપાઠ શીખવે છે. અહીં તેવા (સીદાતા) શ્રાવકે આવે, તેને અહીંના રહીશ દરેક શ્રાવક એકેક દિવસ જમવાનું આમંત્રણ કરે, ને બધા એકઠા મળીને પોતાની શક્તિ ને ભાવ સાચવીને ગુપ્ત મદદ તેના માન આબરૂ સચવાય તે રીતે કરતા હતા. અનુપમાદેવી પણ અહીંના જ રહીશ હોવાથી સાધર્મિક ભક્તિ આદિ ધર્મની આરાધના કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી અવસરે ચારિત્રને આરાધતાં કેવલજ્ઞાનને પામીને હાલ કેવલીપણે વિચરે છે. સાધર્મિક ભક્તિને અંગે બીજા પણ ઘણાં દૃષ્ટાંત ભાવના કલ્પલતા વગેરે ગ્રંથેથી જાણવા. અહીં ખાસ જરૂરી જ બીના જણાવી છે. ૩૬ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૪ || શ્રી વિજયપધસૂરિકૃતવિખરાવવું ઈમ બેઉ દેખી ભવસ્વરૂપ વિચારતા, વાયુથી જિમ મેઘ આ તિમ ભવપદાર્થ અનિત્યતા, આ જીવ નિત મરજી પ્રમાણે ભાષણાદિ ક્રિયા કરે, વિવિધ હેતુક નિજ મરણને ખ્યાલ પણ કદિ ના કરે. ૩૭ સ્પષ્ટાર્થ_એક વાર વિપુલવાહન રાજા મહેલની અગાશીમાં ફરી રહ્યા હતા તે વખતે આકાશમાં એકદમ વરસાદનાં વાદળાં ચઢી આવ્યા. વાદળાં ચારે તરફ ફેલાયાં છે, પરંતુ તેટલામાં પવનનો સપાટો આવ્યો તેથી ક્ષણવારમાં તે વાદળાં વિખરાઈ ગયાં. એ પ્રમાણે નિર્મલ આકાશમાં વાદળાંનું ચઢી આવવું, તેમજ ક્ષણવારમાં પવનને લીધે વાદળાંનું વિખરાઈ જવું, આ બે જાતના બનાવ જોઈને રાજા સંસારના સ્વરૂપને વિચારવા લાગ્યા. જેમ વાયરાને લીધે મેઘ વિખરાઈ જાય છે અથવા નાશ પામી જાય છે તેમ આ સંસારના પદાર્થો પણ પુણ્યદયની હાનિ વગેરે કારણોથી નાશ પામે છે. આ રીતે સંસારના પદાર્થો પણ વાદળાંની જેમ ક્ષણભંગુર છે. આ જીવ હંમેશાં પોતાની મરજી પ્રમાણે ભાષણાદિક એટલે બોલવું તેમજ ખાવું પીવું વગેરે અનેક ક્રિયાઓ કરે છે. પરંતુ આ જીવના આયુષ્યને જુદાં જુદાં અનેક કારણોથી નાશ થાય છે તેને વિચાર તે કદાપિ કરતે નથી. ૩૬–૩૭ કયા કયા કારણથી આયુષ્ય ઘટે (ઓછું થાય છે તે જણાવે છે – કઈ જન સર્પાદિ દેશે કેઈ પડતા વીજળી, કેઈ હાથી આદિથી તૂટી પડતાં ભીંત વળી, વિવિધ રંગે કઈ સરિતા પૂર આદિક કારણે, જી અચાનક મરત દેખે તેય ન કરે ધર્મને. ૩૮ સ્પષ્ટાર્થ –કેટલાક માણસોને અચાનક સર્પ કરડે છે અને તેથી તેમનું મરણ થાય છે, કેટલાક મનુષ્યના ઉપર અણધારી વિજળી પડે છે અને તેથી બળીને મરણ પામે છે. કેટલાક મનુષ્ય હાથી, વાઘ, સિંહ વગેરેથી મરણ પામે છે. કેટલાક મનુષ્યના ઉપર મકાનની ભીંત અચાનક પડે ને મરણ પામે છે. કેટલાક મનુષ્યો જુદા જુદા પ્રકારના ક્ષય, ન્યુમોનીયા, સંગ્રહણી વગેરે રોગોને લીધે મરણ પામે છે. તેમજ કેટલાક મનુષ્ય નદી વગેરેમાં પૂર આવવાથી તેમાં તણાઈ જઈને ડૂબીને મરણ પામે છે. આ પ્રમાણે છે અનેક રીતે હૃદયબંધ થઈ જવું વગેરે કારણોથી અચાનક મરતાં જોવામાં આવે છે, તે છતાં પણ આ જીવને ધર્મ કરવાની ઈચ્છા થતી નથી તે આશ્ચર્યની વાત છે. ૩૮ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] મેહથી જીવના કેવા પરિણામ થાય છે તે ત્રણ શ્લેાકમાં જણાવે છેઃ—— માહથી પરિવાર કરી વિવિધ ચિંતા સારે, ડૂબકી માર્યા કરે સમજે ન નિજ સ્થિતિ વિસ્તરે, અંતકાલે માઘ ચિંતા કરત પણ નિજ ચિંતના, રજ કરે ન વિચારતા ન બનાવ વિષમા ભવતણા. ૩૯ સ્પાર્થ:—આ જીવ માહને લીધે પેાતાના સ્ત્રી પુત્ર પુત્રાદિક પરિવારની વિવિધ પ્રકારની ચિંતા કર્યા કરે છે. સ્ત્રીને માટે સારાં સારાં ઘરેણાં બનાવુ, સારાં સારાં વચ્ચે લાવુ', મેાટાં મોટાં બંગલા બંધાવુ, મોટરગાડી લાવું, તથા પુત્ર પુત્રી વગેરે માટે પણ તેમને પરણાવવા વગેરેની અનેક પ્રકારની ચિંતામાં ડૂબ્યા રહે છે. પરંતુ પેાતાની શી સ્થિતિ છે અથવા પેાતાનું શું થશે, તેને વિચાર ન કરતાં કુટુંબ પિરવારને માટે અનેક પ્રકારનાં પાપ કાર્યા કરે છે, પરંતુ પોતાનું આત્મસ્વરૂપ ભૂલી જાય છે. પાતે કાણુ છે, કુટુંબ સાથે પેાતાનો કેવા સંબંધ છે વગેરેનો વિચાર કરતા નથી અને છેવટે મરણ વખતે પણ માહને લીધે બાહ્ય ચિંતા કરે એટલે મરવાનું નજીકમાં છે એવું જાણ્યા છતાં પણ અમુક કામ કરવાનું બાકી રહ્યું, અમુક પુત્રાદિકને પરણાવવાના રહી ગયા. મારાં મરણ પછી એમનું શું થશે એમ પેાતા સિવાય બીજાની ચિંતા કર્યા કરે છે, પર`તુ મરણ પછી પેાતાની શી ગતિ થશે, પાતે ખાલી હાથે આળ્યા ને ખાલી હાથે જવાનો છે, પરભવમાં જરૂરી કાંઈ પણુ આત્માને હિતકારી કાર્યો કર્યા કે નહિ ? વિગેરે વિચારણા કરે નહિ. છેવટે આત ધ્યાનમાં મરણુ પામીને દુર્ગતિમાં જાય છે. ને ત્યાં અનેક પ્રકારનાં દુઃખા ભાગવે છે. ૩૯ દુઃખ દેતા સાધનાને શર્મદાયક માનતા, વૈરાગ્યને ના ધારતા મૃત્યુ અચાનક પામતા; જેમ ભાજન અન્નનુ લ તેમ ફલ આ દેહનુ, ધર્મ સાધન નિત્યમુક્તિ શ્રેષ્ઠ લ આ દેહનુ ૩૫ ४० સ્પા—આ જીવ શરૂઆતમાં સુખકારી જણાતાં પરંતુ પરિણામે દુઃખ આપનારાં સાધનોને એટલે ધન વિષય વગેરેને તથા વિષય ભાગેાના સાધનોને મેાહને લીધે સુખકારી -સુખના આપનાર માને છે. સંસારના પદાર્થોની અનિત્યતા જોવા છતાં પણ વૈરાગ્ય આવતા નથી. તેમાંજ રચ્યા પચ્યા રહે છે અને અંતે અચાનક મરણ પામે છે. જેમ લેાજન એ અન્નનુ ફળ છે અથવા અન્ન ભેાજનના કામમાં આવે છે તેમ આ શરીરનુ ફળ ધર્મ સાધના છે અથવા આ નાશવંત શરીર વડે ધર્મની સાધના કરવી તેમાં જ શરીરની સાર્થકતા છે. કારણ કે ધર્મ સાધના કરવાથી સર્વોત્તમ ફલરૂપ મેાક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. માટે આ નાશવંત શરીર વડે મેક્ષ રૂપી શાશ્વત ફળ મેળવવાના ચહ્ન દરેક જણે કરવા જોઇએ. ૪૦ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તે છતાં ના મૂઢ વા મુક્તિસાધન સેવતા, પણ હવે હું જરૂર સેવીશ તેહને રાજી થતા; રાજ્યને સોંપીશ સુતને મિ વિચારી પુત્રને, એલાવતા તે વિમલકીર્ત્તિ આવતા નૃપની કને. ૪૧ સ્પષ્ટા :- —આ પ્રમાણે આયુષ્યની ક્ષણભંગુરતા અને કુટુંબી જનોની સ્વાર્થ પરાયણતા જોયા અને જાણ્યા છતાં પણ માહમાં આસક્ત થએલા જીવા મેાક્ષના સાધનો જે દર્શન જ્ઞાન અને ચારિત્ર તેની સેવના કરતા નથી એ ઘણી દીલગીરીની વાત છે. આ પ્રમાણે સંસારના પદાર્થોની અનિત્ય ભાવના ભાવતા રાજાએ વિચાર કર્યો કે હવે હું રાજી થઈને એટલે પેાતાની ઈચ્છાથી શુધ્ધ ભાવ પૂર્વક ધર્મની આરાધના કરીશ. આ રાજ્ય ચલાવવાની ચિંતા પુત્રને સોંપીશ. આ પ્રમાણે વિચાર કરીને વિપુલવાહન રાજા પેાતાના પુત્ર વિમલકીર્તિને પેાતાની પાસે ખેાલાવે છે અને તેથી તે પુત્ર રાજા પાસે આવે છે. ૪૧ વિપુલવાહન રાજાએ પેાતાના પુત્ર વિમલકીર્તિને રાજ્ય ગ્રહણ કરવાની આજ્ઞા કરી તે મીના એ શ્લેાકમાં જણાવે છેઃ—— તાતને પ્રણમી કહે હું તાત! આજ્ઞા આપની, [ શ્રો વિજયપદ્મસુકૃિત ભ્રુપ ખેલે રાજ્યને સ્વીકાર તું મુજ હુકમ એ, હું ચહું શાહુકમ ! વાણી સાંભળીને પુત્રની; ૪૨ સ્પષ્ટા :—વિમલકીતિ રાજકુમાર પિતાને પ્રણામ કરીને કહે છે કે હું પિતાજી! આપનો શે। હુકમ છે તે મને જણાવેા. કારણ કે પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રની ફરજ છે. આ પ્રમાણેનું પુત્રનુ વચન સાંભળીને રાજા પુત્રને કહે છે કે હે પુત્ર ! તું હવે આ રાજ્યનો સ્વીકાર કર એવી મારી આજ્ઞા છે. કારણ કે પુત્ર પિતાની આજ્ઞા માનવી જોઇએ અને મારી ભાવના એટલે હું રાજ્ય તને શાથી સાંપવા ઈચ્છું છું તે જાણીને તારે તેમાં અનુમાન્નન આપવુ જોઇએ. ૪ર તાત આણા પાલીએ મુજ ભાવના અનુમાદીએ. ભવવાસ લાગે શલ્ય જેવા શીઘ્ર છડી તેહુને, પ્રવ્રજ્યા લેવા ચહું હું એમ બોલી તનયને; નિજ હાથ આચ્છવ સાથ રાજ સિંહાસને બેસારીને, હિત વેણ મેલી રાજ્ય સોંપી દેઇ શિક્ષા સને. ૪૩ સ્પષ્ટા :—વિપુલવાહન રાજા પોતાના વિમલકીતિ પુત્રને કહે છે કે હે પુત્ર ! આ ભવવાસ એટલે સંસારમાં રહેવાનુ' હવે મને શલ્ય જેવું લાગે છે. જેમ શરીરમાં કાંઈ શલ્ય હોય અથવા કાંટા વાગ્યા હોય તે જ્યાં સુધી નીકળે નહિ ત્યાં સુધી જેમ ચેન For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] પડે નહિ તેમ મને પણ હવે આ સંસારમાં ચેન પડતું નથી, તેથી હવે હું આ રાજપાટને તરતજ છોડી દેવા માગું છું. અને પ્રવજ્યા એટલે દીક્ષા લેવા ચાહું છું. આ પ્રમાણે બેલીને રાજાએ પોતાના હાથે જ પુત્રને મેટા ઓચ્છવ પૂર્વક રાજ્યાભિષેક કરીને રાજસિંહાસન ઉપર બેસાડો, પછી જેવી રીતે પોતે ન્યાય નીતિપૂર્વક રાજ્યનું પાલન કર્યું છે તેવી રીતે રાજ્યનું–પ્રજાનું પાલન કરવાનું જણાવીને તથા બીજાં પણ હિતનાં એટલે લાભદાયી ઉપદેશ વચનો કહીને પુત્રને રાજ્ય સોંપ્યું. તેમજ બીજા મંત્રી સામત વગેરેને પણ “તેઓ પિતાની સાથે જેવી રીતે વર્તતા હતા તેવી રીતે બાલ રાજાની સાથે હવેથી વર્તવું” એવી શિખામણ આપી. ૪૩ વિમલકીર્તિ રાજા પિતાને દીક્ષા મહોત્સવ કરે છે તે જણાવે છે – દીક્ષાભિષેક કરેલ જેને વિમલકીર્તિ નરેશ્વર, તે વિપુલબલ ઉત્સવે ચારિત્ર લેવા સંચરે; પાલખીમાં બેસતા બહુ દાન રંગે આપતા, સ્વયંપ્રભુ ગુરૂની કને દીક્ષા વિચાર જણાવતા. ૪૪ સ્પષ્ટાર્થ –ત્યાર પછી રાજા બનેલા વિમલકીતિ રાજાએ પિતાને દીક્ષાભિષેક કર્યો. એટલે આ રીતે મોટા ઓચ્છવ પૂર્વક વિપુલવાહન રાજા મોટા સૈન્યના પરિવાર સાથે ગાજતે વાજતે ચારિત્ર લેવાને નીકળ્યા. તે વખતે પાલખીમાં બેસીને હર્ષ પૂર્વક અનેક ઈવેને દાન આપવા લાગ્યા. ત્યાર પછી તેઓ ત્યાં ઉદ્યાનમાં પધારેલા સ્વયંપ્રભુ નામના ગુરૂની પાસે આવી પહોંચ્યા અને ગુરૂની પાસે જઈને તેમને વંદન કરીને પોતાનો વિચાર જણાવ્યું. બીજા ગ્રંથમાં વિપુલવાહન રાજાનું બીજું નામ “વિપુલબલ” પણ જણાવ્યું છે. ૪૪. કયા છે દીક્ષા લઈ શકે તે જણાવે છે – બહુ કર્મ લાઘવતા બલ તિમ પ્રબલ પુણ્યોદય થતાં, દીક્ષા વિચારે પ્રકટતા સંસ્કાર શુભ જાગૃત થતાં સ્વાધીન ધન આદિક તજી વૈરાગ્ય રંગે હાલતા, વિરલા જને ઊભા પગે ભવવાસમાંથી નીકળતા. ૪૫ સ્પષ્યાર્થ–જ્યારે જીવને કર્મની લઘુતા થાય એટલે જે જીવને કર્મોનાં ઘણાં દલિયાં તથા કર્મોની ઘણી લાંબી સ્થિતિએ ઓછી થઈ ગઈ હોય, અને થોડા વખતમાં જે જીવ મેક્ષે જવાનું હોય તે લઘુકમી આત્મા દીક્ષા લેવાને તૈયાર થાય છે. લઘુકમ હવા છતાં પાપને ઉદય ચાલતું હોય તો જીવ દીક્ષા લઈ શકતો નથી. માટે જ્યારે જેને પ્રબલ પુણ્યને ઉદય થાય છે, ત્યારે તે જીવને પાછલા ભવના સારા સારા ધર્મના સંસ્કાર For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃત અહીં જાગૃત થાય છે. આવા જ પિતાની પાસે જે ધન વગેરે હોય તે પણ દાનમાં આપી દે છે અને વૈરાગ્ય ભાવનામાં રાચે છે. પરંતુ આવા જી ઘણુ શેડા હોય છે અને તેવા જીજ આ સંસારમાંથી ઉભા પગે ઘરવાસ છોડીને નીકળે છે, એમ કહી શકાય. બાકીના તે મરતી વખતે આડા પગે જવાના જ છે. ૪૫. સ્વયંપ્રભુ ગુરૂ નવદીક્ષિત રાજર્ષિને પંદર કલેક વડે ઉપદેશ આપે છે – નૃપભાવના અનમેદતા ગુરૂરાજ વિધિ પૂર્વક દઈ, દીક્ષા વિપુલવાહન શ્રમણને દેશના ઘે હિતકરી; હે નવીન રાજર્ષિ ! પુયે જેહ દીક્ષા નિર્મલા, આજ પામ્યા છો તમે તે પાલજ થઈ નિશ્ચલા. ૪૬ સ્પષ્ટાર્થ –વિપુલવાહન રાજાએ ગુરૂ પાસે જઈને પિતાની દીક્ષા લેવાની ભાવના જણાવી. તે વખતે ગુરૂ મહારાજે રાજાને અનુમોદન આપ્યું. પછી ગુરૂ મહારાજે રાજાને વિધિ પૂર્વક દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી ગુરૂ મહારાજ વિપુલવાહન રાજર્ષિને હિતકારી શીખામણ આપતાં જણાવે છે કે હે નવીન રાજર્ષિ! પ્રબલ પુણ્યના ઉદયથી આજે તમે જે નિર્મલ દીક્ષા ગ્રહણ કરી છે તે દીક્ષાને તમે નિશ્ચલ મન પૂર્વક ખરા શુભ ભાવપૂર્વક પાલજે. કારણકે દીક્ષા લઈને તેનું નિરતિચારપણે પાલન કરવાનું કાર્ય ઘણું કઠીન છે. માટે સાવધાનતાથી ચારિત્રનું પાલન કરજે. ૪૬ કાયરેને ભવિષે દુર્લભ પ્રવ્રજ્યા હોય છે, પ્રબલ દુઃખ હઠાવતી તે પુણ્યથી જ પમાય છે; રાગાદિના તેફાનને પણ શાંત કરનારીજ એ, જન્મ મૃત્યુ પરંપરા ભય ટાળનારી છેજ એ. ૪૭ સ્પષ્ટાર્થ –કાયર પુરૂષ એટલે જેઓ દુઃખને સહન કરી શક્તા નથી તેવા પુરૂષોને આ ભવને વિષે પ્રત્રજ્યા એટલે ચારિત્ર લઈને તેનું પાલન કરવું કઠીન છે અથવા કાયરને ચારિત્રની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. આકરાં દુઃખને હઠાવનારી તે દીક્ષા પ્રબળ પુણ્યનો ઉદય થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. આ દીક્ષા રાગાદિ એટલે રાગ, મેહ, દ્વેષ વગેરેના તોફાનને પણ શાંત કરે છે. ભાવાર્થ એ છે કે ભાવ ચારિત્ર આગળ જીવના મોટા શત્રુ સરખા રાગ દ્વેષ ઢીલા પડી જાય છે. કારણ કે ચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે અનંતાનુબંધી કષાયની ચેકડીના, અપ્રત્યાખ્યાનીય કષાયની ચોકડીના તથા પ્રત્યાખ્યાનીય કષાયની ચોકડીના એટલે ક્રોધ, માન, માયા, લોભના ઉદય બંધ થઈ જાય છે. ફક્ત અલ્પ કષાયરૂપ સંજ્વલન ચોકડીને ઉદય હોય છે. વળી દીક્ષા લેનાર પુણ્યશાલી ભવ્ય જીવોને જન્મની પરંપરાને તથા મૃત્યુની પરંપરાને ભય પણ દૂર થાય છે. કારણ કે દીક્ષા લેનાર તે જીવને થોડા જ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ હ રાનાચિંતામણિ ] ભો કરવાના હોય છે. કેઈ તે તેજ ભવમાં જાય છે. કેટલાક એક બે વગેરે ભવ કરીને પણ મોક્ષે જાય છે. ૪૭ આપદા સંહારનારી તેમ સર્વ વિડંબના, | વિવિધ રોગ દરિદ્રતા ભવ ભ્રમણ નાશે એહના; ગેજ સિંહસમાં થઈને જિમ તમે દીક્ષા ગ્રહી, આરાધજે તેવા થઈને શ્રમણ ગુણમાં સ્થિર રહી. ૪૮ સ્પષ્ટાથે–આ દીક્ષા આપદા એટલે અનેક પ્રકારનાં સંકટોને દૂર કરનારી છે. વળી તેનાથી સઘળી વિડંબના એટલે હેરાનગતિઓને પણ નાશ થાય છે. તેમજ દીક્ષા લેનાર ભવ્ય જેના અનેક પ્રકારના રોગો, દરિદ્રતા એટલે ગરીબાઈ તથા ભવ ભ્રમણ એટલે સંસારની રખડપટ્ટી વગેરે દુઃખો નાશ પામે છે. હે રાજર્ષિ ! જેમ પુણ્યના ભેગે તમે સિંહ સમા થઈને એટલે હિંમત પૂર્વક દીક્ષા લીધી છે અને રાજપાટ છોડી દીધાં છે. તેવી જ રીતે પ્રમાદી બન્યા સિવાય સાધુના ગુણામાં સ્થિરતા રાખીને તમે તે દીક્ષાની આરાધના કરજે. ચારિત્રનું પાલન કરવામાં આળસુ થશે નહિ. પરંતુ ચારિત્ર લેવામાં જે તમારે ઉત્સાહ છે, તે જ ઉત્સાહ ચારિત્રનું પાલન કરવામાં રાખજે. ૪૮ દીક્ષા પ્રતાપે મુનિવર ટાળે ઉપદ્રવ સાર્થને, પાપમલ વૈરાગ્ય તકે ઘેઈ સાધે મુક્તિને અનંતાનંદે ભરેલી કલેશ વર્જિત મુક્તિ એ, પાંચે સકારે સેવીએ તે મુક્તિ પદને પામીએ. ૬૯ સ્પષ્ટાથે–આ દીક્ષાના પ્રભાવથી મુનિરાજે ઉપદ્રવ સાર્થને એટલે અનેક જાતના સંકટના સમૂહને દૂર કરે છે. તેમજ વૈરાગ્ય રૂપી કતચૂર્ણ વડે પાપ રૂપી મલને ઘેઈ નાંખીને એટલે દૂર કરીને મોક્ષને મેળવે છે. જેમ મેલાં પાણીમાં કતક જાતના ફળનું ચૂર્ણ નાંખવાથી તેમાં મેલ અથવા કચરે નીચે બેસી જાય છે અને પાણી સ્વચ્છ બને છે તેમ વૈરાગ્ય રૂપી કતક ફળના ભૂકાથી પાપ રૂપી મેલ સાફ થઈ જાય છે અથવા પાપને નાશ થાય છે તેથી પાણીની જેમ આત્માની નિર્મળ દશા પ્રગટ થાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મુક્તિ અથવા મોક્ષ અનંત આનંદથી ભરેલ છે એટલે મોક્ષમાં હંમેશાં આનંદ હોય છે. કારણ કે ત્યાં કલેશ-રાગાદિના ઉપદ્રવને અભાવ છે. એટલે મોક્ષમાં જેને રાગ દ્વેષ હોતા નથી માટે તેમનામાં કછુઆ કંકાસ પણ હોતા નથી. પાંચ સકારોને સેવીએ તે મુક્તિ પદ પામીએ છીએ. ૪૯ શીલ તિમ સંતેષ તિમ સાદાઈ સમતા સંયમે, નિજગુણાનંદી મુનીશ્વર મુક્તિ ઉદ્યાને રમે, For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ - [વિજ્યપઘસકૃિતરાગ મદ ને મેહ હીન મુનિ ઘાસના સંથારમાં, બેઠાં છતાં જે શાંતિ પામે તે ન ચકી રાજ્યમાં. ૫૦ સ્પષ્ટાથી–નિજગુણાનંદી એટલે પિતાના જ્ઞાન દર્શનાદિ ગુણોમાં રમણતા કરવામાં આનંદ પામનારા સાધુ મહારાજાઓ નિર્મલ શીયલ ગુણ, સંતોષ એટલે કેઈ પણ જાતના લભ રહિત, તેમજ સાદાઈ એટલે છળ પ્રપંચ અથવા માયા કપટ શરીરની શોભા વગેરેથી રહિતપણું તથા સમતા એટલે રાગ દ્વેષ રહિતપણું જ્યાં છે તેવા ચારિત્રનું પાલન કરતા મુક્તિ (પ્રશાંતિ) રૂપી ઉદ્યાનમાં રમે છે. ભાવાર્થ એ છે કે નિજગુણાનંદી મુનિરાજોને મોક્ષનાં સુખ મળે છે. આવા ગુણવાળા એટલે રાગ, અભિમાન, તથા મહાદિ દોષોથી રહિત સાધુઓ ઘાસના સંથારામાં બેઠેલા હોય તે છતાં જેવી શાંતિને ભગવે છે તેવી શાંતિ ચક્રવર્તીને રાજયના સુખોથી હોતી નથી. કારણકે તે ચકના રાજ્યમાં અશાંતિના કારણે અને શાંતિના શત્રુઓ રાગ દ્વેષાદિના કારણે ઘણાં પ્રમાણમાં રહેલા છે માટે તેવા રાજ્યમાં શાંતિ ક્યાંથી હોય ? ૫૦ ઇંદ્રને પણ તે નથી સુખ જે મુનિને સંયમે, તેહ સુખ સ્વાધીન અક્ષય વિષય કક્ષા ના દમે; લેશથી પણ ભય નથી ત્યાં તેહ આધ્યાત્મિક સુખી, મુનિરાજ છે આધાર તેને જે કર્મોદય કુખી. ૫૧ સ્પદાર્થ–સાધુ મુનિરાજને ચારિત્રની અંદર જે સુખ છે તે સુખ ઈન્દ્રને પણ નથી. કારણ કે ઈન્દ્ર, ચકવર્તી વગેરેને સુખનાં જે સાધને છે તે પદગલિક સુખનાં સાધનો ક્ષણભંગુર અને દુઃખના કારણ હોવાથી ખરાં સુખરૂપ નથી પરંતુ સુખ ભાસન કરાવનારાં છે. તેથી જ બીજા અજ્ઞાની મૂઢ સંસારી જીવોને ઇન્દ્ર અને ચક્રવતીંનાં સુખો મેળવવાની ઈચ્છા રહે છે. વળી તે સુખ પણ નાશવંત છે. કારણ કે ઈન્દ્રપણું કે ચકીપણું કાયમ રહેતું નથી. તે તો અમુક મુદત સુધી જ ટકે છે. તે જ સુખ ખરું સુખ છે કે જે સુખ સ્વાધીન હોય છે અથવા આત્મામાંથી જ ઉત્પન્ન થએલું હોય છે. વળી જે અક્ષય એટલે નાશ પામનારૂં નથી. એટલે એક વાર મળ્યા પછી કઈ વાર પણ જતું રહેવાનું નથી. વળી તે ચારિત્રમાં વિષયકાંક્ષા એટલે ઈન્દ્રિયોના વિષય ભેગવવાની ઈચ્છાને દબાવેલી છે તેથી તે ચારિત્રવંત જીવને સંસારિક સુખેને ભોગવવાની લેશ પણ ઈચ્છા હતી નથી. વળી જેને કઈ પણ જાતને જરા પણ ભય નથી તેથી તેજ જીવ આધ્યાત્મિક સુખી એટલે આત્માના ગુણોની રમણતાને આનંદ ભેગવનાર પરમ સુખી છે. આવા મુનિરાજ જે જે પાપકર્મોના ઉદયથી દુખી છે તે જીવેના આધાર રૂપ છે. અથવા દુઃખી જીવોને આ સાધુ મુનિરાજ ખરા આધાર રૂપ છે. કારણકે તેઓ ભાવદયાના ગુણે કરીને દુઃખને નાશ કરવાને ને સુખી થવાને ખરે રસ્તો બતાવે છે, ને તે રસ્તે દુઃખી જીવને પ્રયાણ કરાવીને સુખિયા બનાવે છે. પ૧. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શનાચિંતામણિ ] મદ મદનને જીતનારા મન વચન ને કાયના, જે વિકારે તે રહિત જે નિસ્પૃહી પરવસ્તુના; મોક્ષસુખની વાનકીને તે શ્રમણ અહીં અનુભવે, ભાવનિમિત્તોને તજે જે તે ભમે ન કદી ભવે. ૨ પર સ્પષ્ટાર્થ –આ મુનિરાજે મદ એટલે અભિમાનને તથા મદન એટલે કામદેવને જિતનારા છે. મન વચન અને કાયાના વિકારોથી રહિત છે એટલે મનથી અનેક જાતની સારી સારી વસ્તુઓ મેળવવાની, ખાવાની વગેરે જે ઈચ્છાઓ તે મનના વિકારે, સારાં સુંદર અને મધુર ગાન સાંભળવા વગેરે વચનના વિકારે, અને સુંદર સ્પર્શાદિક ભેગવવા વિગેરે કાયાના વિકારે કહેવાય છે. આવા વિકારથી મુનિરાજ રહિત છે. વળી તે મુનિરાજેને પારકાની વસ્તુ લેવાની બીલકુલ ઈચ્છા હતી નથી, કારણકે તેઓ નિસ્પૃહી એટલે કે ઈ પણ જાતની સ્પૃહા વિનાના છે. આવા નિર્મલ ચારિત્રને અનુભવ કરે તે આ ભવમાંજ મોક્ષ સુખની વાનગી રૂપ છે. અથવા મોક્ષનું સુખ કેવું છે તેને ખ્યાલ ઉત્તમ પ્રકારે પાળેલા ચારિત્રવડે આવી શકે છે, માટે તે ચારિત્રને મોક્ષની વાનકી સમાન કહેલ છે. વળી ભવનિમિત્તે એટલે સંસારમાં રખડાવનારાં જે કારણે રાગ દ્વેષાદિ તેને જેઓ ત્યાગ કરે છે તેઓ આ સંસારમાં કદાપિ ભમતા નથી, માટે હે રાજર્ષિ! તમારે આવા ઉત્તમ ચારિત્રનું અવશ્ય રક્ષણ કરવું જોઈએ. પર પ્રશમ અમૃતપાન લીના પ્રવ્રયાગ્રાહી મુનિ, રાજર્ષિ! તમને તે મળી આજે નિશાની પુણ્યની; ભવસાગરે ખરૂં પામવાનું જેહ તે પામ્યા તમે, કરજો નિરંતર ચત્ન રંગે ચેતતાં કહીએ અમે. ૫૩ સ્પષ્ટોથ–આ દીક્ષાના ગ્રહણ કરનારા મુનિરાજે પ્રશમ એટલે જેમના રાગ દ્વેષ શાંત થઈ ગયા છે તેથી ઉત્તમ પ્રકારની જે શાંતિ તે રૂપી અમૃતના પાનમાં લીન એટલે આસક્ત હોય છે. હે રાજર્ષિ! આજે તમને મળેલી દીક્ષા પ્રબલ પુણ્યની નિશાની રૂપ સમજજે. આ સંસાર રૂપી સમુદ્રમાં જે ખરૂં પામવાનું છે તે દીક્ષા લઈને તમે મેળવ્યું છે. માટે કઈક વીરલા જીવને જ પ્રાપ્ત થતી તે દીક્ષાને પામીને તમે તેની આરાધના આનંદપૂર્વક કરજે. અને તેનું પાલન કરતાં ચેતતા રહેજે. એટલે તે ચારિત્રનું પાલન કરતાં સાવધાની રાખજે અથવા હંમેશાં આળસને ત્યાગ કરજે. ૫૩ પાર દીક્ષાનો ન પામે અધમ પુરૂષ પારને, પામેજ ઉત્તમ ધન્ય પુરૂષે હવે કહું મુનિધર્મને; બાહ્ય આંતર શત્રુઓના સંગ ઝંડી સર્વથા, પરદત્ત ભેજન ભાવ મુનિતા ઘારજે હરી પરવ્યથા. ૨૪ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્યસંકૃિત સ્પષ્ટા :———અધમ પુરૂષ અથવા નીચ સ્વભાવવાળા મનુષ્યે આવી ઉત્તમ પ્રકારની દીક્ષા કદાચ ગ્રહણ કરે તેા પણ તેને પાર પામી શકતા નથી અથવા તેએ દીક્ષાનું સારી રીતે પાલન કરતા નથી. કેટલાક તેા ચારિત્ર લઇને વચ્ચે જ તેને ત્યાગ કરે છે, પરંતુ જે ઉત્તમ પુણ્યશાળી ધન્ય પુરૂષા હાય છે તેમજ આ દીક્ષાના પાર પામે છે અથવા તે દીક્ષા લઈને ઉમંગથી જીવનપર્યંત તેનું પાલન કરે છે. એ પ્રમાણે દીક્ષાનું સ્વરૂપ કહ્યું. હવે હું તમને દીક્ષા લેનાર મુનિના ધર્મોનુ સ્વરૂપ સમજાવું છું. ખાહ્ય શત્રુ એટલે જે જીવની સાથે વૈર ભાવ થયેા હાય તેનો તથા આંતર શત્રુ જે રાગ દ્વેષ એમ અને પ્રકારના શત્રુઓના સંપૂર્ણ પણે ત્યાગ કરો. વળી પરબ્યથા એટલે બીજા જીવાને પીડા કરવાની ભાવનાનો ત્યાગ કરીને અથવા પારકાની પીડાને દૂર કરીને તેમજ પરદત્ત ભાજન એટલે પારકાએ પોતાના માટે તૈયાર કરેલી રસેાઇમાંથી માધુકરી વૃત્તિએ મળેલ આહારાદિકનુ ભાજન કરીને તમે ભાવમુનિપણું ધારણ કરજો. ૫૪ કર દ્વિવિધ શિક્ષા શીખજો ને વસ્તુ તત્ત્વ પિછાણો, સબંધ ગુરૂની સાથે રાખી મુક્તિ મારગ સાધજો; સ્વપર શાસ્ત્રજ્ઞાન પરહિત અન્ય આશય વક્રિતા, ધર્મ સાધન સામ્યથી ઉપદેશ પણ ગુણ ગુરૂતણા, ૫૫ સ્પા :—હે રાજર્ષિ ! તમે દ્વિવિધ એટલે એક ગ્રહણ શિક્ષા અને બીજી આસેવન શિક્ષા ૨ આ બંને પ્રકારની શિક્ષાનું સ્વરૂપ શીખી લેજો. વળી તમે વસ્તુતત્ત્વને એટલે જીવાજીવાદિ પદાર્થોના સારને પિછાણજો એટલે સ્યાદ્વાદ શૈલીથી જાણજો. તથા તમે ગુરૂની સાથે સબંધ રાખીને એટલે ગુરૂના કહ્યા પ્રમાણે વતીને મેાક્ષ માર્ગની સાધના કરો અથવા મેક્ષ માગમાં કારણ રૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રને પરમ ઉલ્લાસથી ભાવપૂર્વક સાધો. તેમજ તમે સ્વશાસ્ત્રોનું એટલે આગમાદિનું તથા પર શાસ્ત્રોનું એટલે અન્ય દશનીઓના શાસ્ત્રોનું જ્ઞાન મેળવજો. વળી ભવ્ય જીવાનુ હિત ( ભલું ) કરજો. અને અન્ય એટલે તમારી સાથે વાત કરનાર ભન્ય જીવાના શા આશય અથવા ઇરાદો છે તે જાણીને ઉત્તર આપજો. કારણ કે સામા માણસના અભિપ્રાયને જાણ્યા વિના ખેલવાથી ખીજા મહાવ્રતના ભંગ થવાના સંભવ છે. અને ક્ષમાદિ દશ પ્રકારના ધર્મોને સાધો, તથા ધનવંત વગેરેમાં તે ગરીમ વગેરેમાં ભેદ ભાવ રાખ્યા વગર સમાન ભાવે ભવ્ય જીવાને ઉપદેશ આપજો, તેમજ ગુરૂના જ્ઞાનાચારાદિ પાંચ આચારની આરાધના કરવા રૂપ પાંચ ગુણાને ધારણ કરજો. ૫૫. ગુરૂવિનય ના ભૂલો બાહુ સુમાહુને સ્મરી, વિધિરંગ હૃદયે ધારજો ને જયેષ્ટક્રમને આદરી; For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] શુદ્ધ તપ આરાધજે આહાર શુદ્ધિ પાલજે, વિકથાદિ વ ચરણને ઉપગપૂર્વક સાધજે. ૫૬ સ્પાર્થ –તમે ગુરૂના એટલે શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરૂષના વિનયને ભૂલશો નહિ. કારણ કે દીક્ષાના આપનાર આચાર્યાદિ ગુરૂઓને વિનય કરતાં વિદ્યા જલદી આવડે છે અને કર્મની નિર્જરા વગેરે જરૂર થાય છે. પરંતુ જેઓ તેમને અવિનય કરે છે તેઓ પાપ કર્મોને બાંધે છે. આ પ્રસંગે ગુરૂ વગેરેને વિનય કરતાં બાહુ તથા સુબાહુને યાદ કરજો એટલે બાહુ સુબાહુની પેઠે ગુરૂને વિનય ઉમંગ પૂર્વક કરજે. વળી હદયમાં વિધિ તરફ ભાવ રાખજે. ચેષ્ઠ ક્રમને આદરીને એટલે જેઓ પોતાથી દીક્ષા પર્યાયે મોટા હોય તેમના ક્રમ પ્રમાણે તેમને વંદનાદિક કરજે. અને શુદ્ધ તપની આરાધના કરજો એટલે વિધિપૂર્વક શુભ તપ કરજે, કારણ કે નિર્દોષ તપ વડે નિકાચિત કર્મોને પણ નાશ થાય છે. વળી આહાર શુદ્ધિનું પાલન કરજો. એટલે બેંતાલીશ દેષ રહિત આહાર પાણી ગ્રહણ કરજે અર્થાત્ કોઈ પણ જાતના દોષ રહિત શુદ્ધ આહારદિને વાપરજે. તેમજ વિકથા એટલે અન્યની નિંદા કરવી તેને અથવા દેશકથા, રાજકથા, કથા ને ભક્તકથા એ ચાર પ્રકારની વિકથાને ત્યાગ કરજે. અંતે ઉપયોગ પૂર્વક એટલે અતિચારાદિક ન લાગે તેવી રીતે મોક્ષના પરમ કારણ રૂપ ચારિત્ર ધર્મનું અપ્રમત્ત ભાવે પાલન કરજે. ૫૬. સાચવી જયણા ક્ષણે ક્ષણે શયન ભેજન આદિને : કરો તમે શ્રુતશ્રવણ વિધિને શીખ ધરી હર્ષને સ્વાધ્યાય કરજો ને ભણેલું યાદ કરજો ચિત્તની, સ્થિરતા ધરીને વજે હાંસીજ અલ્પજ્ઞાનીની, પ૭ સ્પષ્ટાથે–તમે ક્ષણે ક્ષણે જયણ સાચવજે એટલે ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરજો. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ જીવની હિંસા ન થઈ જાય તેનું બાબર ધ્યાન રાખજો. શયન કરતાં એટલે સૂતી વખતે તથા ભેજન વગેરે કરતાં અવશ્ય જયણા રાખજો. કહ્યું છે કે “જયણાએ ધમ્મ” જયણાથી જ ધર્મ સચવાય છે. અથવા જયાં જયણા નથી ત્યાં ધર્મ નથી, કારણ કે જયણા એજ ધર્મનું મૂલ છે. માટે જયણાં સાચવીને દરેક ક્રિયા કરજે. વળી શ્રત શ્રવણવિધિ એટલે શ્રુતજ્ઞાન જે આગમે તેને સાંભળવાની વિધિને મનમાં રાજી થઈને શીખજે. વળી તમે સ્વાધ્યાય કરે એટલે વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાથને કરજો. અથવા સૂત્રાદિનું ભણવું, વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષા એટલે ભણેલાનું સંભારવું ધર્મકથા એમ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરજે. વળી ચિત્તની સ્થિરતા રાખવા પૂર્વક જે સૂત્રાર્થો જાણી ગએલા હે તેને વારંવાર યાદ કરજે અથવા સંભાળજે. કારણ કે જે ભણેલું સંભારવામાં આવે નહિ તે ભૂલી જવાય છે. વળી પિતાથી અલ્પજ્ઞાનવાળા એટલે જેઓ ઓછા જ્ઞાનવાળા હોય તેમની મશ્કરી કરશે નહિ. કારણ કે આ કર્માધીન છે તેથી જે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયે પશમ હોય તે પ્રમાણે જ ભણી શકે છે. ૫૭. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસરકૃત ડજ વિવાદને ના અબુદ્ધ બુદ્ધિ ભેદને, કરે ન શાસ્ત્ર ભણાવજે વિનયાદિ હીન કુપાત્રને મૂલ ઉત્તર ગુણ બધાં આરાધ ધરી હર્ષને, પાલજે બહુ રંગથી નિત આઠ પ્રવચન માતને. પ૮ સ્પષ્ટાથી–વિવાદને એટલે શાબ્દિક (બરાડા પાડીને) ઝગડા કરવાનો ત્યાગ કરજો, અને અબુદ્ધ જીવેના બુદ્ધિ ભેદને કર નહી એટલે અજ્ઞાની અને તું બુદ્ધિહીન છું, ને હું બુદ્ધિશાળી છું, એ બુદ્ધિ ભેદ કરવા નહી, કારણકે તેમ કરવાથી કષાયાદિ પ્રકટે છે અને વિનય વગેરે સદ્ગુણોથી રહિત કુપાત્રને જિનગમો ભણાવશે નહિ. કારણ કે જેમ સપને પાએલું દૂધ પણ ઝેર રૂપે બને છે, તેમ કુપાત્રને આપેલી વિદ્યા લાભને બદલે નુકશાન કરે છે. વળી મૂલ ગુણ એટલે પાંચ મહાવ્રતો તથા ઉત્તરગુણ એટલે રાત્રી ભોજન વિરમણ, પિંડ વિશુદ્ધિ વગેરે બધા ગુણોની હર્ષ પૂર્વક અથવા આનંદથી આરાધના કરજો. વળી પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ એમ આઠ પ્રવચન માતાને હંમેશાં બહુમાનથી આરાધજો. અહીં સમિતિ વગેરે ૮ ગુણે ચારિત્ર રૂપી બાલકનું રક્ષણ કરવાને માતા સમાન હેવાથી અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. ૧૮ કેધને ક્ષાંતિગુણે તિમ નમ્રતાએ માનને, સરલતાથી કુટિલતાને તેષ ગુણથી લેભને, વિરાગ્યરંગે રાગ હણ પૂર્ણતા ગુણ ધારો, કલેશહીન મન મુક્તિ છે ઈમ ચિત્તમાં અવધારો. ૫૯ સ્પષ્ટાર્થ – હે રાજર્ષિ! તમે ક્રોધને ક્ષમા ગુણને ધારીને હણ એટલે નાશ કરજો અથવા કોધ કરવાને પ્રસંગ આવે અથવા જ્યારે બીજા જીવની ઉપર ગુસ્સે થઈ જાય તે વખતે સામાને અપરાધ હોય તે તેની ક્ષમા કરો. એ પ્રમાણે ક્ષમા રાખવાથી ક્રોધને છતાય છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે એવું વિચારીને તેના ઉપર ક્રોધ કરશે નહિ. વળી માનને એટલે ગર્વ અથવા અભિમાનને નમ્રતા ગુણથી એટલે નરમાશથી જીત. હું બીજા કરતાં ચઢિઆતો છું, મારા જેવો કઈ નથી એવા પ્રકારનું અભિમાન કરવું નહિ. કારણ કે અભિમાન કરનાર છના ગુણે નાશ પામે છે. વળી કુટિલતાને એટલે કપટ –માયા પ્રપંચને સરલતા ગુણથી દૂર કરજો અથવા તો તમે કોઈની સાથે કપટ ભાવ રાખશે નહિ. કેઈને છેતરશે નહિ. પરંતુ વિચાર વાણી તેમજ વર્તનમાં સરલ થજો. જેવા ભાવ હોય, તેવું બેલે, ને તેવું જ વર્તન રાખજે. તથા લાભને તેષ ગુણથી એટલે સંતોષ રાખીને દૂર કરજે. કારણ કે જ્યાં સુધી લોભ દૂર થતો નથી ત્યાં સુધી જીવને ખરી શાંતિ મળતી નથી. વળી રાગને એટલે પદાર્થોની પ્રીતિને વૈરાગ્ય ભાવથી દૂર કરજો. કારણ કે જ્યાં સુધી રાગ દૂર થતો નથી ત્યાં સુધી નિજ ગુણરમતા નિર્મળ ભાવે થતી For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] નથી. તેમજ સ્વાભાવિક પૂર્ણતા ગુણને ધારણ કરજે. કલેશ વિનાનું એટલે વિષય કષાયાદિની ભાવના રૂપ આર્તધ્યાનાદિથી રહિત એવું જે મન તેજ મુક્તિ છે એવું મનમાં અવધારે એટલે નકકી કરજે. ૫૯. દિવસચર્યા રાત્રિચર્યા પાલ અપ્રમત્તતા, ધારજો ગુણ આઠ હિતકર આત્મગુણગણરમણતા; શુભ ભાવનાઓ ભાવજે દીપાવવા નિજ સાધુતા, રાજર્ષિ ઇમ ગુરૂ દેશના અવધારતા રાજી થતા. ૬૦ સ્પષ્ટાર્થ –દિવસ ચર્યા એટલે દિવસે કરવાની પ્રતિકમણાદિ તથા સૂત્રપૌરૂષી આદિના સમુદાયરૂપ ક્રિયા અથવા જ્ઞાનાચાર વગેરે પાંચ આચાર તેમજ રાત્રિચર્યા એટલે રાત્રે પાળવાના આચારોનું અપ્રમત્તપણે પાલન કરો. અને હિતકારી એટલે આત્માને મોક્ષ માર્ગની આરાધનામાં ટકાવનારા આઠ ગુણોને તથા આમ ગુણ ગણ રમણતાને એટલે પોતાના જ્ઞાનાદિક ગુણામાં રમણ કરવા રૂપ ગુણને ધારણ કરો. તેમજ અનિત્ય ભાવના વગેરે સારી સારી ૧૬ ભાવનાઓને ભાવજે. કારણ કે સારી ભાવનાએ ભાવવાથી પોતાનું સાધુપણું શોભે છે. આ પ્રમાણે ગુરૂએ વિપુલવાહન રાજર્ષિને દીક્ષા લીધી ત્યારે ઉપદેશ આપે. ગુરૂ મહારાજનો આ ઉપદેશ રાજષિએ એકાગ્રતાથી સાંભળ્યો અને તે સાંભળીને તેઓ આનંદ પામ્યા. આ શ્લોકમાં જણાવેલા–આત્માને હિતકારી ૮ ગુણોની બીના ટૂંકમાં આ પ્રમાણે જાણવી–૧ ખાસ જરૂરી જ વિચારે કરવા–બીન જરૂરી વિભાવ દશાના વિચારોથી કર્મ બંધ થાય છે, એમ સમજીને અહિતના કરનાર અશુભ વિચાર ન કરવા જોઈએ. જે વિચારોનું ભાવિ પરિણામ (ફલ) આત્મતત્વને અથવા મેક્ષમાગને પોષે, તેવા જ વિચાર કરવા જોઈએ. અત્યાર સુધીમાં આ આત્માએ બીન જરૂરી વિચાર કરવાથી ઘણું જ નુકશાન ભોગવ્યું છે. માટે કદાચ અશુભ વિચારે અશુભ નિમિત્તાદિના સંસર્ગથી આવી જાય, તો તરત જ સાવધાન થઈને શુભ વિચાર કરવા જોઈએ. ૨. ખાસ જરૂરી બલવું-જેમ આરંભ સમારંભાદિ નિમિત્તે ગૃહસ્થ શ્રાવિકાને ઘણું વાર બલવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે, તેમ મુનિવરોને હોતું નથી. કારણ કે મુનિ જીવનમાં આરંભ સમારંભાદિ કરાય જ નહી. માટે મુનિવરે જ્યારે અભ્યાસ કરવાનો, ધર્મોપદેશ દેવાનો, કે ધાર્મિક પ્રશ્નાદિને પૂછવાનો, કે સમજાવવાનો પ્રસંગ જણાય, ત્યારે જ હિત–મિત—પ્રિય—અને સત્ય વચન બોલે છે, ને તે સિવાયના ટાઈમમાં મૌન ધારણ કરે છે. પણ તેઓ બીન જરૂરી વાત કે ગપ્પા ઠઠ્ઠા મશ્કરી કરતાજ નથી. જે બેલવાનું હોય, તેના ભાવિ શુભ પરિણામનો નિર્ણય કરીને જ કુશલ મુનિવર ગાઢ કર્મ બંધાદિથી જરૂર બચી શકે છે, ને બહુજ કર્મનિર્જરાદિ વિશિષ્ટ લાભને જરૂર પામી શકે છે, ને મેક્ષમાર્ગની આરાધના કરવા રૂપ પિતાના સાધ્ય For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસુકૃિત ખિજ્જુને જરૂર સાચવે છે. સમજી આત્મા શાંતિથી વિચારશે, તેા જરૂર જણાશે કે—ખીન જરૂરી ખેલવામાં અમૂલ્ય ટાઈમનો દુરૂપયોગ જરૂર થાય છે, ને રાગ દ્વેષાદિ કારણેાની પણ ઉત્પત્તિ થતાં મેાક્ષમાર્ગની આરાધનામાં પણ અનહદ નુકશાન ભાગવવું પડે છે. એમ સમજીને ખાસ કારણેજ મુનિવરે દ્રવ્ય ક્ષેત્રાદિની વિચારણા કરીને ખેાલે છે. જો ભાષા ઉપર કાબૂ રખાય, તેા મુનિવરો જરૂર પ્રશાંતિમય શ્રમણ જીવનરૂપી નંદનવનમાં વિચરીને નિજગુણરમણતા રૂપી ફૂલની સુગંધનેા અનુભવ કરે છે. ૩. ખાસ જરૂરી પ્રવૃત્તિ કરવી—અહીં જે એક સ્થાનકેથી બીજે સ્થાનકે જવું, આવવુ વગેરે ક્રિયાએ તે પ્રવૃત્તિ કહેવાય. મુનિવરેએ દેવવંદન, ગુરૂવંદન, વૈયાવૃત્યાદિ ખાસ કારણે જ તેવી પ્રવૃત્તિ કરવી જોઇએ. જો તે પ્રમાણે વર્ત્ત નહી, તે જરૂર તે સચમાદિની આરાધના પરમ ઉલ્લાસથી કરી શકતા નથી. એમ સમજીને નિષ્કારણે પ્રવૃત્તિ કરવીજ નહી. ૪. ખાસ જરૂરી જોવું—સ્રી આદિના રૂપને જોવું એ ભયંકર દુઃખનું કારણ છે, તેવા રાગ દ્વેષના કારણેાથી દૂર રહીને દેવ ગુરૂ પ્રવચનાદિના દર્શન કરવામાં આત્માનું હિત જરૂર થાય છે. કારણ કે જેમણે, (અરિહતાએ) રાગાદિ ભાવ શત્રુઓને નાશ કર્યાં છે, ને જેએ (ગુરૂમહારાજાએ) રાગાદિનો નાશ કરનાર નિર્મળ મેાક્ષ માર્ગની આરાધના પરમ ઉલ્લાસથી કરી રહ્યા છે, તથા જે અશાંતિના પરમ કારણ રાગાદિને દૂર કરવાનો આમાદ મા બતાવે છે. તે દેવાદિને જોવાથી તેમના શુદ્ધ સ્વરૂપનો એધ થતાં તે માગે પ્રવૃત્તિ કરનારા મુનિવરો જરૂર અહિતાદિ સ્વરૂપ બને છે. એમ સમજીને હે રાજર્ષિ ! તમે અશુભ રૂપને જોશે નહી. કારણકે બીન જરૂરી અશુભ રૂપાદિને જોવાથી આ ભૂતકાલમાં ઘણુંજ નુકશાન ભાંગવ્યું. આત્માએ ૫. ખાસ જરૂરી સાંભળવું—મીન જરૂરી વચનો સાંભળવાથી મનની અસ્થિરતા, રાગાદિની ઉત્પત્તિ, ઝઘડા વગેરે અનિષ્ટ પ્રસ`ગા ઉપસ્થિત થાય છે, ને તેથી પરિણામે ચીકણાં કર્મો બંધાય, ભવ ભ્રમણાદિના દુઃખા ભાગવવા પડે માટે ખીન જરૂરી શબ્દો સાંભળવા જ નહી. એટલે તે તરફ ઉપયોગ રાખવા નહી, ને જિનોપદેશાદિ સાંભળવામાં લીન થવું જોઇએ. ૬ જૂના વેર ઝેર ભૂલી જવા, ને નવાં વૈર ઝેર ઉત્પન્ન કરવા નહી. દીક્ષા લીધા વ્હેલાં કાઇના પ્રત્યે વૈરભાવ રાખ્યા હૈાય, તે ભૂલી જવા, ને હવે પછી તેવું વૈર ન ખંધાય તે રીતે સાવધાન રહીને સંયમાદિની ઉલ્લાસથી આરાધના કરવી જોઇએ. ૭ કર્મબંધના કારણેાથી બચવું—મુનિવરે કયા કારણથી કયુ' કમ કબંધના કારણેાને સમજીને લક્ષ્યમાં રાખીને કર્મ ન બંધાય, તે રીતે વચના આલે છે, તથા પ્રવૃત્તિ કરે છે. કર્મનો મધકાલ એ સ્વાધીન કાલ For Personal & Private Use Only ખંધાય છે, તે વિચાર કરે છે. છે, ને ઉદ્દયકાલ Page #82 -------------------------------------------------------------------------- ________________ રશના ચિંતામણિ ] એ પરાધીન કાલ છે, એમ સમજીને કષાયાદિને સેવવા નહી, આ રીતે વર્તવાથી કમનાં કડવાં ફલ ભેગવવાં પડતાં નથી. ૮ જિનેશ્વર દેવના સ્વરૂપની ભાવના સહિત આત્મિક લાભાલાભનું સરવૈયું-હે રાજર્ષિ ! આજે તમે જે નિર્મલ દર્શન જ્ઞાન સહિત સંયમની આરાધના પામ્યા છે, તેનું અંતિમ ફલ એજ છે કે-પ્રભુ જિનેશ્વર દેવે જે માગને આરાધી મોક્ષના અવ્યા. બાધ સુખ મેળવ્યા, તે માને યથાર્થ સ્વરૂપે એાળખી, તેની નિરંતર ભાવના કરવા પૂર્વક ચારિત્રને સાત્વિક ભાવે આરાધી અરિહંત સ્વરૂપ બનીને સિદ્ધિ પદને પામવું. એમ વિચારીને જિનેશ્વર દેવે આરાધેલા મોક્ષમાર્ગના સ્વરૂપની નિરંતર જરૂર ચિંતવના કરવી. તથા મેં દરરોજ આત્મિક ગુણની આરાધના કેટલી કરી ? ને પ્રમાદાદિ નિમિત્તે તેમાં વિરાધના દેષ કયા કયા લાગ્યા છે? તે વિચારી ને દૂર કરી અપ્રમત્તભાવે સંયમાદિની આરાધના કરજે. આ પ્રસંગે જે જે અંશે નિરૂપાયિક સ્વભાવે પરમ ઉલ્લાસથી મોક્ષમાર્ગની આરાધના થાય, તે તે અંશે (તેટલો) લાભ સમજ. અને વિરાધનાના કષાયાદિ નિમિત્તોમાંના કેઈ પણ નિમિત્તથી આરાધનામાં અતિક્રમાદિ દેશોમાંનો કઈ પણ દેષ લાગે, તે વિરાધના રૂપ અલાભ સમજો. મુનિવરોએ ઉચિત સમયે વિચારવું જોઈ એ કે આજે દિવસમાં ને રાતમાં કેટલી આરાધના થઈ ને કેટલી વિરાધના થઈ? જે આત્મા આરાધનાના પંથે અપ્રમત્તભાવે વિચરતો હોય, ને વિરાધના ન થતી હોય, તે સમજવું કે આજે હું ધન્ય છું, કૃતાર્થ છું. અને જે વિરાધના થતી જણાય, તે તેના કારણો નિશ્ચિત કરીને તે દરેક કારણના પ્રસંગથી દૂર રહેવા નિરંતર સાવચેત રહેજે. આ રીતે હંમેશાં સરવૈયું કાઢનાર મુનિવરે મેક્ષમાર્ગની આરાધના સાત્વિક ભાવે કરે છે. ને વિરાધનાથી જરૂર બચી શકે છે. કાપડ વગેરેના વહેપારીઓ પણ દરરોજ લાભાલાભનું સરવૈયું કાઢી લાભને ને તોટાનો નિર્ણય કરી વિશેષ લાભ તરફ લક્ષ્ય રાખીને નુકશાન આવવાના કારણોથી બચીને વાર્ષિક લાભાદિમાં વધતાં પોતાનું જીવન સુખ શાંતિમાં ગુજારે છે. આ દષ્ટાંતથી સચોટ સમજાય છે કે-દરરોજ આરાધનાનું સરવૈયું કાઢવાની પદ્ધતિ સાધુ જીવનમાં બહુ જ લાભદાયક છે. આ આઠે ગુણમાં આઠ પ્રવચન માતાનું રહસ્ય સમાએલું છે. હે રાજર્ષિ ! શુભ ભાવનાને આધારે જ આરાધના થતી હોવાથી અનિત્યભાવના, અશરણ ભાવના વગેરે ૧૬ ભાવનાઓ પણ ફુરસદે જરૂર ભાવજે. આ ભાવના શબ્દના અર્થ અને ભેદ, વગેરેનું સ્વરૂપ ટૂંકામાં આ રીતે વિચાર–ભાવના શબ્દની વ્યુત્પત્તિ માતે તિ રાવનાઆ રીતે થાય છે. જે વિચારાય તે ભાવના કહેવાય. શુભ-અશુભ વિચારે હોવાથી તેના શુભ ભાવના, અને અશુભ ભાવના એમ બે ભેદે જાણવા. શુભ ભાવનાનાં ઘણાં ભેદને ૧૬ ભેદમાં સમાવેશ કરીને અનિત્યભાવના વગેરેને જાણીને વારંવાર વિચારવી જોઈએ. તેજ પ્રમાણે અશુભ ભાવનાનાં ઘણાં ભેદને કાંદપ ભાવના વગેરે પાંચ ભેદમાં સમાવેશ કર્યો છે. (૧) કાંદાપી ભાવના, (૨) કેલિબષી ભાવના, (૩) આભિગિકી ભાવના, (૪) દાનવી ભાવના, (૫) સંમેહી ભાવના. આ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપઘસરિકૃત રીતે પાંચ ભેદ જાણીને ત્યાગ કરવા લાયક છે. અશુભ ભાવનાનું સ્વરૂપ સમજીને તેથી આત્મા દૂર રહીને પરમ શાંતિથી શુભ ભાવનાઓ ભાવીને નિજ ગુણ રમણતાને અપૂર્વ આનંદ અનુભવે છે, માટે શુભ ભાવનાઓને સમજતાં પહેલાં તે પાંચ અશુભ ભાવનાઓને જરૂર જાણવી જોઈએ. આ મુદ્દાથી ટૂંકામાં તે પાંચ ભેદનું સ્વરૂપ જણાવું છું – ૧ કાંદપી ભાવના–શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આ પાંચ કામ ગુણોની વિચારણા. ૨ કૅલિબષી ભાવના-દ્વેષાદિ નિમિત્તે કલેશાદિ કરવાની વિચારણા. ૩ આભિગીકી ભાવના–ચુદ્ધાદિની વિચારણા. ૪ દાનવી ભાવના (આસુરી ભાવના)-મોહ મદ મત્સરાદિની વિચારણા. પ સંહી ભાવના–કુટુંબાદિમાં મમતા વગેરે પિષનારી વિચારણા. આ પાંચ અશુભ ભાવનાઓમાં વિષય કષાયાદિને પિષનારી તમામ અશુભ ભાવનાઓને સમાવેશ કર્યો છે એમ સમજીને ચિત્ત રૂપી જલને (પાણીને) નિર્મલ બનાવવાને માટે કતક ફલના ચૂર્ણ જેવી શુભ ભાવનાઓ નિરંતર જરૂર ભાવજો. આ શુભ ભાવનાઓમાં એક પણ શુભ ભાવનામાં લીન બનેલા આત્માઓ ઘણાં ચીકણાં કર્મોરૂપી કાષ્ટને બાળી કેવલજ્ઞાની થઈને સિદ્ધિ પદને પામ્યા છે, પામે છે, ને પામશે. તેથી હે રાજર્ષિ! તમે તે ૧૬ ભાવનાઓનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે વિચારો— ૧ અનિત્ય ભાવના, ૨ અશરણ ભાવના, ૩ સંસાર ભાવના, ૪ એકત્વ ભાવના, ૫ અન્યત્વ ભાવના, ૬ અશુચિત્વ ભાવના, ૭ આશ્રવ ભાવના, ૮ સંવરભાવના, ૯ કર્મનિર્જરા ભાવના, ૧૦ લોક સ્વભાવ ભાવના, ૧૧ બોધિ દુર્લભ ભાવના, ૧૨ ધર્મભાવના સહિત તે ધર્મના કહેનાર શ્રી અરિહંત પ્રભુના સ્વરૂપની ભાવના. ૧૩ મૈત્રી ભાવના, ૧૪ પ્રમાદ ભાવના, ૧૫ કરૂણ ભાવના, ૧૬ માધ્યશ્ય ભાવના. આ રીતે તે ૧૬ ભાવનાનાં નામ જાણવા. તે દરેક ભાવનાનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું– ૧ અનિત્ય ભાવના–હે જીવ! આ અનિત્યત્વ રૂપ (અનિત્યપણા રૂપી) રાક્ષસ જે વજ જેવા મજબૂત શરીરને ધારણ કરનારા શ્રી તીર્થંકર ગણધર વગેરે લકત્તમ મહાપુરુષને તથા ૩૩ સાગરેપમ પ્રમાણ દીર્ઘ આયુષ્યવાળા અનુત્તર વિમાનવાસી દેવ વગેરે શ્રેષ્ઠ દેવેને પણ ગળી જાય છે, તે પછી કેળના ગર્ભની જેવા તુચ્છ (દુર્બલ) શરીરને ધારણ કરનારા તારા જેવા જીવોને ગળી જાય, એમાં નવાઈ શી? આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે૬ સંઘયણમાં વાર્ષભ નારાચ સંઘયણ ઉત્તમ કહ્યું છે. કારણ કે તે બહુ જ મજબૂત હોય છે. તેવા સંઘયણવાળા જીવો પણ ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષમાં કે દેવ ગતિ આદિમાં જાય છે. તેઓ પણ અહીં કાયમ રહી શક્તા નથી, તો પછી સેવા (છેવટ્રા) જેવા હલકા સંઘયણને ધારણ કરનારા જી આયુષ્ય પૂર્ણ થતાં દેહાદિને તજીને ચાલ્યા જાય, એમાં લગાર પણ આશ્ચર્ય પામવા જેવું છેજ નહિ. સંસારી જીવ ચાર ગતિ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ રેરાના ચિંતામણિ ] માંની કેઈ પણ ગતિમાં ચાલુ ભવના આયુષ્યની સ્થિતિ પ્રમાણે જ રહી શકે છે. ને તે સ્થિતિ પૂરી થાય, ત્યારે તે સ્થાનનું ( ગતિનું ) જરૂર પરિવર્તન કરે છે. જ્યારે જન્મ થવાના સમયથી માંડીને જીવનના છેડા સુધી સાથે રહેલું શરીર પણ પિતાનું થતું નથી. એટલે જે શરીરના પોષણ વગેરેને માટે અનીતિ આદિ સેવીને પણ મેળવેલા ધન વગેરેને ઘણીવાર દુરૂપયોગ કર્યો, ને તે અનીતિ આદિથી બાંધેલા કર્મોના ફલ તે પિતાને જ ભેગવવા પડશે. આવા સ્કૂલ શરીરને પણ પરભવમાં જવાના ટાઈમે કઈ પણ સંસારી જીવ સાથે લઈ જતો જ નથી. ફક્ત બહુજ સૂક્ષ્મ એવા તેજસ કામણ શરીરથી વીંટાયેલો જ તે (જીવ) પરભવમાં જાય છે. આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે-આ ભવમાં બાંધેલા શુભાશુભ કર્મોને જ સાથે લઈને સંસારી જીવ પરભવમાં જાય છે. આ વખતે અજ્ઞાન મેહાદિથી પોતે હાલામાં હાલું માનેલું તે શરીર પરભવમાં સાથે જતું નથી. આ જીવ તેની ઉપરના મેહને લઈને મેક્ષ માર્ગની આરાધના કરી શકયો નથી. માટે ક્ષણભંગુર દેહનો મેહ તજીને મોક્ષમાર્ગની આરાધના અપ્રમત્તભાવે કરી સિદ્ધિના સુખ મેળવવામાં જ માનવ જનમની સાર્થકતા છે. આ જીવને ઢાંક્યા કર્મોની ખબર ન હોવાથી અચાનક અશાતા વેદનીયાદિ કર્મોદયે રેગાદિની અસહ્ય પીડા ભેગવવાના ટાઈમે તે (જીવ) આ રીતે પસ્તા કરે છે કે-અરેરે! મેં જ્યારે શરીર નીરોગી હતું, ત્યારે ધર્મારાધન કર્યું નહિ, ને અનેક પાપ કર્મો કરવામાં લીન બન્યો. હવે મારું શું થશે? ભવિષ્યમાં આવો પસ્તાવો કરવો ન પડે, માટે ચેતીને હે જીવ! જ્યાં સુધી આ શરીર નીરોગી (રેગ રહિત) હેય, જરા (ઘડપણ) થી જર્જરિત થયું ન હેય, ઇન્દ્રિયની સ્વસ્થતા હય, જીવનદારી નિરુપદ્રવ હોય, ત્યાં સુધીમાં મોક્ષ માર્ગની આરાધના જરૂર કરવી જોઈએ. શ્રીમરૂદેવા માતા જેવા અનંતા જેને અંતમુહૂર્તમાં પણ કેવલજ્ઞાનને પમાડનારા આ મનુષ્ય ભવની દુર્લભતાને સમજનારા સંસારી ભવ્ય જેને મોક્ષ માર્ગની સાત્વિક આરાધના કરવામાં પરમ વિનરૂપ શરીરની મમતાની માફક વિષય સુખ પણ પરમ વિન રૂપ જ છે. તે પરમ વિદનથી કાયમ દૂર રહેવાની ભાવનાવાળા પુણ્યશાલી ભવ્ય જીવેએ તેના સંબંધમાં પોતાના આત્માને આ રીતે સમજાવવું જોઈએ કે-હે જીવ! વિષય ભોગથી માનેલું સુખ, એ સાચું સુખ છેજ નહિ. કારણ કે તે સુખ સ્ત્રી આદિ દુર્ગતિ દાયક પર સાધનેથી ઉત્પન્ન થાય છે. આવું પરાધીન સુખ નિશ્ચયે ક્ષણિક જ હોય છે. એટલે તે વધારે કાલ સુધી ટકતું નથી. વળી તે સુખ વિષયની કાંક્ષા (ઈચ્છા) રૂપ કીચડથી મેલું બનેલું છે, ને આ સંસારમાં તે મહાભયનું કારણ છે. આ જીવ એવું જાણે છે. છતાં તે દુષ્ટ બુદ્ધિથી પ્રેરાઈને વિષય સુખમાં જ રા મા રહે છે. પરંતુ ડાહ્યા પુરૂષે તે તદ્દન ભય વગરના ને સ્વાધીન એવા આધ્યાત્મિક સુખ (નિજ ગુણેમાં રમણતા કરવાથી પ્રાપ્ત થતા સુખ, મોક્ષ માર્ગની પરમ ઉલ્લાસથી આરાધના કરવાથી મળતા આત્મિકાનંદના અનુભવરૂપ સુખ) માંજ લીન બને છે. કારણકે તે આધ્યાત્મિક સુખ શાશ્વત છે, ને ઇંદ્રિયેના સુક્ય (તોફાન, સ્વછંદતા ભરેલા વર્તન) થી રહિત છે. જેમ બિલાડે For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ [વિજયપઘસરિકૃતઘરમાં પેસીને દૂધ પીએ, ત્યારે તે તેને મારવા માટે લાકડી ઉગામીને ઉભેલા ઘરના માલીક તરફ નજર પણ કરતો નથી, ને લાકડીને માર સહન કરે છે. તેમ આ અજ્ઞાની મૂઢ વિષયાનુરાગી જીવ પણ વિષય સુખને (વિષય સુખ રૂપી દૂધને) જોગવતાં યમ રાજાથી લગાર પણ હીતે નથી. અહીં યમ શબ્દથી આયુષ્યને છેડે સમજે. આનું ખરું રહસ્ય એ છે કે દુનિયામાં રહેનારા તમામ સંસારી જીવેને જે મરણને ભય, તે મોટામાં મોટે ભય છે. કારણ કે સૌને જીવવું જ ગમે છે. મારે અચાનક મારવાનું છે. આવાં મરણને ભય જેને હોય, તેને “વિષય” એ શબ્દ સાંભળતાં કંપારી છૂટે છે. એટલે તેઓ સ્વને પણ વિષેની વિચારણા પણ કરતા જ નથી. હવે શરીરાદિની અનિત્યતાને દષ્ટાંત આપીને સમજાવે છે–હે જીવ! શરીરનું નશ્વરપણું પર્વતમાંથી નીકળેલી નદીના પૂર જેવું છે વગેરે બીના પહેલાં જે વિસ્તારથી કહી છે, તેને ધ્યાનમાં રાખીને જે શરીરમાં મહ રાખે છે, તેને પટાવીને, તે મેહ મેક્ષ માર્ગની આરાધના કરવામાં રાખજે. વળી હે જીવ! તારું આયુષ્ય વાયરાથી હાલતી ધજાના જેવું વિનેશ્વર છે, એમ ચોક્કસ સમજજે. શરીરનું તેજ-સ્ત્રીઓની આંખનું જે ઘડી ઘડીમાં ઉઘડવું, ને બંધ થવું, તેના જેવું વિનશ્વર છે. એટલે તે પણ કાયમ એક સરખું રહેતું જ નથી. એમ માંદા લેકને કે વૃદ્ધોને લેવાથી ખાત્રી થાય છે. અને આ તારી જુવાની તે પણ જરૂર જવાની જ છે, કારણકે જેમ દીવાની જ્યોતને રંગ ક્ષણે ક્ષણે બદલાય છે, તેમ જુવાનીના રંગ પણ ક્ષણે ક્ષણે બદલાતા હોવાથી તે મર્દોન્મત્ત હાથીના ક્ષણે ક્ષણે હાલતા મોટા કાનના જેવું અસ્થિર છે. માટે જુવાનીનો મોક્ષમાર્ગની આરાધના કરવામાં ઉપયોગ કરવું જોઈએ. તથા સ્વામીપણું (શેઠાઈ, અધિકરિયાણું) ઉંઘમાં ઉપરા ઉપરી આવતા સ્વપ્નની શ્રેણિ જેવું અસ્થિર છે, તેમજ લક્ષ્મી વીજળીના જેવી ચપલ વિનશ્વર છે. અને પુત્રાદિને પ્રેમ કાયમ એક સરખો રહેતો નથી એમ નજરો નજર જોઈએ છીએ. તે પ્રેમ સ્વાર્થ પૂરતો જ છે. સ્વાર્થ સર્યા પછી પહેલાં જે પ્રેમ દેખાતે જ નથી. ને રૂદન વગેરે પણ સ્વાર્થની દેરી તૂટી જવાથી જ કરાય છે. માટે પુત્રાદિની ઉપર જે પ્રેમ રાખીએ છીએ, તેવા પ્રેમથી ધમરાધન કરી મોક્ષના સુખ મેળવવામાં જ માનવજન્મની ખરી સાર્થકતા છે. હે જીવ! આ રીતે દુનિયામાં દેખાતા દેહ–સ્ત્રી ધન વગેરે તમામ પદાર્થો અનિત્યજ છે. એમ જે તારા હૃદયમાં ઠસાવીશ, તો વહાલામાં હાલી કે સારામાં સારી કઈ પણ વસ્તુનો (પુત્રાદિને પણ) નાશ થતાં તેને લગાર પણ દિલગીરી થશે જ નહી. કારણ કે જે વિનશ્વર છે, એટલે જે વસ્તુનો સ્વભાવ જ નાશ પામવાને છે, તે યોગ્ય સમયે કે કઈ પણ કાલે નાશ પામે જ. એમાં આશ્ચર્ય પામવા જેવું છેજ નહિ. પરંતુ જેમના મનમાં એમજ કસેલું છે કે આ સ્ત્રી ધન શરીર વગેરે પદાર્થો નાશ પામેજ નહિ. એવા મૂઢ છે તે એક ઘણાં વખતની જૂની ઘાસની ઝુંપડી નાશ પામે, તો પણ હંમેશ રોયા જ કરે છે. તેવા મૂઢ જીવોનું પણ કલ્યાણ કરવાની અખૂટ ભાવ દયાના ભંડાર જેવા શ્રી તીર્થંકર પ્રભુએ ફરમાવ્યું છે કે હે ભવ્યજી ! આ સ્વાર્થી સંસારમાં For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શનાચિંતામણિ ] કઈ કોઈનું છેજ નહી, એટલે તમારૂં કઈ નથી, ને તમે પણ કેઈના નથી જ. આ રીતે દીનતાને ત્યાગ કરીને દરરોજ આત્માને શીખામણ આપજે. ને સમજી લેજે કે એક મારે આત્મા જ શાશ્વત છે, ને તે ઉત્તમ દર્શન જ્ઞાન ચારિત્ર ગુણોને ધારણ કરનાર છે. તે સિવાયના જે બીજા તમામ પદાર્થો દેખાય છે, તે સર્વ આત્મકલ્યાણને બગાડનારા ક્ષણ ભંગુર બાહ્ય પદાર્થો જ છે. એટલે તે સર્વે પદાર્થો દુઃખના જ કારણ છે એમ સમજી લેજે. યાદ રાખજો કે સંજોગના નિમિત્તેજ એટલે અનિત્ય પદાર્થોના ખોટા મેહને લઈને જ આ તમામ જીવે દુઃખની પરંપરા ભેગવી રહ્યા છે. માટે તમે ભેગ તૃષ્ણાને ત્યાગ કરજો, ને હંમેશાં શુદ્ધ ચિત્ત મમતાનો નાશ કરાવવામાં અસાધારણ કારણ એવી આ અનિત્ય ભાવનાને ભાવજે. અહીં આરીસા ભુવનમાં અનિત્ય ભાવના ભાવતાં કેવલ જ્ઞાનને પામેલા શ્રી ભરત ચક્રવતીનું દષ્ટાંત શ્રીભાવના કલ્પલતા વગેરે ગ્રંથોમાં વિસ્તારથી જણાવ્યું છે. તે વારંવાર વિચારવું જોઈએ. ૨. અશરણ ભાવના–આ જીવ અશાતા વેદનીવાદિકને અચાનક ઉદય થાય, ત્યારે ઘણું આધિ વ્યાધિની પીડા રીબાઈ રીબાઈને ભગવે છે. તે વખતે ત્યાં તેના માતા, પિતા, ભાઈ, દીકરા, સ્ત્રી વગેરે પણ હાજર હોય છે. ને નજરે નજર તેની દયામણું દુઃખમય પરિસ્થિતિને જુએ છે. છતાં તે હાજર રહેલામાં કઈ પણ આત્મા તેનું દુઃખ વહેંચીને લઈ શકતા નથી. જ્યારે તેનું મરણ નજીક આવે, ત્યારે શરણ વિનાને તે જીવ રેતાં રેતાં અહીંના તમામ સગાં સંબંધિ, ધન, દેહ વગેરેને તજીને બાંધેલાં આયુષ્ય કર્મને અનુસારે ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં જાય છે. શ્રી જિનભાષિત ધર્મનું જ જે શરાણું, તેજ સાચું શરણું છે. આ ધર્મનું શરણુ જેણે સ્વીકાર્યું નથી, તે જીવ શરણુ રહિત કહેવાય છે. અને જે જીવે ન્યાય શાસ્ત્રાદિને જાણે છે, તથા જેઓ મંત્ર તંત્રની પ્રક્રિયાના, ને તિષ શાસ્ત્રોના જાણકાર છે, તેઓ પણ ત્રણ લેકના સંસારી જીવોને હણવામાં હોંશિયાર એવા યમરાજાને હરાવવાને સમર્થ થઈ શકતા નથી. તથા જે ઈદ્ર ચક્રી વાસુદેવાદિની આજુબાજુ શસ્ત્રધારી મહાસુભટે વીંટાએલા છે, ને સેંકડે મદોન્મત્ત હાથીઓ આડા ઉભા રહેલા હોવાથી જેમની પાસે જવું પણ બહુજ મુશ્કેલી ભરેલું છે, તેવા મહાસમર્થ ઈદ્ર વગેરે સંસારી છે પણ મહાસુભટ હાથી વગેરેની મદદ છતાં પણ આવતા મરણને રોકી શકતા નથી. આ રીતે જીવને પિતાના માનેલા પદાર્થોમાંથી કોઈ પણ પદાર્થ મરણથી બચાવી શકતું નથી. માટે તેઓ અશરણ કહેવાય છે. વળી જેઓ લગાર પણ તકલીફ જોગવ્યા વિના મેરૂ પર્વતને દંડ જે કરવાને ને પૃથ્વીને છત્ર જેવી બનાવવાને સમર્થ છે, તેવા શ્રી તીર્થંકર દે પણ મરણને રોકી શક્તા નથી. એટલે તેમનું જીવન પણ આયુષ્ય કર્મની સ્થિતિને આધીન જ હોય છે. એટલે તેવા મહાસમર્થ આત્માઓ પણ આયુષ્યને વધારી શકતા નથી. જે જેને નાયક હોય, For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપઘસરિકૃતતેના જન્મ નક્ષત્રમાં ભસમગ્રહની છાયા પડે, તે તેણે પ્રવર્તાવેલા કાર્યમાં જરૂર વિના આવ્યા વિના રહેજ નહી. તે પ્રબલ પુણ્યશાલી મહાપુરૂષના અભાવમાં તેવું બને, પણ તેની હયાતિમાં તેના પુણ્યના પ્રભાવે તેવું વિન આવે જ નહીં. આવી સચોટ હકીકતને અવધિજ્ઞાનથી જાણનારા શક્રેન્દ્ર પ્રભુ શ્રી મહાવીરદેવને ડું આયુષ્ય વધારવાની વિનંતિ કરી. તેના જવાબમાં પ્રભુએ એજ જણાવ્યું કે અમારા જેવા તીર્થંકરે પણ આયુષ્યને વધારવાને સમર્થ નથી. કારણ કે તેને તે (વધવાને) સ્વભાવ છે જ નહી. માટે દરેક જીવને મરવાને ભય એક સરખો જ રહ્યો છે. આ બાબતમાં એક દષ્ટાંત સમજવા જેવું છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું–રાજાએ એક ભયંકર ગુન્હ કરનાર માણસને ફાંસીને હુકમ ફરમાવ્યો. ત્યાં કચેરીમાં બેઠેલા ઘણાં દયાળુ છાની ભાવના તેને બચાવવાની થઈ, તેથી તેમણે રાજાને વિનંતિ કરી કે–હે રાજન ! આપ મહાદયાળુ છે. કૃપા કરીને આ માણસને ફાંસીએ ચઢાવીને મારવાને હુકમ ફરમાવ્યો છે, તે રદ કરે. રાજાએ શરૂઆતમાં તે તેમ કરવાની ના કહી. પણ બહુજ વિનંતિ કરવાથી છેવટે રાજાએ ફરમાવ્યું કે–જે આ ભયંકર ગુન્હો કરનાર માણસ ઠસો ઠસ કાંઠા સુધી ભરેલી તેલની તપેલી ઉપાડીને બજારમાં તેમાંથી એક પણ ટીપું નીચે ન પડે, તમ ફરીને અહીં આવે, તેજ ફાંસીને હુકમ રદ કરીશ. તે માણસ તેજ પ્રમાણે કરીને રાજાની પાસે આવ્યું, ને તેમ કરવાથી તે બચી ગયે. આ દષ્ટાંતમાંથી સમજવાનું એ છે કે આ માણસે મરણથી બચવા માટે જેવી તીવ્ર કાળજી રાખીને તપેલીમાંથી એક બિંદુ પણ પડવા દીધું નહી, તેવી કાળજી રાખીને આપણે સ્ત્રી આદિના ઝાંઝવાના નીર જેવા ખોટા મોહમાં ન ફસાઈએ, ને પરમ ઉ૯લાસથી મેક્ષ માર્ગને આરાધીએ, તે જરૂર મરણના ભય વિનાના સિદ્ધ સ્થાનને અ૫ કાળમાંજ પામી શકીએ. જેના હૃદયમાં આવી નિર્મલ ભાવના સે ઠસ ભરેલી છે એવા એક રાજકુંવરને જ્ઞાન દષ્ટિથી જણાયું કે-આ હું આંખની તીવ્ર વેદના ભેગવું છું. તેને સ્ત્રી આદિ કે ઔષધાદિ કોઈ પણ મટાડી શકે તેમ જણાતું નથી. મને ખાત્રી થઈ કે-સંસારમાં કઈ કેઈનું શરણ (દુઃખમાંથી બચાવનાર) છેજ નહી. હવે કદાચ મારા ભાગ્યોદયે આ વેદના શાંત થઈ જાય, તે સવારે જરૂર હું દીક્ષા લઇશ. આ રીતે વિચારતાં ઉંધ આવતાં વેદના શાંત થઈ ગઈ. ને સવારે તેણે માતપિતાની આજ્ઞા લઈને દીક્ષા લીધી. તે “અનાથી મુનિ' નામે ઓળખાયા. તેમણે સંયમને સાધીને આત્મહિત સાધ્યું. અશરણ ભાવનાના પ્રસંગે બહુજ ટુંકામાં જણાવેલું આ દષ્ટાંત છે કે તે વખતનું નથી, તે પણ અશરણ ભાવનાને પોષનારૂં હવાથીજ જણાવ્યું છે. ખરી રીતે શરણ તરીકે માનવા લાયક અરિહંત સિદ્ધ અને જિનધર્મજ છે. કારણ કે જેનાથી સાચું અને સ્થિર સુખ મળે, તેજ શરણ કહેવાય.” શ્રી અરિહંત વગેરેની આરાધના કરવાથી તેવું સુખ જરૂર મળે છે. હે જીવ! સ્ત્રી આદિના ખોટા મોહને નાશ કરનારી આ અશરણ ભાવનાને તું દરરોજ ભાવજે. એથી તારે આત્મા પરમ શાંતિથી મક્ષ માર્ગની આરાધના કરીને જરૂર સિદ્ધિપદને પામશે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ રેશનાચિ‘તામણિ ] ૫૩ ૩. સંસાર ભાવના——સંસરણુ એટલે ભટકવું કે કરવું, તેનું નામ ‘સંસાર ’ કહેવાય. આમ કહેવાનુ રહસ્ય એ છે કે-કર્માનુસારે સંસારી જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, તે જવાનું નામજ સંસાર કહેવાય, સિદ્ધોને કર્યું નથી, તેથી તેમને સંસાર (એક ગતિમાંથી બીજી ગતિમાં જવા રૂપ) હોય જ નહિ. જેમ લીંબડાના ઝાડમાં ઉત્પન્ન થયેલા કીડા તે (લીખડા) કડવા છતાં તેને તે અજ્ઞાનાદિ કારણે મીઠે માને છે, તેમ આ જ્ઞાનાદિથી ઘેરાયેલેા સ`સારી જીવ સ`સાર અપાર દુ:ખથી ભરેલા છે છતાં તેમાં તે સુખ માનીને રખડી રહ્યો છે. તથા જેમ મસાણીયા લાડવામાં એલચીના સ્વાદ ન હોય, તેમ સંસારમાં ખરી સુખ શાંતિના લગાર પણ સ્વાદ છેજ નહિ. ઘણાં શહેર વગેરેમાં એવા રિવાજ હેય છે કે કેાઈ મરી જાય, ત્યારે કુતરાને તુ-તુ કહીને ભેગાં કરી લાકડશી ( લાકડાના જેવા સ્વાદ વગરના ) લાડવા નાંખે છે. તે મસાણીઆ લાડવા કહેવાય છે. તે ખીજા સારા (સ્વાદિષ્ટ) લાડવાની અપેક્ષાએ તદ્દન સ્વાદ વગરના હોય છે. કારણ કે તે ઘણું ઓછું ઘી વગેરે નાંખીને બનાવાય છે. માટે અહી સસારનું સ્વરૂપ સમજાવવાને માટે મસાણીયા લાડવાનું દષ્ટાંત આપ્યું છે. આ સંસાર થીએટરના જેવા છે ને તેમાં રહેલા સંસારી જીવા નટ જેવા છે. નૃત્ય કલાના સારામાં સારા જાણકાર, ને દરેક નટને નૃત્ય કલા શીખવનાર તમામ નટાને એક ઉપરી નટ હોય છે, તે નાયક કહેવાય છે. સંસારમાં આ નાયકના જેવા આઠ કર્માં રહ્યા છે. જેમ નાયકના કહ્યા પ્રમાણે નટા નાચ કરે છે, તેમ સંસારી જીવા કરેલા કર્મને અનુસારે દેવ મનુષ્ય તિર્યંચ વગેરે સ્વરૂપે નાચ કરી રહ્યા છે. એટલે એક ગતિમાં તે અનેક ગતિમાં પણ વિવિધ રૂપે પરિભ્રમણ કરે છે. તે આ રીતે-મનુષ્યામાં પણ કોઈ મનુષ્ય બહુ જ સાદી બુદ્ધિવાલે હૈાય છે, તેા કાઈ મનુષ્ય જડ બુદ્ધિવાળા દેખાય છે, ૧ લક્ષ્મીવાળા, ને નિન, ૨ સુખી, ને દુઃખી ૩ નીરોગી, ને રાગી. ૪ સુંદર આકૃતિ (દેખાવ) વાળા, ને એડાળ આકૃતિવાળા. ૫ શેઠ કે નેકર. ૫ વ્હાલા કે અળખામણેા છ રાજા કે પ્રજા. ૮ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક. આ જણાવેલા સ્વરૂપામાંના કોઈપણ સ્વરૂપે સ'સાર રૂપી થીએટરમાં સ’સારી જીવા નાચી રહ્યા છે. એટલે કેટલાએક મનુષ્યા મહાર ભાદિ કારણેાને સેવવાથી જયાં ઘણા અંધકાર હેાવાથી રસ્તાએ પણ દેખાતા નથી એવા નરક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમને પરમાધામીએ શરીરનું છેદન ભેદન બાળવું વગેરેમાંના કાઈ પણ પ્રકારે એવા તીવ્ર દુઃખા ઉપજાવે છે, કે તે દુ:ખાને કહેતાં બ્રહ્મા (મહાજ્ઞાની) પણ થાકી જાય. ને કેટલાએક જીવા કપટ, ખીજાને દુ:ખ દેવું, વગેરેમાંના કોઈપણ કારણથી જ્યારે તિર્યંચગતિમાં જાય છે, ત્યાં પણ સિંહ વાઘ હાથી હરણુ ખળદ ખાકડો વરૂ વગેરે સ્વરૂપે ભૂખ તરસ વધે અંધન (પાંજરામાં પૂરાવુ’, વગેરે) તાડન તજના, વાહનાદિમાં જોડાવવું, વગેરે જે દુઃખા સહન કરે છે, તેને કહેવાને કાઈ પણ સમથ નથી. તથા દાનરૂચિ આદિકારણેાથી મનુષ્ય ગતિને પામેલા મનુષ્યેામાં પણ અના મનુષ્ચાને લક્ષ્ય-અભક્ષ્ય સેન્ચુ—અસેન્યના વિવેક લગાર For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિપરિતપણ હોતો નથી. ને લાજ, શરમ, દયા વગેરે પણ હોતા નથી. તેથી તેઓ હંમેશાં મહારંભાદિ કરવામાં જ લીન બનીને ઘણાં ચીકણા કર્મો બાંધે છે કે જેથી તેમને ફરી પણ ઘણાં આકરાં દુખે ગવવાં જ પડે છે. તેમજ આર્ય દેશમાં જન્મેલા ક્ષત્રિય બ્રાહ્મણ વગેરે આર્ય મનુષ્ય પણ અશાન નિધનપણું, દૌર્ભાગ્ય, વ્યસન, વિવિધ રંગ, બીજાને હુકમ સ્વીકાર, અપમાન અવજ્ઞાદને સહન કરવા, વગેરે પ્રકારે માંના કેઈ પણ પ્રકારે એવાં તીવ્ર દુખ સહન કરે છે કે જે દુઃખે ઘણાં લાંબા કાલે પણ કહી શકાય નહી. છે જન્મ કાલની વેદના છે એક માણસ કેળના ગર્ભ જેવી કે મળ કાયાવાળો ભરજુવાન ને સુખી છે. તેની કાયાના રોમે રોમે અગ્નિમાં તપાવેલી લાલચોળ સે ભાંકવાથી તેને જે દુઃખ સહન કરવું પડે, તેનાથી આઠગુણું આકરૂં દુઃખ સ્ત્રીના ગર્ભમાં રહેલા જીવને હાય છે. ને તેનાથી અનંત ગુણું દુઃખ જ્યારે જીવ જન્મ, ત્યારે હોય છે. સંસારી જીવને બચપણમાં મૂત્ર, વિઝા, ધૂળમાં આળોટવું, અજ્ઞાન, પરાધીનતા વગેરે દુઃખ ભોગવવા પડે છે, ને જુવાનીમાં ધનને કમાવવું, માતાપિતા વગેરેને વિરહ (મરણ, અભાવ), અનિષ્ટ રેગ, દ્રવ્ય નાશાદિની આકરી પીડા ભેગવવી પડે છે, તથા ઘડપણમાં શરીરમાં પૂજા થાય, આંખમાં ઝાંખાશ, શ્વાસ દમ વગેરેના નિમિત્તે અશાંતિ ભોગવવી પડે છે. આ રીતે બાલ્યાદિ ત્રણ અવસ્થાએ આકરા દુખેથી જ ભરેલી છે. હવે તમે કહો કે જેમાં આ જીવ સુખે રહી શકે, એવી અવસ્થા કઈ છે? જવાબમાં એજ સમજવું કે-ચાથી અવસ્થા છે જ નહી. તથા કેટલાએક જ સમ્યકત્વ, સંયમાદિની આરાધના કરીને દેવગતિમાં જાય છે. ત્યાં પણ શેક, ખેદ, અદેખાઈ, ભય, ઓછી ઋદ્ધિવાળાપણું, ઈર્ષ્યા, ભોગ તૃષ્ણ વગેરેની વેદનાથી પીડાએલા ને દીનતાને ધારણ કરનારા દેવે બહુજ કલેશ ભોગવતાં ભોગવતાં પોતાનું લાંબું આયુષ્ય પૂરું કરે છે. આ રીતે સંસાર ભાવના ભાવવાથી સંસાર ઉપર મોહ દૂર થતાં જરૂર વૈરાગ્યભાવ પ્રકટે છે. માટે હે ભવ્ય જીવો ! તમે વૈરાગ્ય રૂપી વેલડીને સિંચવા માટે અમૃતની વૃષ્ટિ જેવી આ સંસાર ભાવનાને નિરંતર ભાવ. તેથી કાયમ વૈરાગ્ય ભાવ ટકાવશે, ને મોક્ષમાર્ગની આરાધના પણ પરમ શાંતિથી કરી જરૂર મોક્ષના અવ્યાબાધ સુખે ભગવશે. ૪. એકત્વભાવના–આ જીવ અહીં એક જ જન્મે છે, ને મરતી વખતે તે દુઃખી જીવ એકલે જ મરણ પામે છે, તથા એકલો જ કર્મ બંધ કરે છે, ને તે બાંધેલા કર્મોને ફલેને પણ એકલા જ ભોગવે છે. તેમજ આ જીવ ઘણાં મહારંભાદિના દુઃખ વેઠીને જે ધન મેળવે છે, તેને જે કે પુત્રાદિ ભેગા મળીને ભોગવે છે ખરા, પણ તે અશુભાદિ કર્મો રૂપે નરકાદિમાં તો આ જીવ એકલે જ જઈને ઘણું દુઃખ ભોગવે છે. પરંતુ ધનને ભોગવનારા પુત્ર વગેરેમાંથી કોઈ પણ તેની સાથે દુઃખમાં ભાગ લેવા જતું For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પાય = પરના ચિંતામણી ] નથી. વળી જે આ જીવ જે શરીરના પિષણ અને રક્ષણાદિ નિમિત્ત દીનતાને ધારણ કરી ચારે દિશામાં ભટકે છે, ને ધર્મારાધન પણ કરતો નથી, તથા પિતાના અતિશય હિતકારી જેને પણ ઠગે છે, તેમજ ન્યાયમાર્ગને પણ ભૂલી જાય છે. જે આ શરીર પણ પરભવમાં જતા આ જીવની સાથે જતું નથી. તે પછી તમે કહે કે આ શરીરને કઈ રીતે મદદગાર માની શકાય ? કહેવાનું તાત્પર્ય એ છે કે-શરીર પર જે મેહ છે, તે પેટે મોહ છે. તેને તજીને તેનાથી મોક્ષમાર્ગની આરાધના કરવામાંજ દેહની સાથેના જોઈએ. હે ભવ્ય જ ! સ્વજન વગેરે તે કેવલ મતલબિયાજ છે. સ્વાર્થ હશે તે તેઓ તમારે જરૂર ભાવ પૂછશે. પણ સ્વાર્થ સર્યા પછી તો તમારા સામું પણ જોશે નહીં. એમ સમજીને મોક્ષ મેળવવામાં ખરા મદદગાર જેનધર્મની પરમ ઉલાસથી આરાધના કરી સિદ્ધિના સુખને મેળવજે. ૫. અન્યત્વ ભાવના–આ જીવ પરભવમાં જતી વખતે અતિ પ્રિય આ શરીરને પણ તજીને શુભાશુભ ગતિમાં જાય છે, તો પછી પુત્રાદિની તે વાત જ શી ? એટલે અહીંથી જતી વખતે એકલેજ જીવ પરભવમાં જાય છે. આથી સાબીત થાય છે કે-શરીરાદિનું સ્વરૂપ ને આત્માનું સ્વરૂપ જુદું જુદું છે. માટે શરીર વગેરેથી આત્મા અન્ય છે, ને આત્માથી શરીરાદિ પદાર્થો અન્ય છે. એમ સમજીને હે જીવ! તારા શરીરે સુખડ ચેપડનાર માણસની ઉપર રાગ કરીશ નહી ને લાકડી વગેરેથી તાડનાદિ કરનાર માણસની ઉપર છેષ પણ કરીશ નહી. બંનેની ઉપર સમતા ભાવ રાખજે. અને ધનાદિને પોષનાર માણસની ઉપર તથા તેને હરનાર માણસની ઉપર પણ જરૂર સમતા ભાવ રાખજે. આ રીતે સ્વપર પદાર્થોને યથાર્થ રીતે ઓળખનાર ભવ્ય જીવને તમામ પર પદાર્થોને નાશ થતાં પણ લગાર પણ દીલગીરી થતી નથી, તે તે એમજ સમજે છે કે-જવાના સ્વભાવવાળા પર પદાર્થો જાય જ એમાં નવાઈ શી ? એ જાય એમાં મારું કંઈ પણ જતું નથી. જે મારું છે, તે હું જાણું છું ને તે મારી પાસે જ છે, ને તે સમ્યકત્વાદિ ત્રણે ગુણે કાયમ રહેવાના સ્વભાવવાળાજ છે. હવે હું મોક્ષમાર્ગને આરાધી સિદ્ધસ્વરૂપને જરૂર પ્રકટ કરીશ. ૬. અશુચિસ્વ ભાવના-હે જીવ! જેમ લવણ (મીઠા)ની ખાણમાં મીઠાં સાકર જેવા સ્વાદિષ્ટ પદાર્થો નાંખીએ, તે તે નાખેલા સ્વાદિષ્ટ પદાર્થો પણ ખારા ખારા થઈ જાય છે, તેમ અશુચિ પદાર્થોથી ભરેલી આ કાયામાં નાંખેલા સારા પવિત્ર પદાર્થો પણ દુર્ગધ મારે તેવા અશુચિ થઈ જાય છે. માટે આ શરીર અશુચિ છે. એટલે વિઝા મૂત્ર વગેરે ખરાબ પદાર્થોથી ભરેલું છે એમ સમજજે. ૧ છે | ઔદારિક શરીરની રચના છે માતાના ગર્ભમાં આવીને આ જીવ પિતાના શુક્ર અને માતાના લોહીને સંગ થતાંની સાથે શરીર બનાવવાની શરૂઆત કરે છે. અનુક્રમે (૧) રસવિભાગ, ને ખળ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પર [ શ્રી વિજ્યપદ્મસુકૃિત વિભાગ (૨) રસ વિભાગમાંથી ઇંદ્રિયાદિનું મનાવવુ વગેરે પદ્ધતિએ અંતે મન:પર્યાપ્તિથી મનની રચના થાય, ત્યારે સંપૂર્ણ અનેલ તે શરીર જરાયુથી વીંટાયેલું હેાય છે, તે અનુક્રમે તે માતાએ ખાધેલા આહારાદિને ખાઈને વધવા માંડે છે. એટલે શરીર માટુ અને છે. તેથી દુ ધમય, અપવિત્ર અને ઝરતી રૂધિરાક્રિ ધાતુઓથી ભરેલુ, તથા કરમીયા રાગ ગડાળા વગેરેનુ' ઘર કહેવાય છે. આવા ઘણાં મલિન પદાર્થોથી ભરેલા શરીરને કાઇ પણ સમજુ માણસ પવિત્ર છે, એમ એલેજ નહી. ારા ખાધેલા સ્વાદિષ્ટ સુગ ંધિદાર લાડવા, દૂધ, દહી', શેલડીના રસ, ધરાખ, ઘેખર, કેરીના રસ વગેરે પણ જે શરીરમાં ભળતાંની સાથેજ દુગ'ધમય મળરૂપ થઈ જાય છે. આ રીતે અપવિત્ર એવા શરીરને પણ માહી જીવા પવિત્ર માને છે એ બહુજ શાચનીય છે. ાણા આ ત્રણ શ્લેાકેાથી શરીરની અંદરના ભાગની અપવિત્રતા જણાવીને હવે શરીરની વ્હારના ભાગેાની અપવિત્રતા જણાવે છે:— આ શરીરની ક્રાંતિ જોઇને મુઝાએલા હૈ બહિર્મુગ્ધ આત્માએ ! તમે ન્હાતી વખતે આ શરીરને સેંકડો ઘડાનુ પાણી નાંખીને સાફ્ કરશેા, તે પણ તે સફાઇ (ચાખ્ખાશ) લાંખા ટાઈમ સુધી રહેતીજ નથી. અને શરીરની ઉપર સુખડ ખરાશ વગેરે ચાપડશેા, તે પણ તે અવા સુગ ંધિ પદાર્થો પરસેવા ધૂળ વગેરેની સાથે ભળતાં ઘેાડીવારમાં ખગડી જાય છે એટલે શરીરના સંબંધથી દુર્ગંધ મારે છે. કહેવત છે કે “ જેવા સંગ, તેવા રગ સારાના સંગે સારો અને, ને ખૂરાના સંગે ખૂરો બને. આ કહેવતને અનુસારે પણ સમજાય છે કે—આ શરીર વિષ્ઠાની કાઠી જેવું છે. તેથી મ્હાર ને અંદર અપવિત્ર જ છે. તેને સુગ ંધિ પદાર્થોં ચેાપડીને સુગંધમય બનાવીએ, તે પણ તે સુગ ંધ લાંખા કાળ સુધી ટકતી નથી. ૫ ૪૫ હે ભવ્ય જીવે ! તમે સમજી ગણાતા એવા મહુવાસિત જીવાની પણ વિપર્યાસ ભાવના (જે પટ્ટાનુ જેવું સ્વરૂપ હાય, તેથી ઉલ્ટી વિચારણા ) તે જુએ જે પદાર્થો દશે દિશાઓમાં રહેલા પદાર્થોને પણ પેાતાની સુગંધિથી સુગધમય બનાવે છે, તેવા સુખડ ખરાસ વગેરે પદાર્થોં પણ જે શરીરના સ્પર્શ માત્રથી પણ દુગંધમય મિલન અને છે. તેવા શરીરને પણ તે કહેવાતા સમજી છતાં પણ માહુવાસનાથી ઘેરાયેલા ને યથા જ્ઞાન વિનાના જીવા પવિત્ર માને છે. પણ જે અપવિત્ર જ છે તે શરીર કાઇ પણ ઉપાયે પવિત્ર બનીશકે જ નહિ. માટે તેના મેાહ તજીને મેાક્ષમા ની આરાધના કરીને મુક્તિના સુખા મેળવવામાં જ માનવ જન્મની ખરી સાક્તા છે. એમ વાર વાર વિચારજો. "" ૭. આશ્રવ ભાવના—જેનાથી કર્મો આવે એટલે આ આત્માને કર્યું અધાય તે આશ્રવ કહેવાય. ૧ પાંચે ઈન્દ્રિયેાની સ્વચ્છંદી પ્રવૃત્તિ, ૨ કષાયનો સંગ, ૩ વ્રત વિનાનું જીવન, ૪ મન વચન કાયાના વિવિધ વ્યાપારા, ૫ કાયિકી વગેરે ૨૫ ક્રિયાઓ. આ બધા આશ્રવેા કહેવાય. જે પુણ્યશાલી ભવ્ય જીવે જગતના તમામ જીવાની ઉપર મૈત્રીભાવ રાખે છે, ને પાતાથી ગુણાધિક પુરૂષાને જોઇને રાજી થાય છે, તથા અવિનીત જીવાને જોઇને મધ્યસ્થપણુ (રાગ દ્વેષ રહિતપણુ' ) ધારણ કરે છે, તેમજ બીજા દુઃખી For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ]. જીવોની ઉપર દયાભાવ રાખી તેમના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે, તેઓ બેંતાલીશ પ્રકારે શુભ કર્મોને બાંધે છે. તે બેંતાલીશ પ્રકારે આ પ્રમાણે જાણવા-સાતા વેદનીય, ઉંચગેત્ર, મનુષ્ય દ્રિક (મનુષ્યગતિ, મનુષ્યાનુપૂવી), દેવદ્રિક (દેવગતિ, દેવાનુપૂવી), પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીરાદિ પાંચે શરીરે, પહેલા ત્રણે શરીરના અંગે પાંગે, વર્ષ નારાચ સંઘયણ, સમચતુરસ સંસ્થાન, શુભ વર્ણ ગંધ રસ સ્પર્શી, અગુરુલઘુ નામ કર્મ, પરાઘાત નામ કમ, ઉચ્છવાસ નામ કર્મ, આતપ નામ કમ, ઉદ્યોત નામ કર્મ, શુભવિહાયો ગતિ, નિર્માણ નામ કર્મ, ત્રસદશક (ત્રસ–બાદર–પર્યાપ્ત–પ્રત્યેક–સ્થિર-શુભ-સૌભાગ્યસુસ્વર -આય-જશ નામકર્મ) સુરાયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુ, જિન નામ કર્મ–આ બેંતાલીશભેદે શુભ કર્મ બંધાય છે.૧-૨-૩. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, મિથ્યાત્વ, અવિરતિ, વિષય, કષાયની ભાવનાથી કે તેમાંના કઈ પણ કારણને સેવવાથી ખ્યાશી પ્રકારે અશુભ કર્મો બંધાય છે. તે નરકત્રિક અશાતા વેદનીય, નીચ ગોત્ર, સ્થાવર દશક, તિર્યચકિક, એકેન્દ્રિય જાતિ આદિ ૪ જાતિઓ, પહેલા સંઘયણ અને પહેલા સંસ્થાન વિનાના પાંચ સંઘયણે, ને પાંચ સંસ્થાનો, અશુભ વર્ણાદિ ૪, અશુભવિહાયે ગતિ વગેરે ખ્યાશી ભેદ નવતત્વ વિસ્તારાર્થથી જાણવા. ૪ ૫ સર્વજ્ઞ શ્રી અરિહંત પ્રભુ, તેમના સિદ્ધાંતે, અને શ્રી સંઘના ગુણોની પ્રશંસા કરવાથી, ને સામાને હિતકારી પ્રમાણોપેત સાચા વચને બોલવાથી શાતવેદનીય વગેરે શુભકર્મો બંધાય છે, તથા તેનાથી વિપરીત ભાવનાથી એટલે દેવ ગુરૂ ધર્મ અને શ્રી સંઘની નિંદા કરવાથી, ને ઉન્માર્ગે (અવળા માગે, દુર્ગતિમાં) લઈ જનારી દેશના દેવાથી અશાતા વેદનીયાદિ અશુભ કર્મો બંધાય છે. ૫૫-૬ શ્રી અરિહંતદેવ, ગુરૂ, તથા તપસ્વી મુનિવરની ભક્તિ કરવાથી ને મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિની આરાધના કરવાથી શાતા વેદનીયાદિ શુભ કર્મો બંધાય છે. ૭ છે તથા હિંસા-જૂઠ વચન-ચેરી–પરસ્ત્રી ગમન-માંસ ભક્ષણ, દારૂનું પીવું, વગેરે પાપ સ્થાનકેને સેવવાથી અશાતા વેદનીયાદિ અશુભ કર્મો બંધાય છે. ૧૮ જે ભવ્ય જુવો આ રીતે નિર્મલ ચિત્તે દરરોજ આશ્રવ ભાવનાને ભાવે છે, તેમનું મન ઘણાં દુઃખેને આપનાર અશુભ આશ્રોથી ખસીને તમામ દુઃખરૂપી દાવાનલને શમાવવાને માટે મેઘ જેવા, અને મોક્ષના ઉત્તમ સ્થિર અને નિત્ય સુખને આપનાર એવા શુભાશ્રીને સેવવામાં બહુ જ લીન બને છે. ૮. સંવર ભાવના–પૂર્વે જણાવેલા આ ને જે રેકવા, તે સંવર કહેવાય. તેના ૧. સર્વ સંવર, ૨. ને દેશસંવર એમ બે ભેદ જાણવા. છે ૧પરમ પૂજ્ય અગી કેવલી ભગવંતને જ સર્વસંવર (પૂરેપૂરો સંવરભાવ) હોય છે, એક બે વગેરે આશ્ચને રોકનારે જીને દેશસંવર હોય છે. તે બંને ભેદના પણ દ્રવ્ય સંવર ને ભાવસંવર. આ રીતે બે પ્રભેદે જાણવા. સંસારી પૂર્વે જણાવેલા આશ્ર દ્વારા જે કર્મોને ગ્રહણ કરે છે, તેનું જે બંધ થવું, એટલે એ આવતા કર્મોનું સર્વથા કે દેશથી જે કાવું, તે દ્રવ્યસંવર કહેવાય. અને સંસારના કારણભૂત કિયાઓને જે ત્યાગ કરે, તે ભાવસંવર For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મકૃિત કહેવાય. ॥ ૨-૩-૪ ૫ બુદ્ધિમાન ભવ્ય જીવાએ મિથ્યાત્વાદિ આશ્રવાને રાકવ! માટે તેના વિરેાધિ ઉપાયા જરૂર સેવવા જોઇએ. ૫ ૫ ૫ નિલ દન ગુણુની સેવનાથી મિથ્યાત્વના નિરોધ થઇ શકે છે, ને ધર્મધ્યાનાદિ શુભ ધ્યાનને ધ્યાવવાથી અશુભ આન્તધ્યાન રૌદ્રધ્યાનનો નિરોધ કરાય છે. ! હું ! ક્ષમાથી ક્રોધને, ને નમ્રતા ગુણથી માનને જીતાય છે, તથા સરલતાથી માયાને, અને સંતેાષ ગુણથી લેાભને જીતાય છે. શાળા હે ભવ્ય જીવેા, તમે ઇષ્ટ કે અનિષ્ટ શબ્દાદિ વિષયાને ઝેર કરતાં પણ વધારે દુ:ખના કારણે। માનીને ઇષ્ટ શબ્દાદિ વિષયામાં રાગ કરશેા નહી, અનિષ્ટ શબ્દાદિ વિષયામાં દ્વેષ પણ કરશે નહી, આ રીતે સવર ભાવનાને નિરંતર ભાવનારા ભવ્ય જીવે. મેાક્ષની લક્ષ્મીને કે વર્ગની લક્ષ્મીને જરૂર વશ કરે છે. ૯. નિરાભાવના:-સંસારમાં રખડાવનારી કમની શ્રેણિને ( જ્ઞાનાવરણીયાદિ કર્મીના) ધીમે ધીમે કે અમુક અંશે જે ક્ષય થાય, તે નિરા કહેવાય. તેના (૧) સકામ નિર્જરા, (૨) અકામનિર્જરા આવા બે ભેદ કહ્યા છે. । ૧ । સાધુઓને સકામનિર્જરા હાય, ને તે સિવાયના જીવાને અકામનિર્જરા હેાય છે. જેમ કેરી સ્વભાવે પણ પાકી થઈ જાય છે, ને ઘાસમાં નાંખીને પણ તે પકાવાય છે, તેમ કર્મોના પણ પરિપાક ( ઉદય; અનુભવ; ભાગવવું) અખાધાકાલ પૂર્ણ થયા બાદ સ્વભાવે (ક્રમસર) ને ઉદ્દીરાદિ ઉપાચેાથી પણ થઇ શકે છે. ॥ ૨ ॥ · આથી ( સચમાદિની આરાધનાથી અમારા કર્મોના ક્ષય થાવ આ ઈરાદાથી સાધુએ સયમ તપ વગેરેની આરાધના કરીને ઘણાં કર્મોને ખપાવે છે. આ મુદ્દાથી સાધુએ જે કર્મોની નિર્જરા કરે, તે સકામ નિજ રા કહેવાય. એમ પહેલાં જણાવ્યુ છે. ૫ ૩ ૫ એકેન્દ્રિયાદિ જીવાને ઉત્તમ જ્ઞાન હેતુ' નથી. તેવા અજ્ઞાની જીવા ઠંડી, ગરમી, વરસાદ, મળવું, છેદાવું, ભેદાનું વગેરે સ્વરૂપે કષ્ટને (વેદનાને) સહન કરવાથી જે કર્મના ક્ષય કરે, તે અકાનિર્જરા કહેવાય. ૫ ૪-૫ !! મમતાના નાશ કરવાથી કર્મોને નાશ કરી શકાય છે, ને કર્મોના નાશ કરવાથી જ સ`સારની રખડપટ્ટી અંધ થઇ જાય છે. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને હે ભવ્ય જીવ! મમતાના નાશ કરાવનારી નિર્જરા ભાવના નિરતર ભાવીને ખાર ભેદે તપશ્ચર્યાની આરાધના કરો. કારણ કે નિકાચિત કર્મને પણ નષ્ટ કરનારી એ તપશ્ચર્યાં નિર્જરાને વધારનારી છે. ૧૦. લાવભાવ ભાવના :- બંને પગ હેાળા કરીને, એ હાથ કેડ ઉપર ગાઢવીને ઉભા રહેલા પુરૂષના આકારની જેવા લાકના આકાર જાણવા. તે લેાક ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ ધર્મોવાળા ધર્માસ્તિકાયાદિ દ્રબ્યાથી ભરેલા છે. ૫ ૧૫ મેરૂ પર્વતના મધ્ય ભાગમાં રહેલા આઠ રૂચક ( ગાયના ચાર આંચળની માફ્ક ઉપર ચાર પ્રદેશા, ને નીચે ચાર) પ્રદેશેાથી વિચારતાં તે લેાકના ૧. ઊર્ધ્વલાક, ૨. તિર્જાલાક, ૩. અધેાલેાક. આ પ્રમાણે ત્રણ ભેદો કહ્યા છે. ! ૨ ! પૂર્વે જણાવેલા પુરૂષની કેડના For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ કેશનચિંતામણિ ] ભાગમાં (વચમાં) ઉપરના ૯૦૦ પેજને, ને નીચેના ભાગના ૯૦૦ પેજને ગણતાં ૧૮૦૦ જન પ્રમાણ તિલક જાણ. તે વિવિધ પદાર્થોને આધાર છે. ૩ રૂચક પ્રદેશથી ઉપરના ૯૦૦ જન સુધીને ભાગ તિછલોકમાં ગણે છે, તેથી તેની ઉપરના ભાગથી માંડીને ૭ રાજલક પ્રમાણુ ઉર્ધ્વક જાણ, ને નીચેના ૯૦૦ જન પણ તિછલાકમાં ગણેલા હોવાથી તેની નીચે ૭ રાજલક પ્રમાણુ અલોક જાણ. છે ૪ | અધલોકમાં આવેલી–ગાઢ અંધકારમયરત્નપ્રભા વગેરે ૭ (નારકને રહેવાને સ્થાન રૂ૫) પૃથ્વી વનોદધિ ઘનવાન અને તનવાતથી વીંટાયેલી છે. જે ૫ છે ત્યાં રહેલા નારક જીવ તરસ, ભૂખ, વધ, આઘાત (પછડાવવું વગેરે), છેદન, ભેદન વગેરે પ્રકારેમાંના કોઈ પણ પ્રકારે કે અનેક પ્રકારે નિરંતર વિવિધ દુઃખ ભોગવી રહ્યા છે. ૬ છે રત્નપ્રભા પૃથ્વી જાડાઈમાં ૧૮૦૦૦૦ એજન પ્રમાણ છે. તેમાંથી ઉપરના ભાગના ૧૦૦૦ પેજને, ને નીચેના ભાગના ૧૦૦૦ પેજને છોડીને બાકીના ૧૭૮૦૦૦ એજનમાં દશ પ્રકારના ભવનપતિ દેના ભવને રહેલા છે. એમ શ્રી તીર્થકર દેવોએ કહ્યું છે. આ૭-૮૧ ૧. અસુર કુમાર નિકાય, ૨. નાગકુમારનિકાય, ૩. તડિકુમારનિકાય, ૪. સુપર્ણકુમારનિકાય, પ. અગ્નિકુમારનિકાય, ૬. અનિલકુમારનિકાય, ૭. સ્વનિતકુમારનિકાય, ૮. ઉદધિકુમારનિકાય, ૯. દ્વીપકુમાર નિકાય, ૧૦. દિશિકુમારનિકાય-આ રીતે ભુવનપતિના ૧૦ ભેદ જાણવા. ૯ છે તે દરેક નિકાચના દેવા બે વિભાગમાં ઉંચાએલા છે. તેથી અસુરકુમારીનકાયાદિમાં સમજી લેવું કે કેટલાક દેવે ઉત્તર દિશામાં, ને કેટલાએક દે દક્ષિણ દિશામાં રહે છે. તેમાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવાને ચમરેન્દ્ર નાયક જાણ, ને ઉત્તર દિશાના તે દેવને નાયક બલીન્દ્ર છે એમ જાણવું. આજ કમે બાકીની નવ નિકાયાના ઇંદ્રોનાં નામ ટૂંકામાં આ પ્રમાણે જાણવા. નાગકુમાર નિકાયના ધરણેન્દ્ર અને ભૂતાનં, આ ઇદ્રો જાણવા. અને તડિકુમારનિકાયના હરિ અને હરિસહ નામે બે ઇંદ્રો, સુપર્ણકુમારનિકાયના વેણુદેવ ને વેણુદાલી ઇંદ્રો, અગ્નિકુમારનિકાયના અગ્નિશિખ અને અગ્નિમાણવ ઈંદ્રો, અનિલકુમારનિકાયના વલંબ ને પ્રભંજન ઈદ્રો, સ્વનિત (મેઘ) કુમારનિકાયના સુષ અને મહાદેષ નામે ઈદ્રો, ઉદધિકુમાર નિકાયના જલકાંત અને જલપ્રભ ઈંદ્રો, દ્વીપકુમારનિકાયના પૂણેન્દ્ર, અને વિશિષ્ટન્દ્ર, દિશિકુમારનિકાયના અમિતેન્દ્ર, અને મિતવાહનેન્દ્ર આ બે ઈંદ્રો જાણવા. આ રીતે દરેક નિકાયમાં દક્ષિણ દિશાના ને ઉત્તર દિશાના ઈંદ્રો ૨૦ કહ્યા છે. ૧૦-૧૧-૧૨-૧૩ રત્નપ્રભા નરકના પિંડ સંબંધી–ઉપરના ભાગના જે હજાર પેજને તજેલા છે, તેમાંથી ઉપર નીચે સે સે (૧૦૦-૧૦૦)જન છોડીને બાકીના ૮૦૦ જનેમાં દક્ષિણ દિશામાં. ને ઉત્તર દિશામાં પિશાચ વગેરે ૮ પ્રકારના વ્યંતર દેવના નગરે છે, એમ જાણવું. ૧૪ ૧૫ વ્યંતર દેના ૮ ભેદો આ પ્રમાણે જાણવા. ૧. પિશાચ. ૨. ભૂત ૩. યક્ષ. ૪. રાક્ષસ. ૫. કિનર. ૬. જિંપુરૂષ. ૭. મહારગ. ૮. ગંધ. મે ૧૬ એપિશાચેના કાલ અને મહાકાલ ઇદ્રો, ભૂતનિકાયના દેવના સુરૂપેન્દ્ર અને પ્રતિરૂપકેન્દ્ર, યક્ષેના પૂર્ણભદ્ર અને માણિભદ્ર ઈદ્રો, રાક્ષસોના ભીમેન્દ્ર અને મહાભીમેન્દ્ર, કિરેના કિનરેન્દ્ર અને જિંપુરૂષેન્દ્ર, કિં૫રૂષદેના સત્યેન્દ્ર અને મહાપુરૂષેન્દ્ર, મહેરગ દેવના અતિકાયેન્દ્ર અને મહાકાયેન્દ્ર, For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધસરિકૃત ગંધર્વદેના ગીતરતિ અને ગીતયશા નામે બે ઈંદ્રો જાણવા. કુલ ૧૬ ઇદ્રો થયા. ૧૭-૧૮-૧૯ પહેલાં વ્યંતરેના સ્થાન જણાવવાના પ્રસંગે હજાર જનેમાંથી તાજેલા ઉપરના ભાગના ૧૦૦ જનોમાંથી ઉપર નીચે દશ દશ યેાજનો છેડીને બાકીના ૮૦ જન પ્રમાણ ક્ષેત્રમાં અપ્રજ્ઞપ્તિક નિકાય વગેરે ૮ નિકાયાની કંઈક ઓછી ઋદ્ધિવાળા વાણુવ્યંતર દેના નગર જણાવ્યા છે. અહીં પણ દરેક નિકાયમાં દક્ષિણનો, ને ઉત્તરનો એકેક ઇંદ્ર ગણતાં વાણવ્યંતર દેવાના કુલ ૧૬ ઇંદ્રો કહ્યા છે. ૨૦–૨૧-૨૨ આ જંબુદ્વિપના મધ્ય ભાગે રહેલો સુવર્ણમય મેરૂ પર્વત લાખ જન ઉચે છે. છે ૨૩ છે અને અહીં (જંબુદ્વીપમાં) ભરત ક્ષેત્ર વગેરે સાત ક્ષેત્રે, તથા જેએની ઉપર શાશ્વતા જિનાલયે આવેલા છે એવા હિમાવાન વગેરે ૬ વર્ષધર પર્વત પણ છે. માર૪ લાખ યોજન લાંબા પહેલા જબૂદ્વીપથી આગળ લવણ સમુદ્ર ગળાકારે તેને (જંબુદ્વીપને) વીંટાઈને રહ્યો છે. તે બે લાખ જન પ્રમાણ લાંબો પહોળો છે. એજ પ્રમાણે તેનાથી આગળ કમસર બમણું બમણાં લાંબા પહોળા ધાતકીખંડ, કાલેદધિ સમુદ્ર વગેરે અસંખ્યાતા દ્વીપ સમુદ્રો છે, ને છેવટે સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એમ પ્રભુએ કહ્યું છે. જે ૨૫-૨૬ તેમાંના ચાર સમુદ્રો જુદા જુદા સ્વાદવાળા જલથી ભરેલા છે, તથા ત્રણ સમુદ્રોનું પાણી એક સરખા સ્વાદવાળું છે. ને બાકીના સમુદ્રોનાં પાણીનો સ્વાદ શેલડીના રસ જે કહ્યો છે. છે ર૭વારૂણીવર સમુદ્રના પાણીને સ્વાદ ઉત્તમ દ્રવ્યો નાંખીને બનાવેલા દારૂના સ્વાદ જેવું હોય છે. અને ક્ષીરેદ સમુદ્રના પાણીનો સ્વાદ સાકર વગેરે નાંખીને સ્વાદિષ્ટ બનાવેલ દૂધના સ્વાદ જેવા હોય છે, તથા ધૃતવર સમુદ્રના પાણીનો સ્વાદ ઉકાળેલા તાજા ગાયના ઘી જેવો હોય છે જે ૨૮-૨૯ છે તેમજ લવણું સમુદ્રના પાણીનો સ્વાદ લવણ (મીઠા) જેવા હોય છે. વળી કોલેદ સમુદ્ર, પુષ્કરવર સમુદ્ર, અને સ્વયંભૂ રમણ સમુદ્રના પાણીનો સ્વાદ મેઘના પાણી જેવો હોય છે. પરંતુ કાલેદ સમુદ્રનું પાણી રંગે કાળું ને પચવામાં ભારે હોય છે. ને પુષ્કરે સમુદ્રનું પાણી તેવું હોતું નથી. કારણકે તે પચવામાં હળવું હોય છે, તેથી તે પીવાથી શરીરનું આરોગ્ય સચવાય છે. વળી સ્ફટિકના જેવું સ્વચ્છ હોય છે. એ જ પ્રમાણે સ્વયંભૂ રમણનું પાણી પણ તેવું જ હોય છે. એમ આ પ્રભુએ કહ્યું છે. ૩૦–૩૧-૩૨ છે. તે સિવાયના બાકીના અસંખ્યાતા સમુદ્રના પાણીનો સ્વાદ સારી રીતે ઉકાળેલા સ્વાદિષ્ટ શેલડીના રસ જેવો હોય છે. જે ૩૩ છે. સરખા ભૂમિતલથી (સંભૂતેલા પૃથ્વીથી) ઉપર ૭૯૦ જન સુધી ગયા પછી તિશ્ચક્રનું નીચેનું તળીયું દેખાય, ત્યાંથી ઉંચે દશ યોજન છેટે સૂર્યના વિમાને, અને ત્યાંથી ઉપર ૮૦ જન છેટે ચંદ્રના વિમાને શોભી રહ્યા છે. ત્યાંથી ઉપર વીસ જન દૂર ગ્રહ નક્ષત્ર તારાના વિમાને ચળકી રહ્યા છે. આ રીતે સૂયાદિ પાંચેના વિમાનો ૧૧૦ એજનમાં રહ્યા છે. અહીં (૯૦૦ પેજમાં) તિછલેકની હદ પૂરી થાય છે, છે ૩૪-૩૫-૩૬ જબૂદ્વીપના બે સૂર્ય ને બે ચંદ્રમા તથા લવણું સમુદ્રના ૪ સૂર્ય ને ૪ ચંદ્રમા, તેમજ ધાતકી ખંડના ૧૨ સૂર્ય ને ૧૨ ચંદ્રમા. વળી કાલેદધિ સમુદ્રમાં For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] રહેલા ૪ર સૂર્યો ને ૪૨ ચંદ્ર અને પુષ્કરવર દ્વીપાધના ૭૨ સૂર્યો ને ૭૨ ચંદ્રમા. સર્વ મળીને અઢીદ્વીપમાં ૧૩૨ સૂર્યો, ને ૧૩૨ ચંદ્રો હોય છે. અઢી દ્વીપની હારના સૂર્યો ને ચંદ્રો સ્થિર હોય છે. એ ૩૭–૩૮-૩૯-૪૦-૪૧-૪૨ સમભૂમિતલથી ઉપર દોઢ રાજલક છેટે દક્ષિણમાં સૌધર્મ અને ઉત્તરમાં ઇશાન દેવલેક સામ સામી રહ્યા છે. ને અઢી રજજુ (રાજલોક) છે. સનકુમાર ને મહેન્દ્ર દેવલોક સામ સામી શાશ્વત ભાવે રહ્યા છે. ત્યાંથી ઉપર ઉર્વીલોકના બરોબર મધ્યભાગમાં બ્રહ્મ દેવલોક કહ્યો છે. તેની ઉપર અનુક્રમે એક બીજાની ઉપરના ભાગમાં લાંતક, મહાશુક, ને સહસ્ત્રાર દેવલોક કહ્યા છે. એટલે લાંતકની ઉપર મહાશુક ને તેની ઉપર સહસ્ત્રાર દેવલોક છે એમ જાણવું. સમભૂમિ તલથી ઉપર આ સહસ્ત્રાર દેવલોક પાંચ રજજુ દૂર છે. તેની ઉપર અનુકમે દક્ષિણમાં ને ઉત્તરમાં સામસામી ચંદ્રની જેવા ગોળ આનંત, પ્રાણત દેવલોક રહ્યા છે. અને તેની ઉપર એજ પ્રમાણે સામસામી ચંદ્રની જેવા ગોળ આરણ અય્યત દેવલોક રહ્યા છે. અહીં ૬ રજજુની હદ પૂરી થાય છે. આ રીતે બાર દેવલોકના ૧૦ ઇંદ્રો હેય છે. કારણ કે આનત પ્રાણત દેવલેકને એક ઇંદ્ર, ને આપણ અયુત દેવલોકને પણ એક ઇદ્ર હોય છે. એટલે છેલ્લા ચાર દેવલોકમાંના બે બે દેવકને સ્વામી એકેક ઈંદ્ર હવાથી બાર દેવલોકના ૧૦ ઇંદ્રિો જાણવા- ૪૩-૪૪-૪૫-૪૬-૪૭ા બાર દેવલોકની ઉપર નવ વેયક દેવના વિમાને રહ્યા છે. ને તેની ઉપર પૂર્વમાં વિજય વિમાન, દક્ષિણમાં વૈજયંત, પશ્ચિમમાં જયંત, ને ઉત્તરે અપરાજિત, તથા મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન રહ્યું છે. આ રીતે પાંચ અનુત્તર વિમાને સર્વ દેવલોકેની ઉપર રહ્યા છે એમ સમજવું. છે ૪૮-૪૯-૫ સૌધર્મ દેવલોકના દેવોથી માંડીને ઉપર ઉપરના દેવકના દેના સ્થિતિ પ્રભાવ-લેશ્યા-વિશુદ્ધિ, અવધિજ્ઞાનને તેજ તથા સુખ વગેરે અનુક્રમે વધતા વધતા હોય છે. પણ શરીરની ઉંચાઈ, ગતિ, ગર્વ અને પરિગ્રહ તો ઘટતા ઘટતા (ઓછા ઓછાજ) હોય છે. જે ૫૧ ૫૨ ૫ બાર દેવલોકમાંના પહેલા બે દેવલોક ઘને દધિના આધારે, ને ત્રીજા ચોથા પાંચમા દેવલોકના વિમાને વાયુના આધારે રહ્યા છે. તથા છઠ્ઠા સાતમા આઠમા દેવલેકના વિમાને વાયુ અને ધનદધિના આધારે રહ્યા છે. તેમજ તેની (સહસ્ત્રાર દેવલોકની) ઉપરના તમામ વિમાન આકાશ પ્રતિષ્ઠિત છે. જે ૫૩-૫૪ સર્વાર્થસિદ્ધ વિમાનથી ઉચે બાર યોજન દર જે સિદ્ધશિલા રહી છે, તે હિમના જેવી સફેદ ને સ્ફટિક જેવી નિર્મલ છે, તથા ૪૫ લાખ જન પ્રમાણુ લાંબી પહોળી છે. તેમજ તેની મધ્ય ભાગે જાડાઈ ૮ જન પ્રમાણ છે. તેનું બીજું નામ ઇષ~ાભાર પણ છે. અહીં ઉપરના છેલ્લા એક ગાઉના છઠ્ઠા ભાગમાં લોકાંતને સ્પર્શીને શાશ્વતા અનંત જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનારે સિદ્ધ ભગવંતો રહે છે. જે ૫૫-૫૬-૫૭-૫૮ હે ભવ્ય છે. જો તમે આ લેક સ્વભાવ ભાવનાને નિરંતર સ્થિર ચિત્તે ભાવશે, તે તમારું મન સંસારને વધારનાર વિષય કષાયાદિની ભાવનાથી ખસીને વિવિધ પદાર્થોના For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી વિજયપઘસરિતજ્ઞાનને મેળવવામાં લીન થશે, ને ધર્મ સ્થાન પણ ધ્યાવીને આત્માને પણ જરૂર નિર્મલ બનાવશે. ૧૧. બેધિ દુર્લભત્વ ભાવના–બાધિ એટલે સમ્યકત્વ અથવા અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જિનેશ્વર દેવે કહેલે જિન ધર્મ પણ બધિ શબ્દના અર્થ તરીકે લઈ શકાય. આ સંસારી જીવ અહીં (ભયંકર સંસાર રૂપી અટવીમાં) પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવરોમાં ચીકણાં કર્મોના ઉદયને અનુસારે અનંતા પુદ્ગલપરાવર્તી સુધી ભમતાં ભમતાં સ્વભાવાદિ કારણોમાંના કેઈ પણ કારણથી થયેલી અકામ નિર્જરાના ગે; પુણ્યકર્મોને ઉદય થતાં બેઈદ્રિય આદિ સ્વરૂપ ત્રિપણું પામે છે. આ રીતે કમસર પુણ્યદય વધતાં લઘુકર્મી તેજ જીવ કે આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, કુલ, શરીર, આરોગ્ય, ધન તથા સંપત્તિ, રાજય, સારા સુખના સાધને પામે છે. પણ સર્વજ્ઞ પ્રભુએ કહેલ તત્ત્વ અને અતત્ત્વભૂત પદાર્થોનું વિવેચન કરાવનાર તથા મોક્ષના સુખને પમાડનાર ઉત્તમ બોધિ ગુણને તે પામ્યા જ નથી. આ જીવ જે તે ગુણ પામે , તો તેને અત્યાર સુધી જે સંસારમાં ભટકવું પડે છે, તે હોય જ નહી. અા બોધિ ગુણને પ્રભાવ છે કે જેના પ્રતાપે આ જીવને લાંબા કાળ સંસારમાં ભમવું પડે જ નહીં. એ જ પ્રમાણે આ જીવ દ્રવ્યચારિત્રને પણ ઘણીવાર પામ્યો છે, પણ નિર્મલ જ્ઞાન ગુણને પ્રકટ કરાવનાર બેધિગુણને તો ક્યારે પણ પામ્યો નથી. કારણ કે તે બેધિગુણને ધારણ કરનારા અલ્પ કાળમાં જરૂર સિદ્ધપદને પામે છે. માટે જ કહ્યું છે કે–જેઓ સિદ્ધપદને પામ્યા છે, પામે છે, ને પામશે, તેમાં અસાધારણ કારણ આ બોધિ ગુણની આરાધના જ છે. એમ સમજીને હે જીવ! આ બધિ ગુણની જરૂર આરાધના કરજે અને તેને ટકાવજે કે જેના પરિણામે તને સિદ્ધિના સુખ જરૂર મળશે. ૧૨. દયામય ધર્મના કહેનાર અરિહંત પ્રભુનો ભાવના-જેઓ કેવલ જ્ઞાન રૂપ પ્રકાશથી ચૌદરાજ લેકમાં ને અલકમાં રહેલા તમામ દ્રવ્ય ગુણ પર્યાયોને જાણે છે, તે જ અરિહંત દેવે સાચા ધર્મને કહેવાને સમર્થ છે. કારણ કે તે વીતરાગ દેવે જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં સર્વ સ્થલે પરોપકારને જ કરવામાં પ્રયત્નશીલ હોય છે. એટલે ધર્મોપદેશ દઈને ભવ્ય જીને મેક્ષમાર્ગની આરાધના કરાવી મુક્તિના સુખ પમાડે છે, માટે અસત્ય બોલવાના કોઇ લેભ ભય હાસ્યાદિ કારણોને નાશ કરનાર તે અરિહંતદેવે હું બેલેજ નહી. આજ કારણથી તેમણે કહેલ ધર્મ સાચે જ . એમ આપણે શ્રદ્ધાપૂર્વક માનવું જોઈએ. ૧-૨ ક્ષમા, નમ્રતા, સરલતા, સંતેષ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનપણું, બ્રહ્મચર્ય આ રીતે દશ પ્રકારે ધર્મની સાત્વિકી આરાધના કરવાથી જરૂર સંસારરૂપ સમુદ્રને તરી જવાય છે. એ ૩ અન્ય ધમીએ ઈચ્છાનુસારે જે વિચિત્ર પ્રકારના વચને બોલે છે, તે વચને પૂર્વાપર વિરૂદ્ધ અને હિંસાદિને કરાવનારા છે. એટલે ભવભ્રમણ કરાવનારા છે. આવા મિથ્યાદષ્ટિ જીએ કહેલ દુર્ગતિને દેનાર For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ રાનાચિંતામણિ ] એવો જે ધર્મ, તે સારી રીતે કહેલો ધર્મ છે, એમ મનાય જ નહી. જો કે તેમના શાસ્ત્રોમાં કઈ કઈ સ્થલે દયાસત્યાદિ ગુણની પુષ્ટિ (પોષણ) દેખાય છે, તે માત્ર કહેવા રૂપજ પણ વાસ્તવિક છેજ નહી. એટલે તેઓ દયાદિને કહે ખરા, પણ પાલતા જ નથી. તે ૪--૫-૬ | છે શ્રી જિન ધર્મને પ્રભાવ છે શ્રી અરિહંત પ્રભુએ કહેલા ધર્મની સાવિકી આરાધના કરવાથી મર્દોન્મત્ત હાથીએની લાઈનથી શોભતા મહારાજ્યની પ્રાપ્તિ થાય છે, તે તમામ જીવેને હર્ષ ઉપજાવનાર વૈભવ તથા ચંદ્રના જેવા ઉજવલ ગુણોને સમુદાય તેમજ સૌભાગ્ય વગેરે પણ મળે છે. છે ૭ મે આવા શ્રી જિનધર્મના પ્રભાવે જ ઉછળતા પાણીના કલવાળો સમુદ્ર પૃથ્વીને પાણીમય કરી (ભિંજાવી) શકતો નથી. અને મેઘ પાણીની ધાર વડે (જલવૃષ્ટિ કરીને) તમામ પૃથ્વીને લીલીછમ બનાવે છે. એટલે તેમાં અનાજ વાવી શકાય, એવી બનાવે છે, તથા ચંદ્ર સૂર્ય તમામ અંધકારને દૂર કરવા માટે જગતમાં ઉદય પામે છે (ઉગે છે) છે ૮ જે જીવેને બંધુ (ભાઈ) ન હોય, તેમને ખરા બંધુ જે (ભાઈના જે મદદગાર) આ શ્રી જિનધર્મ છે. ને તેજ શ્રી જિનધર્મ મિત્ર વગરના જીને ખરે મિત્ર છે. એટલે ખરા અણના વખતે દુઃખના સમયે મદદ કરે છે. તથા રોગની પીડાથી પીડાયેલા છને રોગને મટાડનાર રામબાણ દવા જે આ શ્રી જૈનધર્મ છે. તેમજ નિર્ધનતાના (ગરીબાઈના) દુઃખોથી ઘેરાયેલા જીને સાચા ધન સંપત્તિ જે આ શ્રી જૈનધર્મ છે. વળી નાથ (સ્વામી, માલીક) વિનાના અને ખરે નાથ,અને ગુણ વિનાના જીને ગુણના ભંડાર જે તથા સંપૂર્ણ પ્રકારે આત્મહિત (મુક્તિના સુખને લાભ ) કરવાનું અસાધારણ કારણ આ શ્રી જિનધર્મ છે. તેના કહેનારા શ્રી અરિહંત પ્રભુ હોવાથી તેજ શ્રી જૈનધર્મ, એ સાચો ધર્મ છે, એમ સમજીને હે ભવ્ય છે ! સર્વ સંપત્તિને દેનાર આ શ્રી જિન ધર્મની શ્રદ્ધાપૂર્વક ઉ૯લાસથી આરાધના કરીને માનવ જન્મના ફલરૂપે મોક્ષના અવ્યાબાધ સુખને પામજો. અહીં બારમી ભાવના પૂરી થાય છે. જે ભવ્ય જી આ બાર ભાવનાઓમાંથી એક ભાવનાને હંમેશાં શુદ્ધ ચિત્તે ભાવે છે, તેમના દુઃખને દેનારા અશુભ (પાપ) કર્મો જરૂર નાશ પામે છે. તો પછી તમામ જૈનાગના જાણકાર ભવ્યજી બારે ભાવનાઓને શુદ્ધ મને ભાવીને મોક્ષના સુખને પામે એમાં નવાઈ શી? આ રીતે આત્મહિતકર ૮ ગુણોને ધારણ કરનાર, ને બારે ભાવનાઓને ભાવનાર નવા દીક્ષિત થયેલા વિપુલવાહન રાજર્ષિને ગુરૂમહારાજે દીક્ષા પ્રકરણને અંતે આપેલી હિત શિક્ષાની બીના અહીં પૂર્ણ થાય છે. હવે આગળ દીક્ષા લીધા પછીની બીના કહેવાશે. ૬૦ વિપુલવાહન રાજર્ષિ જિનનામ અને નિકાચિત બંધ કરે છે – ગુરૂઆદિને વંદન કરી નૃપ આદિ નિજસ્થાનક જતા, રાજર્ષિ જીતી શત્રને દીક્ષા ઉમંગે પાલતા; For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજથપારિકૃત એકાદશાંગી શ્રતધરા એકાદિ સ્થાનક સાધતા, - જિનનામ કર્મ નિકાચતા ઉપસર્ગ પરીષહ જીતતા. ૬૧ સ્પાઈ–ત્યાર પછી વિમલકીર્તિ રાજા વગેરે ગુરૂ મહારાજ તથા નવા દીક્ષિત આદિ અન્ય સાધુ મહારાજાઓને વંદન કરીને પોતપોતાના સ્થાનકે ગયા. હવે વિપુલવાહન રાજર્ષિ રાગદ્વેષાદિ શત્રુઓને જીતીને દીક્ષાને ઘણા આનંદથી પાલવા લાગ્યા. વિહારદિના અનુક્રમે અભ્યાસ કરીને તેઓએ અગિઆર અંગ સુધી અભ્યાસ કર્યો. ત્યાર પછી તેઓએ વીસ સ્થાનકે માંથી એક બે સ્થાનકેની ભાવપૂર્વક સાધના કરી તે ભવમાં જિન નામ કમને એટલે તીર્થકર નામ કમને નિકાચિત બંધ કર્યો. અને તેમણે ઉપસર્ગોને તથા પરીષહોને જીત્યા. ચારિત્રનું પાલન કરવામાં દેવ, મનુષ્ય અગર તિર્યંચ તરફથી જે વિઘ કરવામાં આવે તે ઉપસર્ગો કહેવાય છે. અને ચારિત્રમાં ભૂખ, તરસ, ટાઢ, તડકે વગેરે સહન કરવા પડે તે પરીષહે કહેવાય છે. મુખ્યપણે બાવીસ પરીષહ કહેલા છે. ૬૧. વિપુલવાહન રાજર્ષિનું આનત દેવલોકમાં ગમન જણાવે છે – બહુ કાલ દીક્ષા પાલતા અનશન ગ્રહી અંતિમ ક્ષણે, આરાધના રંગે કરત પામ્યાજ આનત સ્વર્ગને દેહ કર ત્રણ વર્ણ ધોળે સર્પ મુકેટે ચિહ્નને, ઓગણીશ અઢાર સાગર જાણ ગુરૂ લઘુ આયુને. ૬૨ સ્પષ્ટથી–ગુરૂની સાથે રહીને વિપુલવાહન રાજર્ષિએ ઘણા કાલ સુધી સુંદર રીતે ચારિત્રનું પાલન કર્યું. અંતિમ ક્ષણ એટલે મરણ વખત નજીક આવ્યું ત્યારે તેમણે અનશન કર્યું. તેમાં હર્ષ પૂર્વક આરાધના કરીને આનત નામના દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં વેકિય તિજસ અને કાર્યણ એ ત્રણ શરીર હોય છે. તેમજ તેમના શરીરનું પ્રમાણ ઉત્કૃષ્ટથી ત્રણ હાથનું હોય છે. વળી તેમના મુગુટને વિષે સર્પનું ચિ હોય છે. આ દેવલોકમાં જઘન્યથી અઢાર સાગરોપમનું ને ઉત્કૃષ્ટથી ઓગણીસ સાગરેપમ પ્રમાણ આયુષ્ય હોય છે. આ દેવકનું વિશેષ સ્વરૂપ આગળની બે ગાથામાં જણાવે છે. ૬૨. આનત દેવકનું રવરૂપ બે ગાથામાં જણાવે છે – નવમા દશમા સ્વર્ગના શત ચઉ વિમાનો જાણીએ. - બેઉના એંશી સહસ સુર આત્મરક્ષક ધારીએ; વીશ સહસ સામાનિકામર સપ્તતિશતસ્થાનકે, ઈમ કહ્યું તે મુનિ થયા સુર સાતમા ગ્રંયકે. ૬૩ સ્પષ્ટાર્થ –વૈમાનિક દેના મુખ્ય બે ભેદ છે. પહેલા કોપપન્ન એટલે સ્વામી સેવક ભાવવાળા, તથા બીજા કપાતીત એટલે સ્વામી સેવક ભાવ વિનાના દે અથવા For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ નિચિંતામણિ ] અહમિન્દ્ર દેવો. પહેલા પ્રકારમાં બાર દેવલોકના દેવ ગણાય છે, અને બીજા પ્રકારમાં નવ વૈવેયક તથા પાંચ અનુત્તરવાસી દેવે ગણ્યા છે. બાર દેવલોકની અંદર નવમે આનત નામે દેવલોક છે અને દશમો પ્રાકૃત નામે દેવક છે. આ બંને દેવલોકનાં કુલ ચાર વિમાને છે. આ બે દેવકના ઇદ્રને એંસી હજાર આત્મરક્ષક દેવ હોય છે. જે દે મુખ્ય દેવની એટલે ઈન્દ્રની રક્ષા કરે છે તે આત્મરક્ષક દેવો કહેવાય છે. તથા તે ઈંદ્રને વીસ હજાર સામાનિક દેવો હોય છે. જે દેવો ઇન્દ્ર નથી પરંતુ જેમની ઈન્દ્ર સરખી ઋદ્ધિ છે તે સામાનિક દેવો કહેવાય છે. આ પ્રમાણે ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રમાં કહ્યું છે. પરંતુ સતિશત સ્થાનક નામના ગ્રંથમાં તે વિપુલવાહન રાજર્ષિ નવ વેયકમાંના સાતમા શૈવેયકમાં દેવ થયા એ પ્રમાણે કહ્યું છે. ૬૩ બે હાથ તન તે વેત ઓગણત્રીસ અઠ્યાવીશ એ, આયુ સાગર અલ્પ ફલ એ મેક્ષ ફલ ગુરૂ માનીએ; સ્વર્ગમાં પણ પર સુરેથી શ્રેષ્ઠતા તે સુરતણી, જિનપૂજનાદિક રંગ ચગે નિર્જરા કરતા ઘણું. ૬૪ સ્પદાર્થ –આ સાતમા વેયકના દેવોના શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણુ બે હાથનું કહેવું છે. તેઓને શ્વેત વર્ણ હોય છે. અહીં આ દેવેનું જઘન્યથી અઠ્ઠાવીસ સાગરોપમનું આયુષ્ય હોય છે અને ઉત્કૃષ્ટથી ઓગણત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે. આ દેવતાઈ સુખ તે ચારિત્રનું અ૯પ ફળ સમજવું. એટલે ઉત્કૃષ્ટ ફલરૂપ મોક્ષમાં જતાં વિસામા સમાન આ દેવભવ છે એમ જાણવું. સ્વર્ગની અંદર પણ બીજા દેવોની અપેક્ષાએ આ દેવની એટલે તીર્થકર થનારા દેવોની મનોભાવનાદિની બાબતમાં શ્રેષ્ઠતા અથવા ઉત્તમતા હોય છે. આ દેવ જિનેશ્વરની પૂજા વગેરે ધાર્મિક કાર્યો ભાવપૂર્વક કરીને કર્મની ઘણી નિર્ભર કરે છે એટલે ઘણું કર્મોને અપાવે છે. ૬૪ દેવલોકમાં તે કેવી રીતે કાળ ગાળે છે તે જણાવે છે – કયારે લહી હું મનુજ ભવને સાધતા ચારિત્રને, સ્વ પર તારક થઈ લહીશ નિવણ એવા ભાવને, રાખતા આનંદમાં દેવાયુને પૂરણ કરી, ઉદયથી મનુજાયુના સુરદ્ધિ આદિક પરિહરી. ૬૫ સ્પષ્ટાર્થ –આનત દેવલોકની અંદર રહેલ તે વિપુલવાહન રાજાને (ભાવી ત્રીજા શ્રી સંભવનાથનો) જીવ દેવલોકમાં એવી ભાવના ભાવે છે કે હું ક્યારે મનુષ્ય ભવ પામીશ ને તે મનુષ્ય ભવમાં ચારિત્ર લઈને સ્વપર તારક એટલે પિતાને તથા પરને ક્યારે તારનાર થઈશ ને કયારે નિર્વાણ એટલે મોક્ષને પામીશ? આવી ભાવના પૂર્વક આનંદથી વર્તમાન દેવભવનું આયુષ્ય પૂરું કર્યું. ત્યાર પછી તે દેવ મનુષ્ય આયુષ્યને ઉદય થવાથી દેવતાની For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ E | વિજયપતિઋદ્ધિ વગેરેને ત્યાગ કરીને દેવકમાંથી ચવીને ક્યાં ઉત્પન્ન થયે? તે આગળના કમાં જણાવે છે. ૬૫ આનત દેવકથી ચ્યવને પ્રભુ સેના રાણીની કુક્ષિમાં અવતરે છે. – શ્રાવસ્તી નગરી નૃપ જિતારી તાસ સેના રાણીની, કુક્ષીમાં ત્રણ જ્ઞાનવાળા અવતર્યા ફાગુન તણી; સુદ આઠમે મૃગશિર શશિના યોગ રાશિ મિથુન છતાં, અર્ધરાતે ચ્યવન સમયે નાકે સુખિયા થતાં. સ્પષ્ટાર્થ—આ ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામની સુંદર નગરીમાં જિતારિ નામના રાજા હતા. તે રાજાને સેના નામની રાણી હતી. તે રાણીની કુક્ષિ (કૂખ)ને વિષે તે વિપુલવાહન રાજર્ષિને જીવ દેવલોકમાંથી ચવીને પૂર્વભવના મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સાથે ફાગણ સુદ આઠમના દિવસે દાખલ થયો. આ વખતે મૃગશિર નક્ષત્ર અને મિથુન રાશિને ચંદ્રમા (વર્ન) હતો. આવા અધરાત્રીના સમયે પ્રભુ માતાની કુખને વિષે આવ્યા. આ પ્રભુના ચ્યવન કલ્યાણક વખતે નારકીના જીવોને પણ થોડી વાર સુખને અનુભવ થયે. ૬૬ તે વખતે માતાએ એલાં ચૌદ સ્વોનું વર્ણન ત્રણ લેકમાં કરે છે – ત્રિભુવને વિજળી સમે ઉદ્યોત પ્રસર્યો જનની, રાત્રિના અવશેષ ભાગે સ્વપ્ન જોયાં અનુક્રમે હોય શારદ મેઘ જાણે તેમ કરતે ગર્જના, ગુરૂ સફેદ ગજેન્દ્ર નિર્મલ વૃષભ દર્શન સિંહના. સ્પષ્ટાથે –તે વખતે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણે લોકને વિષે વિજળીના જેવો પ્રકાશ થયો અથવા ત્રણે લોકમાં અજવાળું થયું. આ પ્રસંગે માતાએ રાત્રીના પાછલા ભાગમાં અનુક્રમે ચૌદ મોટાં વો જોયાં. તે આ પ્રમાણે–પહેલા સ્વપ્નમાં શરદ ઋતુને મેઘ હોય તેવો ગર્જના કરતો, મોટો, વેત વર્ણવાળો ગજેન્દ્ર એટલે ઉત્તમ હાથી જે. તેમજ બીજા સ્વપ્રને વિષે નિર્મળ વૃષભ એટલે બળદ જોયો અને ત્રીજા સ્વપ્રને વિષે સિંહના દર્શન થયા એટલે કેસરીસિંહ જે. ૬૭ બે હાથીઓ જેને કરે અભિષેક તે લક્ષ્મીસુરી, પુષ્પમાલા ચાટલા સમ ચંદ્ર રવિમંડળ વળી, ઘુઘરી પતાકાએ વિભૂષિત ઈંદ્રધ્વજ જલકુંભ એ, કુંભને તિમ પદ્મસરને દેખતાં ક્ષીરાબ્ધિને. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૭. શનાચિંતામણિ ] સ્પષ્ટાથ ––ચેથી સ્વપ્રને વિષે બે હાથીઓ જે દેવીને અભિષેક કરે છે એવા લક્ષમી દેવીને જોયા. પાંચમા સ્વપમાં સુંદર ફૂલોની માળા જોઈ. છઠ્ઠા સ્વમમાં ચાટલા એટલે આરિસા સમાન ચંદ્રને જે. અને સાતમા સ્વમમાં તેજસ્વી વિમંડળ એટલે સૂર્યને જે. ત્યાર પછી આઠમા સ્વમમાં ઘુઘરીઓ તથા પતાકા એટલે નાની ધજાઓથી શેભત ઈન્દ્રધ્વજ જે. નવમા સ્વપ્રને વિષે પાણીથી ભરેલા કળશના જેવો કુંભ જે. દશમા સ્વપ્રમાં કમલેથી સુશોભિત પદ્મ સરોવર જેયું. અને અગિઆરમાં સ્વમમાં ક્ષીરાબ્ધિ એટલે ક્ષીર સમુદ્રને જે. ૬૮ વિમાન ઢગલે રત્નને નિર્ધમ અગ્નિ જેઈને, જાગતા નૃપને કહે તે ભાષતા ફલ તનયને આવન જાણી વાસ આવી અહીં પ્રભુ માતને, પ્રણમી કહત સ્વપ્નાર્થ ત્રીજા જિનપ હશે સુત તને. ૬૯. સ્પાર્થ ––ત્યાર પછી સેનારાણીએ બારમા સ્વમને વિષે ઉત્તમ વિમાન જોયું. તેરમા સ્વમમાં રત્નને ઢગલો છે અને છેલ્લી ચૌદમાં સ્વમમાં નિમ એટલે ધૂમાડા વિનાને અગ્નિ જે. આ પ્રમાણેના ચૌદ સ્વામે જોઈને સેના રાણી જાગ્યા. સ્વમ જોઈને હર્ષિત થએલા રાણીએ તે સ્વમો રાજાને કહ્યાં. રાજાએ તે સાંભળીને તમને આ સ્વમના ફળરૂપે ઉત્તમ પુત્ર થશે એ પ્રમાણે જણાવ્યું. ત્યાર પછી પ્રભુનું ચ્યવન જાણુને ઈન્દ્રો આવીને પ્રભુની માતાને સ્વપ્નને અર્થ કહે છે અને જણાવે છે કે હે માતા! તમારી કુખને વિષે ત્રીજા તીર્થંકર પુત્ર રૂપે આવ્યા છે. ૨૯ સ્વપ્નનું ફળ જાણીને માતાને થયેલે હર્ષ જણાવે છે – જિમ મયૂરી મેઘ કેરી ગર્જનાને નિસુણતા, હર્ષ પામે તેમ માતા શેષ રાતે જાગતા; આ દિવસથી ગર્ભ ધારણ વધત ક્રમસર તે બલે, હાય દૃષ્ટિ વિકાશ લાવણ્યાદિથી અંગે ખીલે. ૭૦ સ્પાર્થ –જેમ મયુરી (મોરની માદા-સ્ત્રી) મેઘની ગર્જના સાંભળીને હર્ષ પામે છે તેમ સ્વપ્નનું ફળ જાણીને સેના રાણીને ઘણો હર્ષ થયો. સ્વપ્નો જોઈને માતા બાકીની રાત્રી જાગતાં જ પૂરી કરે છે. તે દિવસે સેના રાણીએ ગર્ભ ધારણ કર્યો. ત્યાર પછી અનુક્રમે દિવસે દિવસે તે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. તે ગર્ભના પ્રભાવથી માતાની આંખો વિકાશ પામી એટલે ચક્ષુઓનું તેજ વધવા માંડયું અને લાવણ્યમાં વૃદ્ધિ થવાથી માતાના અંગે સુંદરતાથી ખીલી ઉઠયાં. એ પ્રમાણે ધીમે ધીમે ગર્ભ વૃદ્ધિ પામે છે. ૭૦ પ્રભુના જન્મ કલ્યાણકનું વર્ણન ચાર કલાકે વડે જણાવે છે – For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વિજયપત્રમૂરિકૃતનવ માસ સાડી સાત દિવસે માગશર સુદ ચૌદશે, મિથુન મૃગશિર ચંદ્રને જન્મ આપીને હસે.. અશ્વ ચિહ્ન સુવર્ણવણું કાય ગર્ભ સ્થિતિ કહી, સતિશત સ્થાનકે નવ માસ દિવસે ષટ અહીં. સ્પદાર્થ –જ્યારે પ્રભુને ગર્ભમાં આવ્યાને નવ મહિના ને સાડી સાત દિવસ થયા ત્યારે માગસર સુદ ચૌદશનો દિવસ હતો. તે દિવસે મિથુન રાશિ અને મૃગશિરે નક્ષત્રને ચંદ્ર સાથે વેગ ચાલતો હતો ત્યારે એના રાણીએ પ્રભુને જન્મ આપે. અશ્વ એટલે ઘોડાના લંછનવાળા અને સોના સમાન પીળા વર્ણવાળી કાયાવાળા પ્રભુ શ્રી સંભવનાથ હતા. અહી ગર્ભ સ્થિતિને અંગે સતિશતક સ્થાનક ગ્રંથમાં પ્રભુની ગર્ભ સ્થિતિ નવ માસ ને સાડી સાત દીવસને બદલે નવ માસ અને છ દિવસની કહેલી છે. ૭૧. જન્મકાલે નાચ્યો પણ શર્મ પામે ત્રિભુવને. ઉદ્યોત પ્રકટે પામતા સર્વ ગ્રહ ઉચ્ચત્વને પ્રસન્ન હેત દિશા સવે સુખકારી વાયુ તિમ પ્રજા, ક્રીડા કરંતી વૃષ્ટિ જલની દુંદુભિ નાદે મઝા. સ્પષ્ટાથ પ્રભુના જન્મ વખતે નારકીના છ પણ સુખ પામે છે. વળી ત્રણ ભુવનને વિષે તે વખતે અજવાળું પ્રગટ થાય છે. વળી સર્વે ગ્રહો પણ ઉચ્ચ સ્થાને વર્તતા હોય છે. તે પ્રસંગે સર્વે દિશાઓ પ્રસન્ન-પ્રફુલ્લિત દેખાય છે. વાયુ પણ મંદ મંદ સર્વ જીને પ્રિય લાગે તે વાય છે. પ્રજાઓ આનંદ પામે છે ને ઉત્સવ કરે છે. તે વખતે જલની વૃષ્ટિ થાય છે. તેમજ દુંદાભિ નાદ એટલે આકાશમાં દેવતાઈ વાજિત્રાના આનંદકારી શબ્દો સંભળાય છે. ૭૨ દૂર કરે રજ પવન તિમ ઉડ્વાસ પામે મેદિની, છપ્પન્ન દિશિકરી કરે વિધિ સૂતિકર્માદિતણી, ઇંદ્રાદિ મેરૂ પર્વતે અભિષેક અઢીસે પણ કરે દેશના ચિંતામણિના પ્રથમ ભાગે વિસ્તરે. સ્પાર્થ –પ્રભુને જન્મ થાય ત્યારે પવન પૃથ્વી ઉપરથી રજને-ધૂળને-કચરાને દૂર કરે છે. પૃથ્વી પણ ઉસ પામે છે એટલે જાણે વિકસ્વર બની હોય, તેવી દેખાય છે. વળી છપ્પન્ન દિશિકુમારીઓ પ્રભુની માતાની તથા પ્રભુની સૂતિ કર્મ વગેરેની સંપૂર્ણ વિધિ કરે છે. ત્યાર બાદ ચેસઠ ઈન્દ્રો તથા દે પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જઈને ત્યાં પાંડુક વનમાં આવેલી શિલા ઉપર રહેલા સિંહાસન ઉપર બેસાડીને પ્રભુની ઉપર અઢીસે અભિષેક કરે છે. આ છપ્પન કુમારીએ કયાં કયાંથી આવે છે. કઈ કઈ વિધિ કરે છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણી ]. તથા અઢીસો અભિષેક કેવી રીતે દેવે કરે છે તે બધાનું વિસ્તારથી વર્ણન દેશના ચિંતામણિના પહેલા ભાગમાં કરેલું હેવાથી અહીં ફરીથી કહ્યું નથી. ૭૩ અચ્યતેન્દ્રાદિક ક્રમે અભિષેક છેલ્લે શકને, અભિષેક કારક લાભ પામે આત્મ નિર્મલતાદિને; શકેન્દ્ર વિસ્તારે કરી અભિષેક સાધે નિર્જ, પ્રભુને સ્તવે ઈમ તે વિણાસે પ્રચુર કર્મી આકરા. ૭૪ પાર્થ –પ્રથમ બારમા દેવલોકના અધિપતિ અય્યતેન્દ્ર પ્રભુને અભિષેક કરે છે અને અનુક્રમે બીજા બાસઠ ઇદ્રોના અભિષેક થયા પછી સૌધર્મેન્દ્ર છેલ્લા અભિષેક કરે છે. પ્રભુને અભિષેક કરનાર દેવોને અટલે સ્નાન કરનારા દેવને આત્માના ગુણોની નિર્મળતા વગેરે ઘણાં લાભ થાય છે. કેન્દ્ર એટલે સૌધર્મેન્દ્ર વિસ્તારપૂર્વક પ્રભુને અભિષેક કરીને નિર્જર એટલે ઘણાં કર્મનો નાશ કરે છે. બનાવ કરીને તે કેન્દ્ર પ્રભુની આગળની ગાથામાં જણાવે છે તે પ્રમાણે સ્તુત કરે છે અને તેથી ઘણાં આકરાં કર્મોને પણ ખપાવે છે. ૭૪ ઈન્દ્ર મહારાજ પાંચ કે વડે પ્રભુની સ્તુતિ કરે છે – હે વિશ્વના પાલક પ્રત્યે ! ધરનાર ! સત્ય સમૃદ્ધિના, - ત્રીજા જિનેશ્વર ! હું નમું છે આપ દાતા મુક્તિના જગમાં વિલક્ષણ આપે છે આ જન્મસિદ્ધ ત્રણ જ્ઞાનથી, તેમ ચારે અતિશયેથી તુજ સમો પર કો નથી. ૭પ સ્પષ્ટાથ :–હે પ્રભુ! આપ વિશ્વનું પાલન કરનારા એટલે રક્ષણ કરનાર છે. વળી આપ સત્ય સમૃદ્ધિ એટલે સાચી ઋદ્ધિ જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર તેને ધારણ કરનારા છે. વાસ્તવિક રીતે આત્માની જ્ઞાન દર્શન અને ચારિત્ર એજ સાચી ઋદ્ધિ છે એ ભૂલવું ન જોઈએ, કારણ કે આમાની આ જ્ઞાનાદિ ઋદ્ધિનો કદાપિ નાશ થતો નથી. હીરા, માણેક, ઝવેરાત વગેરે નાશવંત હોવાથી પરભવમાં જતાં પણ આત્માની સાથે નહિ આવતા હોવાથી તે તે કહેવાની (નામની) ઋદ્ધિ છે અથવા ખોટી ઋદ્ધિ છે. આપની જ્ઞાનાદિની ઋદ્ધિ તેવી નથી, માટે તે ત્રીજા જિનેશ્વર દેવ ! હું તમને નમસ્કાર કરું છું. કારણ કે તમે મોક્ષના સાચા સુખના આપનારા છે. અને તમે જગતની અંદર વિલક્ષણ છે એટલે બીજા બધા જ કરતાં ચઢિયાતા છો. મને અહીં તમારા સરખે બીજે કઈ દેખાતે નથી. કારણ કે તમે જન્મથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાનથી રહિત છે. તેમજ ૧ પ્રભુનું શરીર પરસેવા રહિત હોય છે. ૨ મુખનો શ્વાસ સુગંધિ હોય છે. ૩ લેહી માંસ દૂધ જેવા સફેદ હોય છે. ૪ ચર્મ ચક્ષુવાળા જીને પ્રભુને આહાર નીહાર (વડીનીતિ)અદશ્ય હોય છે. આ ચાર અતિશયે જન્મથી તમારામાં રહેલા છે. આવા ૩ જ્ઞાન For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ છે. ( શ્રી વિપરિતઅને અતિશય તીર્થકર સિવાયના જીવને ન હોય. માટે હું આપને બીજા સામાન્ય જીવથી વિલક્ષણ માનું છું. ૭૫ ઈગ સહસી ને આઠ લક્ષણ ધારનારા આપ છો, જન્મ કલ્યાણક બલે કલ્યાણકારક આપ છો; જીવનમાં અપ્રમત્તતા દેનાર પણ પ્રભુ આપ છો, કલ્યાણ જેવા તેજને વિસ્તારનારા આપ છે. ૭૬. સ્પષ્ટાથ :–હે પ્રભુ! તમે ગળાની નીચેના ભાગથી નાભિ (ડુંટી) સુધીમાં એક હજાર ને આઠ ઉત્તમ લક્ષણોને ધારણ કરનારા છો, તેમજ જન્મ કલ્યાણકના શુભ અવસરે તમે સર્વ જીવોના કલ્યાણ (હિત, ભલું) કરનારા પણ છે. વળી હે પ્રભુ ! જીવનમાં અપ્રમત્ત ભાવને એટલે પ્રમાદ હિતપણાને આપનારા પણ તમે છે. વળી કલ્યાણ એટલે આત્માને લાભદાયી હિત કરનારા સેના જેવા ચળક્તા આત્મિક તેજને ફેલાવનાર પણ તમે છે. ૭૬ અકલંક ચંદ સમા પ્રભુ જ્યાં આપ પુણ્ય પ્રકટતા, તે રાત આખી છે પ્રશસ્યા પુણ્યવંતા દેખતા; આપ પ્રભુને વાંદવાને આવતા વંદન કરી, પાછા જતા દેવાદિથી નરલેક આ નિયમે કરી. હાલ સ્વર્ગતણું સમાજ જણાય પ્રભુજી આપના, | દર્શનામૃત પાનથી સંતુષ્ટ દેવે સ્વર્ગના ચાહે ન જીર્ણ થયેલ અમૃત ભરતક્ષેત્ર સરવરે, કમલ જેવા આપના ધ્યાને પરમ લય માહરે. ભમરા પરે થઈ જાવ જેઓ આપનું દર્શન કરે, ધન્ય તેઓ સ્વર્ગ કેરા રાજ્યથી અધિક ખરે, આપના દર્શન તણે ઉત્સવ સુખદ દર્શન બલે, | દર્શન નવું પામે ઘણાં જીવ લબ્ધ દર્શન થીર કરે. સ્પષ્ટાર્થી–હે પ્રભુ! કલંક રહિત ચંદ્રમાં સરખાં તમે જે રાત્રિમાં અમારા પુણ્યના ઉદયથી પ્રગટ થયા એટલે જન્મ ધારણ કરે છે તે આખી રાત્રી પણ પ્રશસ્યા એટલે વખાણવા લાયક છે. આ અવસરે પ્રભુના જન્મ કલ્યાણકને ઉત્સવ તથા દર્શન તેમજ વંદન કરવાને આવતા જતા દેવ તથા ઇન્દ્રો વગેરે જેથી આ મનુષ્યલોક છતાં પણ હાલમાં દેવલેક જે તે (મનુષ્યલક) દેખાય છે. વળી હે પ્રભુજી! આપના દર્શનરૂપી અમૃતના પાનથી બહુ જ સંતોષ પામેલા દેવે સ્વર્ગના જીર્ણ એટલે જુના થઈ ગએલા ૭૭. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ] અમૃતને પીવાને ઈચ્છતા નથી. અથવા રેજ ને રેજ એકજ અમૃતનું પાન કરનારા દેવે તમારા દર્શન રૂપી નવા અમૃતને પીવાને વધારે ચાહે છે. અને હે પ્રભુ! હું ચાહું છું કે-ભરતક્ષેત્ર રૂપી સરોવરને વિષે કમલ સરખા ભતા એવા આપના ધ્યાનમાં ભમરાની જેમ મને પરમ લય પ્રાપ્ત થાઓ એટલે આપના સ્વરૂપની ચિંતવન કરવામાં મારું મન લીન જ બને એમ હું ચાહું છું. હે પ્રભુ ! હાલ કે દરરોજ જેઓ આ૫નું દર્શન કરે છે તેઓ ધન્ય છે, વખાણવા લાયક છે. વળી આપના દર્શનનો ઉત્સવ ખરેખર સ્વર્ગનું રાજ્ય ભેગવતાં થયેલ આનંદથી પણ અધિક આનંદને કરનાર છે, એમ હું માનું છું એમ મને લાગે છે. કારણ કે તમારા દર્શનના બલથી એટલે તમારૂં દર્શન કરનારા જીવે તમારા દર્શનના પ્રભાવથી નવું દર્શન એટલે નવું સમકિત પામે છે. એટલે તમારા દર્શનથી તે જીને શુદ્ધ દેવ વગેરે તનું સ્વરૂપ સમજાય છે અને તેથી તેમને નવું સમક્તિ પ્રાપ્ત થાય છે. વળી જે જ સમકિત પામેલા છે તે સમ્યગ્દષ્ટિ છો પણ આપના દર્શનના પ્રભાવે સમ્યકત્વને સ્થિર કરે છે. ૭૭-૭૮-૭૯ ઈન્દ્રાદિક દેવ પ્રભુને સ્તવને નંદીશ્વર પે જઈને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે તે બે શ્લોકમાં જણાવે છે – ઈમ આવીને ઇંદ્ર સેના માતની પાસે ઠવી, સંહરી પ્રતિબિંબને ઉદ્દઘોષણાદિક વિધિ સવી; પૂરી કરી નંદીશ્વરે સૌધર્મ વાસવ આવતા, શેષ ઇંદ્રિો મેરથી ત્યાં આવતાં ભેગાં થતા. સ્પષ્ટાર્થી—એ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી સૌધર્મેન્દ્ર અહીં આવી પ્રભુને સેના માતાની પાસે મૂકે છે. અને પ્રભુને નાત્ર કરવા મેરૂ ગિરિ પર લઈ જતાં જે પ્રતિબિંબ મૂકયું હતું તેને સંહરી લે છે. ત્યાર પછી ઉદઘોષણાદિક વિધિ એટલે જે કે પ્રભુની માતાનું અકલ્યાણ (અનિષ્ટ-બૂરું) કરવાની ઈચ્છા કરશે તેના મસ્તકનો છેદ થઈ જશે વગેરે મેટેથી જણાવીને અને બાકીને તમામ વિધિ પૂરે કરીને સૌધર્મ ઈન્દ્ર નંદીશ્વર દ્વીપ જાય છે. બાકીના ત્રેસડ ઇન્દ્રો મેરૂ પર્વત ઉપરથી સીધા–બારેબાર તે નંદીશ્વર નામના આઠમા દ્વીપને વિષે જાય છે. ૮૦ અઈઓચ્છવ વિસ્તરે કરીને નિજસ્થાનક જતા, પુત્ર જન્મ વધામણી રાજા સુણી રાજી થતા; ભવ્ય જન્મોત્સવ કરે તેવું જ નગરીમાં બને, નામ સંભવ જનક જનની ડાવતા બે કારણે સ્પષ્ટાથે–ત્યાં આગળ ૬૪ ઈન્દ્રો એકઠા મળીને વિસ્તાર પૂર્વક ઘણી ધામધૂમથી અાઈ મહેત્સવ કરીને પિતતાના સ્થાનકે જાય છે. અહીં ઈંદ્રાદિકે કરેલ ઉત્સવને ૮૦ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધરિકૃત અધિકાર પૂર્ણ થાય છે. હવે જિતારી રાજા પુત્રના જન્મની વધામણું સાંભળીને ઘણા રાજી થયા. અને તેમણે પુત્ર જન્મને સુંદર મહોત્સવ ઉજવ્યું. (ક) તે વખતે આખી નગરીમાં પણ ઘેર ઘેર ઓચ્છવ થયે. ત્યાર પછી પ્રભુના માતા તથા પિતા પ્રભુનું સંભવ” એવું નામ પાડે છે. સંભવ એવું નામ પાડવામાં બે કારણે હતા. તે આગળની ગાથામાં જણાવે છે. ૮૧ શ્રેષ્ઠ અતિશય સંભવે ને સંભવે શંબાદિના, નામ શંભવ તેમ સંભવ પ્રસિદ્ધ બે જિનરાજના નૃપતિ વારંવાર દેખી પુત્રને રાજી થતા, | સ્નેહથી ઉત્કંગ આદિક અંગમાં સુત ધારતા. સ્પષ્ટાર્થ–સંભવનાથ નામ પાડવાનું કારણ જણાવતાં કહે છે કે પ્રભુમાં શ્રેષ્ઠ અતિશને સંભવ હતો, તેથી માત પિતાએ સંભવનાથ નામ પાડયું. બીજું કારણ એ હતું કે માતાના ગર્ભમાં રહેલા પ્રભુના પ્રભાવે જે પહેલાં દુકાળ હતો, તે મટીને સુકાળ થયે, શંબા (શીંગ) નામનું ધાન્ય ઘણું સંભવ્યું (પાકયું) હતું તેથી માતા પિતાએ પ્રભુનું સંભવ” નામ પાડયું. જિતારી રાજા પુત્રને વારંવાર જોઈને રાજી થાય છે. વળી પુત્રને પિતાની પાસે લઈને પિતાના ખેાળામાં વગેરે બેસાડતા હતા એટલે પુત્રને અનેક પ્રકારે રમાડતા હતા. ૮૨. પ્રભુની બાલ્ય અવસ્થા કેવી રીતે પસાર થાય છે તે ત્રણ શ્લોકમાં જણાવે છે – ઇંદના હુકમે રહેલી અસરાઓ પાંચ એ, ધાવ્ય કર્મ કરંત પ્રભુની પાસ તનુ છાયા પરે; સમીપ રહેતી બાળ સિંહ જિમ સિંહણને હંફાવતા, પ્રભુ પકડવા આવતી તે ધાત્રીને હંફાવતા. સ્પષ્ટથ–પ્રભુનું પાલન કરવાને માટે ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી પાંચ અપ્સરાઓ પ્રભુની આગળ શરીરના પડછાયાની જેમ રહીને ધાવનું કામ ( રમાડવા-નવરાવવા વગેરે) કરતી હતી. જેમ સિંહનું બચ્ચું તેને પકડવા આવનાર સિંહણને હંફાવે તેમ બાળ પ્રભુ ધાવની પાસેથી નાસી જતા હતા અને પકડવા આવનાર ધાવીને થકવી નાખતા હતા. ૮૩ જ્ઞાની છતાં દેખાડવાને બાળા ભૂમિની, ઉપરના ઈંદુ તણું પ્રતિબિંબ લેવા કર તણું; કિરિયા કરે પ્રભુ નર થયેલા દેવગણ સાથે રમે, આગળ પ્રભુની દોડતા દેવે બધાને મન ગમે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ] ૮૫ રમત રમતાં પ્રભુ સુરેને શીઘ પાડી નાંખતા, રક્ષા કરે રક્ષા કરે ઈમે તે સમય સુર બોલતા તેમની પર પ્રભુ કૃપા વિસ્તારતા કીડાદિથી, ચંદ્ર જેમ પ્રદેષને તિમ બાલ્યવય આનંદથી. સ્પષ્ટાર્થ –દેવની સાથે અનેક પ્રકારની રમત રમતા પ્રભુ દેવને જલદીથી પાડી નાખતા હતા એટલે રમતમાં પ્રભુ દેવેને હરાવતા હતા. તે વખતે દેવે અમારું રક્ષણ કરે રક્ષણ કરો એ પ્રમાણે બોલતા હતા. પ્રભુ પણ દેના ઉપર કૃપા વિસ્તારતા એટલે દયા ભાવ રાખીને છૂટા મૂકતા હતા. જેમ ફરતે ચંદ્ર રાત્રીના પ્રદેષકાળને પૂરે કરે તેમ પ્રભુ આનંદ પૂર્વક પિતાની બાલ્ય અવસ્થા પૂરી કરીને યુવાવસ્થા પામ્યા. ૮૫ યુવાવસ્થાને પામેલા પ્રભુના શરીરના અવયનું વર્ણન ત્રણ શ્લોકમાં કરે છે – ત્રીજા પ્રભુ ઉલંઘતા ને ભરજુવાની પામતા, ધનુષ ચઉ શત દેહ કંચન કાંતિ સુરગિરિ શોભતા; શીર્ષ વચલે ભાગ ઉન્નત છત્ર જે દીપ, કેશ સ્નિગ્ધ શ્યામ શ્રેષ્ઠ લલાટ લોચન દીધું તે. સ્પષ્ટાથ –એ પ્રમાણે દિવસે દિવસે વૃદ્ધિ પામતા પ્રભુ શ્રી સંભવનાથ બાળ અવસ્થા પૂરી કરીને ભર યુવાવસ્થાને પામ્યા. પ્રભુનું શરીરનું પ્રમાણ ચારસો ધનુષ્ય પ્રમાણનું હતું. તેમના શરીરને વર્ણ સુવર્ણ સમાન પીળે હતે. તેથી પ્રભુ શ્રી સંભવનાથ સુવર્ણમય મેરૂ પર્વતની જેવા શોભતા હતા. યુવાવસ્થાની અંદર પ્રભુની કાંતિ સંપૂર્ણપણે ખીલી ઉઠી હતી. પ્રભુના મસ્તકને વચલે ભાગ ઉંચે હેવાથી તે છત્રની પેઠે શોભતે હતો. અને પ્રભુના વાળ સ્નિગ્ધ એટલે ચીકાશવાળા અને શ્યામ એટલે કાળા વર્ણના હતા. પ્રભુનું લલાટ એટલે કપાલ ઉત્તમ રેખાવાળું સુશોભિત હતું. અને લોચન (અખો) લાંબાં અને તેજસ્વી હતાં. ૮૭ કાન સ્કંધ સુધી લટકતા સ્કંધ વૃષભસ્કંધ એ, મેટી ભુજા છાતી વિશાલા ઉદર કશ અવધારીએ; સાથળ કરિઝૂંઢ જેવા જાંધ હરિણી જાંધ એ, ગુલ્ફ નાનાં ચરણ ઉન્નત કૂર્મ પૃષ્ઠ સમાજ એ. સ્પષ્ટાર્થ પ્રભુના કાન ખભા ઉપર લટકતા હતા. વળી પ્રભુના ખભા વૃષભસ્કંધ એટલે બળદના ખભાની જેવા વિશાળ હતા. પ્રભુની બે ભુજાઓ લાંબી હોવાથી ઢીંચણ સુધી પહોંચતી હતી. પ્રભુની છાતી વિશાળ એટલે પહેળી હતી. અને ઉદર એટલે પેટ ૧૦ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૪ [[ બી વિથપઘસરિકૃતકૃશ–પાતળું હતું. વળી પ્રભુની સાથળે તે હાથીની સૂંઢ જેવી શોભતી હતી. અને પ્રભુની બે જાંઘ હરણની જાંઘોની જેવી દીપતી હતી. પ્રભુના ગુલ્ફ એટલે ઘુટણ નાનાં હતાં. પ્રભુના બે ચરણે (પગ) કૂર્મ પૃષ્ઠ સમ એટલે કાચબાની પીઠની જેવા ઉન્નત (મધ્યમાં ઉંચાં ) હતા. ૮૭. આંગળીઓ સરલ કાળી સ્નિગ્ધ રાજી રેમની, શ્વાસ મુખને કમળ જે દીપ્રિ સુંદર દેહની, શરદ ઋતુએ પૂર્ણિમાને ચંદ્ર જિમ તિમ યૌવને દીપતા પુણ્યાનુબંધ પુણ્ય સદગુણથી અને. સ્પષ્ટાર્થ–પ્રભુના હાથની આંગળીઓ સરલ એટલે સીધી હતી. વળી હેમરાજી એટલે શરીરની રૂવાંટી કાળા વર્ણન અને સ્નિગ્ધ-સુંવાળી હતી. અને પ્રભુના મુખમાંથી નીકળતે શ્વાસોશ્વાસ કમળના જે સુંગધીદાર હતો. તથા પ્રભુના શરીરની કાંતિ અતિશય શોભતી હતી. શરદ ઋતુની અંદર જેમ પુનમનો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે તેમ પ્રભુ પણ યુવાનીની અંદર કાંતિ ગુણે કરીને સંપૂર્ણપણે ખીલ્યા હતા. વળી પુણ્યાનુબંધી પુણ્ય રૂપી સગુણ વડે કરીને પણ પ્રભુ અતિશય શોભતા હતા. ૮૮ ઉત્સવ થકી ન ધરાયેલા માતપિતાના વચનથી, પાણિગ્રહણ કરવા કબૂલે ભેગ શ્રેણિ કર્મથી; જનક હરિ ઉત્સવ કરે ગંધર્વ ગાતા ગાનને, વાજાં વગાડે અપ્સરાઓ નાચતી ધરી હર્ષને. સ્પણ–પ્રભુને યુવાવસ્થામાં આવેલા જોઈને જન્માદિના ઉત્સવથી પૂર્ણ સંતોષ નહિ પામેલા માતા પિતાએ પ્રભુને પાણિગ્રહણ કરવાનું એટલે લગ્ન કરવાનું કહ્યું. તે વખતે ભેગાવલિ કર્મ હજી ભેગવવાના બાકી છે એવું જાણનાર ભગવંતે તે વાત કબુલ રાખી. તે વખતે (લગ્ન પ્રસંગે) ઈન્દ્રાદિ દેવ પણ પધાર્યા. પ્રભુના પિતાએ તથા ઈન્દ્રાદિ દેએ કે પ્રભુના લગ્ન મહોત્સવ કર્યો. તે વખતે ગંધર્વ જાતિના દેવે લગ્નના ગીત ગાતા હતા. અને અનેક પ્રકારના મંગળ વાજિંત્રો વગાડતા હતા. અને અપ્સરાઓ ઉમંગથી નૃત્ય કરતી (નાચતી) હતી. ૮૯. કુલિન નારી ધવલ મંગલ બોલતી બહુ રંગથી, પૂર્ણ આનદ મહોત્સવ પૂર્ણતા વિસ્તારથી, રત્નની જિમ નિર્વિકારી ભગ્ય કર્મ ખપાવતા, ત્રીજા પ્રભુને એમ પંદર લાખ પૂર્વે વીતતા. ૯o For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] સ્પષ્ટાઈ–વળી આ લગ્નના પ્રસંગે સૌભાગ્યવંતી કુલાંગનાઓ ધવલ મંગલ એટલે લગ્નનાં માંગલિક ગીતો ઘણા આનંદપૂર્વક ગાતી હતી. એ પ્રમાણે ઘણુ આનંદપૂર્વક લગ્નને મહોત્સવ વિસ્તારથી સંપૂર્ણ થયે એટલે પ્રભુનું પાણિગ્રહણ થયું. તે વખતે પ્રભુ જે કે રત્નની જેમ નિર્વિકારી એટલે વિકાર અથવા વિષયવાસનાથી રહિત હતા તે પણ વ્યાવહારિક સુખ ભોગવીને ભેગાવલિ કર્મોને ખપાવતા હતા. એ પ્રમાણે ગૃહસ્થભાવે સુખ ભોગવતા પ્રભુના પંદર લાખ પૂર્વ વર્ષો પસાર થયા. ચોરાસી લાખ વર્ષે એક પૂર્વીગ થાય છે. તેવા ચોરાસી લાખ પૂર્વાગે એક પૂર્વ થાય છે માટે ૮૪૦૦૦૦૦ ને ૮૪૦૦૦૦૦ સાથે ગુણીએ ત્યારે ૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષે એક પૂર્વ થાય છે. પ્રભુશ્રી સંભવનાથ આવા ૧૫ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં (રાજા થયાની પૂર્વની અવસ્થામાં) રહ્યા. તેથી તેજ પ્રભુને કુમારકોલ પણ કહી શકાય. ૯૦. નૃપ જિતારિ ચરણ લેવા પુત્રને રાજા કરે, ચારિત્રને આરાધતા ઈશાન કલ્પે સંચરે; માતા લહે શિવસંપદા પ્રભુ પુષ્પ માલાની પરે, પાલન કરે પૃથ્વીતણું લોકો પ્રશાંતિમાં ફરે. સ્પષ્યા–જિતારિ રાજાને ચારિત્ર લેવાની ભાવના થઈ તેથી પિતાના પુત્ર શ્રી સંભવનાથ કુમાર) ને રાજા બનાવ્યું. પછી જિતારિ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્રની આરાધના કરીને તેઓ બીજા ઈશાન દેવલોકમાં ગયા. પ્રભુની માતા સેનારાણી પણ ચારિત્ર લઈ તેની આરાધના કરીને મેક્ષે ગયા. રાજા બન્યા પછી પ્રભુ ફૂલની માળાની જેમ પૃથ્વીનું પાલન કરતા હતા. તેથી લોકો ઘણું સુખી હતા અને ઈચ્છા મુજબ શાંતિથી એટલે કેઈ પણ જાતના ભય વગર ફરતા હતા. ૯૧. કેઈની પર ભ્રકુટી પણ ન ચઢાવતા પ્રભુ રાજ્યમાં, લાખ ચુમ્માલીસ પૂર્વે ચાર પૂર્વાગ હર્ષમાં વિતાવતા પ્રભુ એકદા સંસાર સ્થિતિ ઈમ ચિંતવે, ઝેરવાળા અન્ન જેવું વિષય સુખ દુઃખ થે ભવે. સ્પષ્ટ –પ્રભુ રાજ્ય કરતા હતા ત્યારે કેઈન ઉપર ભ્રકુટી પણ ચઢાવતા મહેતા અથવા કોઈના ઉપર હેજ પણ ગુસે લાવતા નહોતા. એ પ્રમાણે રાજ્ય કરતાં પ્રભુને ચુમ્માલીસ લાખ પૂર્વો ને ઉપર ચાર પૂર્વાગ આનંદ પૂર્વક પસાર થઈ ગયા. એક વખત પ્રભુ શ્રી સંભવનાથ આ રીતે સંસારનું સ્વરૂપ વિચારતા હતા–કે આ સંસારમાં વિષય સુખે એટલે પાંચ ઈન્દ્રિ દ્વારા ભગવાતા વિષે ઝેર ભેળવેલા અન્નની જેવા છે. જેમ ઝેરવાળું અન્ન ખાતી વખતે મીઠું લાગે છે, પરંતુ પછી તરત ખાનારનું મરણ થાય For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધરિકૃતછે. તેવી રીતે જીવને વિષય સુખ ભોગવતાં કાલ્પનિક સુખ લાગે છે, પરંતુ અંતે તે તે સુખ જીવને દુર્ગતિમાં જ લઈ જાય છે અને સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ આપે છે. ૯૨ પ્રભુ સંસારનું સ્વરૂપ વિચારે છે અને દીક્ષા સમય જાણી લોકાંતિક દેવ આવે છે તે બીના જણાવે છે— ઉખર માં મિષ્ટ જલના સમ મનુજ ભવ પામતા, પણ મૂઢ જી વિષયસેવી વ્યર્થ તેહ ગુમાવતા; અવધિ નાણે જાણતા લોકાંતિકામર આવતા, | તીર્થ પ્રવર્તાવે જિનેશ્વર ! એમ જિનને વિનવતા. ૯૩ સ્પાઈ–ઉખર ભૂ એટલે ખારી જમીનમાં મીઠું પાણી મળવું દુર્લભ છે તેની જેમ આ સંસારમાં મનુષ્ય ભવ પામ ઘણો દુર્લભ છે. તે દુર્લભ મનુષ્ય ભવ પામ્યા છતાં પણ મેહમાં મુંઝાએલા મૂખ જી વિષયમાં આસક્ત બનીને તે મનુષ્ય ભવ ફોગટ ગુમાવે છે અને આત્માને હિતકારી કોઈ પણ ધર્મકાર્ય કરતા નથી, એ પ્રમાણે સંસારનું સ્વરૂપ પ્રભુ વિચારે છે. તે વખતે લોકાંતિક દેવ પ્રભુને દીક્ષા લેવાને સમય અવધિજ્ઞાનથી નજીક છે એમ જાણીને પિતાને આચાર હેવાથી પ્રભુ પાસે આવીને નમીને, બે હાથ જેડીને પ્રભુને વિનંતિ કરતાં કહે છે કે “હે જીનેશ્વર ! આપશ્રી ધર્મતીર્થ પ્રવર્તાવે. એ પ્રમાણે વિનંતિ કરીને દેવે સ્વસ્થાને જાય છે. ૯૩ પ્રભુએ કરેલા સાંવત્સરિક દાનનું વર્ણન બે લોકોમાં કરે છે – દીક્ષા દિવસથી વર્ષ પૂર્વે વર્ષિદાન શરૂ કરે, દેવભૂંભક ગિરિ પ્રમુખના દવ્યને સ્થાપન કરે, નગરી તણા ત્રિક આદિમાં કનકાદિના ઢગલા કરે, દાનની ઉદ્દધોષણ પ્રભુદાસ નગરીમાં કરે. ૯૪ સ્પષ્ટાથે દીક્ષા લેતાં પહેલાં પ્રભુ એક વર્ષ સુધી દાન આપે છે તે વર્ષીદાન અથવા સાંવત્સરિક દાન કહેવાય છે. તે વખતે પ્રભુને દાન આપવા સારૂ જભક જાતિના દે પર્વત વગેરે સ્થળે રહેલું દ્રવ્ય લાવીને નગરના ત્રણ રસ્તા જ્યાં ભેગા થતા હોય તે ત્રિક વગેરે અને જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય તે ચોક વગેરે મુખ્ય મુખ્ય સ્થળોમાં સેનૈયા વગેરેના ઢગલા કરે છે. ત્યાર પછી પ્રભુના સેવકે નગરીમાં “પ્રભુ દેવ જેમને જેટલું ધન જોઈશે તેટલું ધન આપશે” એવી ઉદઘોષણા મોટા સ્વરથી કરે છે. ૯૪ એક કેડી આઠ લખનું દાન પ્રભુ પ્રતિદિન કરે, ત્રણસેં અયાશી કોડ એંશી લાખ વર્ષે વિસ્તરે For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ’તામિણ ] સિહાસના નિશ્ચલ છતાં પ્રભુદેવના પુણ્યે કરી, ચલિત હાતાં ઈંદ્ર વિ દેવદિ પિરવારે કરી. ૯૫ સ્પષ્ટા :——દીક્ષાની ભાવનાવાળા પ્રભુ દરરોજ સવારથી અપાર સુધીમાં એક ક્રોડ ને આઠ લાખ સોનૈયાનું દાન કરે છે. એ પ્રમાણે દરરાજ આપતાં એક વર્ષ સુધીમાં ત્રણસે અઠયાસી ક્રોડ ને એંસી લાખ સાનૈયાનું દાન આપે છે. દાન આપતાં એક વર્ષ પૂરૂ થાય છે. તે વખતે ઇન્દ્રોના આસના નિશ્ચલ હોય છે છતાં પણ પ્રભુના પુણ્યની પ્રમળતાથી ચલાયમાન થાય છે. તેથી બધા ઇન્દ્રો પાત પેાતાના પરિવાર સાથે પ્રભુને દીક્ષા મહાત્સવ કરવા માટે આવે છે. ૯૫ પ્રભુના દીક્ષા મહાત્સવનુ વર્ણન પાંચ શ્લેાકામાં કરે છે :~~ પરિવરીને આવતા પ્રભુને નમતા ભક્તિએ, જન્માભિષેક તણી પરે અભિષેક દીક્ષાના કરે; અન્ય રાજાદિ પણ ઇમ જિનરાજને ન્હેવરાવતા, શરીર લુછન કરી વિલેપન વર વસન હેરાવતા. e સ્પષ્ટા :—ઇન્દ્રો પાત પાતાના પિરવાર સાથે આવીને પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે. ત્યાર પછી તે જેમ પ્રભુના જન્માભિષેક કર્યા હતા તે પ્રમાણે પ્રભુના દીક્ષાભિષેક કરે છે. ઇન્દ્રોના અભિષેક પૂર્ણ થયા પછી બીજા રાજાએ પણ પ્રભુને ન્હેવરાવે છે, ત્યાર પછી પ્રભુના શરીરને સાફ કરીને સુગ ંધિદાર સુખડ બરાસ આદિનું તે વિલેપન કરે છે. પછી તેએ પ્રભુને ઉત્તમ વસ્ત્રો પહેરાવે છે. ૯૬ હેરાવતા મુકુટાદિ ભુષણ કલ્પતરૂ સમ શાભતા, નૃપતિ સિદ્ધાર્થાભિધાને પાલખી વિરચાવતા; અચ્યુતેન્દ્ર પણ કરાવી તેહમાં દાખલ કરી, તેહથી તે અધિક દીપે નાથ આદિ ક્રમે કરી. فاف બેસતા શિખિકા વિષે નર દેવ ગણુ ઉપાડતા, : સ્પષ્ટા :——તે પછી ઇન્દ્રો પ્રભુના શરીરે મુગટ વગેરે આભૂષણા પહેરાવે છે. તે વખતે પ્રભુ કલ્પવૃક્ષની જેવા શાભાયમાન જણાય છે. તાબેદાર સામત રાજા સિદ્ધાર્થો નામની પાલખી અનાવરાવે છે. તે વખતે અચ્યુતેન્દ્રે પણ પાલખી બનાવીને તેમાં દાખલ કરી. તેથી કરીને તે પાલખી વધારે શાલે છે. પ્રભુ શ્રી સ ંભવનાથ તે પાલખીમાં બેસવાને પાલખીની નજીક આવે છે અને તેમાં પ્રભુ વગેરે ક્રમસર બેસે છે. ૯૭ વાજિંત્ર ગાયન નાચ સ્તુતિ ને મંગલાદિક પણ થતા; For Personal & Private Use Only ફોર Page #113 -------------------------------------------------------------------------- ________________ || શ્રી વિપરિતલેક પ્રભુને દેખતા ને અન્યને દેખાડતા, હર્ષ પામે નમત જનને નાથ બહુ આનંદતા. ૯૮ સ્પષ્ટાઈ :–તે પાલખીને દેવો તથા મનુષ્ય ઉપાડે છે. તે વખતે અનેક પ્રકારનાં માંગલિક વાજાં વાગે છે, કેટલાક લોકો ગાયને ગાય છે. કેટલાક લોક નૃત્ય કરે છે. કેટલાક માણસે પ્રભુની સ્તુતિ કરે છે અને મંગલ ગીત ગાય છે. એ પ્રમાણે પ્રભુની દીક્ષાને વરઘેડે રસ્તા ઉપર થઈને જાય છે. તે વખતે રસ્તાની બંને બાજુ લોકે પ્રભુને જેવાને ભેગા થાય છે. પાલખી નજીક આવે છે ત્યારે લોકે પ્રભુને જુવે છે અને બીજાને પાલખીમાં બેઠેલા પ્રભુ દેખાડે છે. પ્રભુને જોઈને લોકે નમસ્કાર કરે છે. અને ઘણે હર્ષ પામે છે. ૯૮ એમ નગરીમાં ફરી સહસ્ત્રાગ્ર વનમાં આવતા, પાલખીમાંથી ઉતરતા ભૂષણાદિક છંડતા; વસ્ત્ર ખંભે ધારતા પ્રભુ છે તપને સાધતા, માગશરની પૂર્ણિમાએ મિથુન મૃગશીષ થતા. ૯૯ સ્પષ્ટથ—એ પ્રમાણે પ્રભુને દીક્ષાને વરઘોડો આખી નગરીમાં ફરીને નગરીની બહાર આવેલા સહસ્ત્રાસ્ટ્ર નામના વનમાં આવી પહોંચ્યું. ત્યાર પછી પ્રભુ પાલખીમાંથી નીચે ઉતર્યા, તે પછી પ્રભુ શરીર ઉપર પહેરેલા વસ્ત્ર તથા આભૂષણોને ત્યાગ કરીને એક દેવદૂષ્ય વસ્ત્ર ખભા ઉપર ધારણ કરે છે. આ રીતે છે? તપવાળા પ્રભુ શ્રી સંભવનાથ જ્યારે મિથુન રાશિ અને મૃગશીર્ષ નક્ષત્રને ચંદ્રની સાથે લેગ વર્તતો હતો, તેવા શુભ દિવસે સંયમ ગ્રહણ કરે છે. વગેરે આગળના શ્લોકમાં જણાવે છે. ૯ દિવસ અંતિમભાગમાં પશ્ચિમ વયે જિમ કલેશને, તિમ પંચ મુછી લોચ કરતા ક્ષીર જલધિમાં તેહને ઈં ઠવીને આવતા ઘોંઘાટને અટકાવતા, સહસ નૃપ યુત નાથજી ચારિત્રને સ્વીકારતા. સ્પષ્ટાર્થ –તે માગસર સુદ પૂનમના દિવસના પાછલા ભાગમાં પાછલી વયમાં જેમ કલેશને ત્યાગ કરે તેમ પ્રભુ પિતાના હાથે પાંચ મુષ્ટિ લોન્ચ કરે છે. તે પ્રભુના કેશને ઈન્દ્ર મહારાજા પિતાના ઉત્તરાસંગના છેડામાં ગ્રહણ કરીને ક્ષીર સમુદ્રમાં પધરાવીને આવે છે. પછી તે (ઇ) લોકોના કોલાહલને શાંત કરે છે. તે વખતે પ્રભુ પિતાના હાથે વિધિપૂર્વક દિક્ષા ગ્રહણ કરે છે. તેમની સાથે હજાર રાજાઓ પણ ચારિત્રને ગ્રહણ કરે છે. ૧૦૦ હવે ૬ શ્લોકમાં ઈન્દ્ર મહારાજ પ્રભુની સ્તુતિ કરે છે તેનું વર્ણન કરે છે– ૧૦૦ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ C શિનાચિંતામણિ ] નાણું ચોથું પામતા ક્ષણવાર નારક સુખ લહે, દ્રિ જોડી હાથે સ્તવતા નાથ આગળ ઈમ કહે જ્ઞાન ચારે ધારતા ચઉ ભેદ ધર્મ બતાવતા, હે નાથ! જય પામો તમે સવિ જીવને સુખ આપતા. ૧૦૧ સ્પદાર્થ–પ્રભુ જે વખતે દીક્ષા લે છે તે વખતે તેમને ચોથું મનપર્યવ જ્ઞાન પ્રકટ થાય છે. પ્રભુ શ્રીસંભવનાથ મતિ શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે લઈને જમ્યા હતા. અને જ્યારે દિક્ષા લે છે, ત્યારે ચોથું મન:પર્યવજ્ઞાન પામે છે. આ નિયમ બધા તીર્થંકરને સર જાણ. આ મન:પર્યવજ્ઞાનથી અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીના મનના વિચાર જાણી શકાય છે. તે વખતે (દીક્ષા કલ્યાણકના પ્રસંગે)નારકીના જીવને પણ થોડી વાર સુખ ઉત્પન્ન થાય છે. આ પ્રભુનું ત્રીજું દીક્ષા કલ્યાણક જાણવું. તે વખતે ઈન્દ્ર મહારાજ પ્રભુની આગળ બે હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરે છે-“હે ચાર જ્ઞાનને ધારણ કરનારા પ્રભુ! આપ દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મને બતાવનાર છે. હે સર્વ જીવોને સુખ આપનાર પ્રભુ! તમે વારંવાર જય પામો. ૧૦૧ આપ જંગમ તીર્થ જેવા વિચરશે વૈરાગ્યથી. જેહમાં તે ધન્ય ભારત ક્ષેત્ર ભમિ નિયમથી; પંકથી પ્રકટેલ પંકજ પંકથી લેપાય ના, તિમ ભવે વસતા છતાં પ્રભુ આપ લેપાઓજ ના. ૧૦૨ સ્પષ્ટાર્થ–હે વૈરાગ્યવાન પ્રભુ ! જંગમ તીર્થ સરખા આપ જે ભરત ભૂમિમાં વિચરશે તે ભરતભૂમિ નક્કી ધન્ય છે. જેવી રીતે કાદવમાંથી ઉત્પન્ન થએલું કમલ કાદવમાં લેપાતું નથી, પરંતુ કાદવથી અધ્ધર રહે છે તેવી રીતે હે પ્રભુ! તમે જે કે સંસાર (રૂપ કાદવ)માં રહેલા છે તે પણ તેના વડે આપ લેપતા નથી. કારણ કે સંસારમાં રહેલા પ્રભુની સઘળી પ્રવૃત્તિઓ રાગ દ્વેષ વિનાની હોય છે. જેમનામાં રાગ દ્વેષ હોય છે તેઓ સંસારમાં લેપાય છે. ૧૦૨ મહાવ્રત જે આપનું તે કર્મ રૂપી પર્ણને, છેદવાને ખ જેવું નિત લહે તે વિજયને છે આપ નિર્મમ તે છતાં નિસ્પૃહી કૃપાલુ આપ છો, છો આપ નિગ્રંથ તે છતાં ગુરૂ દ્ધિવાળા આપ છો. ૧૦૩ સ્પષ્ટાર્થઆપના ચાર મહાવ્રતો છે તે કર્મરૂપી પાંદડાને છેદવાને માટે ખs એટલે તરવાર જેવા છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જેમ તરવાર વડે વૃક્ષનાં પાંદડાં છેદી શકાય છે તેવી રીતે આ મહાવ્રત રૂપી તરવાર વડે એટલે મહાવ્રતનું પાલન કરવાથી For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપાસરિકૃતઘણાં કર્મોની નિર્જરા થાય છે. તે મહાવ્રતો હંમેશાં કર્મશત્રુને જીતાવનારા હોવાથી વિજયવંત વર્તે છે. હે પ્રભુ! જે કે તમે નિર્મમ એટલે મમતા ભાવથી રહિત છે તે છતાં પણ આપ કઈ જાતની પૃહા એટલે બદલાની ઈચ્છા રાખ્યા વિના અન્ય પ્રાણીઓ ઉપર ભાવદયાદિ સ્વરૂપે અનહદ ઉપકાર કરનાર છે. વળી જે કે આપ નિગ્રંથ છો એટલે આપે બાહા અને અભ્યન્તર એમ બંને પ્રકારની ગ્રંથિને ત્યાગ કર્યો છે તે છતાં આપ મટી ઋદ્ધિવાળા છે. કહેવાનો સાર એ છે કે જે ધન ધાન્યાદિક પરિગ્રહ છે એ બાહ્ય ગ્રંથિ છે અને જે રાગ દ્વેષાદિક તે અભ્યન્તર ગ્રંથિ છે. તે બંનેનો તે તમે ત્યાગ કર્યો છે. છતાં તમારામાં ઉત્તમ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી મોટી ઋદ્ધિઓ રહેલી છે. ૧૦૩ સૌમ્ય તેજસ્વી છતાં ભવથી કરેલા ધીર છતાં, દેવને પણ પૂજ્ય છો પ્રભુ આપ નર રૂપે છતાં, આપ વિચરી મહીયેલે જગતારનારું પારણું, કરશે કરે ભવિ જીવના દર્શન જિનેશ્વર ! આપનું ૧૦૪ સ્પાર્થ – હે પ્રભુ! તમે મહા તેજસ્વી છતાં શાંતિને ધારણ કરનાર છે, તેમજ ધીરતાવાળા છો તે છતાં ભવથી ડર પામેલા છે. અહીં વિધાભાસ અલંકાર દ્વારા પ્રભુની સ્તુતિ કરી છે. વળી હે પ્રભુ! તમે મનુષ્ય છો તે છતાં દેવને પણ પૂજનીય છે. બીજા મનુષ્ય તે દેવને પૂજે છે, પરંતુ તમને તે તે દેવે પણ પૂજે છે. હે પ્રભુ! પૃથ્વી ઉપર વિચરીને આપ આસન્નસિદ્ધિક ભવ્ય જીવના હાથે જગતને તારનારું પારણું કરશે તે વખતે તે પારણું કરાવનારા અને બીજા પણ ભવ્ય છે નિર્મલ સમ્યકત્વાદિથી માંડીને મેક્ષ સુધીના પણ ઉત્તમ ફલે પામે છે. ૧૦૪ રેગને ઔષધ પર કરનાર બહુ ઉપકારને, અવિરતિ એવા મને પણ દેખતાં પ્રભુ! આપને, આત્મદષ્ટિ સતેજ બનતી તેમ પુદ્ગલરમણતા, ઘટતી એમ સુરશર્મને પણ તુચ્છ આજે માનતા. ૧૦૫ સ્પષ્ટાર્થ–જેમ ઔષધ(દવા) રોગી માણસને ઉપકાર કરનાર થાય છે એટલે ષડથી રેગીનો રેગ નાશ પામે છે તેવી રીતે આપનું દર્શન પણ ભવ્ય જીને બહુજ ઉપકારક નીવડે છે. હું અવિરિત છું (કારણકે દે હંમેશાં અવિરતિજ હોય છે) માટે રેગી જેવો છું, તે પણ આપના દર્શનના પ્રતાપે મારી આત્મદષ્ટિ તેજસ્વી બને છે. એટલે પુગલ રમણતા અથવા પૌગલિક વિષયને વિષે રાચનારો મારો જીવ આત્માના ગુણમાં રમણતા કરનારો થાય છે. અને અમે આ તમારા દર્શનથી થતા અપૂર્વ સુખની આગળ દેના સુખને પણ તુચ્છ એટલે હલકા માનીએ છીએ. ૧૦૫ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ] તુજ સ્વરૂપની ચિંતનામાં લીન મન મુજ નિત રહે, એજ સાચી માગણી મુજ એમ હરિ પ્રભુને કહે પ્રભુ તણા સાન્નિધ્યને સ્મરતા સુરેશ સ્વર્ગમાં, - સંચય બીજે દિને નૃપ સુરેન્દ્રદત્તના મહેલમાં. ૧૦૬ સ્પા–મારું મન હંમેશાં તમારા સ્વરૂપની વિચારણામાં લીન રહે અથવા આસક્ત રહે એટલે હું તમારા ગુણ સંભાળ્યા કરૂં એવી મારી ખરા હૃદયની આપની પાસે માગણી છે. એ પ્રમાણે ઈન્દ્ર મહારાજે પ્રભુની આગળ સ્તુતિ કરીને માગણી કરી, ત્યાર પછી પ્રભુના સાન્નિધ્યને સ્મરણ કરતા એટલે પ્રભુની પાસે રહીને મેળવેલા અપૂર્વ આત્મિકાનંદને યાદ કરતા બધા ઈંદ્રો સ્વર્ગમાં પિત પિતાના સ્થાનકે ગયા. એ પ્રમાણે દીક્ષા મહોત્સવ પૂરે થયો. ત્યાર પછી બીજે દિવસે શ્રીસંભવનાથ પ્રભુ સુરેન્દ્રદત્ત રાજાના મહેલમાં ગયા. ૧૦૬ પ્રભુ સુરેન્દ્રદત્ત રાજાના ઘેર છÇ તપનું પારણું કરે છે તે વાત બે લેકમાં જણાવે છે – છ તપના પારણે પ્રભુજી જતા નૃપ દેખતા, ખુશી થતા ઉભા થઈને નાથપદને વંદતા હે પ્રભે! પરમાન્ન લઈ તારે મને ઈમ બેલતા, નાથ જાણી શુદ્ધ તેને હસ્તપાત્રે વહેરતા. ૧૦૭ સ્પષ્ટાર્થ –પ્રભુ છે તપનું પારણું કરવાને માટે સુરેન્દ્રદત્તના મહેલમાં ગયા. તે વખતે પ્રભુને આવતા દેખીને તે રાજા ઘણા ખુશી થયા ને ઉભા થઈને સામે જઈને પ્રભુને વંદન કર્યું. ત્યાર પછી રાજાએ પ્રભુને વિનતિ કરી કે હે સ્વામી! આ પરમાન્ન એટલે ખીર હોરીને (લઈને) મારો ઉદ્ધાર કરે. તે વખતે સ્વામીએ તે શુદ્ધ આહાર છે એવું જાણીને પિતાના હસ્ત એટલે હાથ રૂપી પાત્રમાં તે ખીરે ગ્રહણ કરી. તીર્થંકર દેવે પાત્રા રાખતા નથી. પરંતુ જ્યારે ભિક્ષા ગ્રહણ કરે ત્યારે પિતાના હાથમાં જ ભિક્ષા ગ્રહણ કરે છે. ૧૦૭ દેનારને કલ્યાણ કારણ પ્રાણધારણ પારણું, કરતા જિનેશ્વર દિવ્ય પાંચ થાય પ્રભુપુયે ગણું; સૂપ પીઠ બનાવતા તે સ્થાનકે ત્રણ કાલમાં, પૂજા કરે તે ચાલુ ભવમાં મ્હાલતા શિવ મહેલમાં. ૧૦૮ સ્પદાર્થ–પ્રભુને પારણું કરાવનાર એટલે સુપાત્રદાન દેનારને તે પારણું કલ્યાણકારી થાય છે. અથવા પ્રભુ જેને ત્યાં પારણું કરે તે આત્માનું પણ કલ્યાણ થાય છે. પ્રભુએ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપઘસરિત જ્યારે ખીર વહોરીને પ્રાણ ધારણ એટલે પ્રાણેને ટકાવનારું એવું પારણું કર્યું, તે વખતે તે સ્થલે પ્રભુદેવના પ્રબલ પુણ્યના પ્રતાપે પાંચ દિવ્ય પ્રકટ થયા. એટલે એ સોનૈયાની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ વગેરે પાંચ વાનાં કર્યા. પ્રભુએ જે સ્થાનકે ઉભા રહીને પારણું કર્યું તે સ્થાનકે સુરેન્દ્રદત્ત રાજાએ એક પીઠ બનાવરાવ્યો એટલે એટલો બનાવ્યો. અને તેની ત્રણ કાલ એટલે સવારે બપોરે તથા સાંજે પૂજા કરવા લાગ્યા. તેથી તે રાજા તેજ ભવમાં મેક્ષ રૂપી મહેલમાં કાયમ રહેનારા થયા અથવા તે સુરેન્દ્રદત્ત રાજા તેજ ભવમાં મેક્ષે ગયા. ૧૦૮ પ્રભુના શરીરની ઉંચાઈ જણાવે છે – એકસો ને વીસ અંગુલની ઊંચાઈ જેહની, આત્માગુલે તિમ છન્ન અંગુલની ઉંચાઈ જેહની; પ્રમાણગુલથી કહી તે તીર્થપતિ સંભવ જિના, એકાગ્ર દૃષ્ટિ રાખતા ધરનાર મૌનવ્રતતણ. ૧૦૯ સ્પષ્ટાથ–પ્રભુની એક્સો ને વીસ ગુલ પ્રમાણ શરીરની ઉંચાઈ હતી. આ ઉંચાઈ આમાંગુલના માપથી સમજવી. ત્રણ પ્રકારના આંગુલ આગમને વિષે કહ્યા છે. ૧ ઉલ્લેધાંગુલ, ૨ આત્માંગુલ, ૩ પ્રમાણાંગુલ. તેમાં અનંતા પરમાણુને એક વ્યાવહારિક પરમાણુ થાય છે તે વ્યાવહારિક પરમાણુને આઠ આઠ ગુણ સાત વખત કરીએ ત્યારે એક ઉત્સધાંગુલ થાય છે. જે કાળે જે તીર્થકર હોય તેમનો જે આંગુલ તે તે કાળે આત્માગુલ કહેવાય છે. આ આમાંગુલ જુદા જુદા પ્રમાણુવાળો હોય છે. જે કાળે જે તીર્થકર હોય તે દરેક પ્રભુની ઉંચાઈ તેમના આત્માગુલ વડે ૧૨૦ આંગળ (જેટલી) હોય છે. ત્રીજું પ્રમાણાંગુલ ઉસેધાંગુલથી ચાર ગણું લાંબું ને અઢી ગણું પહોળું હોય છે. આ પ્રમાણાંગુલના માપથી પ્રભુના શરીરની ઉંચાઈ છન્નુ પ્રમાણુગલની કહેલી છે. માટે ૯૬ પ્રમાણાંગુલને ચારસોએ ગુણીએ ત્યારે ૩૮૪૦૦ ઉસેધાંગુલ આવે. ૯૬ આંગળનો એક ધનુષ્ય થાય છે, માટે તે સંખ્યાને (૩૮૦૦ને) ૯૬ વડે ભાગીએ ત્યારે ૪૦૦ ધનુષ્ય આવે છે. માટે ઉસેધાંગુલના માપથી પ્રભુના શરીરની ઉંચાઈ ચાર ધનુષ્ય પ્રમાણ હતી. આવી ઉંચાઈવાળા ત્રીજા તીર્થંકર શ્રી સંભવજિન એકાગ્રદષ્ટિ રાખતા એટલે એકાગ્રતાથી ધ્યાન કરતા હતા અને મૌનવ્રતને ધારણ કરતા હતા. કારણકે જ્યાં સુધી તીર્થકરેને કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી છઘસ્થ તીર્થકરે પ્રાયે મૌન જ ધારણ કરે છે. ૧૦૯ છદ્રસ્થપણામાં પ્રભુ કેવી રીતે વિચારતા હતા તે બે કલાકમાં જણાવે છે – સમિતિ ગુપ્તિ પ્રમુખ ગુણદધિ પ્રશમ નિધિ નિર્ભયપણે, છદ્મસ્થભાવે ચૌદ વર્ષો વિચરતા નગરાદિને For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ] પાવન કરે ન અનાર્ય દેશે વિચરતા દ્રવ્યાદિથી, અભિગ્રહને ધારતા ડરતા નહીજ પ્રમાદથી. ૧૧૦ સ્પદાર્થ –-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વગેરે ગુણે રૂપી અમૃતના સમુદ્ર સમાન તથા પ્રશમનિધિ એટલે શાંત રસના ભંડાર જેવા શ્રી સંભવનાથ પ્રભુ ભય રહિતપણે છદ્મસ્થ અવસ્થામાં ચૌદ વરસ સુધી આ પૃથ્વી ઉપર વિચર્યા તે દરમિઆન તેમણે અનેક નગર, શહેર તથા ગામને પોતાના ચરણ વડે પવિત્ર કર્યા. પરંતુ પ્રભુએ અનાય દેશમાં વિહાર કર્યો નહોતે. વળી પ્રભુએ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અનેક પ્રકારના અભિગ્રહને ધારણ કર્યો. એટલે છધસ્થ અવસ્થાના ચૌદ વર્ષો દરમિઆન તેમણે ઘણા અભિગ્રહ ધારણ કરવા પૂર્વક તપશ્ચર્યા કરી હતી. વળી તેઓ પ્રમાદથી ડરતા નહોતા એટલે આ છદ્મસ્થ અવસ્થા દરમિઆન પ્રભુ શ્રી સંભવનાથ અપ્રમત્ત ભાવે વિચર્યા હતા. ૧૧૦ પ્રભુ પાર્શ્વ વરને જિમ થયા ઉપસર્ગ તિમ આ નાથને, ન થયા હતા ઉપસર્ગ તેવા નાથ ત્રીજા સ્થર્યને ધરતા નિરંતર નિજગુણાનંદી જિનેશ્વર વિચરતા, આવતા સહસ્સામ્રવન તરૂશાળ નીચે ધ્યાવતા. - ૧૧૧ સ્પાઈઃ—જેવી રીતે પાર્શ્વ પ્રભુને કમઠાસુર તરફથી ઉપસર્ગો કરવામાં આવ્યા હતા, તેમજ છેલલા તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુને સંગમદેવ વગેરે તરફથી અનેક પ્રકારના ઘર ઉપસર્ગો થયા હતા, તેવી રીતે આ ત્રીજા તીર્થપતિ શ્રી સંભવજિનને ઉપસર્ગો થયા નથી. પરંતુ પ્રભુ સ્થિરતા પૂર્વક ચારિત્રનું પાલન કરતા હતા, ને હંમેશા પિતાના જ્ઞાનાદિ ગુણોની ભાવનાથી પ્રકટ થતા આનંદમાં જ લીન થઈને વિચરતા હતા. એ પ્રમાણે ચારિત્રનું પાલન કરતા ચૌદ વર્ષ પસાર થઈ ગયા બાદ આ પ્રભુ શ્રી સંભવનાથ સહસામ્રવનને વિષે આવ્યા ને ત્યાં આમ્ર વૃક્ષની નીચે ધ્યાનમાં રહ્યા છે. ૧૧૧ પ્રભુને કેવલજ્ઞાન ઉપજે છે તે બે શ્લેકમાં જણાવે છે – ધ્યાન ચોથું તાસ પહેલા ભેદ બે પૂરા થતા, ઝાડથી જિમ જીર્ણ પગે ઘાતકર્મ ખરી જતાં કાર્તિકે વદ પાંચમે મૃગશીર્ષ શશિગે અને મિથુનમાંહી પણ તપ કરનાર પંચમ નાણને. ૧૧૨ સ્પષ્ટા–તે વખતે પ્રભુને ચોથા એટલે શુકલ ધ્યાનના પ્રથમના બે પાયા ધ્યાવતા ધ્યાવતા પૂરા થયા હતા. ધ્યાનના ચાર ભેદ છે. તેમાંના આતધ્યાન તથા રૌદ્રધ્યાન એ બે પ્રથમ ભેદ અશુભ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. ત્રીજું ધર્મધ્યાન અને ચર્થ શુકલધ્યાન બે શુભ ધ્યાન છે. આ ચારે ધ્યાનના ચાર ચાર પાયા કહેલા છે. આ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃત બધા ધ્યાનના ભેદનું સ્વરૂપ વિસ્તારથી દેશનાચિંતામણિના બીજા ભાગમાં આપેલું છે. પ્રભુ શ્રી સંભવનાથ એ શુકલ ધ્યાનના બે ભેદ ધ્યાઈ રહ્યા, તે વખતે ઝાડ ઉપરથી જૂનાં પાંદડાં જેમ ખરી પડે તેવી રીતે ઘાતી કર્મો આત્મ પ્રદેશથી ખરી પડ્યા. આત્માના કેવલજ્ઞાનાદિ ગુણેને ઘાત કરનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કર્મો છે. તેમાંથી મેહનીય કર્મને દશમા સૂમસં૫રાય ગુણઠાણાના અંતે નાશ કરીને બાકીના ત્રણ ઘાતી કર્મોનો બારમા ક્ષીણમેહ વીતરાગ છઘસ્થ ગુણઠાણાના અંતે નાશ કરે છે. એમ ચારે ઘાતી કર્મોને નાશ કરીને કાર્તિક વદ પાંચમે મિથુન રાશિ ને મૃગશીર્ષ નક્ષત્રને ચંદ્ર હેતે છતે લોકાલોકના સ્વરૂપને જણાવનાર કેવલજ્ઞાનને પામે છે. તે વખતે પ્રભુને ષષ્ઠ તપ એટલે બે ઉપવાસને તપ હતા. ૧૧૨ પૂર્વાહ કાલે પામતા સંભવ જિનેશ્વર કેવલી, જ્ઞાનતરૂ તે ચૈત્યતરૂ પ્રભુ પાસ નીચે કેવલી; નાથથી ઉંચાઇમાં તે બારગુણું અવધારીએ, આ પ્રસંગે નારક ક્ષણ વાર સુખિયા જાણીએ. ૧૧૩ સ્પષ્ટાથે –તે કારતક વદ પાંચમના દિવસે પૂર્વાદ્ધ કાલે એટલે પહેલા પહોરે સંભવ જિનેશ્વર કેલી થયા. કેવલજ્ઞાન પામ્યા તેથી છસ્થ અવસ્થા તે વખતે પૂરી થઈ. જે વૃક્ષની નીચે પ્રભુને કેવલજ્ઞાન થયું તે જ્ઞાનતરૂ અથવા ચિત્યતરૂ કહેવાય છે. પ્રભુની જેટલી ઉંચાઈ હતી તેથી બાર ગણુ ઉંચાઈ તે તરૂ એટલે વૃક્ષની જાણવી. આ વખતે પણ નારકના જીને થોડીવાર સુખને અનુભવ થયે. આ પ્રભુનું કેવલજ્ઞાન નામનું ચોથું કલ્યાણક જાણવું. ૧૧૩ દેવ સમવસરણની રચના કરે છે તે હકીકત ચાર લોકેમાં જણાવે છે – નિજ સિંહાસન કંપથી ઇંદ્રો બધા આ વાતને, જાણતા રાજી થતા સાથે લઈ પરિવારને ભક્તિભાવે જ્ઞાનને મહિમા ઉજવવા આવતા, એક જન મેદિનીમાં સમવસરણ બનાવતા. ૧૧૪ સ્પષ્ટાર્થ ––પ્રભુને કેવલજ્ઞાન થયું તે વખતે ઈન્દ્રોના સિંહાસન કંપાયમાન થયા. ઉપગ વડે પ્રભુના કેવલજ્ઞાનને જાણીને ઈદ્રો રાજી થયા. તે પછી સુષા ઘંટ વગાડીને દેવેને આ હકીકત જણાવી. પછી બધા પરિવાર સાથે ભક્તિ ભાવ પૂર્વક કેવલજ્ઞાનનો મહોત્સવ કરવાને માટે ઈન્દ્રો ત્યાં આવીને દેવેની પાસે એક યોજન પ્રમાણ પૃથ્વીને વિષે સમવસરણની રચના કરાવે છે. ૧૧૪ શુદ્ધિ વાયુકુમાર દેવે વૃષ્ટિ મેદસર કરે, વ્યંતરે કંચન રયણ પાષાણમય પૃથ્વી કરે; For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ:] વેરતા ત્યાં પંચરંગી ફૂલ તિમ છત્રાદિને, ચારે દિશાએ વિરચતા તિમ રત્નમય વર પીઠને. ૧૧૫ સ્પાઈ–-તે વખતે વાયુકુમાર દેવે ભૂશુદ્ધિ એટલે જમીનનો કચરો વગેરે દ્વર કરીને પૃથ્વીને સ્વચ્છ બનાવે છે. ત્યાર પછી ધૂળ ઉડે નહિ તે માટે મેઘકુમાર દે તે જમીન ઉપર વૃષ્ટિ કરે છે એટલે વરસાદ વરસાવે છે. ત્યાર પછી વ્યંતર જાતિના દેવો તે પૃથ્વી ઉપર કંચન એટલે સેનાની, રણ એટલે રત્નની અને પાષાણમય એટલે પત્થરની ફરસબંધી કરે છે. ત્યાર પછી તે પૃથ્વી ઉપર પાંચ વર્ણનાં ફૂલોની વૃષ્ટિ દેવે કરે છે. વળી ચારે દિશામાં છત્ર ચામર વગેરેની રચના કરે છે અને મધ્યભાગમાં રત્નમય ઉત્તમ પીઠની એટલે મોટા એટલાની રચના કરે છે. ૧૧૫ મધ્ય ભાગે ભુવનપતિ સુર ગોઠવી રૂપાતળું, કિલે ચે તિષ્કદેવો વિરચતા કંચનતણો; વૈમાનિકે વર રતન કિલ્લે દ્વાર ચઉ પ્રત્યેકના, દેવછંદ સુરે રચે ને દેવગણ વ્યંતરતણ. ચૈત્ય વૃક્ષ બનાવતા મણિપીઠ આસન વિરચતા. દેવછંદ તણી ઉપર છત્રાદિને પણ વિરચતા સમવસરણે અગ્ર ભાગે ધર્મચક્રજ સ્થાપતા, પૂર્વ દ્વારે પેસતા જિનવર સિંહાસન બેસતા. ૧૧૭ સ્પષ્ટાથે–ત્યાર પછી ભુવનપતિ દેવ બહારને રૂપાને ગઢ બનાવે છે અને તેના ઉપર સેનાના કાંગરાની રચના કરે છે. જ્યોતિષ્ક દે વચલો સેનાને ગઢ રચે છે અને તેના ઉપર રત્નના કાંગરા બનાવે છે. ત્યાર પછી સૌથી અંદરને ત્રીજે ગઢ વૈમાનિક દે રત્નનો બનાવે છે અને તેના ઉપર મણિમય કાંગરાની રચના કરે છે. દરેક ગઢના પૂર્વાદિક ચારે દિશાઓમાં ચાર ચાર દ્વારે હોય છે. અને તે બરોબર સરખા હોય છે. ત્યાર પછી દેવતાઓ દેવછંદની રચના કરે છે. તે દેવછંદ બીજા ગઢને વિષે અગ્નિખૂણામાં બનાવે છે. આ દેવછંદમાં તીર્થંકર ભગવાન દેશના આપ્યા પછી આરામ લે છે. ત્યાર પછી વ્યંતર જાતિના દેવે ચૈત્યવૃક્ષની રચના કરે છે. પછી મણિમય પીઠિકાની રચના કરીને તેના ઉપર આસનની રચના કરે છે. તેમજ તે દેવે દેવછંદને વિષે પણ છત્ર વગેરેની રચના કરે છે. આ પ્રમાણે સમોસરણની રચના કરીને તે સમોસરણના આગલા ભાગમાં ધર્મચક્રની સ્થાપના કરે છે. ત્યાર પછી શ્રીસંભવનાથ જિનેશ્વર તે સમેસરણના પૂર્વ દિશાના દ્વારથી તેમાં પ્રવેશ કરે છે. અને સૌથી અંદરના ગઢના મધ્યભાગમાં આવેલા સિંહાસન ઉપર પ્રભુ બેસે છે. ૧૧૬-૧૧૭ બાર પ્રકારની પર્વદા કયાં બેસે છે તે જણાવે છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપઘસરિતપ્રતિબિંબ ત્રણ વ્યંતર હવે ભામંડલાદિક દીપતા, વાછત્ર વાગે અગ્નિ ખૂણે સાધુ આદિક શાભતા; નિત્યમાંહી ત્રિવિધ દેવી ત્રિવિધ સુર વાયવ્યમાં, વિમાનિકાર આદિ ત્રણ પણ પર્ષદા ઇશાનમાં. ૧૧૮ પદાર્થ –તે સિંહાસન ઉપર પ્રભુ પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને બેસે છે. તે વખતે વ્યન્તર દેવતાઓ બાકીની પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં પ્રભુના ત્રણ પ્રતિબિંબને સ્થાપન કરે છે. તેથી પ્રભુ ચારે દિશામાં ઉપદેશ આપતા હોય તેમ જણાય છે. વળી પ્રભુની પાછળ ભામંડલ શોભે છે. પ્રભુની આગળ બંને બાજુ બે બે દેવે ચામર ઢાળે છે. આ પ્રસંગે દેવતાઈ વાજિંત્રો વાગે છે. સૌથી અંદરના ગઢના અગ્નિ ખૂણામાં સાધુ વગેરે બેસે છે. એટલે અગ્નિખૂણામાં પ્રથમ સાધુ બેસે છે. તેમની પાછળ વૈમાનિક દેવીઓ ઉભી રહે છે અને તેમની પાછળ સાધ્વીઓ ઉભી રહે છે. નૈઋત્ય ખૂણામાં વિવિધ દેવીઓ એટલે ત્રણ પ્રકારના દેવની દેવીઓ બેસે છે. તેમાં પ્રથમ ભવનપતિની દેવીઓ, તેમની પાછળ વ્યક્તી દેવીએ અને તેમની પાછળ તિષીની દેવીએ બેસે છે. ત્રણ પ્રકારના દેવે વાયવ્ય ખૂણામાં બેસે છે. તેમાં પ્રથમ ભવનપતિ દે, પછી વ્યક્તર દેવે અને તેમની પછી જ્યોતિષી દે બેસે છે. તથા ઈશાન ખૂણામાં વૈમાનિક દેવ વગેરે ત્રણ પર્ષદાઓ બેસે છે. તેમાં પ્રથમ વૈમાનિક દે, તેમની પાછળ મનુષ્ય અને તેમની પાછળ મનુષ્યની સ્ત્રીઓ બેસે છે. એ પ્રમાણે કુલ બાર પર્ષદા જાણવી. ૧૧૮ ત્રણ ગઢને વિષે કણ કણ રહે છે તે કહે છે: પ્રથમ ગઢમાં સંધ તિમ તિર્યંચ બીજા ગઢવિષે, વાહને ત્રીજા ગઢ તિમ હરિ સ્તવે ભક્તિવશે, પ્રભુ! સકલને મદદ કરતા આપ તિમ નિષ્કારણે, વાત્સલ્ય ધરતા સર્વની પર તિણ નમું છું આપને. ૧૧૯ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે સૌથી અંદરના પ્રથમ ગઢને વિષે બાર પર્ષદાઓ બેસે છે. બીજા ગઢની અંદર હાથી, ઘેડા, સિંહ, વાઘ વગેરે તિર્યચે પરસ્પરના વૈરભાવને તજી દઈને શાંતિ પૂર્વક બેસે છે. તથા ત્રીજા ગઢને વિષે વાહને એટલે દેવાના વિમાન વગેરે તથા રથ વગેરે રહે છે. જ્યારે પ્રભુ સિંહાસન ઉપર બેસે છે, તે અવસરે ઈન્દ્ર મહારાજ ઉભા થઈને ભક્તિ પૂર્વક પ્રભુની સ્તુતિ કરે છે. તે સ્તુતિ આ પ્રમાણે –હે પ્રભુ આપને જગતના સઘળા જી ઉપર દયા ભાવ હોવાથી તમે તેમને મેક્ષમાર્ગની આરાધના કરવામાં મદદ કરે છે. તેમજ તમે સઘળા જી ઉપર બદલો લેવાનું કારણ નહિ છતાં પણ વાત્સલ્ય એટલે સ્નેહભાવ ધારણ કરે છે. આવા ગુણવાળા હે પ્રભુ! હું આપને નમસ્કાર કરું છું. ૧૧૯. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શિનાચિંતામણિ ] ઈન્દ્ર મહારાજ ચાર શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરે છે – વિનવ્યા વિણ પરતણા ઉપકાર કરનાર તમે, સંબંધ વિણ બાંધવ સમા છે સર્વના જિનજી તમે, વિમલ વાણુ શીલવંતા શરણને લાયક તમે, તુજ ચરણનું શરણ હોજો પ્રતિભવે કહીએ અમે. ૧૨૦ સ્પદાર્થ – હે જિનજી! તમે વિનંતિ કર્યા સિવાય તમામ જીવોની ઉપર ઉપકાર કરનારા છે. વળી તમે કઈ પણ જાતની સગાઈ ન હોવા છતાં પણ સર્વના બાંધવ સમાન એટલે ભાઈ જેવા છે. હે શીલ ગુણવાળા પ્રભુજી ! તમારી વાણી સ્પષ્ટ અને નિર્મલ છે, માટે સર્વે જીવો પોત પોતાની ભાષામાં સમજી જાય છે. આવા ગુણવાળા હે પ્રભુજી ! તમેજ અમોને શરણ કરવા લાયક છે. અથવા આશ્રય કરવા યોગ્ય છે. માટે જ અમે કહીએ છીએ કે હે પ્રભુજી ! અમને ભ ભવને વિષે આપના ચરણ કમળનું શરણું મળજો. ૧૨૦ આપ છે પ્રભુ શાંત તે પણ વીર વ્રતધારી તમે, કર્મ કાંટા કૂટનારા સામ્ય શમધારી તમે છો મહેશ અભાવ છતાં ને નરક છેદી અગદ છે, છે અરાજસ તે છતાં પણ બ્રહ્મરૂપ પ્રભુ આપ છે. ૧૨૧ સ્પદાર્થ –હવે ઇદ્ર મહારાજ વિરોધાભાસ નામના અંલકારને ગોઠવીને આ રીતે પ્રભુની સ્તુતિ કરે છે કે-હે પ્રભુ ! આપ સ્વભાવે શાંત છતાં વીર પુરૂજ (તેજી સ્વભાવવાળા જીવો) જે મહાત્રની આરાધના કરી શકે, તેવા મહાવ્રતોને ધારણ કરનાર છે. અહીં પ્રભુએ ઘણી વાર બહુજ અશાંતિને દેનારા વિષય કષાયાદિ અંતરંગ શત્રુઓને સર્વથા નાશ કર્યો છે, તેથી પ્રભુ સંભવનાથને શાંત કહ્યા છે. ને કાયર પુરૂષ મહાવ્રતો જેવા આકરા વ્રતની આરાધના (પાલન) કરી શકે જ નહી. પણ સહનશીલતા શીલ ક્ષમાદિ ગુણને ધારણ કરનારા વીર પુરૂષજ તે મહાવ્રતોની આરાધના કરવાને સમર્થ હોય છે. આ સીધી રીતે જણાવેલા અર્થમાં લગાર પણ વિરોધ અર્થની અપેક્ષાએ જણાતું નથી. પણ મહાયુદ્ધાદિ પ્રસંગે એવું દેખાય છે કે-જે પુરૂષ શાંત હેય એટલે શત્રુઓને વીરતા (ક્રરતા) દેખાડીને હંફાવે નહી, તે લડાઈમાં વિજયને પામતો નથી. એટલે શાંતિ ગુણ અને વીરતા ગુણ માંહોમાંહે વિરોધી ગુણો છે. જ્યાં શાંતિ હોય, ત્યાં વિરતા ન હોય. ને જ્યાં વિરતા હોય, ત્યાં શાંતિ એટલે ક્રોધાદિને અભાવ જણાતો નથી. આપણે નજરે નજર જોઈએ છીએ કે જેઓ સ્વભાવે શાંત હોય તે જી વીરતા એટલે લડાઈમાં વિજય પમાડનારા શૌર્યને ધારણ કરનારા હોતા નથી. કારણ કે કૂરતા દેખાડયા વિના બાહ્ય શત્રુઓને For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૮ [ શ્રી વિજપાસરિકૃતજીતી શકાય જ નહી અને વીર પુરૂષમાં શાંતિ દેખાતી નથી. માટે જે શાંત હોય તે વીર કઈ રીતે હોય? ને જે વીર હોય તે શાંત કેમ હોય ? આ રીતે વ્યવહાર દષ્ટિથી જણાતા વિરોધને દૂર કરવા માટે શાંત શબ્દના (૧) વિષય કષાયાદિને દૂર કરનારા (૨) શાંતિને ધારણ કરનાર આ બે અર્થો અને વીર શબ્દના (૧) આત્મિક વલાસને ધારણ કરનાર (૨) શૌર્યાદિને ધારણ કરનાર આ બે અર્થે લક્ષમાં રાખીને ઇંદ્ર સ્તુતિ કરતાં જણાવ્યું કે હે પ્રભુ! આપ શાંત છતાં વીરવ્રતને ધારણ કરનારા છે. વળી હે પ્રભુઆપ સમતા અને પ્રથમ ગુણને ધારણ કરનારા છતાં કર્મો રૂપી કાંટાઓને (કેટકે) કુટી નાખનારા છે. અહીં પણ વિરોધાલંકાર જણાવ્યું છે, એટલે જે પુરૂષ સમતા અને પ્રશમ ગુણવાળો હોય, તે પુરૂષ કેઈને પણ કઈ રીતે કુટી (મારી) શકે ? કારણું કે ક્રોધી માણસ જ સામા માણસને કુટે છે એટલે ક્રોધમાં આવીને જોરથી માર મારે છે. આ રીતે ક્રોધને સમતા સહિત પ્રશમ ગુણની સાથે વિરોધ જાણો. હવે તેને પરિહાર આ રીતે કરેપ્રભુ પ્રશમ અથવા સમતા ભાવથી કર્મોનો નાશ કરે છે. અને તે પ્રભુ ! તમે અભવ છતાં મહેશ છે. અહીં પણ વિરોધાભાસ અલંકાર સમજવો. તે આ રીતે (૧) અભવ–શંકર નહિ, (૨) ને ભવ એટલે સંસાર રહિત. અન્ય ધર્મોને માનનારા બીજાઓ એમ માને છે કે ભવ એટલે શંકરનું બીજું નામ મહેશ (મહાદેવ) છે. આથી અર્થને વિરોધ એ આવ્યો કે–ભવ (શંકર) એ મહેશ (મહાદેવ) કહેવાય, પણ જે અભવ (શંકરથી ભિન્ન) હોય, તે મહાદેવ કઈ રીતે કહેવાય? આ વિરોધને પરિહાર કરનાર-ઉપર જણાવેલા અભવ શબ્દના બે અર્થે લક્ષ્યમાં રાખીને ઈંદ્ર કહે છે કે હે પ્રભુ! તમે સંસારની રખડપટ્ટીને નાશ કરનારા મહાદેવ એટલે દેવાધિદેવ છે. તથા હે પ્રભુ! આપ અગદ છતાં નરકને છેદનાર છે. અહીં પણ વિરોધાભાસ અલંકાર જણાવ્યો છે. તેથી અગદ શબદના (૧) ગદા નામના શસ્ત્રને નહિ ધારણ કરનારા ગદાને પાસે નહિ રાખનારા), (૨) ગદ (રોગ) રહિત. આ બે અર્થો યાઢ રાખવા જોઈએ. અન્ય ધમીએ એમ માને છે કે–ગદાને ધારણ કરનારા વિષ્ણુ ભગવાન લોકેને નરકના બંધનો છેદીને સ્વર્ગમાં લઈ જાય છે. તેથી કૃષ્ણના ગદાધારી અને નરકચ્છેદી નામે સુપ્રસિદ્ધ છે. આથી અર્થને સમજવામાં વિરોધ એ આવ્યો કે- જે ગદાધારી હોય તે તો નરકના બંધનો છેદી શકે, પણ જે અગદ એટલે ગદા વિનાના છે, તે નરક છેદી કઈ રીતે કહેવાય? આવા વિરોધને પરિહાર કરવાના ઇરાદાથી સ્તુતિ કરતાં ઈંદ્ર જણાવ્યું કે હે પ્રભુ! આપ રોગ રહિત છે, ને નરક છેદી એટલે આપની આજ્ઞા પ્રમાણે મોક્ષ માર્ગની આરાધના કરનાર ભવ્ય જીને નરકમાં જવા દેતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે–તે ભવ્ય છે આપના કહ્યા મુજબ મક્ષ માર્ગને જ આરાધે છે, તેથી સ્વર્ગમાં કે મોક્ષમાં જાય છે. તેમજ હે પ્રભુ ! આપ અરાજસ છતાં બ્રહ્મરૂપ છે. અહીં પણ વિરોધાભાસ અલંકાર જણાવ્યા છે. તે સમજતાં પહેલાં અરાજસ શબ્દના (૧) જે ગુણ રહિત (૨) અને ધૂળના સમૂહ વિનાના. આ બે અર્થો, તથા બ્રહ્મરૂપ શબ્દના (૧૩ બ્રહ્મા (અન્ય ધર્મિઓએ માનેલા દેવ) જેવા, (૨) For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ રરાના ચિંતામણિ ] ૮૯૧ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ એટલે નિજ ગુણાનંદી. આ બે અર્થો જરૂર યાદ રાખવા જોઈએ. તથા અન્ય ધમીઓ એમ માને છે કે-બ્રહ્મા રજો ગુણ હોવાથી જગતને ઉત્પન્ન કરે છે. હે પ્રભુ! આપ તો અરાજસ એટલે રજોગુણી નથી, તો પછી તમને બ્રહ્મા જેવા કઈ રીતે માનવા? આવા વિરોધને દૂર કરવાના અભિપ્રાયથીજ ઈદ્ર સ્તુતિ કરતાં જણાવ્યું કે--હે પ્રભુ! આપ અરાજસ છે એટલે રજોગુણી નથી, અથવા કમરૂપી ધૂળને નાશ કરનારા છે, અને બ્રહ્મરૂપ છે એટલે આત્મ સ્વરૂપમાં રમણ કરનારા છે. ૧૨૧ યુગલિયાના ક્ષેત્ર કેરા કલ્પવૃક્ષો મેક્ષને, ના કદી આપી શકે તે મેક્ષ દાયક આપને તેથી અધિક લોકેત્તરામર વૃક્ષ માનું દાસને, મેક્ષ ફલ ઝટ આપજે તસ હેતુ માનવભાવને. ૧૨૨ સ્પષ્ટથ–દેવકુ ઉત્તરકુરુ વગેરે યુગલિયાના ૩૦ ક્ષેત્રે છે. જે ત્રીસ અકર્મભૂમિ કહેવાય છે. જે ક્ષેત્રમાં આવેલા દશ પ્રકારના કલ્પવૃક્ષે તે યુગલિકેને અનેક પ્રકારની ઈશ્કેલી ભેગની સામગ્રીને આપે છે. પરંતુ તે કલ્પવૃક્ષે મેક્ષને કદાપિ આપી શકતા નથી, ને તમે તો મેક્ષ સુખને પણ આપવાને સમર્થ છે. તેથી હું આપને તે કલ્પવૃક્ષથી પણ અધિક એટલે કેર કલ્પવૃક્ષ જેવા માનું છું. તેથી આપની પાસે માગણી કરું છું કે હે પ્રભુ! આ તમારા દાસને તે મક્ષ ફલ જલદી આપજે. અને હું ચાહું છું કે આપના પસાયથી તે મેક્ષ ફળ મેળવવામાં કારણરૂપ મનુષ્ય ભવને પામું. કારણકે મનુષ્ય ભવ સિવાય બીજા કોઈ ભવમાંથી સીધું મેક્ષમાં જવાતું નથી. ૧૨૨ નિઃસંગ નિર્મમ વિશ્વપાલક દેવના પણ દેવ છો, મધ્યસ્થ કરૂણુંવંત પ્રભુ ! આ દાસને આધાર છે; આજ દિન ધન્ય માનું ધન્ય ક્ષણ પણ આજને, - ભવસિંધુ પાર પમાડ ઈમ ભાવ નિશ્ચલ દાસન. ૧૨૩ સ્પાઈ–વળી હે પ્રભુ! આપ સર્વ પ્રકારના સંગને ત્યાગ કર્યો છે માટે આપ નિઃસંગ અથવા સંગ રહિત છે. તથા વિશ્વપાલક એટલે જગતના જીવોનું રક્ષણ કરનાર છે. વળી તમો દેવના પણ દેવ છે, કારણકે ઈન્દ્રો પણ તમને નમસ્કાર કરે છે. વળી તમે માધ્યસ્થ ભાવને ધારણ કરે છે અને કરૂણાવંત એટલે દયાવાળા છે. હે પ્રભુ! હું જે આપને દાસ છું તેને તમે આધાર રૂપ છે. મારો આજનો દિવસ હું ધન્ય માનું છું. તેમજ આ ક્ષણ પણ ધન્ય છે કે જે દિવસે અને જે ક્ષણે આપનું દર્શન થયું છે. આ આપના દાસની એવી નિશ્ચલ ભાવના છે કે તમે મને આ સંસાર સમુદ્રને પાર પમાડજો. ૧૨૩ ૧૨ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપાસરિકા પ્રભુની દેશના કેવી છે તે જણાવે છે – ઈમ સ્તવી હરિ વિરમતા પ્રભુ વિશ્વના ઉપકારની, શુભ ભાવનાથી આપતા વર દેશના હિતકારિણી આત્મરૂપ દેખાડવા આદર્શ જેવી દેશના સ્વાભાવિક ગુણપૂર્ણતા દેનાર પ્રભુની દેશના. ૧૨૪ સ્પષ્ટથી—એ પ્રમાણે શ્રી સંભવનાથ પ્રભુની સ્તુતિ ઈન્દ્ર મહારાજે પૂરી કરી. ત્યાર પછી પ્રભુએ વિશ્વના ને ઉપકાર કરવાની શુભ ભાવનાથી પ્રાણીઓને હિત કરનારી ઉત્તમ દેશના આપી. પ્રભુની દેશના કેવી છે તે જણાવતાં કહે છે કે આત્માનું સ્વરૂપ કેવું છે? તે નિત્ય છે કે અનિત્ય છે ? રૂપી છે કે અરૂપી છે? વગેરે પદાર્થોને જણાવવાને માટે આદર્શ એટલે ચાટલા જેવી પ્રભુની દેશના છે. જેમ ચાટલામાં વસ્તુનું જેવું હોય તેવું સ્વરૂપ જણાય છે તેવી રીતે આ દેશનાથી પણ જીવાદિકનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. વળી પ્રભુની દેશના સ્વભાવિકી એટલે આત્મામાં સ્વભાવથી રહેલા ગુણની પૂર્ણતાને કરાવનારી હોય છે. ૧૨૪ દેશનાની શરૂઆતમાં મનુષ્ય ભવનું દુર્લભપણું ચાર શ્લોકમાં જણાવે છે – હે ભવ્ય જી! બહુજ દુર્લભ ભવ મનુજને જાણીએ, પ્રબલ પુણ્ય પામીએ તે ન પ્રમાદે હારીએ, દીર્ઘ કાલે પણ ફરી મળવોજ દુર્લભ એહ છે, એળે ગયેલો એક ક્ષણ પાછે કદી ન પમાય છે. ૧૨૫ સ્પષ્ટાર્થ – હે ભવ્ય છે! આ મનુષ્યનો ભવ મેળવો ઘણે જ દુર્લભ છે એમ જાણજો. કારણ જ્યારે ઘણાં પ્રબલ પુણ્યને ઉદય થાય છે ત્યારેજ આ મનુષ્ય ભવ મળે છે. માટે ઘણું મહેનતે મળેલ આ મનુષ્ય ભવને પ્રમાદ એટલે આળસુ બનીને નકામો હારી જશે નહિ. આ મનુષ્ય ભવ ઘણા લાંબા કાળે પણ ફરીથી મેળવો ઘણો મુશ્કેલ છે. અને આ મનુષ્ય ભવની નકામી ગુમાવેલ એક પળ પણ પાછી મેળવી શકાતી નથી. કારણ કે કાળ તો તેના સ્વભાવ પ્રમાણે ચાલ્યો જાય છે. એવું જાણીને આ મનુષ્ય ભવને તમે ફેગટ ગુમાવી દેશે નહિ. ૧૨૫ કેડ રત્નથીય દુર્લભ અતિશયે નરભવતણે, એક પણ ક્ષણે આ વિષે કરજે વિચાર તમે ઘણે અન્યને દઈ કોડ રત્ન કેઈ “મુજ ગતસમયને, લાવી આપે ઈમ કહે શું લાવી દેશે સમયને? ૧૨૬ સ્પષ્ટથી–આ મનુષ્ય ભવની એક ક્ષણ પણ બદલામાં) ક્રોડે રત્નોને આપવા છતાં પાછી મેળવવી દુર્લભ છે. માટે તમે આ મનુષ્ય ભવની બાબતમાં ઘણે વિચાર For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ નચિંતામણિ ] કરી છે. આપણે કે મહાશક્તિશાળી પુરૂષને કહીએ કે તમે જે મારા ગએલ આયુષ્યના સમયને પાછો લાવી આપે તો હું તમને કોડ રને આપીશ, તો શું તે આપણને આપણો ગએલા આયુષ્યને સમય કદી પણ પાછા લાવી આપશે ? કહેવાને અર્થ એ છે કે ગમે તેટલા ઉપાય કરવામાં આવે છતાં પણ ગએલી એક ક્ષણ પણ કેઈનાથી પાછી લાવી શકાય તેમ નથી જ. ૧૨૬ તિમ બને જ નહી કદી માટેજ માનવ જીદગી, હારી જશે ના થઈ પ્રમાદી આયુના છેડા લગી; હારી ગયા છે તે ન મળવી રહેલ ફરી ઈમ જાણજે, વિચિત્ર ગતિ છે કર્મની એ પ્રતિસમય સંભાર. ૧૨૭ સ્પષ્યાથ:–ગએલા મનુષ્ય ભવને એક ક્ષણ પણ કંઈનાથી પાછો લાવી શકાય તેમ નથી. આવું બની શકે તેમ નથી જ. માટે કહીએ છીએ કે અતિ કિંમતી અને ઘણી મહેનતે મળેલ આ મનુષ્યની જે જીંદગી તેને છેડે આવી જાય ત્યાં સુધી પ્રમાદી બનીને માનવ ભવને ફોગટ ગુમાવી દેશે નહિ. કારણકે કઈ પણ જાતની આત્માને હિતકારી ધર્મ કરણી કર્યા સિવાય આ મળેલી મનુષ્યની જીંદગી એક વાર હારી ગયા તે ફરીથી તે મેળવવી સહેલી નથી. એ વાત નકકી જાણજો. કારણ કે કર્મની ગતિ વિચિત્ર છે. તે આ જીવને કયારે કેવી સ્થિતિમાં લાવી મૂકશે તે કંઈનાથી જાણી શકાતું નથી. માટે આ વાત તમે દરેક ક્ષણે યાદ રાખજે. ૧૨૭ કુશલ સોની કનક કુલડી ચુર્ણરૂપે પણ કરી, કનક રજકણ મેળવે ઈમ બધ આ વચને કરી સોનીને સેનાતણ કીંમત અહીં છે જેહવી, તેહથી પણ અધિક કીંમત સમયની ગણે ગુણી ભવી. ૧૨૮ સ્પષ્ટાથે–આ બાબતમા દષ્ટાન આપતાં જણાવે છે કે જેમ હોંશિયાર સની કનકુલડી એટલે જે કુલડીમાં સોનું ગાળવામાં આવે છે તે કુલડીમાં વળગી રહેલ કનકરજ એટલે સોનાની એક રજકણને માટે તે કુલડીને ભાગી નાખીને તેને ચૂરે કરી નાખે છે અને તેમાંથી સેનાની રજને મેળવે છે. આના ઉપરથી એ બોધ લેવાને છે કે જેમ સોનીને સેનાના રજકણની જેટલી કિંમત છે, તેના કરતાં પણ ગુણવંત ભવ્ય જીવ પિતાના આયુષ્યના રજકણ સમાન ક્ષણની કિંમત હંમેશાં વધારે માને છે. ૧૨૮ આ જીવને દુઃખમાં પણ સુખને આભાસ થાય છે તે જણાવે છે – લીંબડાના ઝાડમાં જન્મેલ કડે તેહને, કડવો છતાં મીઠે ગણે જિમ તેમ ભવના સૌખ્યને, For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજયપદ્યસૂરિકૃતમૂઢ જીવ કડવું છતાં મીઠું જ માને તેહથી, પસ્તાય બહુ કમેં રીબાતાં પણ ટે ન વિપાકથી. ૧૨૯ સ્પા–જેવી રીતે લીંબડાના ઝાડમાં જન્મેલે કીડે તે લીંબડાને રસ કડે છે છતાં પણ તેને મીઠે ગણે છે. તેવી રીતે લીંમડામાં ઉપજેલા કીડા સમાન મૂઢ એટલે મૂખ અથવા મેહમાં મુંઝાએલા સંસારી જી આ સંસારના સુખ કડવાં છે એટલે તે સુખે પરિણામે દુઃખ આપનારાં છે છતાં પણ તેને મીઠાં માને છે. પછી જ્યારે અશુભ કર્મોને ઉદય થવાથી તીવ્ર દુખે જોગવવાનો વખત આવે છે ત્યારે રીબાઈ રીબાઈને તે ભોગવવાં પડે છે પણ પછીથી તે કર્મોનાં કડવા ફળ ભેગાવ્યા સિવાય છુટકે થતો નથી. ૧૨૯ જીવે કર્મ બાંધતી વખતે સાવચેત રહેવું જોઈએ તે સમજાવે છે – માટેજ પરિણતિ નિર્ણયે શરૂઆત કરવી કાર્યની. તે વિચાર કર્યા વિના શરૂઆત કરતાં કાર્યની તેહના ફલરૂપ દુઃખને અનુભવે તે જ્યાં સુધી “ભાન ભૂલી આ કર્યું પસ્તાય ખેદે ત્યાં સુધી. ૧૩૦ સ્પષ્ટાથ–માટે જ કહ્યું છે કે કઈ પણ કાર્યની શરૂઆત કરતાં તેનું પરિણામ (ભાવફલ, અંતિમફલ) શું આવશે. તેને પ્રથમ વિચાર કરવો જોઈએ. કારણ કે વિચાર કર્યા વિના શરૂ કરેલ કાર્યના ફલને તે જીવ જ્યાં સુધી અનુભવે એટલે ભગવે છે ત્યાં સુધી “મેં ભાન ભૂલીને એટલે વગર વિચારે આ કામ કર્યું, હવે આમાંથી કયારે છૂટાછે” એવે પસ્તાવે તેને નિરંતર થયા કરે છે. અને દુઃખમાં ને દુઃખમાં તે રીબાય કરે છે. માટે અશુભ કર્મ કરતાં પહેલાં વિચાર કરે જોઈએ. અને જે જીવ તે પ્રમાણે વિચાર કરે છે તેને પસ્તાવાને પ્રસંગ આવતો નથી. ૧૩૦ સર્વ ગુણમાં વિવેકની પ્રધાનતા બે શ્લેકમાં જણાવે છે – આત્મદેહાદિક તણેજ વિવેક કરતાં શાંતિથી, મેહજન્ય પ્રવૃત્તિ ટળતાં સંપદા સુખ નિયમથી; સ્થિરતા થકીજ વિવેકની નિજ ગુણ રમણતાનંદમાં, હાલીએ એ દશમ નિધિ છે એમ માને ચિત્તમાં. ૧૩૧ સ્પષ્ટાચ–આ આત્મા કેણ છે, તેનું સ્વરૂપ કેવું છે, તેને તથા આ શરીર વગેરે એટલે ધન, સ્વજન, કુટુંબીઓ વગેરે પદાર્થો કેવા છે? તેને શાંતિથી વિચાર કરનાર ભવ્ય જીને મેહજન્ય પ્રવૃત્તિ ટળી જાય છે. કહેવાનો અર્થ એ છે કે આત્મા તથા શરીર વગેરેનું ખરું સ્વરૂપ સમજનાર ભવ્ય જીને શરીર ઉપરને મેહ જરૂર દૂર થાય છે, તેથી તે આત્મા હિતકારી કાર્યો કરવામાં જ સાવધાન રહે છે. તેથી તેને સંપત્તિ અને For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ શનાચિંતામણિ ] સુખની નક્કી પ્રાપ્તિ થાય છે. તેથી વિવેકની સ્થિરતા થવાથી નિજ ગુણ રમણતાનંદમાં એટલે આત્માના જ્ઞાનાદિક જે સ્વાભાવિક ગુણે તેની રમણતા એટલે તેમાં તન્મયપણું થવાથી જે ખરા આનંદની પ્રાપ્તિ થાય તેથી તે જીવ સુખમાં હાલે છે એટલે સુખને ભગવનારે થાય છે. માટે જેમ નવ નિધાને સુખને આપનારાં ગણાવ્યાં છે તેનાથી પણ ચઢિઆત આ વિવેક અથવા નિજ ગુણ રમણતાને આનંદ દશમે નિધિ છે એમ તમે ચિત્તમાં વિચારજો. ૧૩૧ મેક્ષમાગરાધનામાં એહની છે મુખ્યતા, એહનાજ અભાવથી દુખ દુર્ગતિન પામતા અનુભાવથીજ વિવકના બીજા ગુણે પણ ખીલતા, દેષ દૃષ્ટિ વિનાશ વીલ્લાસ સિદ્ધિ પામતા. ૧૩૨ સ્પલ્ટાઈ–મેલ માર્ગની આરાધના કરવામાં આ વિવેક ગુણની મુખ્યતા છે. કારણ કે જ્યારે તે વિવેક ગુણ પ્રકટ થાય છે ત્યારે જીવ ઉંચી હદે ચઢતા જાય છે અને અંતે મોક્ષને મેળવે છે. અને જ્યાં સુધી તે વિવેકગુણ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી જીવે નરકાદિ દુર્ગતિનાં દુઃખ ભેગવે છે. વિવેકના પ્રભાવથી બીજા ગુણે પણ ખીલે છે. કારણ કે વિવેકથી આસમાને હિતકારી ને અહિતકારી શું શું છે? તે સમજાય છે. અને તેથી જે આત્માને હિતકારી હોય તેની આરાધના કરવાથી ગુણોની વૃદ્ધિ થાય છે. અને તેજ વિવેકના પ્રતાપે દોષદષ્ટિ (બીજાના દોષને જેનારી દષ્ટિનો) અથવા મોહની જે દષ્ટિ એટલે દુઃખનાં સાધનોને સુખકારી મનાવનારી દષ્ટિને નાશ થાય છે. તેમજ વિલાસ એટલે આત્માની શક્તિઓને વિકાસ થાય છે. તેથી તે જીવ સઘળાં કર્મોને નાશ કરી છેવટે મેક્ષ સુખને અવશ્ય મેળવે છે. આ પ્રસંગે દષ્ટાંત સાથે વિવેક ગુણનું સ્વરૂપ અને વિવેક ગુણને ધારણ કરનારા આસન્નસિદ્ધિક જીનું સ્વરૂપ સમજવાથી ભવ્ય જી જરૂર વિવેક ગુણને ધારણ કરતાં તેના પ્રતાપે બીજા પણ ગુણને પામીને વિવેકી બની શકે છે. તેથી તે બંનેની (વિવેક અને વિવેકી જીવની) બીને ટૂંકામાં આ પ્રમાણે જાણવી કર્મ છવં ચ સંલિષ્ટ, સર્વદા ક્ષીરનીરવત્તા વિભિન્નકુરુતે સૌ, મુનિહસ વિવેકવાન છે ૧ છે ભાવાર્થ – “કાયમ દૂધમાં ભળેલા પાણીની જેમ એકરુપ થઈ ગયેલા કર્મને અને જીવને આ વિવેકી મુનિ પી હંસ જૂદા કરે છે.” હંસની જીભમાં સ્વાભાવિક ખટાશ હેવાથી તેમાં (દૂધ પાણીમાં) જીભ બળતાની (અડતાની) સાથે જ દુધના કૂચા થઈ જાય છે, તે વખતે હંસ કૂચા ખાઈ જાય, ત્યારે પાણી ત જૂદું દેખાય છે. માટે મુનિને હંસની ઉપમા આપી છે– જ્ઞાનાવરણી આદિક કર્યો અને સચ્ચિદાનંદ સ્વરુપ છવ તે હંમેશાં દૂધ મિશ્રિત For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપાકૃિતપાણીની જેમ એકીભૂત થયેલા છે. તેને લક્ષણાદિ ભેદે કરીને જે પૃથક કરે છે એટલે ભિન્ન સ્વરૂપે સમજે છે તે મુનિહંસ વિવેકવાળા કહેવાય છે. જે વિવેચન કરવું તે વિવેક કહેવાય. એટલે હેય (ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક) ની જે પરીક્ષા કરવી તે વિવેક કહેવાય છે. તેમાં ધન ઉપાર્જન કરવામાં, રાજનીતિમાં અને કુળનીતિ વિગેરેમાં જે હોંશિયારી બતાવીએ, તે લૌકિક વિક–દ્રવ્યવિવેક કહેવાય છે, અને લકત્તર એ ભાવવિવેક તે ધર્મનીતિ જાણનારને જ હોય છે. તેમાં પણ સ્વજન, દ્રવ્ય અને પિતાના દેહાદિકમાં જે રાગ-તેની વહેંચણ કરવી એટલે તે રાગ કરવા યોગ્ય નથી એમ વિચારવું, તે બાહ્ય વિવેક કહેવાય છે, અને અશુદ્ધ ચેતનાથી બંધાયેલા જ્ઞાનાવરણદિક દ્રવ્યકર્મ તથા વિભાવાદિક ભાવકર્મ–તેની જે વહેંચણ કરવી--વિભાગ કરે તે અત્યંતર વિવેક કહેવાય છે. કહ્યું છે કે દેહાત્માઘવિવેકોડ્યું, સર્વદા સુલભ ભવેત ભવટાપિ તદ્દભેદે, વિવેકસ્વતિદુર્લભ છે ૧ છે શબ્દા :–“દેહ એજ આત્મા છે ઈત્યાદિ જે અવિવેક તે તો હંમેશાં હાઈ શકે છે, પણ તે બન્નેના ભેદમાં (ભેદ સંબંધી) જે વિવેક ગુણ પ્રકટ થાય, તે તો કેટી ભવે પણ અતિ દુર્લભ છે.” સ્પષ્ટાથે –“આત્માના ત્રણ ભેદ છે. (૧) બાહ્યાત્મા, (૨) અન્તરાત્મા અને (૩) પરમાત્મા. (૧) જેને દેહ, મન, વાણી વિગેરેમાં આમત્વ બુદ્ધિ છે, એટલે દેહજ આત્મા છે વિગેરે. એ પ્રમાણે સર્વ પગલિક પદાર્થોમાં જેને આત્મહત્વ બુદ્ધિ છે તે બાહ્યાત્મા કહેવાય છે. તે મિથ્યાદષ્ટિ છે. (૨) કર્મ સહિત અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉપગ લક્ષણવાળા, નિર્વિકાર, અમર, અવ્યાબાધ અને સમગ્ર પરભાવથી મુક્ત એવા આત્માને વિષેજ જેને આત્મત્વ બુદ્ધિ છે તે અન્તરાત્મા કહેવાય છે. અવિરતિ સમ્યગદષ્ટિ (ચોથા) ગુણસ્થાનકથી માંડીને બારમા ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી અંતરાત્મા કહેવાય છે, અને જે કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ઉપગવાળા છે તે કેવલજ્ઞાની ભગવંતે પરમાત્મા કહેવાય છે. તે તેરમાં ચૌદમા ગુણસ્થાનકે હોય છે. આવા ભેદને વિવેકે કરીને મોક્ષના સુખે પણ મેળવી શકાય છે. દેહ તે શરીર અને આદિ શબ્દથી મન વાણી ને કાયા તેને વિષે “આજ આત્મા છે” એમ જે માનવું તે અવિવેક કહેવાય છે. તે અવિવેક સંસારમાં સર્વદા સુલભ છે. ને શરીર અને આત્માની ભિન્નતાનું જે વિવેચન કરવું તે વિવેક કહેવાય છે. તે વિવેક કેટીભવે પણ અતિ દુર્લભ છે. સમ્યગદષ્ટિ જીવને જ તેવું ભેદ જ્ઞાન હોય છે.” સંયમાન્ન વિવેકેન, શાણેત્તેજિત મુને ધૃતિધારે બણે કર્મ-શત્રુચ્છેદમં ભવેત્ છે ૧ છે For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ નાપિતામણિ] ભાવાર્થ-“વિવેકી શરાણે કરીને તેજસ્વી કરેલું અને ધતિ (સતેષ) ૫ તીક્ષણ ધારવાળું પરભાવ નિવૃત્તિ રૂપ જે સંયમરૂપી શસ્ત્ર તે જ્ઞાનાવરણાદિ કર્મરૂપી શત્રુને નાશ કરવાને જરૂર સમર્થ થાય છે.” આ જીવ અનાદિ કાળથી મિથ્યાત્વ, અસંયમ અને અજ્ઞાન વગેરે દેષોથી વીંટાયેલ હેવાથી સંસારમાં પરિભ્રમણ કરે છે. તેજ જીવ ત્રિલેકના વત્સલ એવા જિનેશ્વરે કહેલા શ્રેષ્ઠ આગમના તવરસનું પાન કરીને સ્વ–પરના વિવેકને પામીને પરભાવ અથવા વિભાવથી ખસીને પરમાત્મ સ્વરૂપને સાધક થાય છે. આ સંબંધમાં શ્રમણભદ્ર મુનિનું દષ્ટાંત ટૂંકામાં આ પ્રમાણે શ્રમણભદ્રની કથા. ચંપાનગરીમાં જિતશત્રુ રાજાને શ્રમણભદ્ર નામે પુત્ર હતું. તેણે એક દિવસ ધર્મશેષ નામના ગુરુ મહારાજ પાસે ધર્મોપદેશ સાંભળે કે– યથા યે કૃતં યુદ્ધ, સ્વામિન્યવોપચર્યને શુદ્ધાત્મ વિવેકેન, કર્મસ્કાર્જિતં તથા ૧ છે સ્પદાર્થ–“જેમ સુભટોએ કરેલા યુદ્ધને રાજાને વિષે ઉપચાર કરાય છે, એટલે યુદ્ધનું જય પરાજય રૂપી ફલ રાજામાં આરેપણ કરાય છે એટલે આ રાજા જી ને આ રજા હાર્યો એમ કહેવાય છે, તેમ અવિવેક અને અસંયમે કરીને બંધાયેલા કર્મઔધોના બંધને આરોપ પણ શુદ્ધ આત્માને વિષેજ કરાય છે.” ઈત્યાદિ ધર્મોપદેશ સાંભળીને કામગથી વિરક્ત થયેલા તે મહાત્માએ દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી તે શ્રમણભદ્ર મુનિ શ્રતસાગરને પાર પામ્યા અને ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા સ્વીકારી. તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશમાં વિહાર કરતાં શરઋતુને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રીને વિષે પ્રતિમા (કાયોત્સર્ગ, કાઉસ્સગ્ગને) ધારણ કરીને રહ્યા. ત્યાં સોયની જેવા તીક્ષણ મુખવાળા હજારે ડાંસો તે મુનિના કેમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી પીવા લાગ્યા. ડંખવામાં તત્પર નિરંતર વળગી રહેલા તે ડાંસોને લીધે સોનાના રંગ જેવા તે મુનિ જાણે લોહના વર્ણ જેવા હોય તેમ શ્યામવર્ણ થઈ ગયા. તે ડાંસીના ડંખથી મુનિના શરીરમાં મહા વેદના થતી હતી તોપણ ક્ષમાધારી તે મુનિ તેને સહન કરતા હતા, અને તે ડાંસોને ઉડાડતા પણ નહોતા. ઉલટો તે એવો વિચાર કરતા હતા કે “આ વ્યથા મારે શી ગણત્રીમાં છે? આથી અનન્તગણી વેદના નરકમાં મેં અનન્તીવાર સહન કરી છે. કેમકે— પરમધામિકેત્યન્ના, મિજા ક્ષેત્રજાસ્તથા નારકાણું વ્યથા વસ્તુ, પાર્વતે જ્ઞાનિનાપિ ન ૫ ૧ છે For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ = == ( શ્રી વિજયપઘસકૃિતભાવાર્થ–“નારકીઓની પરમધાર્મિક ઉત્પન્ન કરેલી, પરસ્પરની કરેલી તથા ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી પીડાનું સંપૂર્ણ વર્ણન કરવાને જ્ઞાનીઓ પણ સમર્થ નથી.” વળી અન્યપુરિદં વાજજીવશ્વાન્ય શરીરતા જાનન્નપતિ કે દક્ષા કરેતિ મમતાં તની છે ર છે ભાવાર્થ_“આ શરીર જીવથી ભિન્ન છે, અને આ જીવ શરીરથી દે છે. એ પ્રમાણે જાણતા છતાં પણ કો ડાહ્યો માણસ શરીર પર મમતા કરે ?” દેહ એ પુદગલનો પિંડ છે, અને તે અનિત્ય છે. જીવ અમૂર્ત અને અચળ (નિત્ય) છે. તે જીવ અનન્ત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મવાળો છે, ચિતન્ય સ્વરૂપ છે, સ્વ (પિતાના) પન કર્તા છે, સ્વ-રુપને ભક્તા છે, સ્વ-રુપમાંજ રમણ કરનાર છે, ભવભ્રમણથી શ્રાત થયેલે છે અને પૌદ્ગલિક પરભાવના કર્તવાદિ ધર્મોથી રહિત છે.” ઇત્યાદિ વિવેકને વિચારીને શુભ ભાવના ભાવતા છતા તે મુનિ તે આકરી પીડાને સહન કરતા હતા. તે ડાંસોથી તેમના શરીરનું સઘળું લેહી સૂકાઈ ગયું, તેથી તેજ રાત્રીએ તે મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. અને કાળક્રમે મોક્ષના સુખ પણ પામ્યા. “આ પ્રમાણે વિવેક ગુણને હૃદયમાં ધારણ કરવાથી શ્રમણભદ્ર મુનિ સ્વર્ગાદિના સુખને પામ્યા. તે જ પ્રમાણે બીજા પણ ભવ્ય છાએ આ વિવેક ગુણને ધારણ કરી જરૂર મેક્ષમાર્ગની આરાધના કરીને સિદ્ધિના સુખ મેળવવા જોઈએ. હવે ધર્મનું યથાર્થ રહસ્ય સમજવામાં, ને તે ધર્મને સાધીને કેવલજ્ઞાનને પ્રકટ કરવામાં અસાધારણ કારણે વિવેક જ છે તે બીના દષ્ટાંત સાથે ટૂંકામાં આ રીતે જાણવી. વિવેકવાન્નરઃ કતિ , ધર્મતત્ત્વ સ્વભાવતા શીઘ્ર વિજ્ઞાય ગ્રાતિ, કપિલે ગુરેટિવ છે સ્પષ્ટાર્થ –“કેઈક વિવેકી પુરૂષ સ્વભાવથી જ ધર્મનું તત્ત્વ જાણીને કપિલ નામના ગુરૂની જેમ તત્કાળ તેને ગ્રહણ કરે છે.” સ્વયં બુદ્ધ શ્રીકપિલ કેવલીની કથા. કૌશાંબી નામની નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ચૌદ વિદ્યાને પારગામી કાશ્યપ નામને બ્રાહ્મણ પુરોહિત હતો. તેને યશા નામની પત્ની હતી, અને કપિલ નામે પુત્ર હતું. તે પુત્રની બાલ્યાવસ્થામાં જ તેને પિતા મરણ પામ્યો. એટલે કપિલને બાળક તથા અજ્ઞાની જાણીને રાજાએ તેના બાપને સ્થાને બીજા કઈ ગ્ય બ્રાહ્મણને પુરોહિત પદે સ્થાપન કર્યો. તે હમેશાં ઘોડા પર બેસી માથે છત્ર ધરાવી ઘણા સેવકે સહિત રાજદ્વારમાં જતો. ત્યારે તેને જોઈને કપિલની માતા રુદન કરતી હતી. એકદા પિતાની માતાને રેતી જોઈને કપિલે તેનું કારણ પૂછ્યું કે “હે માતા ! તું આ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ 1 : બ્રાહ્મણને જોઈને કેમ રૂવે છે? મારી પાસે તેનું ખરેખરું કારણ કહે.” ત્યારે તેની માતાએ કહ્યું કે-“હે પુત્ર! તારા પિતાને સ્થાને રાજાએ આ બ્રાહ્મણને રાખે છે. અત્યારે જે આ સંપત્તિવાળો દેખાય છે, તેવાજ તારા પિતા પણ પ્રથમ હતા. તેથી આને જોઈ તારા પિતાનું મરણ થવાથી ખેદ થવાને લીધે હું રેઉં છું. તું અભણ હોવાથી આ તારા પિતાની લહમી પાપે છે.કપિલ બોલ્યો કે-“હે માતા ! મારા પિતાનું સ્થાન મને શી રીતે મળે?” તે બોલી કે “તું વિદ્યાભ્યાસ કર, તે પછી રાજા તને તારા પિતાને સ્થાને સ્થાપન કરશે.” તે બોલ્યો કે-“હે માતા ! હું તેની પાસે અભ્યાસ કરું?” ત્યારે તેણે કહ્યું કે-“આ નગરીમાં તે સર્વ તારા શ્રેષી છે, તેથી તું શ્રાવસ્તી નગરીએ જા. ત્યાં તારા પિતાને મિત્ર ઇંદ્રદત્ત નામને પંડિત બ્રાહ્મણ રહે છે. તે તેને સમગ્ર કળામાં નિપુણ કરશે.” તે સાંભળીને કપિલ શ્રાવસ્તી નગરીએ ગયો. ત્યાં ઇંદ્રદત્તના ચરણને નમીને તેણે નમ્રતાથી વિનંતિ કરી કે-“હે પૂજ્ય કાકા! મારી માતાએ મને તમારી પાસે મોકલ્યો છે, તેથી હું અભ્યાસ કરવા આવ્યો છું.” તે સાંભળી ઇદ્રદત્તે તેને પુત્રની જેમ ખોળામાં બેસાડી ખુશી ખબર પૂછયા. પછી તેને જમાડીને કહ્યું કે-“હું તને વિદ્યાભ્યાસ કરાવીશ, પણ તારા ભેજનને માટે શું થશે? કેમકે મારા ઘરની સ્થિતિ એવી નથી કે હું તને જમાડી શકું.” ત્યારે કપિલ બે કે-“હું ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ ચલાવીશ.” ઈદ્રદત્ત કહ્યું કે-“હે વત્સ ! ભિક્ષા માટે ભમવાથી વિદ્યાભ્યાસ થઈ શકે નહી અને ભોજન વિના પણ અભ્યાસ બની શકે નહી; કેમકે ભજન વિના મૃદંગ પણ વાગતું નથી. માટે પ્રથમ ભેજન માટે વિચાર કરીએ.” એમ કહીને તે બાળકને લઈ ઇદ્રદત્ત શાલિભદ્ર નામના કેઈ શેઠને ઘેર ગયો. તેના ઘર પાસે ઉભું રહીને માટે સ્વરે ગાયત્રી મંત્ર બોલીને પોતે બ્રાહ્મણ છે એમ જણાવ્યું. એટલે શાલિભદ્ર શ્રેષ્ટીએ તેને બોલાવીને પૂછયું કે“હે બ્રાહ્મણ! તમારે શું જોઈએ છે? જે ઈચ્છા હોય તે માગો.” ઈંદ્રદત્ત કહ્યું કે“આ બ્રાહ્મણનો પુત્ર વિદ્યાનો અથ છે, તેને હંમેશાં આપ ભેજન આપે, એટલે એને હું ભણાવીશ. મારી પાસે ધન નથી, માટે હું આપની પાસે તેનું હંમેશનું ભોજન માંગું છું. ” આ પ્રમાણે સાંભળીને છીએ તેને હંમેશાં ભોજન કરાવવાનું અંગીકાર કર્યું. પછી તે દિવસથી કપિલ ઇદ્રદત્તની પાસે અભ્યાસ કરવા લાગ્યો, અને શાલિભદ્રને ઘેર જમવા જવા લાગ્યા. શાલિભદ્ર શેઠને ઘરે કપિલ જ્યારે જમવા બેસો, ત્યારે તેને પીરસવા એક દાસી આવતી, તેની સાથે હાસ્ય વિનોદ કરતાં અનુક્રમે તે દાસી ઉપર આસક્ત થયે અને દાસી પણ તેના પર આસક્ત થઈ. પછી તે બન્ને સ્ત્રી પુરુષની જેમ ક્રીડા કરવા લાગ્યા. “અહ! વિષયને ધિક્કાર છે! કેમકે વિષયમાં આસક્ત થયેલો પુરુષ કાંઈ પણ કૃત્યાકૃત્યને જાણતો નથી.હવે એ પ્રમાણે કીડા કરતાં તેમને કેટલાક દિવસે વ્યતીત થયા. એકદા ૧ મૃદંગ ઉપર આટે પલાળીને ચુંટાડે છે ત્યારે તે બરાબર અવાજ કરે છે For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપઘસકૃિત દાસીએ કપિલને કહ્યું કે-“મારા સ્વામી તરીકે તે તમે જ છે. પરંતુ તમે ધનરહિત છે, તેથી મારા નિર્વાહ માટે હું બીજા પુરુષને સેવું? પતિબુદ્ધિથી નહી.” કપિલે તે વાત અંગીકાર કરી નહી, ત્યાર પછી એક દિવસ તે નગરમાં સર્વ દાસીઓને કાંઈક ઉત્સવ હતું, ત્યારે તે દાસી પુષ્પની માળા વગેરે લેવા માટે કોઈ પણ દ્રવ્ય નહી હોવાથી ઉદાસ થઈ ગઈ. તેને ઉદાસ જોઈને કપિલે પૂછયું કે-“હે પ્રિયા ! તું આજ ઉદાસ કેમ જણાય છે?” તે બોલી કે–“આજે સર્વ દાસીઓને ઉત્સવ છે તેથી પુષ્પ પત્ર વિગેરેની જરૂર છે. જે મારી પાસે પુષ્પમાલાદિ ન હોય તે બીજી દાસીઓમાં મારી મશ્કરી થાય.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને તેના દુઃખે દુઃખી થયેલે કપિલ પણ ઉદાસ થઈ ગયો, અને કાંઈ પણ બોલી શક્યો નહી, તેને તેવી રીતે ખેદ પામેલો જોઈને દાસી બેલી કે –“હે સ્વામી! તમે ખેદ ન કરો. આ નગરમાં ધને કરીને એક શ્રેણી રહે છે. તેને પ્રાતઃકાળે જે જાગૃત કરે તેને તે શ્રેષ્ઠી બે માસા સુવર્ણ આપે છે, માટે તમે ત્યાં જઈને તેને પ્રથમ જગાડશે તે તે તમને બે માસા સોનું આપશે. તે મને આપજે, જેથી મારું અને તમારું કાર્ય થઈ રહેશે.” કપિલે તે અંગીકાર કર્યું. પછી કપિલ તે દિવસની રાત્રે “બીજે કઈ જઈને જગાડશે” એવા ભયથી મધ્યરાત્રિએ જાગે. રાત્રિ ચંદ્રવતી હોવાથી કેટલી રાત્રિ બાકી છે તે જાણ્યા વિના જ તે ચા. રસ્તામાં જતાં કેટવાળે પકડે, અને ચોર ધારીને બાંધે. કેમકે “ચોરના આચરણ તેવાં જ હોય છે.” પછી સવારે સિપાઈઓ તેને પ્રસેનજિત રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછયું કે “હે બ્રાહ્મણ ! તું કોણ છે? ક્યાં રહે છે ? અને શા માટે આ નગરીમાં આવ્યો છે ?” ત્યારે કપિલે પાછલી સર્વ વાત કહી બતાવી. તે સાંભળીને રાજાને દયા આવવાથી તેને કહ્યું કે –“હે મહાત્મા ! તારી જે ઈચ્છા હોય તે માગ, હું તારી ઈચ્છા પ્રમાણે તને આપીશ.” કપિલ બેલ્યો કે–“હે રાજા! હું વિચાર કરીને પછી માડું.” એમ કહીને તે અશોક વનમાં જઈ વિચાર કરવા લાગ્યો કે બે માસા સુવર્ણ માગવાથી તે વસ્ત્ર વિગેરે કાંઈ આવે નહી, માટે સે મહેર માગું. સો મહોરથી પણ ઘર ઘરેણાં વિગેરે થાય નહી. ત્યારે હજાર માગું? હજારથી પણ પુત્રના વિવાહ વિગેરે ઉસે થાય નહી, ત્યારે એક લાખ મહોર માગું ? લાખથી પણ દાન, માન પૂર્વક મિત્ર, બાંધવ, ગરીબ વિગેરેને ઉદ્ધાર થઈ શકે નહી, માટે કરોડ માગું? સો કરોડ માગું ?” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેને શુભ કર્મને ઉદય થવાથી આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે – જહા લાહો તહાં લેહો, લાહા લેહ પવદ્રઈ દો માસા કણય કજં, કેડીઓ વિ ન નિફિય છે ૧ | ભાવાર્થ-જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ થાય છે. લાભથી લાભ વૃદ્ધિ પામે છે, કેમકે બે માસા સુવર્ણનું કામ હતું તે કરેડ સેનામહેરથી પણ પૂરું થયું નહી.” “અહા ! લોભરુપી સાગર દુધરે છે, તેને પૂર્ણ કરવાને કઈ પણ સમર્થ નથી. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શના ચિંતામણિ ] હું વિદ્યા માટે અહીં આવે, ઘર તજીને પરદેશમાં પરઘેર આવે. ઈંદ્રદત્ત અને ધર્માર્થે જ વિદ્યા આપે છે, અને શાલિભદ્ર શેઠ ભોજન આપે છે, તે પણ અલ્પ બુદ્ધિવાળા મેં યૌવનના મદથી દાસી સાથે ગમન કર્યું. મારા નિર્મળ કુળને કલંક લગાડયું. માટે વિષયોનેજ ધિક્કાર છે કે જેથી જીવે આવી રીતે વિડંબના પામે છે.” ઈત્યાદિ વિચાર કરતાં કરતાં તે વિષયે થકી વિરક્ત થયે. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે સ્વયંબુદ્ધ થયે. એટલે મસ્તક પરના કેશ પિતાને હાથે ઉખેડીને દેવતાએ આપેલા રજોહરણ, મુખવશ્રીકા વિગેરે મુનિશને તેણે ગ્રહણ કર્યો. પછી કપિલ મુનિ પ્રસેનજિત રાજાની પાસે ગયા. રાજાએ પૂછ્યું કે-“આ શું કર્યું?” તેણે “જહા લાહે તવા લેહેએ ગાથા કહીને પિતાના વિચાર જણાવ્યા. રાજાએ કહ્યું કે-“મારી આજ્ઞા છે, તું સુખેથી સાંસારિક બેગ ભોગવ અને દુષ્કર વ્રત મૂકી દે.” કપિલ મુનિએ કહ્યું કે “ગ્રહણ કરેલું વત પ્રાણુતે પણ હું મૂકીશ નહી. હું હવે નિગ્રંથ થયો છું. તેથી હે રાજા! તમને ધર્મલાભ હે.” આ પ્રમાણે કહી કપિલમુનિ ત્યાંથી નીકળીને મમતા રહિત, અહંકાર રહિત અને ઈચ્છા રહિતપણે પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. આ પ્રમાણે વ્રતનું પાલન કરતાં કપિલ મુનિને છ માસ વ્યતીત થયા એટલે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રાજગૃહી નગરીની પાસે અઢાર જન વિસ્તારવાળી અતિ ભયંકર અટવી છે. તેમાં બલભદ્ર વિગેરે પાંચસો ચોર વસે છે. તેઓ બેધને યોગ્ય છે એમ જાણીને કપિલ મુનિ તે અટવીમાં ગયા. એટલે પેલા ચોર તેમની પાસે આવ્યા. પશ્વિપતિએ મુનિને કહ્યું કે-“તમને નૃત્ય આવડે છે?” લાભ ધારીને મુનિ બોલ્યા કે “વાજીંત્ર વગાડનાર વિના નૃત્ય થાય નહી.” ચોરે બેલ્યા કે—“અમે હાથની તાળીઓ વગાડશું, તમે નાચ કરો.” એટલે કપિલ મુનિ જતનાપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. અને ચોરે ચારે બાજુ ફરતાં ફરતાં તાળીઓ પાડવા લાગ્યા. પછી નાચ કરતાં કરતાં મુનિ પ્રાકૃત ભાષામાં આ પ્રમાણેની ગાથા બોલવા લાગ્યા અધુવે અસાસયંમિ, સંસારંમિ ય દુખપઉરશ્મિ | કિં નામ હુક્યું તે કમ્મ, જેણાહું દુગઈ ન ગડેજા ૧ છે ભાવાર્થ–“અધ્રુવ, અશાશ્વત અને દુઃખથી પૂર્ણ એવા સંસારમાં એવું કહ્યું કર્મ છે કે જેથી જીવ દુર્ગતિમાં ન જાય?” આ વિગેરે પાંચસો ગાથા કપિલ મુનિએ કહી. તે સાંભળીને તે પાંચસો ચોર પ્રતિબંધ પામ્યા. તેઓને ગુરુએ ચારિત્ર આપ્યું અને દેવતાએ મુનિશ આપે. તે ધારણ કરીને તેઓ મહર્ષિ થયા. પછી તે સર્વે મુનિ ગુરુની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. કેટલાક વર્ષ સુધી વિહાર કરીને કપિલ કેવળી મેક્ષે પધાર્યા. આ પ્રમાણે જેમ કપિલ મુનિ ઉત્તમ વિવેકથી કેવળજ્ઞાન પામ્યા, અને બલભદ્ર આદિ ચોરેને પ્રતિબંધ પમાડીને સિદ્ધિપદને પ્રાપ્ત થયા.” તેમ ભવ્ય છે એ પણ વિવેકી For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપઘસરિતથઈને મોક્ષમાર્ગને આરાધી સિદ્ધિના સુખ મેળવવા, એમાંજ માનવ જન્મની ખરી સફલતા છે. ૧૩૨ ધર્મની આરાધના અને મમતાને ત્યાગ કરવાનું જણાવે છે – જે રાત દિવસે જાય કરતાં ધર્મની આરાધના, તેહીજ સફલા જાણજો ના રાખજે તેમાં મણું સ્ત્રી કુટુંબ ધનાદિમાંથી એક પણ પરભવ જતાં, આવે નહી સાથે તમારી કિમ કરે? મમતા છતાં ૧૩૩ સ્પષ્ટાર્થ –હે ભવ્ય જી! આ કાલમાં મનુષ્યના ઉત્કૃષ્ટ ગણાતા સો વર્ષના આયુષ્યમાંથી જે દિવસો અને રાતે ધર્મની આરાધના કરતાં જાય છે તેજ દિવસ રાત્રિઓ સફળ છે એમ નિશ્ચયે જાણજે. બાકીના ધર્મકરણ વિનાના પ્રમાદમાં ગએલા રાત દિવસો ફેગટ ગએલા જાણવા. માટે ધર્મ કરણું કરવામાં કઈ જાતની કચાશ રાખશે નહિ. જેના ઉપરની મમતાને લીધે તમે જીંદગી ધર્મ કાર્ય કર્યા સિવાય ફગટ ગુમાવી દે છે તે સ્ત્રી, કુટુંબ, ધન, બંગલા, મેરે વગેરેમાંથી કેઈ એક પણ મરણ પછી પરભવમાં જતાં કેઈની સાથે જતું નથી તે પ્રત્યક્ષ જુએ છે, છતાં તમે તે પદાર્થોની ઉપર ફોગટ મમત્વ (મારાપણું) કેમ રાખે છે? તે મમત્વજ તમને દુર્ગતિમાં લઈ જાય છે. માટે જે વસ્તુ તમારી નથી તે વસ્તુ પરના ખોટા મમત્વ ભાવને દૂર કરીને આત્મગુણે જે પરભવમાં સાથે આવનાર છે તે ગુણોની આરાધના કરવામાંજ મમતાભાવ રાખ વ્યાજબી છે. આવી ભાવનાથી ભૂત કાલમાં અનંતા જી પરમ ઉલ્લાસથી મેક્ષ માર્ગને આરાધીને સિદ્ધિપદને પામ્યા છે. હાલ અહીં તથા મહાવિદેહમાં મેક્ષને પામે છે અને ભવિષ્યમાં પણ અનંતા જીવ મોક્ષને પામશે. ૧૩૩ સંસારના પદાર્થો નાશવંત છે તે જણાવે છે – સંસારમાં સઘળા પદાર્થ અનિત્ય દુખના કારણે, ધન શરીર નારી સગાં સૌ ક્ષણિક મેળે પંખીને; એ બધી પર વસ્તુઓ છે તેના સાગથી, હાય દુઃખ પરંપરા તિણ અલગ રહે તેહથી. ૧૩૪ સ્પદાર્થ –આ સંસારની અંદર સઘળા પદાર્થો અનિત્ય એટલે નાશવંત છે. વળી ધન, શરીર, સ્ત્રી તથા સગાં સબંધીઓ એ બધાંએ દુઃખનાં કારણે છે. આ સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે સંગ (મેળા૫) પક્ષીઓને મેળા જેવું છે. જેમ કે ઝાડની ઉપર સંધ્યા સમયે દિશાઓમાંથી અનેક પક્ષીઓ આવીને એકઠા થાય છે. રાત્રીવાસો રહીને સવારમાં પાછાં બધા વીખરાઈ જાય છે. તેવી રીતે પોતે માનેલાં સગાંઓને મેળો પણ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ શનાચિંતામણિ ] અનિત્ય સ્વરૂપે જાણી લે. ધન, કુટુંબ વગેરે જેને તું મેહથી પિતાનાં માને છે તે તે પર વસ્તુઓ છે. કારણકે આત્માને તેમની સાથે કઈ પણ જાતને સંબંધ નથી. જ્ઞાનાદિક જે સહજ ગુણ છે તેજ આત્માના વાસ્તવિક સત્ય ગુણ હોવાથી પિતાના જાણવા. આ પર વસ્તુઓને જે સંગ, તે તે જીવને દુઃખની પરંપરાનું કારણ બને છે. જેમ કે ધન મેળવવા માટે જીવ અનેક પ્રકારના દુઃખ સહન કરે છે. અને તેને મેળવ્યા પછી તેને કોઈ ચેરી ન જાય તેની ચિંતા કર્યા કરે છે તથા તેને સાચવવા માટે અનેક પ્રકારના ઉપાય જે છે. અને જે કઈ લઈ જાય છે તેથી પણ ચિંતા થાય છે. આમ ધન બધી રીતે દુઃખનું કારણ થાય છે. તેવી રીતે પુત્રાદિક પણ અનેક પ્રકારનાં દુઃખનું કારણ થાય છે. માટે તમે તે દુઃખદાયી કારણોમાં મમતા ભાવ રાખવાની ટેવ છોડી દેજો, ને જિનધર્મની આરાધના કરજે. ૧૩૪ આત્માની એકત્વ દશા જણાવે છે – હું એકલું છું કેઈને ના હું ન મારે કોઈ ના, જન્મકાલે એકલે તેમ સમયે મરણના; આત્મા મુજ શાશ્વત જ્ઞાનાદિ ગુણવંત અને, સંગ લક્ષણ બાહ્ય ભાવો શેષ ધારે ઈમ મને. ૧૩૫ સ્પષ્ટાર્થ – હું એક છું વળી હું પણ કેઈને નથી. તેમજ પુત્રાદિમાંનું કઈ પણ મારું નથી. આ જીવ મારું ધન મારે બંગલો વગેરે જે મારાપણું માને છે તે તો મહિને લીધેજ છે. હું જન્મે ત્યારે એકલા જ આવ્યું હતું, તેવી જ રીતે મરણ વખતે પણ હું એકલો જ પરભવમાં જવાનો છું. ધનાદિકમાંનું કાંઈ સાથે આવનાર નથી. મારે આત્મા શાશ્વત છે એટલે સદા કાળ રહેનાર છે. જે મરણ કહેવાય છે તે તો જીવને ઈન્દ્રિયાદિક દ્રવ્ય પ્રાણોના વિગ રૂપ એક શરીરને છોડીને બીજા શરીરને ગ્રહણ કરવા રૂપ છે. એટલે શરીરને નાશ થાય છે, પરંતુ આત્મા તો તેને તેજ છે ફક્ત કર્મને વશ હવાથી ખેળીઉં બદલે છે. વળી મારો આત્મા જ્ઞાનાદિ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણવાળે છે. આવા આત્માને શરીર, કર્મને, સગા સંબંધીઓને જે સંગ છે તે તે બાહ્ય ભાવે છે અથવા ઉપાધિથી થએલી અવસ્થા છે. આ પ્રમાણે હે ભવ્ય જીવો! તમે મનમાં વિચારીને શરીરાદિને મેહ તજીને શ્રીજિનધર્મની આરાધના કરજે. ૧૩૫ ધનની ચંચળતા બે શ્લોકોમાં જણાવે છે – ભર ઉન્હાળે જીભ સિંહની ને ગળું પંખીતણું, ચંચળ જણાએ તાસ જેવું સ્વરૂપ જાણે ધનતણું ઇંદ્રિજાલતણી પરે આશ્ચર્ય દેખાડી ઘણાં, ' વિભ્રમ પમાડે ધન ક્ષણે ક્ષણ બુદ્દબુદે જિમ વારિના. ૧૩૬ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપારિકૃત પાર્થ-જ્યારે ભર ઉનાળો હોય છે એટલે સખત તાપ પડતું હોય છે ત્યારે સિંહની જીભ ચંચળ જણાય છે એટલે સિંહ જીભને હલાવ્યા કરે છે અથવા તાપને લીધે તેની જીભ હાલ્યા કરે છે. સ્થિર રહી શકતી નથી. તેમજ તાપને લીધે પક્ષીનું ગળું હાલ્યા કરે છે એટલે તે પણ ચંચળ જણાય છે. તેવી રીતે ધનનું સ્વરૂપ પણ ચંચળ જાણવું. એટલે ધન વગેરે જે પદાર્થો છે તે પણ નાશવંત હોવાથી ચંચળ જણાય છે. ઈન્દ્રજાળ કરનાર મનુષ્ય અનેક પ્રકારનાં સ્વરૂપ દેખાડે છે પણ તેમાં કાંઈ ખરૂં સ્વરૂપ તે હોતું નથી. બેટી ભ્રમણ માત્ર હોય છે તેવી જ રીતે ધન પણ અનેક પ્રકારનાં આશ્ચર્ય દેખાડે છે અને મારા જે કોઈ સુખી નથી વગેરે બ્રમણું જીવમાં ઉત્પન્ન કરે છે. જેવી રીતે પાણીમાં ક્ષણે ક્ષણે પરપોટા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તેની પેઠે ધનને લીધે પણ સંસારી જીવને અનેક પ્રકારના અનેરા ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. આવા નાશવંત ધનને મેહ તજીને શ્રી જિનધર્મની આરાધના કરવામાંજ માનવ જન્મની ખરી સફલતા છે એ તમે ભૂલશો નહી. ૧૩૬ આ ક્ષણે ક્ષણમાં વિનાશે ધન નિબંધન ભયતણું, અગ્નિ નૃપ તસ્કર પ્રમુખથી નષ્ટ હોવે ધન ઘણું ધર્મ અગ્નિ ભૂપ તસ્કર ચાર બાંધવ ધન તણ, ગુરૂ ભાઈના અપમાનથી ત્રણ બંધુ કપાએ ઘણાં. ૧૩૭ - સ્પષ્ટા–આ સંસારી જીવને પુણ્યને ઉદય થાય, ત્યારે ક્ષણવારમાં લક્ષમી આવે છે એટલે ઘણું ધન મળે છે. તેવી જ રીતે પાપને ઉદય જાગવાથી ક્ષણવારમાં એટલે જોત જોતામાં તે લક્ષમી ચાલી જાય છે. વળી ધન તે ભયનું કારણ છે. કારણ કે જેની પાસે ધન હોય છે તેને તે ધન બીજે કઈ લઈ લેશે તે ભય રહ્યા કરે છે. આવું ધન અનેક રીતે નાશ પામે છે. કારણ કે અગ્નિ તેને બાળી નાખે છે. રાજા તેને હરી લે છે. અથવા ચારે તેને ચોરી જાય છે. પાણીની રેલ આવે, તે તેને ખેંચી જાય છે ને ઘરબાર વગરને કરી મૂકે છે. આ બધું પાપને ઉદય જાગે ત્યારે થાય છે. ધનના ચાર બાંધવે કહ્યા છે. ૧ ધર્મ, ૨ અગ્નિ, ૩ રાજા અને ચોથે ચાર. તેમાં સૌથી મોટે બાંધવ જે ધર્મ છે તેનું જે અપમાન કરે એટલે લક્ષ્મીને ધર્મકાર્યમાં વાપરે નહિ તે બાકીના અગ્નિ રાજા અને ચોર રૂપ ત્રણ નાના બંધુઓ તેને ઉપર કોપાયમાન થાય છે. તેથી તેઓ તેની લમીને નાશ કરે છે. ૧૩૭ ધનની ત્રણ અવસ્થાનું સ્વરૂપ કહે છે – દાન ભેગ વિનાશ ગતિ ત્રણ ધનતણ અવધારીએ, નષ્ટ હોવે તેનું ધન જે દીએ ના ભગવે; ધનથી જ દુખ ત્રણ કાલમાં બહુ દુઃખ તેહ ઉપાર્જતા, રક્ષતા ચાલ્યું જતાં તેને તજી માલીક જતાં, ૧૩૮ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શનાચિંતામણિ ] ૧૦૩ સ્પષ્ટાથ –ધનની ત્રણ અવસ્થા કહેલી છે. તેમાં પ્રથમ દાન છે એટલે ધન વડે દાનાદિક અનેક શુભ કાર્યો કરી શકાય છે અને તે પ્રમાણે ધનને ઉપયોગ કરનારા ભવ્ય જીવ સાતવેદનીયાદિ પુણ્ય કર્મોને બાંધીને પરિણામે બહુજ સુખી થાય છે. તેથી જ દાનને ધનને સદુપયોગ કહેવામાં આવે છે. ધનની બીજી અવસ્થા ભેગ છે એટલે તે દ્રવ્ય જીવ અનેક પ્રકારનાં ભેગોમાં વાપરી શકે છે. અથવા તે ધન પિતાના અનેક પ્રકારના ઘરકાર્યોમાં અને ભેગાદિના સાધને મેળવવામાં પણ વાપરી શકાય છે. આ રીતે જે આત્મા પિતાની પાસે ધન હોવા છતાં દાન કરતા નથી અથવા પોતાના કાર્યોમાં તેને ઉપયોગ નથી કરતો (વાપરતો નથી) તેના ધનની ત્રીજી અવસ્થા એટલે નાશ થાય છે. કારણ કે તે ભેગું કરેલું ધન પાપને ઉદય થાય ત્યારે અગ્નિ, ચોર વગેરેથી નાશ પામે છે. વળી ધનના નિમિત્તે ત્રણે કાળમાં ચિંતા રહ્યા કરે છે. કારણ કે તે ધન–પૈસો પેદા કરતાં જીવ અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. એટલે દુઃખ ભોગવ્યા વિના ધન પેદા થતું નથી. અને ધન કમાયા પછી તેનું રક્ષણ કરવામાં એટલે તેને કેવી રીતે સાચવવું તેની ચિંતાથી અથવા તે ધન ચાલ્યું જાય તેથી પણ જીવ દુઃખી થાય છે, અથવા મરણ વખત આવે ત્યારે ધનને મૂકીને જવું પડે તેથી પણ જીવને દુઃખ થાય છે. ૧૩૮ ધન કેવી રીતે દુઃખ આપે છે તે બે શ્લોકમાં જણાવે છે – સ્વપ્નમાં પણ આવતાં ધન પ્રશ્રવણ ઝાડે અરે, ઝટ કરાવે તે ખરૂં ધન સ્વામીને શું ના કરે? ધન નાશથી સ્વામી ગણે ના કલ ક્રમાદિક પદ્ધતિ.. - ધનમદે ધનિકે કરોડ વિકાર કરત હરી મતિ. ૧૩૯ સ્પષ્ટાથ–મની અંદર ધન મેળવનાર માણસને તે ધન ઝાડો તથા પેશાબ કરાવે છે. એક માણસને ઉંઘતાં એવું સ્વપ્ન આવ્યું કે—હું એક તળાવની પાળ ઉપર લોટે (કળશે) ગયો છું. ત્યાં જમીન ખેતરતાં તરતાં અખૂટ ધનથી ભરેલો ચરૂ નીકળે. તે જોઈને તે બહુજ રાજીરાજી થઈ ગયા. તે ચરૂને જમીનમાંથી બહાર કાઢીને સાફ કરવાને તળાવની પાસે ગયો, નજીકના બીજા સિપાઈઓ તે જોઈ ગયા. તેથી તેમણે તેની પાસે થોડું ધન માગ્યું, પણ જ્યારે તેણે તેમને ધન આપ્યું નહી, ને રંગઝક કરવા માંડી, ત્યારે તે સિપાઈઓએ તેને માર મારવા માંડયે, તેથી પથારીમાં ઝાડે, પેશાબ થઈ ગયો. ને ચરૂ તળાવમાં “એ ગઈ એ ગઈ” એમ બોલતાં બોલતાં તેની આંખ ઉઘડી ગઈ (જાગી ગયે) ત્યારે તેણે પથારીમાં ઝાડો પેશાબ જોયો. એ ગઈએ ગઈ એમ વારંવાર બોલતાં બોલતાં તે ગાંડા જે થઈ ગયે. ને સ્વમમાં જોયેલું ધન જાગ્યા પછી સ્વપ્નાની માફક જોવામાં પણ આવ્યું નહી. આ ટૂંકા દૃષ્ટાંતથી સાબીત થાય છે કે સ્વપ્નમાં જોયેલું કે મેળવેલું ધન ઝાડો પેશાબ કરાવે છે, ને જીવને ભયભીત બનાવે છે. તથા તાડના તર્જનાદિ પણ કરાવે છે. આ તે સ્વમમાં મેળવેલા ખેટા ધનને લીધે જીવ ઉપર જે For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ [ શ્રી વિજ્યપધરિકાઅસર થાય છે તે જણાવી તે જે ખરૂં ધન છે તે તે અજ્ઞાની-મૂઢ જીવને શું ન કરે ? અથવા તેનાથી અજ્ઞાની અને મહી જીવને ઘણા પ્રકારનાં દુઃખ થાય જ છે. ધનને નાશ થાય ત્યારે તેનું સ્વામીપણું રહેતું નથી. ધનને નાશ થવાથી મુંઝાયેલો તે જીવ કુલ કમાદિક પદ્ધતિ એટલે પિતાના કુલના આચાર વિચારને ગણતું નથી. એટલે ધનને નાશ થવાથી તે ધન મેળવવાને અનેક પ્રકારનાં કૂડ કપટ કરે છે. વળી જેની પાસે ધન હોય છે તે ધનિકે ધનને લીધે અભિમાની બની જાય છે અને તે ધન તે ધનિકમાં વ્યસન વગેરે કરેડે વિકારે ઉત્પન્ન કરે છે. ધન જેમ વધતું જાય છે તેમ લોભ પણ વધતો જાય છે તેથી વધારે ધન મેળવવાને માટે નવા નવા વિચારે કર્યા કરે છે. ધનને લીધે બુદ્ધિને પણ નાશ થાય છે. ધનના મદથી અંધ બનેલા છેને સારી બુદ્ધિ સુઝતી નથી. આ પ્રમાણે વર્તમાન કાળમાં ધન દુઃખદાયી થાય છે તે જણાવ્યું. ૧૩૯ પરલેકમાં પણ આજ ધનથી હોય દુઃખપરંપરા, આર્ત રૌદ્ર ધ્યાન કારણ ધન તણું હે નર; વર્તમાને ધર્મ ચૂકી દુર્ગતિને પામતા, પુણ્યાનુબંધિ પુણ્યથી ધનવર્ધનાદિક સાધતા. સ્પાર્થ–આ ધનને લીધે પરલેકમાં પણ દુઃખની પરંપરા પ્રાપ્ત થાય છે કારણ કે આ લોકમાં જ્યારે ધન હોય છે ત્યારે તેના રક્ષણ વગેરેના મહિના પરિણામથી જીવને આર્તધ્યાન રૌદ્રધ્યાન નામના બે અશુભ ધ્યાન થયા કરે છે અને તેથી ધર્મ કાર્યો કર્યા સિવાય અથવા ધર્મ ચૂદીને મનુષ્યો નરકાદિ દુર્ગતિ પામે છે. માટે પરભવમાં પણ ધન દુઃખ આપનારૂં કહ્યું. પરંતુ જે છે તે ધનને દાનાદિક શુભ કાર્યોમાં વાપરે છે તેઓ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી ધનવર્ધનાદિક એટલે ધનની વૃદ્ધિ સદુપયોગ વગેરેને કરી શકે છે. કારણ કે જેઓ પ્રબેલ પુણ્યોદયવાળા છે તેઓ લાભાન્તરાયાદિ કર્મોના ક્ષયોપશમથી ધન પામે છે અને તે ધનને સુપાત્ર દાનાદિક સારા કાર્યોમાં ઉપયોગ કરે છે, તેથી નવાં પુણ્યાનુબંધી પુણ્યાદિ શુભ કર્મો બાંધે છે. આવા પુણ્યાનુબંધી પુણ્યવંત આત્માઓને ત્યાં લક્ષમી દિન પ્રતિદિન વધ્યાજ કરે છે. માટે જે ધન સુપાત્રદાન વગેરેમાં વપરાય, તેજ સાચું ધન સદ્દગતિનું કારણ પણ નીવડે છે, આ બીના ધનિક ભવ્ય છાએ નિરંતર જરૂર વિચારવી જોઈએ. ૧૪૦ હવે બે શ્લોકમાં પુણ્યને બાંધવાના સાત હેતુઓને જણાવે છે – વિરલ જીવો તેજ પુયે ધન વધારે સ્થિર કરે, શુભવિપાકી તેહથી કલ્યાણમાલા વિસ્તરે પુણ્યાનુબંધિ પુણ્ય કેરા સાત કારણ જાણીએ, કરૂણા તથા વૈરાગ્ય નિર્મલ શીલ વૃત્તિ માનીએ. ૧૪૧ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૦૫ વિધિગે ગુરૂપૂજન અવરપિતાવિરતિ ધરીએ, પરતણે ઉપકારે નિજમનદમન હેતુ વિચારીએ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે કઈ પૂર્વ ભવે અહીં, તેમનું ધન સ્થિર જ હો મેરૂ શિખર પરે સહી. ૧૪૨ સ્પષ્ટાર્થ –કેટલાક વિરલ (ગણત્રીના ગણ્યા ગાંઠયા) આત્માઓ પુણ્યાનુબંધી પુણ્યના તેજથી એટલે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી ધનમાં વૃદ્ધિ કરે છે એટલે જે ધન હયાત હોય, તેમાં પણ વધારે થાય છે. તેમજ ધનને સ્થિર કરે છે એટલે પુણ્યવંત જીવનેજ લહમીમાં વૃદ્ધિ અને લક્ષમીનું સ્થિરપણું પ્રાપ્ત થાય છે. આવા શુભવિપાકી એટલે પુણ્યના ઉદયવાળા જીવોને તેનાથી (ઉત્તમ ફલદાયક ધનથી) કલ્યાણ માલા એટલે કલ્યાણની અથવા સુખની પરંપરા વિસ્તાર પામે છે. આ પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાનાં સાત કારણો આ પ્રમાણે જાણવા–૧ કરૂણ એટલે દુઃખી અને ધર્મ કરવામાં પ્રમાદી જીની ઉપર બે પ્રકારે દયાભાવને અનુકૂલ પ્રવૃત્તિ કરવી. ૨ વૈરાગ્ય એટલે સંસારના પદાર્થોમાં રાગરહિતપણું. ૩ નિર્મલ શીલવૃત્તિ એટલે શુદ્ધ બ્રહ્મચર્યનું પાળવું અથવા દોષ રહિત સદાચાર (મેક્ષ માર્ગની આરાધના) ૪ વિધિગ એટલે વિધિપૂર્વક ગુરૂપૂજન એટલે શ્રી અરિહંત પ્રભુની પૂજા અને પાંચ મહાવ્રતધારી ગુરૂ મહારાજની ભક્તિ કરવી. ૫ અવર ઉપતાપ વિરતિ એટલે બીજા જીવને પિતાપ એટલે દુઃખ દેવું નહી. ૬ બીજા જીવે ઉપર ઉપકાર કરે તથા ૭ નિજ મન દમન એટલે પિતાના મનને ખરાબ વિચારે કરતાં અટકાવીને કાબૂમાં રાખવું, વિષય વાસના તથા આ રૌદ્ર ધ્યાનમાંથી રેકવું. એમ સાત પ્રકારના હેતુ વડે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જેણે પૂર્વ ભવમાં આવું પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું હોય તેવા જીનું ધન મેરૂ પર્વતના શિખરની જેમ સ્થિર રહે છે. એટલે તેવા જીને “ પુણ્યશાલી જીવેને પગલે પગલે નિધાન” આ કહેવત પ્રમાણે જેમ જેમ લક્ષમી વપરાય, તેમ તેમ નિરંતર લક્ષમી વધતી જ જાય છે. કારણ કે દાનાદિ સત્ક કરીને બાંધેલા નવા નવા પુણ્યાનુબંધી પુણ્ય કર્મોને પણ ક્રમસર ઉદય થાય છે તેથી તેમના ઘરમાં લક્ષ્મી ખૂટતી જ નથી. આ બે શ્લોકમાં જણાવેલા પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાના સાત કારણોમાં કહેલા પહેલા દયા ૫ કારણ ને અંગે ખાસ સમજવા જેવીને સમજીને નિરંતર યાદ રાખવા જેવી બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી–દુનિયામાં સર્વ જીવને પિતાના પ્રાણ વહાલા હેય છે, કેઈને પણ મરણ ગમતું નથી. એક માંકડ જેવા જતુને પકડવા જતાં તે જલદી ભાગી જાય છે. હિંસાનો ત્યાગ કરે એ જીવ દયા કહેવાય. તેના બે ભેદ છે. (૧) દ્રવ્ય દયા અને (૨) ભાવ દયા. તેમાં દ્રવ્યના ભેગે પણ સામા દુખી જીના પ્રાણ બચાવવા એ ૧૪ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધચરિકૃતદ્રવ્ય દયા કહેવાય. અને સ્મારણાદિ સાધનથી કેઈને ધર્મના રસ્તે દેર એ ભાવ દયા કહેવાય. એમ સંક્ષેપથી જાણવું. વિસ્તારથી અહીંજ આગળ જણાવીશ. દયા ગુણના સંબંધમાં વિક્રમ રાજાની બિના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવીઃ-વિક્રમ રાજાને બે સુવર્ણ પુરુષ સિદ્ધ થયા હતા. તેના પ્રતાપે તેણે પ્રજાને દેવાથી મુક્ત કરી, આથી તેના નામને સંવત્સર પ્રવર્તે. રાજા વિક્રમ એક વખત રજવાડીએ નીક ન્યા ત્યારે તેમણે જમીન ઉપર પડેલા ડાંગરના દાણા જોયા. આ જોઈને રાજા એકદમ હાથીના સ્કંધ ઉપરથી નીચે ઉતર્યા, અને તેમણે તે દાણ મસ્તકની ઉપર ધારણ કર્યા. આ અવસરે અનાજની અધિષ્ઠાયિકા લકમી દેવીએ પ્રસન્ન થઈને રાજાને કહ્યું કે હે રાજન ! તારે જે જોઈએ તે વરદાન માગી લે.” દેવીનું આ વચન સાંભળીને દયાળુ રાજાએ વરદાન માંગતા જણાવ્યું કે-“હે માતાજી! જે આપ મારી ઉપર પ્રસન્ન થયા હો, તે હું આપની પાસે એ જ માગું છું કે–આપના પસાયથી મારા માલવ દેશમાં કદાપિ દુકાળ પડે નહિ.” દેવીએ કહ્યું “હે રાજન ! એ પ્રમાણે થશે.” ત્યારથી માંડીને આ વરદાનના પ્રભાવે માલવ દેશમાં દુકાળ પડતું નથી અને જ્યારે બીજા દેશમાં દુકાળ હોય ત્યારે ત્યાંના લોકે માલવ દેશને આશરે લઈને સ્વસ્થ જીવન ગુજારે છે. આ પ્રસંગે એ બિના ન ભૂલવી જોઈએ કે-દરેક દર્શનના નેતાઓએ, પિતે પ્રવર્તાવેલા દર્શનને વધારવા માટે જુદા જુદા સ્વરૂપે દયાને માન આપ્યું જ છે. એટલે તેઓ મr fશાન વૈમૂતાનિ (કેઈ પણ જીવને હણવા નહિ), મFAઘાર્વભૂતાન (બધા જીવને પિતાની જેવા ગણવા) વગેરે વચને જણાવીને પિતાના મતના અનુયાયીઓને દયા ધર્મને સાધવાને ફરમાવે છે. પરંતુ તેઓ સંપૂર્ણ રીતે દયાને અમલમાં મૂકી શકતા નથી, એમ નીચેના લૈક ઉપરથી જાણી શકાય છે. એડ્વર્યષ પશુન હિંસન, વેદતત્વાર્થવિદ્ દ્વિજા છે આત્માનં ચ પશું ચૈવ, ગમયત્યુત્તમાં ગતિ ૧ અર્થ–મધુપર્ક વગેરે જણાવેલા પ્રસંગમાં વેદના રહસ્યને જાણનાર બ્રાહ્મણ પશુઓને હણતા પિતાના આત્માને અને તે બ્રાહ્મણ દ્વારા જે હણાય તે) પશુઓને ઉત્તમ ગતિ પમાડે છે, એટલે સદ્ગતિમાં લઈ જાય છે. પ્રશ્ન–કદાચ કઈ એમ પૂછે કે તે વખતે માંસાહાર પૂરજોશમાં વધતો હતો, તેને અટકાવવાને ઉપરને શ્લોક જણાવ્યો છે. આ ઉપરથી એમ મનાવવામાં શું કારણ છે કે–આ શ્લોકમાં હિંસાનું વિધાન કર્યું છે? ઉત્તર–એ પ્રમાણે કહેવું એ સાચું નથી, એ નીચેના શ્લેક ઉપરથી સાબીત થાય છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શિનચિંતામણિ ] નિયુક્તસ્તુ યથાવાય, એ માંસ નાત્તિ માનવતા સ પ્રેત્ય પશુતાં યાતિ, સંભવાનેકવિશતિમ્ ૧ આ શ્લોકમાંથી ભાવાર્થ એ નીકળે છે કે-જે નિયુક્ત (મધુપર્યાદિમાં જોડાયેલ) મનુષ્ય માંસ ન ખાય, તે મરીને પર ભવમાં ૨૧ વાર પશુપણાને પામે છે. જે માંસાહારને નિયમિત કરવાને કે અટકાવવાને ખાસ મુદ્દો હતા તે “જે માંસ ન ખાય તેને પશુપણું પ્રાપ્ત થાય” એમ કહેવું એ જરા પણ ઉચિત કહેવાય જ નહિ. એ તે દીવા જેવું સ્પષ્ટ છે કે “શ્રી ઝાડ 7:' આમ શરૂઆતમાં લખીને નીચે કમેત્રી લખાય, પણ લુગડાં ઉતારીને વાંચજે” એમ મરણના સમાચાર લખાય નહિ. દયા ધર્મની બાબતમાં જૈન દર્શન (૧) દ્રવ્યદયા અને (૨) ભાવદયા એમ દયાના બે ભેદ જણાવે છે. તેનું સ્વરૂપ ટુંકામાં આ પ્રમાણે જાણવું–રોગાદિથી પીડાતા જીવને જોઈને દ્રવ્યના ભોગે પણ દુઃખથી મુક્ત કરવા તે દ્રવ્ય દયા કહેવાય. (૨) જે જી જિન ધર્મને પામ્યા નથી, તેમને હિત વચને સંભળાવીને ધર્મના રસ્તે દેરવા અને ધર્મની સાધના કરવામાં સીદાતા જીને સ્મારણાદિ સાધનોથી ધર્મમાં સ્થિર કરવા તે ભાવદયા કહેવાય. શ્રી તીર્થકર દેવના આવા ઉપદેશને ધ્યાનમાં લઈને નિગ્રંથ મુનિવરે વગેરે મહાપુરુષે સંપૂર્ણ દયા પાળે છે. અને તેમ કરવાને અસમર્થ શ્રમણોપાસકે મુનિરાજની સંપૂર્ણ દયાની અનુમોદના કરીને થઈ શકે તેવા આરંભમાં નિયમ (પચ્ચખાણ) કરે છે, અને જેમાં નિયમ ન કરી શકાય તેમ હોય, ત્યાં જયણા પૂર્વક પ્રવૃત્તિ કરે છે. દયા ધર્મની સાધના કરવાથી પરિણામે આ ભવમાં દીર્ધાયુષ્ય, આશ્વરપણું, આરેગ્ય વગેરે અને પરભવમાં ઇંદ્રાદિ દેવપણું, સુલભધિપણું, મોક્ષસુખ વગેરે વિશિષ્ટ વિવિધ લાભ મળે છે. આ બિના ધ્યાનમાં રાખીને જે ભવ્ય જી પરમ ઉલાસપૂર્વક દયાધર્મની સાધના કરે તેમને અંતિમ સમયે મનમાં બહુ જ આનંદ વર્તે છે. અને સમાધિમરણ પામીને પૂર્વની સ્થિતિ કરતાં વધુ સારી સ્થિતિને પામે છે. જેઓ તે પ્રમાણે દયાધર્મને સાધતા નથી તેમને અંતિમ ઘડીએ આ પ્રમાણે પસ્તાવો કરે પડે છેઃ નારાદ્ધ નિજ પૂજ્યપાદકમલ સમ્યક્ ન ધર્મ શ્રત, સર્વે ને વિહિત ન ચેન્દ્રિયદમો ને તે કષાયા છતાર છે ન ધ્યાન ન કપા ન દાનતપસી ના પકાર: કતા, તીર્થો ને દ્રવિણવ્યો મમ મુધા ગચ્છતિ વિ વાસરા ૧૫ સ્પાર્થ –અરેરે, અમે ( છતે અવસરે, છતી સામગ્રીએ) અમારે પૂજ્ય પુરુષના ચરણકમલની આરાધના કરી નહિ. અને પરમ ઉલાસથી વિધિપૂર્વક ધર્મનું સ્વરૂપ પણ સાંભળ્યું નહિ. તથા ધર્મારાધન કાલમાં આત્મિક વયને ફેરવ્યું નહિ, તેમજ ઇન્દ્રિયને Jain Education Intemational For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ( શ્રી વિજ્યપધરિતવશ રાખી શક્યા નહિ. વળી ચારે કષાયને જીત્યા નહિ, ધ્યાન દયા દાન અને તપની પણ સાધના કરી નહિ, અને પરોપકાર પણ કર્યો નહિ, તથા તીર્થસ્થાને લક્ષ્મીને વાપરી નહિ. અરેરે, અમારા દિવસે ફેગટ ચાલ્યા જાય છે. આ રીતે તેઓ પસ્તાવો કરતાં કરતાં દુર્ગતિમાં ચાલ્યા જાય છે એમ સમજીને દયાની આરાધના કરનારા ભવ્ય છ પુણ્યાનુબંધી પુણ્યને બાંધીને તેને ફલો ભેગવતાં જોગવતાં અંતે મોક્ષને પણ પામે છે. આ દયા ગુણના વર્ણનમાં પ્રભુશ્રી સંભવનાથે દેશનામાં નહિ કહેલી એવી પણ “વિક્રમ રાજાનું દષ્ટાંત વગેરે” બીના કહેલી છે, તે હાલના ભવ્ય જીને દયાને સમજવામાં પરમ ઉપકારક જાણીને કહી છે એમ સમજવું. પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાના બીજા કારણ તરીકે જણાવેલ વૈરાગ્યના સંબંધમાં સમજવા લાયક જરૂરી બીના એ છે કે-જે જીવને રાગ ન હોય, તે વિરાગ કહેવાય. તેની જે ભાવના તે વૈરાગ્ય કહેવાય. જ્યાં રાગ હોય, ત્યાં આગ જરૂર સળગી ઊઠે છે. એટલે પદ્ગલિક પદાર્થોના રાગી અને જ્યાં સુધી તે ઈષ્ટ પદાર્થો ન મળે, ત્યાં સુધી તેમના હૃદયમાં આ ધ્યાનાદિ રૂપ અગ્નિ બળતો જ રહે છે. તેથી તેઓ પરમ અશાંતિને જોગવતાં ધર્મારાધન ચૂકીને દુર્ગતિમાં જાય એમાં નવાઈ શી? આવી ભાવનાથી મન વચન કાયાના પેગની ચપલતા દૂર કરીને મોક્ષને આપનારા વૈરાગ્ય ભાવનાદિ વેગોને આરાધીને કેણે મોક્ષના સુખ મેળવ્યા ? તે સંબંધમાં ઉજિઝત મુનિનું દષ્ટાંત ખાસ સમજવા જેવું છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું મનેવાયોગાનાં, ચાપલ્ય દુઃખદં મતમ્ | તત્યાગાત્મક્ષયેગાનાં, પ્રાપ્તિ સ્વાદુઝિતાદિવત ૧૫ ભાવાર્થ–“મન વચન અને કાયાની ચપળતા દુઃખદાયક કહેલી છે. તે ચપળતાને ત્યાગ કરવાથી ઉક્ઝિત મુનિ વિગેરેની જેમ વૈરાગ્યાદિને પ્રકટાવનાર મે ગની પ્રાપ્તિ થાય છે.” ઉન્ઝિત મુનિની કથા. નંદિપુરમાં રત્નશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને રત્નમતી વિગેરે રાણીઓ હતી. તેમને મૃતવત્સાનાં દેષને લીધે જેટલાં બાળકે થતાં તે સર્વ મરી જતાં હતાં. તે દેષના નિવારણ માટે તેણે અનેક ઉપાયો કર્યા, પણ તે સર્વ નિષ્ફળ ગયા. એકદા રાણીને એક પુત્રને પ્રસવ થયે. તે પુત્રને મરણ પામેલાજ ધારીને ઉકરડામાં નાંખી દીધો.દેવવશે તે પુત્ર મરણ પામે નહિ તેથી તેને ઉકરડામાંથી પાછો લઈ લીધો. તેથી તેનું નામ ઉઝિતા કુમાર પાડયું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો, પરંતુ સ્વભાવેજ મનમાં અત્યંત અહંકારી ૧ મરેલા બાળક અવતરે તેવો દોષ. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ કશનચિંતામણિ ] ૧૦૮ થયો. શરીરવડે પણ તે એ અહંકારી થયો કે કેઈને મસ્તક પણ નમાવે નહિ. તેમ વાણીથી પણ દુર્વચન બેલનારે થયે. આખા જગતને તૃણ સમાન ગણતો તે સ્તંભની જેમ અક્કડ રહીને પોતાના માતાપિતાને પણ નમે નહી. એકદા તે લેખશાળામાં ગયો, ત્યાં ભણાવનાર ગુરુને ઉંચે આસને બેઠેલા જોઈને તેણે કહ્યું કે “તું અમારા અને અમારી રેયતના આપેલા દાણાને ખાનાર થઈને ઉંચા આસન પર બેસે છે, અને મને નીચે બેસાડે છે.” એમ કહીને ગુરુને લાત મારી નીચે પાડી દીધા. તે વાત સાંભળીને “આ કુપુત્ર છે” એમ જાણે રાજાએ તેને પિતાના દેશમાંથી દૂર કર્યો. ઉક્ઝિત કુમાર ચાલતો ચાલતો એક તાપસના આશ્રમમાં ગયો. ત્યાં પગ ઉપર પગ ચઢાવીને તે તાપસની સામે બેઠે. એટલે તાપસોએ તેને શિખામણ આપી કે “હે ભાગ્યશાળી ! વિનય રાખ.” તે બોલ્યો કે “મસ્તક પર જટાજુટ રાખનારા અને આખે શરીરે ભસ્મ ચાળનારા નગ્ન બાવાઓને વિષે વિનય શો?” તેનું તેવું ગર્વિષ્ઠ વચન સાંભળીને તાપસોએ તેને તરત ત્યાંથી કાઢી મૂક્યો; એટલે તે ક્રોધથી બોલ્યો કે “ અરે ! મારા પિતાનું હું રાજ્ય પામીશ ત્યારે તમારે નિગ્રહ કરીશ.” એમ કહીને બડબડતો બડબડતો આગળ ચાલ્યો. માર્ગમાં તેને એક સિંહ મળ્યો. તેને જોઈને હાથમાં તીણ ખગ લઈ અહંકારથી તેની સન્મુખ ચાલ્યો. સિંહની સાથે યુદ્ધ થતાં સિંહ તેને ખાઈ ગયો. તે મરીને ગર્દભ થયો. ત્યાંથી મરીને ઉંટ થયે. ત્યાંથી મરીને ફરીથી નંદિપુરમાંજ પુરોહિતને પુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ તે ચૌદ વિદ્યાને પારગામી થયે. ત્યાં પણ અહંકારથી જ મૃત્યુ પામીને તેજ નંદીપુરમાં ગાયન કરનારે ડુંબ થયે. તેને જોઈને પુરોહિતને તેના પર ઘણો નેહ થવા લાગ્યો. એવામાં કઈ કેવળજ્ઞાની તે ગામે પધાર્યા. તેમને પુરોહિતે નમ્રતાથી પૂછયું કે “હે પૂજ્ય ! આ ડુંબના પર મને ઘણે પ્રેમ થાય છે તેનું શું કારણ?” ત્યારે કેવળીએ તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાન્ત કહ્યું. તે સાંભળીને તે ગાયકને જાતિસ્મરણ જ્ઞાન થયું; તેથી તે કેવળી પરમાત્માનાં વચન સાંભળવાને રસિક થ. પછી ગાયકે પિતાના ઉદ્ધારને ઉપાય પૂછ્યું, ત્યારે શ્રી કેવળીએ અનેક સ્યાદ્વાદ પક્ષથી યુક્ત એવું મન, વચન અને કાયા રૂપ ત્રણ ભેગની શુદ્ધિનું સ્વરૂપ પ્રકાશિત કર્યું, તથા મોક્ષના હેતુ ૫ પાંચ યેગના સ્વરૂપનું પણ નિરુપણ કર્યું. તે આ પ્રમાણે મેલેણ જનાગ, સડપ્યાચાર ઈmતે છે વિશિષ્ય સ્થાનવણથં-લંબનિકાગ્રગોચર ના ભાવાર્થ –“સર્વ આચાર મોક્ષની સાથે યોગ કરનાર હોવાથી ગરુપ કહેલા છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચને વિશેષે કરીને યોગપ માનેલા છે.” અહીં મિથ્યાત્વાદિકના કારણભૂત એવા મન, વચન, કાયાના પેગ કર્મવૃદ્ધિ કરવાના ૧. ડુંબ ઢેડની એક જાતિ છે. Jain Education Intemational For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ || શ્રી વિજ્યપઘસરિકૃત હેતુભૂત હોવાથી ગ્રહણ કરવા નહી; પણ મોક્ષ સાધનના હેતુભૂત વેગનું જ ગ્રહણ કરવું. સમગ્ર કર્મને જે ક્ષય તે મેક્ષ છે. મોક્ષની સાથે જોડનાર હોવાથી તે યુગ કહેવાય છે. જિનશાસનમાં કહેલો ચરણ સપ્તતિ, કરણ સપ્તતિ રુપ સર્વ આચાર મેક્ષના ઉપાયભૂત હોવાથી ગ છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચ પ્રકારના વેગને વિશેષ કરીને મોક્ષ સાધનના ઉપાયમાં હેતુ માનેલા છે. અનાદિ કાળથી પરભાવમાં આસક્ત થયેલા પ્રાણીઓ ભવભ્રમણ કરનારા હોવાથી પુગળના ભેગવિલાસમાં મગ્ન થયેલા હોય છે. તેમને આ પેગ પ્રાપ્ત થતા નથી. પરંતુ અમારે તે એક મેજ સાધ્ય છે એમ ધારીને જે પ્રાણી ગુરુસ્મરણ તથા તત્ત્વજિજ્ઞાસા વિગેરે ગવડે નિર્મળ, નિઃસંગ અને પરમાનંદમય આત્મસ્વરુપને સંભારીને તેની જ કથા સાંભળવામાં પ્રીતિ રાખે છે તે પ્રાણીને પરંપરાએ આ યોગ સિદ્ધ થાય છે; પણ મરુદેવા માતાને તે આશાતનાદિક દેષ અત્યંત અલ્પ હતા, તેથી તેમને પ્રયાસ વિના સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી; અને બીજા જીવોને તે આશાતનાદિ દેષ અત્યંત હોય છે, તથા ગાઢ કર્મના બંધનવાળા હેવાને લીધે તેમને તો સ્થાનાદિક કેમે કરીનેજ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમાં સ્થાન એટલે વંદના કરવી, કાન્સગે ઉભા રહેવું, વીરાદિક આસન વાળવા તથા મુદ્રાઓ કરવી વિગેરે. વર્ણ એટલે અક્ષરના શુદ્ધ ઉચ્ચાર કરવા. અર્થ એટલે વાક્યને ભાવાર્થ ચિંતવે. આલંબન એટલે અહેસ્વરુપવાચ્ય પદાર્થમાંજ ઉપયોગ રાખ, અને એકાગ્રતા એટલે શુદ્ધ સ્વરુપમાં નિશ્ચળતા થવી. જ્યાં સુધી ધ્યાનની એકતા ન થાય ત્યાંસુધી અંગન્યાસ (આસન), મુદ્રા અને વર્ણની શુદ્ધિપૂર્વક આવશ્યક, ચૈત્યવંદન, પદિલેહણ વિગેરે કિયાઓ ઉપગની ચપળતાના નિવારણ માટે અવશ્ય કરવી; કેમકે તે સર્વ ને અતિશય હિતકારી છે, અને સ્થાન, વર્ણના કમથીજ તત્વની પ્રાપ્તિ થાય છે. હવે તે પાંચે ગમાં બાહ્ય અને અત્યંતર સાધકપણું બતાવે છે. ગપંચકમાં સ્થાન અને વર્ણ એ બે બાહ્ય કર્મગ છે, અને બાકીના ત્રણ જ્ઞાનયેગ તે અત્યંતર કર્મગ છે. આ પાંચ પ્રકારના પેગ દેશવિરતિ અને સર્વવિરતિને વિષે અવશ્ય હોય છે. આ પાંચ યુગ ચપળતાની નિવૃત્તિમાં કારણરુપ છે. માર્ગાનુસારી વિગેરેમાં આ યુગ બીજ માત્ર હોય છે.” આ પ્રમાણે કેવળીના મુખથી ધર્મોપદેશ સાંભળીને સંસારની અનિત્યતા જાણી પુરોહિત અને ડુંબ બને શુદ્ધ ધર્મ અંગીકાર કરી પાળીને સ્વર્ગે ગયા. ત્યાંથી વીને અનુક્રમે મુક્તિને પામશે. - “સ્થાન વિગેરે પાંચ પ્રકારના ઉત્તમ ગે મોક્ષની પ્રાપ્તિમાં કારણ છે. તે રોગને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ઉક્ઝિત સાધુએ ધારણ કર્યા, તે પ્રમાણે બીજા ભવ્ય For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ રાના ચિંતામણિ ] જીએ પણ આ વૈરાગ્યાદિને પિષનારા નિર્મલ (ચારિત્રાદિ) ગેને આરાધીને સિદ્ધિના સુખ મેળવવા, એમાંજ માનવ જન્મની ખરી સફલતા છે. ૨ પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાનું ત્રીજું કારણ “નિર્મલ શીલવૃત્તિ જણાવ્યું. તેનું યથાર્થ સ્વરૂપ સમજવાને માટે પૂર્વભવાદિની બીના સાથે શ્રીજબૂસવામીનું દષ્ટાંત બહુજ ઉપયેગી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું-(૧) ભવદેવ, (૨) સૌધર્મ દેવલોકે દેવ, (૩) શિવકુમાર (૪) વિદ્યુમ્માલી દેવ, (૫) જંબૂકુમાર–આ કેમે કરીને પાછલા ચાર ભવેની બીના સહિત શ્રી જબૂસ્વામીનું ચરિત્ર જણાવીશ. તેમાં ભવદેવનું વર્ણન ટૂંકામાં આ પ્રમાણે– કેટલાક લજજાથી પણ ગ્રહણ કરેલા વ્રતને તજતા નથી તે વિષે – લજાતો ગ્રહતાં દીક્ષાં, નિર્વહતિ યદા ના તદ્દા સર્વેષ યોગ્યાત્મા, લક્ષ્મતે ભવદેવવતુ ના ભાવાર્થ–“જ્યારે માણસ લજજાથી પણ ગ્રહણ કરેલી દીક્ષાનું પાલન કરે છે, ત્યારે તે ભવદેવની જેમ પૈર્યવાન પુરુષોમાં યોગ્ય આત્મા જણાય છે.” આ અર્થનું સમર્થન કરવા માટે સંપ્રદાયાગત ભવદેવને સંબંધ કહેવામાં આવે છે. ભવદેવની કથા. સુગ્રામ નામના ગામમાં રાઠોડવંશી આર્યવાન નામનો એક કૌટુંબિક (કણબી) રહેતે હતો. તેને રેવતી નામે સ્ત્રી હતી, અને ભવદત્ત તથા ભવદેવ નામે બે પુત્રો હતા. તેમાંના ભવદત્ત સંસારથી વિરક્ત થઈને વૈરાગ્યથી સુસ્થિત નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ગુરુની સાથે વિહાર કરતાં તે ભવદત્ત મુનિ ગીતાર્થ થયા. એકદા કેઈ સાધુ ગુરુની રજા લઈને પિતાને ગામ પિતાના નાના ભાઈને પ્રતિબંધ આપવા માટે ગયા, પણ ત્યાં તેનો ભાઈ તો વિવાહના કાર્યમાં વ્યગ્ર હતું, તેથી તેણે પિતાના મોટા ભાઈ મુનિને આવેલા પણ જાણ્યા નહી; એટલે ખેદયુક્ત થઈને તે મુનિએ ગુરુ પાસે પાછા આવીને સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ભવદત્ત મુનિ બોલ્યા કે અહો ! તમારા ભાઈનું હદય તો બહુ કઠણ લાગે છે કે જેથી તમારે સત્કાર પણ તેણે કર્યો નહી.” ત્યારે તે મુનિ બોલ્યા કે “ત્યારે તમારા નાના ભાઈને દીક્ષા અપાવે.” તે સાંભળી ભવદત્ત બેલ્યા કે “જ્યારે ગુરુ તે દેશ તરફ વિહાર કરશે ત્યારે તે કૌતુક તમને બતાવીશ.” અન્યદા ગુરુ મહારાજ વિહાર કરતાં કરતાં ભવદત્તના ગામ તરફ ગયા; ત્યારે ગુરુની આજ્ઞા લઈને ભવદત્ત પિતાને ઘેર ગયા. તે વખતે ભવદેવ નાગદત્તની નાગિલા નામની કન્યાને તરતમાં જ પરણ્યો હતો. ભવદત્ત મુનિએ ઘેર જઈ ધર્મલાભ આપે ત્યારે તેના સ્વજનોએ તેમને પ્રાસુક અન્નથી પ્રતિલાલ્યા. તે સમયે કુલાચારને લીધે ભવદેવ પિતાની For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ (શ્રી વિજ્યપધરિતસ્ત્રીને શણગારવાના પ્રારંભમાં તેના વક્ષ:સ્થલ પર ચંદનના રસથી અંગરાગ કરતું હતું, ત્યાં તેણે મોટા ભાઈને આવેલા સાંભળ્યા એટલે તેને અધ શણગારેલી પડતી મૂકીને તરતજ તે મુનિને વાંદવા આવ્યો. પછી ભવદત્ત મુનિએ ત્યાંથી પાછા વળી ગુરુ પાસે આવતાં નાના ભાઈના હાથમાં ઘીનું પાત્ર આપ્યું. તેમને વળાવવા માટે આવેલા સર્વ સ્વજને થોડે દૂર જઈને અનુક્રમે પાછા વળ્યા; પણ ભવદેવ તો ભવદત્ત મુનિએ કરવા માંડેલી બાલ્યકીડાની વાત સાંભળતા ભાઈની (મુનિની) સાથે જ ચાલ્યો. અનુક્રમે પિતાના ભાઈ સહિત ભવદત્ત મુનિને આવતા જોઈને સર્વ સાધુઓ બહુ આશ્ચર્ય પામ્યા, અને તેમની પ્રશંસા કરવા લાગ્યા કે “અહે ! આ ભવદેવ શું બાલ્યવયમાંજ દીક્ષા લેશે?” પછી ભવદત્ત મુનિ ગુરુને નમીને બોલ્યા કે “આ મારે ભાઈ આપની પાસે દીક્ષા લેવા આવ્યું છે.” ત્યારે ગુરુએ ભવદેવને પૂછયું કે “તારે દીક્ષા લેવી છે?” તે સાંભળી ભવદેવે વિચાર્યું કે “મારા મોટા ભાઈનું વચન મિથ્યા ન થાઓ.” એમ વિચારીને તે બોલ્યા કે “હે ગુરુ ! હું દીક્ષા લેવા માટેજ આવ્યો છું.” તે સાંભળીને ગુરુએ તેને દીક્ષા આપી. અનુક્રમે તે વૃત્તાંત તેના સ્વજનોએ જાણે, એટલે તેઓ ત્યાં આવ્યા, પણ તેણે દીક્ષા લીધેલી દેખીને પાછા ગયા. હવે ભવદેવ મુનિ મોટા ભાઈ (ભવદત્ત મુનિ)ના આગ્રહથી વ્રતનું પાલન કરતો હતું, પણ યોગીના હૃદયમાં પરમાત્માની જેમ તેના હૃદયમાં નાગિલાનું ચિંતન થયા કરતું હતું. કેટલાક વર્ષો પછી ભવદત્ત મુનિ અનશન ગ્રહણ કરીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યારે ભવદેવે વિચાર્યું કે “અહ ભવદત્ત તે સ્વર્ગે ગયા; હવે મારે વ્રતને પાલવા પરિશ્રમ શા માટે કરે? મારા જીવિતને ધિક્કાર છે! કેમકે હું અર્ધી શણગારેલી પ્રાણપ્રિયાનો ત્યાગ કરીને અહીં આવ્યો છું, માટે હવે તે ઘેર પાછો જાઉં.” એમ વિચારીને સંયમથી ભ્રષ્ટ મનવાળે થઈ તે પોતાના નગર તરફ ચાલ્યો. ત્યાં નગરની બહારના બગીચામાં એક વૃદ્ધ સ્ત્રીને બીજી કાંઈક જરા (ઘડપણ) પામેલી સ્ત્રી સાથે જોઈને તેણે પૂછયું કે “હે ડોશી ! આ ગામમાં ભવદેવની સ્ત્રી નાગિલા રહે છે તે કુશળ છે?” તે સાંભળીને કાંઈક જરા આવેલી (ઘડપણને પામેલી) શ્રી નાગિલાજ પિતે હતી. તેથી તેણે ભવદેવને ઓળખીને પૂછયું કે “મુનિ ! શું તમેજ નાગિલાના પતિ છો ?” ભવદેવ બોલ્યો કે “હા, તેજ હું છું. મારા મોટા ભાઈ કાલ કરી સ્વાગે જવાથી ભેગમાં ઉત્સુક એ હું અહી આવ્યો , માટે તું મને નાગિલાના ખબર આપ.” તે સાંભળી નાગિલા બોલી કે “હે મહાત્મા ! હું જ તે નાગિલા છું. મારા દેહમાં તમે શું લાવણ્ય જુઓ છે?” ઈત્યાદિ ઘણી સારી રીતે તેને ઉપદેશ કર્યો, તે પણ ભવદેવની આસક્તિ ઓછી થઈ નહી, તેવામાં નાગિલાની સાથે જે વૃદ્ધ સ્ત્રી (સખી) હતી તેના પુત્રે ત્યાં આવીને કહ્યું કે “હે માતા ! એક વાસણ લાવે, એટલે મેં પ્રથમ ખાધેલી ખીર હું તેમાં એકી કાઢું. મારે આજ જમવાનું નેતરું આવ્યું છે, માટે હું ત્યાં જઈને જમી આવીશ. પછી જ્યારે મને ભૂખ લાગશે ત્યારે હું એકી કાઢેલી ખીર ફરી ખાઈશ.” તે સાંભળીને તે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ રાના ચિંતામણિ ] વૃદ્ધા બોલી કે “હે પુત્ર! શ્વાનથી પણ અધિક જુગુપ્સા કરવા લાયક આ કાર્ય કરવું તે તને ગ્ય નથી.” ભવદેવ પણ બોલ્યા કે “હે બાળક ! વમન કરેલા અનાજને ખાવાની ઈચ્છા કરવાથી તું શ્વાનથી હલકે ગણાઈશ.” ત્યારે નાગિલા બોલી કે “હે મહાત્મા ! તમે એવું જાણે છે, છતાં પ્રથમ વમન ત્યાગ) કરેલી એવી જે હું તેને હવે પાછા તમે કેમ ચાહો છો ? લાજતા નથી ? દુર્ગધી એવા મારા દેહમાં સારું શું જુઓ છે?” ઈત્યાદિ નાગિલાની યુક્તિયુક્ત વાણીથી પ્રતિબોધ પામેલ ભવદેવ ફરીથી ગુરુ પાસે ગયે, અને ફરીથી ચારિત્ર ગ્રહણ કરી ગુરુએ કહેલા તપને સ્વીકાર કરી છેવટે અનશનથી કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયે. શ્રીજબૂસ્વામીની કથા. ગણાધિપેથ સંપ્રાપ્ત, પંચમે પંચમીગતિમ જબૂર્વિકાસયામાસ, શાસનં પાપનાશનમ્ ૧ ભાવાર્થ–“પાંચમા ગણધર સુધર્માસ્વામી પાંચમી ગતિ (મોક્ષ) પામે છતે શ્રીજબૂસ્વામીએ પાપને નાશ કરનારા જૈનશાસનને વિકાસ કર્યો.” શ્રીજંબૂસ્વામીની કથા એકદા વૈભારગિરિ ઉપર શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. તે સાંભળીને શ્રેણિક રાજા સર્વ સમૃદ્ધિથી ત્યાં જઈ પ્રભુને વાંદી દેશના સાંભળવા બેઠા. તે સભામાં ચાર દેવીઓ સહિત બેઠેલા કેઈ અતિ દેદીપ્યમાન કાંતિવાળા દેવને જોઈને રાજાએ પ્રભુને પૂછયું કે હે સ્વામી ! સર્વ દેવામાં આ દેવ અતિ કાંતિમાન છે તેનું શું કારણ?” ત્યારે પ્રભુ બોલ્યા કે “પૂર્વે તમારા જ દેશમાં ભવદત્ત અને ભવદેવ નામના બે ભાઈઓ હતા. તેમાં મોટા ભાઈ ભવદત્ત ચારિત્ર ગ્રહણ કર્યું હતું. પછી કેટલેક કાળે ભવદત્તના આગ્રહથી ભવદેવે પણ અધ શણગારેલી નાગિલા નામની પત્નીનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. કેટલેક વર્ષે ભવદત્ત મુનિ સ્વર્ગે ગયા પછી ભવદેવ ચારિત્રથી ભગ્ન પરિણામવાળો થયે, તેને ફરીથી નાગિલાએજ સ્થિર કર્યો. તે ભવદેવ મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયે. ભવદત્તને જીવ સ્વર્ગથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણ નામની પુરીમાં વાદત્ત નામના ચક્રીની યશોધરા નામની રાણીથી પુત્રપણે ઉત્પન્ન થયે. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, ત્યારે પિતાએ તેને ઘણી કન્યાઓ પરણાવી. એકદા તે રાજકુમાર પિતાની સ્ત્રીઓ સહિત મહેલની અગાશીમાં બેઠે હતો તે વખતે આકાશમાં વિચિત્ર વર્ણન વાળાં વાદળાંઓ તથા મેઘ જોઈને આનંદ પામે. ક્ષણવારમાં પ્રચંડ વાયુ વાવા લાગ્યો, એટલે સર્વ વાદળાંઓ અને મેઘ વીખરાઈને જતાં રહ્યાં. તે જોઈને રાજકુમારે વિચાર્યું કે ૧૫ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ( શ્રી વિજ્યપઘસુરિકૃત“આ વાદળાંઓની જેમ યૌવન, ધન, સૌન્દર્ય વિગેરે અનિત્ય છે.” એમ નિશ્ચય કરીને ગુરુ પાસે જઈ તેણે દીક્ષા લીધી. અનુક્રમે અવધિજ્ઞાન પામી પૃથ્વી પર વિહાર લાગ્યા. તેજ વિદેહ ક્ષેત્રમાં વીતશેક નામના પુરમાં ભવદેવને જીવ સૌધર્મ દેવલોકમાંથી ચવીને શિવકુમાર નામે રાજપુત્ર થયો. તે એકદા પોતાના મહેલના ગવાક્ષમાં બેઠે હતું, તેવામાં તે મુનિ કે જે પોતાના પૂર્વભવના ભાઈ હતા તે ત્યાંથી નીકળ્યા. તેને જોઈને શિવકુમાર અતિ હર્ષ પામ્યો. પછી મુનિ પાસે જઈ વંદના કરીને તેણે પિતાના નેહનું કારણ પૂછયું, ત્યારે તે જ્ઞાની મુનિએ પૂર્વની સર્વ વાત કહી સંભળાવી. તે સાંભળીને તે દીક્ષા લેવા ઉત્સુક થયે; પરંતુ માતાપિતાની આજ્ઞા નહીં મળવાથી તે ખેદ પામીને પૌષધશાળામાં જઈ નિરંતર છઠ્ઠ તપ કરી પારણાને દિવસે આચાર્મ્સ વ્રત કરવા લાગે. એ પ્રમાણે બાર વર્ષ સુધી તપ કરી ભાવયતિપણું સ્વીકારી ત્યાંથી કાલ કરીને બા દેવલેકમાં આ વિદ્યુમ્ભાલી નામે દેવ થયો છે.” તે સાંભળીને શ્રેણિક રાજાએ તેનું ભાવિ વૃત્તાંત પૂછયું, ત્યારે શ્રી જિનેશ્વર બોલ્યા કે “આજથી સાતમે દિવસે આ દેવ ચવીને આજ નગરીમાં ઋષભ નામના શ્રેષ્ઠીની ધારિણી નામની સ્ત્રીના ગર્ભથી જંબૂ નામે પુત્ર થશે. તે આ અવસર્પિણીમાં છેલ્લા કેવલી થશે.” આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળી સર્વ જને સ્વસ્થાને ગયા. પછી સાતમે દિવસે તે દેવ સ્વર્ગથી ચ્યવી ધારિણીની કુક્ષિથી પુત્રરુપે ઉત્પન્ન થયો. તેનું માતાપિતાએ જંબૂ નામ પાડયું. તે અનુક્રમે યુવાવસ્થા પામ્યા. એકદા વૈભારગિરિ ઉપર શ્રીસુધર્મા સ્વામી સમયસર્યો. તેને નમવા માટે જંબૂકુમાર ગયા. સુધર્મા સ્વામીને વાંદીને ગ્ય સ્થાને બેસી અમૃત જેવી ઉજવલ દેશના સાંભળીને તે પોતાના ઘર તરફ પાછા વળ્યા. ગામના દરવાજા પાસે આવતાં તે દરવાજે શત્રુને મારવા માટે ચક્ર વિગેરે ગોઠવેલાં હતાં તે જોઈ જંબૂકુમારે વિચાર્યું કે “કદાચ આ મારણચકાદિક મારા ઉપર પડે, તો હું ધર્મ કર્યા વિના કેવી ગતિ પામું ? માટે હું પાછો વળીને ગણધર પાસે જઈ જીવન પર્યંત બ્રહ્મચર્યનું પચ્ચખાણ તે લઈ આવું.” એમ વિચારી ગણધર પાસે જઈ બ્રહ્મચર્યનું પચ્ચખાણ લઈને તે ઘેર આવ્યા. પછી માતપિતાને તેણે કહ્યું કે “હું આપની આજ્ઞાથી શ્રીસુધર્મા સ્વામી પાસે દીક્ષા લેવા ઈચ્છું છું.” આ પ્રમાણેનું કાલકૂટના જેવું તેનું વચન સાંભળીને માતાપિતાએ પુત્ર પરના નેહથી મેહ પામીને સંયમની દુષ્કરતા વિગેરેનું વર્ણન કર્યું. તેના અનેક ઉત્તર આપીને જંબુકુમારે માતાપિતાને નિરુત્તર કર્યા; એટલે ફરીથી તે બોલ્યા કે “હે વત્સ ! તારે માટે પ્રથમથી નક્કી કરી રાખેલી આઠ કન્યાઓને પરણીને અમારા મને રથ પૂર્ણ કર, પછી તારે ગમે તે કરજે.” આ પ્રમાણે કહેવામાં તેના માતાપિતાએ “સ્ત્રીઓના પ્રેમમાં પડવાથી પછી એ જઈ શકશે નહી” એ નિશ્ચય કરીને તેને પરણવાને આગ્રહ કર્યો. પછી મોટા ઉત્સવથી અંબૂકુમારે આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જંબુકમારે પરણ્યા પહેલાં તે આને પિતાને મનેરથ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શનાચિંતામણિ ] ૧૧૫ કહેવરાવ્યું હતું. ત્યારે તે આઠેએ કહ્યું હતું કે “આ લોકમાં અથવા તે પરલોકમાં પણ અમારે તે જંબૂકુમારજ સ્વામી છે. શું કુમુદિની ચંદ્ર વિના બીજા વરને કદાપિ ઈચ્છે છે?એમ કહીને તેઓ જ બૂકુમારને પરશું હતી. લગ્ન થયા પછી સ્પૃહા રહિત જબૂકુમાર વાસગૃહ (શયનગૃહ)માં ગયે. ત્યાં કામદેવથી પીડાતી તે સ્ત્રીઓ સાથે વિકાર રહિત કુમાર વાતો કરવા લાગ્યો. તે વખતે તે સ્ત્રીઓએ નેહ વૃદ્ધિ પામે તેવી આઠ વાર્તાઓ કહી. તેના ઉત્તરમાં કુમારે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવી સામી આઠ વાર્તાઓ કહી. હવે તે ઉપદેશને સમયેજ પાંચસો રે સહિત પ્રભવ નામનો રાજપુત્ર અવસ્થાપિની અને તાલેઘાટિની (તાળાં ઉઘાડે તેવી વિદ્યાના પ્રભાવથી જંબૂકુમારના ઘરમાં આવીને ચોરી કરવા લાગ્યો હતો. તે વખતે કઈ દેવતાએ તે સર્વને ખંભિત કર્યા; એટલે પ્રભવે વિચાર્યું કે “આ મહાત્માથી જ હું પરિવાર સહિત ખંભિત થયો છું.” એમ વિચારીને સર્વ સ્ત્રીઓને ઉત્તર પ્રત્યુત્તર આપીને સમજાવતા જંબૂકુમારને તેણે કહ્યું કે “હે મહાત્મા ! હું આ દુખ વ્યાપાર-ચૌર્યકર્મથી નિવૃત્ત થય છું, માટે મારી પાસેથી આ વિદ્યા લ્યો અને તમારી ઑભિની વિદ્યા મને આપો.” તે સાંભળીને જંબૂકુમાર બેલ્યા કે “હું તો પ્રાતઃકાલમાં જ આ ગૃહાદિકના બંધનને ત્યાગ કરીને શ્રીસુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાને છું, મારે તારી વિદ્યાની કોઈ પણ જરૂર નથી. વળી હે ભદ્ર ! મેં કાંઈ તને ખંભિત કર્યો નથી, પણ કઈ દેવતાએ મારા પરની ભક્તિથી તને ખંભિત કર્યો હશે. તેમજ ભવની વૃદ્ધિ કરે તેવી વિદ્યાઓ હું લેતો કે દેતું નથી, પણ સમસ્ત અર્થને સાધી આપનારી શ્રી સર્વજ્ઞભાષિત જ્ઞાનાદિક વિદ્યાનેજ ગ્રહણ કરવાને હું ઇચ્છું છું.” એમ કહીને તેણે ચમત્કાર પામે તેવી ધર્મકથાઓ તેને વિસ્તારથી કહી. તે સાંભળીને પ્રભાવ બેલ્યો કે “હે ભદ્ર ! પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે શા માટે ભેગવતા નથી ?” જ બૂકુમારે જવાબ આપ્યો કે “કિપાક વૃક્ષના ફલની જેમ અંતે દારુણ કણને આપનારા અને દેખીતાજ માત્ર મનહર એવા વિષયોને ક્યો ડાહ્યો માણસ ભાગવે? કેઈ ન ભોગવે.” એમ કહી તેણે પ્રથમ મધુબિંદુનું દષ્ટાંત કહ્યું. ફરીથી પ્રભવે કહ્યું કે “તમારે પુત્ર થાય ત્યાર પછી દીક્ષા લેવી યોગ્ય છે, કેમકે પિંડ આપનાર પુત્રરહિતને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી.” તે સાંભળીને જંબૂકુમારે હાસ્ય કરીને કહ્યું કે “જે એમ હોય તો સૂકર, સર્પ, સ્થાન, ગોધા વિગેરેને ઘણા પુત્રો હોય છે, તેથી તેઓ જ સ્વર્ગે જશે, અને બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્ય પાળનારા સ્વર્ગે નહી જાય.” આ પ્રસંગ ઉપર મહેશ્વર વણિકનું દષ્ટાંત કહી બતાવ્યું. પછી જંબૂકુમારની આઠે સ્ત્રીઓ અનુક્રમે બેલી. તેમાં પ્રથમ મોટી સમુદ્રશ્રી બોલી કે “હે સ્વામી ! પુણ્યથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીને ત્યાગ કરીને તમે કેમ ચારિત્ર લેવા ઈચ્છે છે ?” જંબૂકુમારે જવાબ આપે કે “વીજળીની જેવી ચપળ લમીને શે વિશ્વાસ? માટે હે પ્રિયે ! તે લક્ષમીને મૂકીને હું દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું.” પછી બીજી પદ્મશ્રી બેલી કે “છએ દર્શનનો મત એ છે કે દાનાદિક ધર્મથી ઉપકારી હેવાને લીધે ગૃહસ્થાશ્રમીને ધર્મ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે Jain Education Interational For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ( શ્રી વિજ્યપદ્યસરિત હિત ભવદ્વયસ્થાપિ, ધર્મમેતમગારિણામ પાલયાિ નરા ધીરાસ્યજતિ તુ તતઃ પર ૧ ભાવાર્થ-“આ દાનાદિક ગૃહસ્થીઓને ધર્મ બન્ને ભવમાં હિતકારી હોવાથી તેનું ધીર પુરુષ પાલન કરે છે, અને કાયર મનુષ્ય તેને તજી દે છે.” જંબૂએ કહ્યું કે “સાવધનું–પાયુક્ત ક્રિયાઓનું સેવન કરવાથી ગૃહીધર્મ શી રીતે શ્રેષ્ઠ કહેવાય ? કેમકે ગૃહી અને મુનિના ધર્મમાં મેરુ અને સરસવ તથા સૂર્ય અને ખદ્યોતના જેટલું અંતર છે.” પછી ત્રીજી પદ્મસેના બોલી કે “કદલીના ગર્ભ જેવું કમળ તમારું શરીર સંયમનાં કષ્ટો સહન કરવાને યોગ્ય નથી.” બૂએ કહ્યું કે “અરે! કૃતઘી અને ક્ષણભંગુર એવા આ દેહ ઉપર બુદ્ધિમાન પુરુષ શી રીતે પ્રીતિ કરે ?” પછી ચોથી કનકસેન બોલી કે “પૂર્વે જિનેશ્વરોએ પણ પ્રથમ રાજ્યનું પાલન કરી સંસારના ભેગ ભેગવીને પછી વ્રત અંગીકાર કર્યું હતું, તે તમે શું કઈ નવા મોક્ષની ઈચ્છાવાળા થયા છે ?” જંબૂએ કહ્યું “જીનેશ્વરે અવધિજ્ઞાનવાળા હોવાથી તેઓ પિતાના વ્રતયોગ્ય સમયને જાણી શકે છે, માટે હાથી સાથે ગધેડાની જેમ તેમની સાથે આપણી જેવા સામાન્ય મનુષ્યની શી સ્પર્ધા? પ્રાણીઓના જીવિતરુપી મહા અમૂલ્ય રત્નને કામરૂ૫ તરકર અચિંત્યે આવીને મૂળમાંથી ચોરી લે છે, તેથી ડાહ્યા પુરુષે સંયમરૂપી પાથેય લઈને તેનાવડે મોક્ષપુરને પામે છે કે જયાં આ કાળરુપ ચરને જરા પણ ભય હેતો નથી.” પછી પાંચમી નભસેના બોલી કે “હે પ્રાણનાથ ! આ પ્રત્યક્ષ અને સ્વાધીને એવું કુટુંબનું સુખ પ્રાપ્ત થયું છે, તેને છોડીને દેહ વિનાના સુખની (મોક્ષસુખની) શા માટે ઈચ્છા કરે છે ?” જંબૂએ જવાબ આપ્યો કે “હે પ્રિયા ! સુધા, તૃષા, મૂત્ર, પુરીષ અને ગાદિકથી પીડા પામતા આ મનુષ્યદેહમાં ઈષ્ટ વસ્તુના સમાગમથી પણ શું સુખ છે? કાંઈ નથી.” પછી છઠ્ઠી કનકશ્રી બેલી કે “પ્રત્યક્ષ સુખ પામ્યા છતાં તેને તજીને પરોક્ષ સુખની વાતો કરવી તે ફિગટ છે. ભોગની પ્રાપ્તિ માટે વ્રત ગ્રહણ કરવું, તો જ્યારે તે ભેગજ પ્રાપ્ત થયા હોય ત્યારે વ્રતના આચરણથી શું? ખેતરમાં વૃષ્ટિથીજ અન્ન પાકયું હોય તે પછી કુવામાંથી પાણી ખેંચીને પાવાનો પ્રયાસ કોણ કરે?” કુમારે તેને જવાબ આપ્યો કે “હે પ્રિયા ! તારી બુદ્ધિ બરાબર રૂડી રીતે ચાલતી નથી. વળી આવું બોલવાથી તારું અદીર્ઘદર્દીપણું પ્રગટ થાય છે, અને તે અન્ય જનને હિતકારી થતું નથી, કેમકે સ્વર્ગ તથા મેક્ષને આપનાર એવા આ મનુષ્યદેહને જે માણસો ભેગસુખમાં ગુમાવે છે, તેઓ મૂલધન ખાનારની જેમ પરિણામે અતિશય દુઃખને પ્રાપ્ત થાય છે, માટે હે પ્રિયા ! જલદીથી નાશ પામનારા એવા આ મનુષ્ય જન્મને પામીને હું એવી રીતે કરીશ કે જેથી કોઈ પણ વખત પશ્ચાત્તાપ કરે ન પડે.” પછી સાતમી કનકવતી બોલી કે “હે નાથ! હાથમાં રહેલા રસને ઢળી નાખીને પાત્રના કાંઠા ચાટવા” એ કહેવતને તમે સત્ય For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શનચિંતામણિ ] કરી બતાવે છે.” જંબૂએ કહ્યું કે “હે ગીર અંગવાળી પ્રિયા ! ભેગે હાથમાં આવ્યા છતાં પણ નાશ પામી જાય છે, તેથી તેમાં મનુષ્યનું સ્વાધીનપણું છે જ નહી; છતાં તેને હાથમાં આવેલા માને છે તેઓને ભૂતની જે ભ્રમ થયેલ છે એમ સમજવું. વિવેકી પુરુષો પિતેજ ભેગના સંગને ત્યાગ કરે છે, અને જે અવિવેકી પુરુષે તેને ત્યાગ કરતા નથી તેનો તે ભોગે જ ત્યાગ કરે છે.” પછી છેલ્લી ( આઠમી ) જયશ્રી બલી કે “હે સ્વામી ! તમે સત્ય કહે છે, પરંતુ તમે પપકાર રૂપ ઉત્તમ ધર્મ અંગીકાર કરનારા છે, માટે ભેગને ઈચ્છયા વિના પણ અમારા પર ઉપકાર કરવા માટે અમને સે. વૃક્ષો મનુષ્યના તાપને દૂર કરવા રૂપ ઉપકારને માટે પિતે તાપને સહન કરે છે. વળી ખારા સમુદ્રનું પાણી પણ મેઘના સંયોગથી અમૃત સમાન થાય છે, તેવી રીતે તમારા સંગથી પ્રાપ્ત થયેલા ભેગ પણ અમને સુખને માટે થશે.” કુમારે કહ્યું કે “હે પ્રિયા ! ભોગોથી ક્ષણ માત્ર સુખ થાય છે, પણ ચિરકાળ સુધી દુઃખ થાય છે” એવા પરમાત્માના વચનથી મારું મન તેનાથી નિવૃત્તિ પામ્યું છે, અને તેમાં તમારું પણ કાંઈ કલ્યાણ હોય એમ મને ભાસતું નથી. માટે હે કમળના જેવા નેત્રવાળી પ્રિયા ! તેવા પ્રાંત અહિતકારી ભેગમાં આગ્રહ કરે તે કલ્યાણ માટે નથી. કુમનુષ્યોમાં, કુદેવામાં તિર્યમાં અને નરકમાં ભેગી જને જે દુઃખ પામે છે તે સર્વે જ્ઞાની જ જાણે છે.” આ પ્રમાણેથી કુમારની વાણી સાંભળીને તે આઠે સ્ત્રીઓ વૈરાગ્ય પામી, એટલે તત્કાળ હાથ જોડીને બેલી કે “હે પ્રાણનાથ ! તમે જે માર્ગને આશ્રય કરે તે જ માર્ગ અમારે પણ સેવ્ય છે.” તે વખતે પ્રભવ વિચાર કરવા લાગ્યા કે “અહો ! આ મહાત્માનું વિવેકીપણું તથા પરોપકારીપણું કેવું છે? અને મારું પાપિષ્ટપણું તથા મૂખપણું કેવું છે? આ મહાત્મા પિતાને આધીન એવી પણ લક્ષ્મીને ત્યાગ કરે છે અને નિર્લજજ એ હું તેજ લક્ષમીની અભિલાષા કરું છું પણ તે પ્રાપ્ત થતી નથી. માટે હું અત્યંત નિદ્ય છું. મને અધમીને ધિક્કાર છે!” આવા વિચારથી પરિવાર સહિત વૈરાગ્ય પામેલો પ્રભાવ બે કે “હે મહાત્મા ! મને આજ્ઞા આપે. મારે શું કરવું ?” જંબૂ કુમારે જવાબ આપે કે “જે હું કરું તે તું પણ કર.” પછી પ્રાતઃકાળે સંઘ તથા ચિત્યનું પૂજન કરીને સ્વજનેનું સન્માન કરીને કુમારે સ્નાન કરી ચંદનનું વિલેપન કર્યું. પછી વેત વસ્ત્રો તથા સર્વ અંગે અલંકારો ધારણ કરીને હજાર પુરૂષોએ વહન કરાતી શિબિકામાં આરુઢ થયા. માર્ગમાં દીન પુરુષને દાન આપી રંજન કરતા હતા, વાજીથી આકાશ શબ્દિત થતું હતું, અને અનાદત દેવતાએ તેને નિષ્કમણત્સવ કર્યો હતો. એવી રીતે પિતાની આઠ પત્નીઓ, તેમના મા બાપ, પિતાના માબાપ અને પાંચસે ચેર સહિત પ્રભવ રાજપુત્ર–એ સર્વની સાથે જ બૂકુમાર સુધર્માસ્વામીએ પવિત્ર કરેલા ઉપવનમાં આવ્યા. ત્યાં શિબિકાથી ઉતરીને ગુરુને નમસ્કાર For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ " ૧૧૮ (શ્રી વિપરિતકરી જ બૂકુમારે વિજ્ઞપ્તિ કરી કે “કુટુંબ સહિત અમને પાંચ સત્તાવીશ જણને દીક્ષા તથા તપસ્યા આવીને અનુગ્રહ કરે.” એટલે સુધર્માસ્વામીએ પોતાના હાથથી તેને પરિ વાર સહિત દીક્ષા આપી, અને પ્રભવમુનિ જબૂમુનિને શિષ્ય તરીકે આપ્યા. શ્રીવીરસ્વામીના નિર્વાણ પછી દશ વર્ષો સુધર્માસવામીએ જંબૂસ્વામીને ગ૭ નાયક બનાવ્યા અને શ્રી મહાવીરના નિર્વાણ પછી ચેસઠ વર્ષે જંબુસ્વામીએ પ્રભવસ્વામીને ગચ્છનાયક બનાવ્યા. આ શ્રી જંબુસ્વામી પ્રબલ પુણ્યાનુબંધી પુણ્યશાલી હતા. તેમાં પૂર્વ ભવમાં અને આ ભવમાં કરેલી નિર્મલ શીલની આરાધનાજ મુખ્ય કારણ તરીકે હતી. એમ સમજીને જે ભવ્ય છે શીલની નિર્મલ આરાધના કરશે, તેઓ જરૂર પુણ્યાનુબંધી પુણ્યની વિશિષ્ટ સંપદાઓ ભેગવીને પરિણામે સિદ્ધિના સુખે પણ પામશે. ૩. પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાના ચોથા કારણ તરીકે પ્રભુશ્રી અરિહંતની પૂજા અને ગુરૂ મહારાજની ભક્તિ કરવાનું કહ્યું તેમાં શ્રીઅરિહંત પરમાત્માની પૂજાને અંગે તેમની પ્રતિમાની જરૂરિયાત, ને પ્રતિમાનું માહામ્ય તથા તેની પૂજા કરવાની રીત વગેરે ખાસ જાણવા જેવી બીના ટૂંકામાં આ રીતે જાણવી – છે શ્રી અરિહંત દેવની પૂજા છે [તેની જરૂરિયાત અને મહિમા ] અહીં દેવ' શબ્દથી શ્રી જિનેશ્વર દે જ લેવા, બીજા નહિ, કારણ કે જેઓ નિર્મળ સ્વરૂપને એટલે સ્વાભાવિક પૂર્ણતાને પામ્યા હોય, તે જ પુરૂષ બીજા જીને નિર્મલ સ્વરૂપી બનાવી શકે છે, એટલે કે સ્વાભાવિક પૂર્ણતા રૂ૫ ગુણને પમાડી શકે છે. આ વાત અનુભવસિદ્ધ છે, કારણ કે પિતે દરિદ્ર હોય તે બીજાને કઈ રીતે ધનવંત બનાવી શકે ? જેમ મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં તીર્થકરે વિચરે છે તેમ અત્યારે અહીં તીર્થકરો વિચરતા નથી, માટે તેમના વિરહકાલમાં (૧) પ્રભુદેવના આગમ અને (૨) પ્રભુ પ્રતિમા, આ બેના આલંબનથી સંસાર સમુદ્રને પાર પામી શકાય છે. અહીં જે બે આલંબને બતાવ્યાં તેમાં પ્રભુદેવના આગમથી શ્રી જિન પ્રતિમા મોક્ષ માર્ગ વગેરેની બીના જાણી શકાય છે અને એ જાણીને નિર્દોષ સાધના કરી આત્મહિત સાધી શકાય છે. આ મુદ્દાથી પ્રભુ દેવના આગમને જિનપ્રતિમાની પહેલાં કહ્યો છે. દરેક ક્રિયા વિધિપૂર્વક કરવાથી યથાર્થ અને સંપૂર્ણ ફળ આપી શકે છે. જેમ મંત્ર સિદ્ધિમાં મંત્ર મહાપ્રભાવક હય, પણ જે વિધિની ખામી હોય તે મંત્રસિદ્ધિ થાય જ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શિનાચિંતામણિ ] ૧૧૯ નહિ, એમ પ્રભુ દેવની પૂજા કરવામાં પણ વિધિ જાળવવી જ જોઈએ. આ બાબતમાં સૌથી પહેલાં પ્રતિમાની જરૂરિયાત ખાસ કરીને જણાવવી જોઈએ, એટલે તે બીન ટૂંકામાં આ પ્રમાણે જાણવી : પન–પ્રતિમા શું ચીજ છે? ઉત્તર–તીર્થકર દેવને ઓળખવાનું અપૂર્વ સાધન પ્રભુદેવની પ્રતિમા છે. એટલે જે તીર્થંકર પ્રભુની પ્રતિમા હોય, તેમણે સાધેલા મોક્ષમાર્ગની અને તેમના આદર્શ જીવનની વિચારણા કરવામાં પ્રભુદેવની પ્રતિમા એ પ્રશસ્ત આલંબન ગણાય છે. પૂજા કર્યા પહેલાં પણ પ્રભુ પ્રતિમાના દર્શન કરનાર ભવ્ય જીને હૃદયમાં વીતરાગની ભાવના જાગે છે, અને પરમ સાત્વિક આનંદનો અનુભવ થાય છે. એટલું જ નહિ પણ તેઓ અંતરંગ શત્રુઓને જીતવામાં પણ અમુક અંશે સફલ થાય છે. એટલું જરૂર યાદ રાખવું કે વિતરાગની પૂજા કરાય છે, પણ આરસના પથ્થર તરફ કે તેની કારીગરી તરફ લક્ષ્ય રાખીને પૂજા કરવામાં આવતી નથી. પ્રશ્ન–પ્રતિમાની જરૂરિયાત માનવામાં વિશિષ્ટ કારણે કયા કયા છે? ઉત્તર–સમજણની કેટીમાં રહેલા આત્મહિતેચ્છુ દરેક મનુષ્યની ફરજ છે કે માનવ જંદગીના ધ્યેય તરફ લક્ષ્ય રાખીને શુભ પ્રવૃત્તિ કરવી. માનવ જીંદગીનું ધ્યેય એ છે કે મોક્ષમાર્ગની સાધના કરીને પિતાના આત્માને નિજ ગુણ રમણતામય બનાવ. જો કે સ્વર્ગમાં રહેનારા દેવે વ્યાવહારિક દષ્ટિએ વિશિષ્ટ શક્તિને ધારણ કરે છે, છતાં તેઓ માનવ જીંદગીનું ધ્યેય સાધી શકતા નથી. પણ મનુષ્ય ધારે તે તે અવશ્ય સાધી શકે છે. આવા આવા અનેક મુદ્દાઓથી માનવ જીદગી ઉત્તમમાં ઉત્તમ ગણાય એમાં નવાઈ શી? તે ધ્યેય ધ્યાન (આત્મતત્ત્વની વિચારણા)ને આધીન છે. ધ્યાનમાં ટકવા માટે પ્રશસ્ત (કર્મ નિર્જરાના સાધનરૂપ) આલંબનની સેવના કરવી જોઈએ. શ્રીવીતરાગ શાસનમાં ઘણા પ્રકારનાં પ્રશસ્ત આલંબને જણાવ્યાં છે, તેમાં પ્રભુ પ્રતિમાની પૂજાને પણ જણાવી છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી જીવ નિરાલંબન સ્થિતિને ગ્ય થયે નથી, ત્યાં સુધી પ્રભુ પ્રતિમાની પૂજા વગેરે ઉત્તમ આલંબનની સેવા કરવી જ પડે છે. આમાંથી એમ પણ સમજવાનું મળે છે કે-નિરાલંબન સ્થિતિને પમાડનારી પ્રતિમા છે. અને ઉત્તમ સંસ્કારની જમાવટ કરવાને માટે પ્રતિમાની જરૂરિયાત બહુ જ છે. કારણ કે ઉત્તમ સંસ્કાર અહીં જે પડ્યા હોય તે તેવા સંસ્કાર આવતા ભવમાં ઉદય આવે છે. એમ થતાં અનુક્રમે આન્નતિના માર્ગે ચાલીને નિર્મળ સાધ્ય સિદ્ધિ કરી શકાય છે. સૂફમબિંદુ [ Pint ] અને બાદબાકીનાં દષ્ટાંતે પણ ચાલુ પ્રસંગને બહુ જ ટેકે આપે છે. સૂમબિંદુ [ Point ની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે–તેને લંબાઈ પહોળાઈ ન હોય છતાં સૂહમદર્શક યંત્રથી તે મોટા સ્વરૂપે પણ દેખી શકાય છે. એ પ્રમાણે For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ [ શ્રી વિજયપઘસરિકૃત નિશાળમાં અભ્યાસ કરતાં બાળકને હિસાબ લખાવતાં માસ્તરે કહ્યું કે-પચીસમાંથી પચીસ બાદ કરો તે તે જવાબમાં ૨૫-૨૫=૦૦ એ પ્રમાણે લખીને બાલક શિક્ષકને જણાવે છે કે ૨૫માંથી ૨૫ બાદ કરતાં કંઈ ન રહે. શિક્ષક—કંઇ ન રહે એમ કહે છે, ને આ બે મીંડાં કેમ મૂક્યાં છે? બાળક–એ તે “કંઈ ન રહે” એમ જણાવવાને બે મીંડાં મૂક્યા છે. આ બે દષ્ટાંતેમાંથી સમજવાનું એ મલે છે કે-જે વસ્તુ નથી તેને (અભાવને) પણ જણાવવાને માટે આકૃતિની જરૂરિઆત છે, તે પછી તીર્થકર થઈ ગયા છે, તેમની આકૃતિ (પ્રતિમા ) તે જરૂર જોઈએ જ, તીર્થંકર દેવે થયા નથી એમ તે કહેવાય જ નહિ, કારણ કે તેમના જીવનચરિત્રને જણાવનાર ઘણા ગ્રંથે હાલ પણ હયાત છે. પ્રશ્ન–પ્રતિમા તો એક જાતને પત્થર છે, તેની પૂજા કરવાથી શું લાભ થાય ? ઉત્તર કે પત્થરપણું ઉપરની દષ્ટિએ બંનેમાં સરખું દેખાય છે, છતાં ઘણી અપેક્ષાએ બંનેમાં જૂદાશ પણ જણાય છે. એક સાધારણ પત્થરને જોઈને વીતરાગ આકૃતિની ભાવના જાગતી નથી, અને પ્રભુની પ્રતિમાને દેખતાં મન સ્વસ્થ બને છે, કષાય પાંતળા પડે છે, અને આ પ્રમાણે ભાવના પ્રકટે છે કે-“પ્રભે, આપના ચ્યવન કલ્યાણકના પ્રસંગે ઈન્દ્ર મહારાજે બહુમાનથી શકસ્તવે કરીને આપની સ્તુતિ કરી, તથા જન્મકલ્યાણકના પ્રસંગે મેરૂ પર્વતની ઉપર ચેસઠ ઈન્દ્ર વગેરે દેએ એક કરોડ સાઠ લાખ કલો વડે પરમ ઉલાસથી ૨૫૦ અભિષેક કર્યા, ત્યાર બાદ અનુક્રમે મોટી ઉંમરે રાજ્યાદિ અવસ્થાને પામ્યા તોપણ આપે તેની સાહ્યબીમાં આસક્તિભાવ રાખ્યો નહિ. અને સંયમમાં પ્રેમ ધારણ કરીને પરમ ઉલ્લાસથી આપે સંયમને ગ્રહણ કરીને અને તેની નિર્મલ સાધના કરીને દુનિયાના જીવને એવો બોધપાઠ શીખવ્યું કે-“ખરું સુખ ત્યાગ ધર્મની સાધના કરવાથી જ મળી શકે છે, અને ભોગમાં સુખ છે જ નહિ, એથી તે ભયંકર રોગની પીડા ભેગવવી પડે છે. પરપાધિની પૂર્ણતા, બીજાની પાસેથી માગી લાવેલા ઘરેણાંના જેવી છે. જેમ માગી લાવેલાં ઘરેણાં પિતાની પાસે હોય, છતાં તે તે પારકાં જ ગણાય, એમ પરે પાધિની પૂર્ણતા પણ ખરી રીતે પિતાની કહેવાય જ નહિ અને તે લાંબા કાળ સુધી ટકતી પણ નથી.” તથા ભયંકર ઉપસર્ગના પ્રસંગે પણ ધૈર્ય રાખીને શુકલ ધ્યાનના ભેદને ધ્યાવીને આપ કેવલજ્ઞાન પામ્યા. સમવસરણમાં વિરાજમાન થઈને ચાર મુખે મધુરી દેશના દઈને ઘણાએ જીને મુક્તિમાર્ગના મુસાફર બનાવ્યા. છેવટે ગનિરોધ કરીને મુક્તિના સુખ પામ્યા. ધન્ય છે આપના આદર્શ જીવનને ! હે જીવ! પ્રભુદેવ જે રસ્તે મુક્તિપદ પામ્યા તે રસ્તે તું પણ જલદી જરૂર પ્રયાણ કરજે.” પ્રતિમામાં અને પત્થરમાં આટલો જ ફરક છે, એમ નહિ, પરંતુ વિચાર કરતાં For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ] ૧૨૧ બીજી રીતે પણ બહુ જ તફાવત જણાશે. એક સાદા કાગળમાં અને સરકારી નેટનાં કાગળમાં કાગળપણું સરખું છતાં સાદા કાગળની કંઈ પણ કીંમત ઉપજતી નથી, અને સરકારી છાપવાળા નોટના કાગળની હજાર કે તેથી પણ વધુ રૂપિયા જેટલી કીંમત ઉપજે છે. એ પ્રમાણે હીરા માણેક વગેરે ઝવેરાતમાં પણ સમજી લેવું. તેમજ માતામાં અને પિતાની પરણેલી સ્ત્રીમાં સ્ત્રીપણું સરખું છતાં દરેકના પ્રત્યે જુદી જુદી ભાવના ગર્ભિત પ્રવૃત્તિ થાય છે. એટલે માતામાં પૂજ્યપણાની અને બેનમાં કે પુત્રીમાં અનુક્રમે બેનપણાની તથા પુત્રી તરીકેની લાગણી હોય છે. સ્ત્રીમાં પ્રેમવૃત્તિને અનુસરતી લાગણી વગેરે હોય છે. આ બીને ધ્યાનમાં રાખનાર સમજુ ભવ્ય છે પત્થર અને મૂર્તિને એક કહેશે જ નહિ. આ પ્રસંગે યાદ રાખવા જેવું પત્થરની ગાયનું દૃષ્ટાંત એ છે કે–એક માણસ જંગલમાં ચાલ્યો જતો હતો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેણે જોયું કે એક ખેડૂતને જમીન ખોદતાં ખોદતાં પત્થરની ગાય મળી. તે જોઈને એ મુસાફરે પૂછયું “આ શું છે?ત્યારે પેલા ખેડુતે કહ્યું “આ પત્થરની ગાય છે. જેમ આ ગાયને ચાર પગ, આંચળ, બે શિગડાં વગેરે હોય છે, તેમ સાચી ગાયને પણ એ બધું હોય છે. આંચળમાંથી દૂધ નીકળે, તે પીવાથી ભૂખ અને તરસ મટે છે. આ પ્રમાણે કહેલી બીના યાદ રાખીને તે મુસાફર ત્યાંથી આગળ ચાલ્યા. બહુ દૂર જતાં જતાં રસ્તામાં તેને ભૂખ અને તરસ લાગી. આજુબાજુ તપાસ કરતાં તેને ભાગ્યને સાચી ગાય મળી. આ મુસાફરે પહેલાં પત્થરની ગાય જોઈ હતી તેથી તેણે સાચી ગાયને તરત ઓળખી લીધી. અને દેહીને દૂધ પી લીધું. જેથી ભૂખ અને તરસને મટાડી દીધી. અને તે ઈષ્ટ નગરે જલદી પહોંચી ગયો અહીં દષ્ટાંત પૂરું થયું. તેની ઘટના (સમજૂતી) ટૂંકામાં આ પ્રમાણે જાણવી–પૂજક ભવ્ય જીવો મુસાફરની જેવા જાણવા અને પત્થરની ગાય જેવી જિનપ્રતિમા જાણવી. મુસાફર જેમ જંગલમાં ફરે છે તેમ સંસારી છે સંસારમાં રખડે છે. જેમાં મુસાફરનું ધ્યેય ઈષ્ટ નગરે જવાનું છે તેમ ભવ્ય જીવોનું ધ્યેય મેક્ષ નગરે પહોંચવાનું હોય છે. જેમ જંગલમાં ફરનાર માણસને ભૂખ તરસની પીડા હતી અને તેણે દૂધ પીને શમાવી દીધી, એટલે તે મુસાફર પત્થરની ગાયને જોઈને સાચી ગાયને પારખીને ભૂખ તરસની પીડાને શમાવનારા દૂધને પામે, એ પ્રમાણે સંસારી જીને કર્મની પીડા રહેલી છે. અને ભવ્ય છે ( દૂધ જેવી ) ભાવ તીર્થંકર પ્રભુની દેશનાને સાંભળીને પીડાને દૂર કરી (ઈષ્ટ નગરના જેવા) મેક્ષ રૂપી ઈષ્ટ સ્થાનને પામે છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે–જંગલમાં ફરનાર મુસાફરને પત્થરની ગાય ( ગાયની આકૃતિ ) જેવાથી સાચી ગાયનું જ્ઞાન થયું, તેમ દ્રવ્યથી અને ભાવથી પ્રભુ દેવની પ્રતિમાની પૂજા કરવાથી અને ત્રિકાલ દર્શન કરવાથી સારા સંસ્કારની જમાવટ થાય છે. જેથી ભવાંતરમાં પણુ ( સાચા ) તીર્થંકરનું દર્શન થતાં તરતજ પૂર્વને સંસ્કાર For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ [ શ્રી વિજ્યપઘસરિકૃતજાગૃત થાય છે, તેમની ઓળખાણ પડે છે. તે પ્રભુની દેશના સાંભળીને તે પ્રમાણે વર્તન રાખતાં મુક્તિનાં સુખ પામી શકાય છે. જે તે મુસાફરે ગાયને આકાર જે ન હેત તે તે સાચી ગાયને જેવા છતાં તેને ઓળખત ખરો કે? ન જ ઓળખત. સાબીત થાય છે કે–જેમ તે મુસાફરને ગાયની આકૃતિ સાચી ગાયને ઓળખવામાં કારણ થઈ, તેમ પ્રભુ દેવની પ્રતિમા પણ પૂજાદિ ભક્તિ કરનારા ભવ્ય જીવોને સાચા શ્રીતીર્થકર દેવને ઓળખવાનું કારણ બને છે. હવે પ્રભુ પૂજા કઈ રીતે કરવી? તથા તે કરતી વખતે કેવી ભાવના ભાવવી? વગેરે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી– છે દેવપૂજાની રીત ગુણાધિક પુરૂષને પૂજ્ય માનીને જે બહુ માન સહિત તેમની સેવા કરવી તે પૂજા કહેવાય. તેના બે ભેદ છે તે આ પ્રમાણે-(૧) દ્રવ્યપૂજા અને (૨) ભાવપૂજા. તેમાં જલ, ચંદન, ફલ, ફૂલ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્યથી જે પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય. ભવ્ય જીએ આને ક્રમ સમજવાને માટે નીચે જણાવેલ નિયમે યાદ રાખવા જોઈએ. ૧ પરિમિત જલથી સ્નાન કરવું. અશુચિ અવસ્થામાં પૂજા કરવાથી આશાતના દોષ લાગે. આ મુદ્દાથી એટલે અશુચિને દૂર કરવા માટે સ્નાન કરવું. સ્નાન કરવાના પ્રસંગે શરૂઆતમાં નિજીવ સ્થાનની તપાસ કરવી. ત્યાર બાદ ખપ પૂરતા પાણીથી પરનાળવાળા બાજોઠ ઉપર બેસીને સ્નાન કરવું. પરનાળની નીચે રહેલી કુંડીમાં સ્નાનનું પાણી પડે તે સ્નાન કરીને જયણા પૂર્વક તડકે નિજીવ સ્થલે છુટું છુટું નાંખવું. ૨ પૂજાનાં વસ્ત્રો ફાટેલાં ન હોય, તેમજ અશુદ્ધ પણ ન હોવાં જોઈએ. એટલે ન્હાઈને અખંડ ચોખાં વસ્ત્ર પહેરીને દહેરે જવું. રસ્તામાં અશુદ્ધિ જણાતી હોય તે જલથી પગને શુદ્ધ કરીને મંદિરમાં નિસહી કહી દાખલ થવું. જિનમંદિરના જરૂરી કાર્ય તરફ લક્ષ્ય દઈને તેની યોગ્ય વ્યવસ્થા કરીને બીજી નિસીહી કહીને ગભારામાં દાખલ થાય, અને દ્રવ્યપૂજા શરૂ કરે. મોર પીંછીથી નિર્માલ્ય પુષ્પ વિગેરેને દૂર કરીને વિધિપૂર્વક અભિપેક કરે, ત્યારે જન્માવસ્થાની વિચારણા કરે. પછી અખંડ શુદ્ધ અંગભૂતણાથી પ્રભુના શરીરને સાફ કરીને નવ અંગ પૂજાના દુહા બોલીને અનુક્રમે (૧) જમણે અંગુઠે, ડાબો અંગુઠો (૨) એ પ્રમાણે બને ઢીંચણે (૩) કાંડે (૪) ખભે (૫) મસ્તકે (૬) કપાલે (૭) ગળે (૮) હદયે (૯) નાભિએ પૂજા કરવી. એમ કમસર પૂર્વે જણાવ્યા મુજબ અષ્ટપ્રકારી પૂજા વગેરે કરીને ત્રીજી નિસીહી કહીને ચિત્યવંદન કરવા રૂપ ભાવપૂજા કરવી. અહીં દશત્રિક વગેરેની બીના ખાસ યાદ રાખવી જોઈએ. તે શ્રીચેત્યવન્દન ભાષ્ય વગેરેમાંથી જેઈ લેવી. આ પૂજાના જેવી રીતે (૧) દ્રવ્યપૂજા (૨) ભાવપૂજા એમ બે ભેદ છે, તેમ અપેક્ષાએ (૧) અંગપૂજા (૨) અગ્રપૂજા (૩) ભાવપૂજા એમ ત્રણ ભેદ પણ શ્રી ધર્મસંગ્રહ વગેરે ગ્રંથમાં જણાવ્યા છે. તેમાં પ્રભુદેવની પ્રતિમાની ઉપર જે પુષ્પ ચઢાવવા, ધૂપ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણી ] ૧૨૩ ઉખેવ, ચંદનાદિ પદાર્થોનું વિલેપન કરવું, આભરણ પહેરાવી આંગી રચવી, એ અંગપૂજા કહેવાય, અને પ્રભુની આગળ સાથિયો કરે, નૈવેદ્ય ફલ વગેરે મૂકવાં, એ અચપૂજા કહેવાય. તથા પ્રભુગુણોની સ્તુતિ કરવી, સ્મરણ ચિંતવના કરવી, એ ભાવપૂજા કહેવાય. આ સંબંધી વધુ બીના શ્રી શ્રાદ્ધવિધિ ઉપદેશતરંગિણી વગેરે ગ્રંથમાંથી જોઈ લેવી. છે પૂજાનું ફલ છે પ્રભુની પૂજા કરવાથી પાપનો નાશ થાય છે, દુર્ગતિનાં દુઃખ ભેગવવા પડતાં નથી, આપત્તિને નાશ અને પુણ્યને વધારે થાય છે, લકમી વધે છે, આરોગ્ય મળે છે, લોકમાં જશકીર્તિ પ્રશંસા વધે છે, અને દેવગતિના અને મેક્ષનાં સુખ પણ મળે છે. આ વાત ધ્યાનમાં રાખીને ભવ્ય જીએ ત્રિકાલ પૂજા કરી માનવ ભવ સફલ કરે. હવે બીજી રીતે પૂજાનું સ્વરૂપ ધનસાર શેઠના દષ્ટાંત સાથે ટૂંકામાં આ રીતે જાણવું– દ્રવ્યપૂજા–ભાવપૂજા. સ્યાદે પાસનારૂપા, દ્રવ્યા ગૃહમેધિનામ્ | અભેદોપાસના રૂપા, સાધનાં ભાવપૂજના છે ૧ છે ભાવાર્થ –“ગૃહસ્થીઓને ભેદઉપાસના રૂપ દ્રવ્યપૂજા હોય છે, અને સાધુઓને અભેદઉપાસનારૂપ ભાવપૂજા હોય છે.” ભેદઉપાસના રૂપ એટલે મારા આત્માથી અહમ્ પરમેશ્વર જુદા છે. પ્રાપ્ત થયેલા આત્માનંદના વિલાસી છે. તેની ઉપાસના એટલે નિમિત્ત આલંબન રૂપ સેવા તે રૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થીઓને કરવા યોગ્ય છે, અને સાધુઓને તે અભેદ ઉપાસના એટલે પરમાત્માથકી પિતાને આત્મા અભિન્ન છે એવા પ્રકારની ભાવપૂજા જ કરવા ગ્ય છે. જે કે અહંન ભગવાનના ગુણનું સ્મરણ કરવું, તેમનું બહુમાન કરવું, એવા ઉપગરૂપ સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થીઓને પણ કરવા યોગ્ય છે, તે પણ ઉપયોગવાળી આત્મસ્વરૂપના એકત્વરૂપ ભાવપૂજા તે મુનિઓને જગ્યા છે. આ પ્રસંગને યથાર્થ સમજાવનાર ધનસારનું દૃષ્ટાંત ટૂંકામાં આ રીતે જાણવું– શ્રીપુર નગરમાં જિતારી નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં ધનસાર નામને એક વાણિયો રહેતો હતો. તે અંત્યત દરિદ્રી હોવાથી કોઈ પણ સ્થાને આદર પામતો નહી, પરંતુ તે સ્વભાવે સરળ હતું, અને હમેશાં સદગુરુની પાસે ધર્મોપદેશ સાંભળતા હતે. એક વખતે તેણે વિનયપૂર્વક દીન વાણીથી ગુરુને પૂછયું કે “હે સ્વામી! હું દરિદ્રી, દુઃખી અને નિર્ધન કેમ થયે?ગુરુએ કહ્યું કે “તે પૂર્વ ભવે શ્રીજિનેશ્વરની પૂજા કરી નથી, તેથી તું દુઃખી થયે છું. હવે આ જન્મમાં તું દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કર, જેથી તારા દુઃખને ક્ષય થાય. તેમાં ભાવપૂજાનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ એવું કહ્યું છે કે – For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ [ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતદાંભલા તસ્નાન, સન્તષશુભવશ્વભત વિવેકતિલકશાલી, ભાવનાપાવનાશય: ૧ છે ભક્તિશ્રદ્ધાનઘુસણ–ન્મિશ્રપારટીરજદ્ર નવબ્રહ્માંગયુÈવં, શુદ્ધમાત્માનમચંય છે જે સ્પષ્ટાર્થ_“હે ભવ્ય જીવ! દ્રવ્ય અને ભાવથી સ્વપરના પ્રાણરક્ષણરૂપ દયા રુપી જળવડે સ્નાન કરીને પગલિક સુખની ઈચ્છાના અભાવરૂપ જે સંતોષ તે રૂપી વસ્ત્રને ધારણ કરીને, સ્વપરના વિભાગનું જે જ્ઞાન-તે રૂપ વિવેકનું તિલક કરીને તથા અરિહંતના ગુણગાનમાં એકાગ્રતાપ ભાવનાવડે કરીને પવિત્ર અંતકરણવાળે થઈ, ભક્તિ અને શ્રદ્ધાપ ચંદનથી મિશ્ર એવા કેસરના દવે (ઘળે કરીને) કરીને નવ પ્રકારના બ્રહ્મચર્ય પ નવા અંગેને ધારણ કરનાર અનંત જ્ઞાનાદિ પર્યાયવાળા શુદ્ધ આત્માપ દેવની પૂજા કર.” પછી ક્ષમાપી પુષ્પની માળા અર્પણ કર, બે પ્રકારના ધર્મરુપ બે અંગલુહણા આગળ ધર, ધ્યાનરુપી ઉત્તમ અંલકાને તેના શરીર પર પહેરાવ, આઠ સદસ્થાનના ત્યાગરુપી અષ્ટમંગળ તેની પાસે આલેખ, જ્ઞાન રુપી અગ્નિમાં શુભ સંકલ્પ રુપી કાકલુંડ (અગરુ) ને ધૂપ કર, અને પછી આત્મસામર્થ્ય ૫ આરતિ ઉતાર. ઇત્યાદિ ભાવપૂજાનું સ્વરુપ બીજા ગ્રંથિથી જાણી લેવું. જિનેશ્વરની પૂજા, સ્નાત્ર, ગુણસમૂહની સ્તુતિ અને સ્તવના વિગેરે કરવાથી દર્શન રહિત (મિથ્યાત્વી) જીવન દર્શન (સમકિત)ની પ્રાપ્તિ થાય છે અને જેને દર્શન ગુણ પ્રાપ્ત થયા હોય છે તેને ક્ષાયિક સમ્યકત્વાદિ ગુણોને લાભ થાય છે, તથા જિનપૂજા રત્નત્રયીની પ્રાપ્તિનું કારણ થાય છે. એક શિષ્ય ગુરૂને પૂછયું છે કે “હે ગુરૂદેવ ! જિનેશ્વરની સ્તુતિ, સ્તવન અને મંગળ ભણવાથી જીવને શું થાય ? ” ગુરૂદેવે કહ્યું કે “સ્તુતિ, સ્તવન અને મંગળથી અને જ્ઞાન દર્શન અને ચારિત્રને લાભ થાય.” વળી જિનેશ્વરની પૂજા કરવાથી પદ્ગલિક સંપત્તિ વગેરેને પણ લાભ થાય છે. ધન, ધાન્ય, રાજ્ય, ચક્રવર્તીપણું તથા ઈન્દ્રપણાની લક્ષમી પણ પ્રાપ્ત થાય છે અને છેવટે ચિદાનંદ સંપત્તિ (મુક્તિ) પણ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી જિનેશ્વરની સેવા બન્ને પ્રકારની લક્ષમીની પ્રાપ્તિમાં કારણભૂત છે.” ઈત્યાદિ ગુરૂમુખથી ધર્મદેશના સાંભળીને ધનસારે ગુરુને પૂછીને “આજથી શ્રી અરિહન્તની પૂજા કર્યા વિના મુખમાં પાણી પણ નાંખવું નહી.” એ અભિગ્રહ ગ્રહણ કર્યો. તે દિવસથીજ આરંભીને તે શ્રેણી હમેશાં જિનપ્રતિમાની કેસર, ચંદન, કપૂર (બરાસ) વિગેરે સુગંધી દ્રવ્યથી અને સુગંધી એવા જાઈ, પત્ર, ચંપિ, કેતકી, માલતી, મચકુંદ વિગેરેનાં તાજાં પુષ્પોથી પૂજા કરવા લાગ્યો. એ પ્રમાણે ત્રિકરણ શુદ્ધિવડે નિરંતર બહુમાનથી શ્રી જિનેન્દ્રની પ્રભુતાને જ્ઞાન દષ્ટિરુપ માર્ગમાં ઉતારીને પૂજા કરતાં તે ધનસારે For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ નાચંતામણિ ] ૧૨૫ ઘણું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું. તે પુણ્યના તાત્કાલિક ઉદયથી તેના ઘરમાં અનેક પ્રકારની લક્ષ્મી પ્રગટ થઈ, એટલે વિશેષ કરીને જિનભક્તિ કરતા એવા તે શ્રેષ્ટીએ જિનચૈત્ય, જિનબિંબ, પુસ્તક અને ચતુર્વિધ સંઘ એ સાતે ક્ષેત્રમાં ઘણું ધન ખરચ્યું. એ પ્રમાણે હંમેશાં દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કરતાં શ્રેષ્ઠી સમકિત પામી, દેવ ભવનું આયુષ્ય બાંધી મનુષ્ય ભવનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ સૌધર્મ સ્વર્ગમાં દેવતા થયા. ત્યાંથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થઈ સદ્દગુરુ સમીપે દીક્ષા લઈ મુક્તિસુખને પામશે. આ શ્રાવક ધનસાર શ્રેષ્ઠીએ જિનેશ્વરની પૂજાનું ફળ શીધ્રપણે આ ભવમાંજ મેળવ્યું, અને પછીના ભાવમાં ચારિત્ર લઈને ભાવપૂજાની વિશુદ્ધિવડે તે મુક્તિ પામ્યો. તેનું દષ્ટાંત સાંભળીને બીજા ભવ્ય જીએ પણ દ્રવ્ય તથા ભાવ એ બન્ને પ્રકારની પૂજા કરીને બાંધેલા પુણ્યાનુબંધી પુણ્યના ઉત્કૃષ્ટ ફલરૂપે મુક્તિના સુખ મેળવવા જોઈએ. એ જ પ્રમાણે શ્રીઆચાર્ય ભગવંત વગેરે ગુરૂઓની સાત્વિક ભક્તિ કરવાથી પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ૪ પુણ્યાનુબંધી પુણ્યના પાંચમા કારણને જણાવતાં કહ્યું કે જે જીવો બીજાને લગાર પણ દુઃખ થાય તેવું કામ કરવાને વિચાર પણ કરે નહી તે જ પુણ્યાનુબંધી પુણ્યને બાંધે છે. ૫ અને પુણ્યાનુબંધી પુણ્યના છઠ્ઠા કારણે પોપકારને અંગે જરૂરી બીન આ રીતે જાણવી– પોપકાર સંબંધી ઉપમા, ઉભેક્ષા તથા અન્યોક્તિએ. ૧. બુદ્ધિમાન પુરૂષ સન્માગને સાધવાને માટે અને બીજા ને બેધ પમાડવા માટે શાસ્ત્રને, અને દાન દેવા માટે ધનને તથા ધર્મની સાધના કરવા માટે જીવિતને તેમજ પરોપકાર કરવાને માટે શરીરને ધારણ કરે છે. ૨. જેઓનું મન ઉદારતા ગુણ રૂપી કમલની સુવાસથી ભરેલું છે, તેમને પરોપકારને માટે પાંચ હજાર, લાખ, કરોડ પ્રમાણ ધનનું કે રત્નોથી ભરેલું પૃથ્વીનું દાન દેતાં લગાર પણ સંકેચ થતો નથી. ૩. ચંચા (ક્ષેત્રને સાચવવા માટે ખેતરમાં ઉભે કરેલો ચાડીયો) ખેતરનું, ફરકતી ધજા મહેલનું, રાખ અનાજનું અને દાંતમાં ગ્રહણ કરેલું ઘાસ શત્રુના પ્રાણનું રક્ષણ કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ઉત્તમ મનુષ્યએ જરૂર પપકાર કરે જ જોઈએ. કારણ કે પરોપકાર ગુણ વગરને માનવ તદ્દન નકામે જ કહેવાય છે. ૪. જો કે સમુદ્ર મેટો છે, પણ તે શા કામન? કારણ કે તેનું પાણી ખારું છે. તે તો મીઠા પાણીને પણ ખારું કરી નાંખે છે. એના કરતાં તે ભલેને કુ ના હોય, છતાં પણ તે સારે ગણાય. કારણ કે ત્યાં જઈને તરસ્યા છે ધરાઈને પાણી પીએ છે. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ _શ્રી વિજયપધરિકૃત ૫. એક કવિએ સમુદ્રની હાંસી કરતાં જણાવ્યું છે કે-હે સમુદ્ર ! હું તારા વધારે વખાણ શું કરું? ટુંકામાં કહું છું કે બીજાનું ભલું કરવામાં તારા જેવી લાગણી બીજા કેઈની પણ દેખાતી નથી. મરૂ (મારવાડ ) દેશમાં પાણીની ખેંચ હોવાને લીધે એવી પ્રસિદ્ધિ છે કે મારવાડમાં ગયેલા માણસની તરસ છીપે નહિ. આવો અપજશને પિટલે ઉપાડીને મરૂદેશ થાકી જતો હતો. આ જોઈને હે સમુદ્ર ! તે દયાની લાગણીથી તેને ભાર ઓછો કર્યો. માટે તારા જેવી પરનું હિત કરનાર બીજે કેણ છે? કહેવાનું તાત્પર્ય એ છે કે–તરસ છીપાવાની બાબતમાં મરૂદેશ જેવો અપજશ ધારણ કરે છે, તે અપજશ તું પણ ધારણ કરે છે. (આ તે પ્રાચીન કાલની બીના ધ્યાનમાં લઈને કવિએ કહ્યું છે. પણ મરૂદેશમાં બધે સ્થલે હાલ તેવું છે નહિ.) ૬. મેરૂ પર્વતની ઉપર કલ્પવૃક્ષે ઘણાં છે, પણ તે શા કામનાં? કારણ કે તેને લાભ અહીંના કેઈને મત નથી. આના કરતાં તો મારવાડમાં રસ્તા ઉપર ઊગેલાં કેરડાનાં ઝાડ સારાં, કે જેની છાયામાં બેસીને મુસાફરે વિસામે લઈ શકે છે અને સ્વસ્થ બને છે. ૭. હે અર્ક (આકડા)નાં વૃક્ષે ! તમારાં ફળો અને નવાં ફૂલો વગેરે શા કામનાં છે? અને બીજો અર્થ સૂર્ય પણ થાય છે. આવું ઉત્તમ નામ તારું છે. પણ નામ પ્રમાણે ગુણે તે દેખાતા જ નથી. જે વૃક્ષમાંથી એક પણ વૃક્ષ એવું હોય કે જેની છાયામાં બેસીને તેના ફલો ખાઈને મુસાફરો તૃપ્તિ પામે, તેવાં જ વૃક્ષે ખરી રીતે ઉત્તમ ગણાય. હે આકડા! તારી જાતિમાં એવું એક પણ ઝાડ દેખાતું નથી. માટે તમે પરોપકાર ગુણ વિનાના હોવાથી શા કામના ? અહીં અન્યક્તિદ્વારા કવિએ પોપકાર કરવામાં બેદરકારી રાખનારા જીવને શીખામણ આપી છે કે-હે પરોપકાર ગુણ વિનાના ધનિક જીવો ! ફૂલાદિના જેવી તમારી પાસે લક્ષમી વગેરે સુખ સામગ્રી હોય પણ તે બીજા જીના કામમાં આવતી નથી, માટે તે તદ્દન નકામી છે. ભલેને તમને દુનિયા મોટામાં મોટાં ઉપનામ આપીને બોલાવતી હોય પણ પપકાર વિનાનું જીવતર સાવ નકામું છે. ૮. વિદ્વાને, ગીઓ, પપકાર વિદ્યા સિવાયના ગુણેને ધારણ કરનારા ભવ્ય જીવે અને મદેન્મત્ત હાથીઓના કુંભસ્થલને ભેદવાનું પરાક્રમ ધરાવનારા વીર પુરૂષ તથા સુંદર આકૃતિવાળા પુરૂષ તેમજ ઉત્તમ આચાર ધર્મને પાલનારા અને ઘણી યશ કીર્તિને ધારણ કરનારા છ દુનિયામાં ઘણાં મલી શકે છે. પણ જેઓ હંમેશાં પરોપકારમય જીવન ગુજારતા હોય એવા છે તે વિરલા જ હોય છે. ૯વિવિધ પ્રકૃતિવાળા પુરૂષમાં જેઓ પિતાના સ્વાર્થને એક બાજુ રાખીને પરેપકાર કરે, તે ડાહ્યા સમજુ ઉત્તમ પુરૂષ કહેવાય છે. અને જેઓ સ્વાર્થને અને પરાર્થને એમ બંનેને સાધે, તેઓ મધ્યમ પુરૂષની કેટીમાં ગણાય. તથા જેઓ સ્વાર્થને જાળ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ] વવાની ખાતર સામાના હિતને બગાડે તેઓ મનુષ્ય જાતિમાં રાક્ષસ જેવા કહેવાય. તેમજ જેઓ નાહક (કંઈપણ સ્વાર્થ ન હોય છતાં) સામાનું હિત બગાડે તેઓને ક્યા નામથી બોલાવવા? આ બાબતમાં કવિએ કહે છે કે અમે તેવું નામ જાણતા નથી. એટલે તેઓ અધમમાં પણ અધમ કહી શકાય. ૧૦. પુરૂષે બીજાનું ભલું કરે એમાં નવાઈ શી? કારણ કે ચંદનનાં વૃક્ષે પોતાના દેહની શાંતિને માટે ઊગતા નથી. એટલે ચંદન જેમ સ્વભાવે કરીને બીજાને સુગંધી વગેરેને લાભ આપે છે, તેમ સહુરૂષને એ સ્વભાવ જ હોય છે કેતેઓ નિરંતર પપકાર કરીને રાજી થાય. ૧૧. જે કે ચંદનના ઝાડને પુષ્પાદિ દેતા નથી તે પણ તે પિતાના દેહ (લાકડા) થી જ (સુખડ) બીજાના તાપને દૂર કરે છે. (આમાંથી બેધ એ મળે છે કે-દેહના ભોગે પણ ચંદનની જેમ પપકાર કરે જોઈએ.) ૧૨. કુમુદ એ ચંદ્ર વિકાસી કમલ વિશેષ છે. ચંદ્ર “એ મને બદલે આપશે !” આ ઈચ્છાથી કુમુદને વિકસ્વર કરતો નથી. એને તો એ સ્વભાવ જ છે કે પ્રત્યુપકાર તરફ લક્ષ્ય રાખ્યા વિના પોપકાર કરે જ. એ પ્રમાણે ઉદાર દિલ ધનિકે પરોપકાર કરતી વખતે બદલાની ઈચ્છા તલભાર પણ રાખતા નથી. બીજા અજ્ઞાની જીવનું જીવન વ્યસન મય હોય છે, પણ આ ઉદાર દિલના ધનિકના જીવનનું ધ્યેય એક જ હોય છે, કે કઈ પણ હિસાબે પપકાર કરે જ એટલે તેમનું પરોપકાર રૂ૫ વ્યસનમય જીવન હોય છે. ૧૩. એક કવિ વિચાર કરે છે કે–આ ચંદ્રમા તો દૂર રહ્યો છે. છતાં પણ એણે સમુદ્રની ઉપર શે ઉપકાર કર્યો ? કે જેથી ચંદ્રની કલા વધે ત્યારે તે વધે છે, અને ઘટે ત્યારે તે ઘટે છે? આ પ્રશ્નને વિચાર કરતાં છેવટે કવિ કહે છે કે–અહે! જાણ્યું કે–પરોપકાર રસિક જીને એ એક અલૌકિક સ્વભાવ જ હોય છે કે જેથી સામાને દુખી જેઈને પોતે ક્ષીણ (પાતળા) બને. અહીં પરદુઃખભંજન સત્પષે ચંદ્રની જેવા કહ્યા એમ સમજવું. ૧૪. આ દાંત અનાજ વગેરે પદાર્થોને ચાવે, અને તેઓને સ્વાદ જીભ ભેગવે છે. આમાંથી સમજવાનું મળે છે કે-દાંતની જેવા ધવલ પુરૂષે મુશ્કેલી વેઠીને પણ બીજાનું કામ બજાવવામાં તીવ્ર ઉત્સાહ રાખે છે. “આ મારો અને આ બીજાને” એવી ભાવના તુચ્છ હૃદયવાળા જેને જ હોય છે. પણ ઉદાર દિલના માણસે તે આખી પૃથ્વીને પિતાના કુટુંબ જેવી ગણે છે. ૧૫. બીજા લોકના ભલાને માટે મેઘ પાણીને ભાર સહન કરે છે, ભુવનને ઉલંઘે છે, અને સમુદ્રની મધ્યે પ્રવેશ કરે છે. આ મેઘના દષ્ટાંતે પર હિત બુદ્ધિવાળા બીજાના ભલાને માટે શું કરતા નથી ? For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ [ શ્રી વિજયપઘારિકત૧૬. જે અગરૂ (સુગંધી દ્રવ્ય વિશેષ) બીજાને ખૂશ કરવાને બળી મરે છે, તે અગરૂને વિવેકી એવા વિધાતાએ અગુરૂ કર્યો એટલે નાને બનાવ્યો. અહીં અગુરૂને બીજો અર્થ ગુરૂ (મે) નહિ એટલે નાને એમ અર્થ કરે. જે પાપકાર કરે એને માટે બનાવવું જોઈએ એટલે “ગુરૂ” એમ કહીને બોલાવવા જોઈએ. અગરૂ (અગુરૂ) પણ તેવું જ કામ કરે છે, છતાં વિધાતાએ એનું “ગુરૂ એવું નામ નહિ પાડતાં “અગુરૂ એવું નામ પાડયું, એ આશ્ચર્યની વાત છે. ૧૭. નદીઓ પાણીથી ભરેલી હોય છે. ઝાડ ફલેથી ભરેલાં હોય છે. તથા મેઘ પાણીથી ભરેલું હોય છે, છતાં તે ત્રણે પિતાની વસ્તુ પર પકારને માટે આપે છે. વ્યાજબી જ છે કે સત્પરૂની વિભૂતિ પરોપકારમાં જ વપરાય. ૧૮. ચંદ્રમા પિતાના પ્રકાશથી તમામ જીવલોકને ધવલ (સફેદ) બનાવે છે. પણ પિતાનું કલંક ભૂંસતો નથી. આનું કારણ એ કે પરોપકાર કરવામાં આદરભાવ રાખવાવાળા ઉત્તમ અને બીજાનું કામ બજાવવાના પ્રસંગે પોતાના કાર્યની લગાર પણ પરવા હોતી નથી, તેઓ એમ સમજે છે કે પરનું કાર્ય બજાવવામાં જ અમારું કાર્ય સમાએલું છે. અથવા પરોપકારના પ્રતાપે જ અવસરે અમારું કામ પણ જરૂર થઈ જશે. ૧૯. તમે કહે તે ખરા કે સૂર્ય ના હુકમથી અંધકારને દૂર કરે છે? છાંયડે કરવાને માટે ઝાડની આગળ વિનંતિ કરવા કે હાથ જોડયાં? મેઘની આગળ વરસાદને માટે કેણે પ્રાર્થના કરી? આમાં કહેવાનું એ છે કે સૂર્યને કેઈએ હુકમ કર્યો નથી, ઝાડની આગળ કેઈએ હાથ જોડયા નથી અને મેઘની પાસે કેઈએ માગણી કરી નથી, પણ સૂર્યાદિની એ પ્રવૃતિ જગતના જીવોને એ બધપાઠ શીખવે છે કે અમારા જેવા સાધુ પુરૂષ સ્વભાવેજ સામાનું ભલું કરવામાં નિરંતર તત્પર રહે છે. ૨૦. એક કવિ શેષનાગને ઉદ્દેશીને પરોપકારને બંધ આ પ્રમાણે આપે છે. હે શેષનાગ ! આખી પૃથ્વીના ભારથી અકળાઈને તું ડોક વાંકી કરીશ નહિ! કારણ કે તું જે આટલું દુઃખ સહન કરીશ તે તેથી જગતના તમામ જીવે સુખમાં રહેશે. (શેષનાગ પૃથ્વીને ધારણ કરે છે આવી લૌકિક માન્યતાને અનુસારે ઉપરની બીના કહી છે. તેમાંથી પણ સમજવાનું એ મલે છે કે-જે લગાર દુઃખ સહન કરવામાં ઘણાં છાનું હિત જળવાય, તેવા દુઃખને પરોપકાર રસિક જો જરૂર આનંદથી સહન કરે છે.) ૨૧. પરોપકારના પ્રભાવને સમજીને પરોપકાર કરવાની ઈચ્છાવાળા ભવ્ય એ એ વાત જરૂર યાદ રાખવી જ જોઈએ કે જ્યાં સુધી સારી સ્થિતિ ટકે, તેટલામાં પરોપકારને કાર્યો જલદી કરી લેવાં, કારણકે વિપત્તિના અવસરે પરેપકાર પ્રાયઃ મુશ્કેલ છે. ૨૨. જેમ પારે મારનારનું પણ કલ્યાણ કરે છે એટલે સોનું આપે છે, એમ ઉદાર દિલના માણસો સામાએ કરેલા ગુના તરફ લક્ષ્ય રાખ્યા વગર ગુનેગારનું પણ ભલું કરે છે. Jain Education Intemational For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૨ ૨૩. જેમ કેતકીનું ફૂલ દેરાથી બાંધ્યું હોય, તે પણ બાંધનારને સુગંધી આપે છે, એમ નિર્મલ મનવાળા મહાપુરૂષો દુઃખ દેનારનું પણ જરૂર ભલું જ કરે છે. ૨૪. જેમ કુમારપાલ રાજાએ વિકટ સમયમાં કરંબનું ભજન કરાવનાર સ્ત્રીને ઉપકાર યાદ કરીને પ્રત્યુપકાર કર્યો, એમ ઉત્તમ પુરૂષો બીજાએ કરેલા નાના ઉપકારને પણ બિલકુલ ભૂલતા નથી. ૨૫. ઉપકારીની ઉપર ઉપકાર કરનારા છે પૃથ્વીમાં ઘણાં મલે છે, પણ અપકારની ઉપર ઉપકાર કરનારા તે જગતભરમાં બહુ જ થેડા છ હોય છે. ૨૬. આપણે પ્રત્યુપકાર ઘણે કરીએ, તો પણ શરૂઆતમાં જેણે બદલો લેવાની ઈચ્છા રાખ્યા વગર આપણા ઉપર ઉપકાર કર્યો, તેના ઉપકાર તેટલો તે (પ્રત્યુપકાર) ન જ કરી શકાય. કારણ કે આપણે કંઈ વધારે કરતા નથી. કર્યા ઉપર કરવાનું છે. અને સામા માણસે તે નિરભિલાષ વૃત્તિથી આપણું ભલું કર્યું છે. ર૭. જે ગુરૂએ એટલે ગુણવંત છે, તે તે સ્વભાવે જ સામાને ગુણ કરશે. જુઓ મેઘ ખેતીના કામમાં મદદ કરે છે, જળાશય ભરી દે છે, તે પણ કંઈ દાણ ( હાંસલ ) માગતો નથી. ૨૮. જેઓ હદયમાં પરોપકાર કરવાની વિચારણા કરે છે, અને જેઓ કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને યાદ રાખે છે, તે બંને પુરૂષો પૃથ્વીને ધારણ કરે છે. અથવા તેવા પુરૂષો વડે કરીને પૃથ્વી ભાગ્યવંતી ગણાય છે. ૨૯ પૃથ્વીને શણગારરૂપ ત્રણ પુરૂ ગણાય છે. તે આ પ્રમાણે-૧ જે ગભરાએલા માણસને હિંમત આપે, ૨ જે સામાની આપત્તિને દૂર કરે અને ૩ જે શરણાગતને બચાવે. ૩૦. દીર્ધદષ્ટિથી વિચાર કરીશું તે જરૂર જણાશે કે-કરેલા ઉપકારની ઉપર અપકાર કરનારા જીવો અસંખ્ય છે, અને ઉપકારને જાણનારા અસંખ્યાતા તથા ઉપકારની ઉપર પ્રત્યુપકાર કરનારા છેડા હોય છે. અને પ્રત્યુપકારની ચાહના રાખ્યા વગર દેહના ભોગે પણ ઉપકાર કરનારા મહાપુરૂષે તો વિરલા જ ( બહુ જ ચેડા ) હોય છે. ૩૧. પૃથ્વી એમ કહે છે કે–મને પર્વતોનો અને સમુદ્રોને ભાર લાગતો નથી. પણ વિશ્વાસઘાતી અને મને ભારભૂત લાગે છે અને કૃતન પુરૂષો અને મહાભારભૂત લાગે છે. આ ક્ષણભંગુર કાયાથી પણ પરોપકાર રૂપ સાર લઈ શકાય છે. આ વાતને વિસ્તારથી સમજવાની ઈચ્છાવાળા ભવ્ય છાએ “સાર પંચક”ની બીના જરૂર વિચારવી જોઈએ. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– (૨) વાજં વિત્તાત્ (૨) ના વાસઃ (૩૪) નિયમો તથssણુઃ (५) पगेपकरणं कायादसारात् सारमुद्धरेत् ॥ १ ॥ (૧) પૈસાથી દાન આપવું, (૨) વાણીથી સત્ય બોલવું, (૩-૪) જીવનથી કીર્તિ અને ૧૭ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી વિજ્યપઘસરિતધર્મ મેળવવા અને (૫) શરીરથી પરેપકાર કરે. આ રીતે કરીને અસારમાં પણ સાર ગ્રહણ કરે જોઈએ. (૧) ધનને સારઃ દાન. શ્રી તીર્થકર ભગવંતે કહ્યું છે કે લક્ષમીને સાર દાન જ છે. પાછલા ભવની પુણ્યાઈથી જે જ લક્ષમી પામ્યા હોય તેમણે સાવચેત થઈને યથાશક્તિ શ્રી જિન મંદિર વગેરે સાત ક્ષેત્રમાં તેને જરૂર વાપરવી જોઈએ. આ પ્રમાણે કરનારા ભવ્ય જી લક્ષ્મીને સાર (લ્હા) લઈ શકે છે. લક્ષ્મીની અનિત્યતાને લક્ષ્યમાં રાખીને ક્યા કયા ધનિક ભવ્ય જીએ (૧) શ્રી જિનમંદિર, (૨) જિનપ્રતિમા, (૩) જ્ઞાનભંડાર, (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક, (૭) શ્રાવિકા, આ સાત ક્ષેત્રોમાં કઈ રીતે ઉદારતાથી ધનને સદુપયોગ કર્યો તે બીના મેં “શ્રી ભાવના કલ્પલતા' નામના ગ્રંથમાં વિસ્તારથી જણાવી છે, તે ત્યાંથી જોઈ લેવી. જેઓ ધનવંત છતાં કંજૂસાઈને લીધે ધર્મ માગે લક્ષમીને ન વાપરે તેઓની લક્ષમી નિષ્ફલ સમજવી. આ પ્રસંગે ભેજ રાજાની બીના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે છે-એક વખત ભેજરાજા રવાડીએ નીકળ્યા. તે વખતે રાજશેખર નામના મહા ધુરંધર કવિ દુકાળના કારણે ચૌટામાં જમીન ઉપર પડેલા અનાજના દાણા વીણી રહ્યા હતા. આ બનાવ જોઈને રાજા ભોજે અડધી ગાથામાં કહ્યું કે જેઓ એક પિતાનું પણ પેટ ભરી શકતા નથી તેઓને જન્મારે નકામે સમજ. નિગાજૂળsવિદુ અનાથા તેf હિંદવિ કાર્દિ. આ સાંભળીને કવિરાજે ગાથાના છેલ્લા બે પાદ પૂરા કરીને કહ્યું કેસુરમા ને ન ઘરાવળેિ તેવિ ન fu nશા જેઓ ધનવડે પારકાનું દુઃખ દૂર કરવાને સમર્થ છે, છતાં તે પરોપકાર કરતા નથી, તેઓને. પણ જન્મારે શા કામનો છે? કવિનાં આ વચન સાંભળીને સામું ભોજરાજાએ પણ કહ્યું કે–પરથrinavi મા સાજ | જ્ઞતિ હં દુત્તા હે માતા ! જે બીજાની આગળ માગતો ફરતો હોય, તેવા પુત્રને તું જણીશ નહિ. આ સાંભળી કવિએ કહ્યું કે- મા ૩ કિન્નg | afuત્રમ થાય તે રા હે માતા ! સામો માણસ માગે છતાં જે ન આપે તેવા પુત્રને તું ઉદરમાં પણ રાખીશ નહિ. કવિનાં આ વચન સાંભળીને દાનવીર ભેજ રાજા મૌન રહ્યો અને કવિને સો ગામ અને કરોડ સોનૈયાનું દાન દીધું. આ દષ્ટાંતમાંથી એ બોધ લેવો કે તે જેમ દાનેશ્વરી હતા, તેથી તેને પ્રજા ચાહતી હતી, તેમ ધનિક ભવ્ય છે પણ તે પ્રમાણે જે ધાર્મિક ક્ષેત્રોમાં લક્ષમી વાપરે, તો તેઓને પણ બીજા જી જરૂર ચાહે છે. અને પરભવમાં તેઓ આત્મહિતના સાધનો જરૂર પામી શકે છે. દુનિયામાં પણ દેખાય છે કે દાનગુણને લઈને જ લોકે મેઘને ચાહે છે, પણ સમુદ્રને કેઈ ચાહતું નથી. કારણ કે સમુદ્રને સંઘરવાની ટેવ પડી છે. કુદરત પણ એમ જ બોધ આપે છે કે જ્યાં મધ હોય, ત્યાં માખી જાય છે. એમ દાની તરફ લોકેની For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શચંતામણિ ] ૧૩૧ લાગણી વધારે ખેંચાય છે. ખરેખર દાન એવી ઉત્તમ ચીજ છે કે જે આપનાર, લેનાર અને અનુમોદના કરનાર એ ત્રણેને તારે છે. વર્તમાન આબાદીને ટકાવવા માટે અને ભવિષ્યમાં તેવી આબાદી મેળવવા માટે દરેક સમજુ જીવોએ યથાશક્તિ દાન દઈને જ ભેજન વગેરે કિયા કરવી જોઈએ. કાકડીનું પતીકું કાપીને દૂર કરીએ તો તે ખાનારને મીઠી લાગે છે, એમ પેદાશની મીઠાશ જાળવવાને માટે તેમાંથી અમુક ભાગ ધાર્મિક કાર્યોમાં જરૂર વાપરવું જોઈએ. એ પ્રમાણે “ધનનો સાર દાન” આ પહેલા સારની બીના જણાવી. (૨) વાણીને સારા સત્ય. વાણીનો સાર સત્ય (સાચું બોલવું) એ છે. જીવને જીભની પ્રાપ્તિ મહાપુણ્યોદયે થાય છે. સત્ય વચન બોલીએ તે જ જીભની પવિત્રતા જળવાય છે. જૂઠું બોલવાથી એ અપવિત્ર બને છે. આ પ્રસંગે શિક્ષા શાસ્ત્રમાં પણ શીખામણ દીધી છે કે – સત્યપૂત વદે વાક્ય, વસ્ત્રપૂતં પિબેન્જઉં દૃષ્ટિપૂત ન્યસેતુ પાદ, મનઃપૂત સમાચરેતુ યા ૧ - સાચું બોલવું, પાણી ગાળીને પીવું, જોઈને ચાલવું તથા ભાવના રાખીને નિર્દોષ પ્રવૃત્તિ કરવી. જે માણસ સાચું વચન બોલે છે, તેની આગળ અગ્નિ જલ જે, સમુદ્ર સ્થલ જે, શત્રુઓ મિત્ર જેવા અને દેવે દાસ જેવા બની જાય છે. આ બાબતમાં શેઠ મુહણસિંહની બીન જરૂર યાદ રાખવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવીડ–દીલ્હી શહેરમાં મુહણસિંહ નામે એક શેઠ રહેતા હતા, તે સત્યવાદી હતા. આથી લોક વ્યવહારમાં તેમની આબરૂ પણ સારી ફેલાઈ હતી. તેમના પિતાનું નામ જગસિંહ હતું. એક વખત બાદશાહ પિજની આગળ કઈ ચાડીયાએ કહ્યું કે “આ મુહણસિંહની પાસે ૫૦ લાખ પ્રમાણ ધન છે. તે મહા ધનવાન હોવાથી તેને ગુનામાં લેવા જેવો છે” આથી બાદશાહે શેઠ મુહણસિંહને બોલાવ્યા, અને પૂછ્યું કે તમારી પાસે કેટલું ધન છે? જવાબમાં શેઠે નમ્રતાથી જણાવ્યું કે હું તપાસીને આવતી કાલે જવાબ આપીશ. પછી શેઠે ઘેર જઈને તમામ ધનની ગણત્રી કરી અને તેની કાગળ ઉપર નોંધ લઈને બીજે દિવસ બાદશાહની પાસે આવીને સત્ય બીના જાહેર કરી કે–હે સ્વામી! મારી પાસે ૮૪ લાખ જીર્ણટાંક પ્રમાણ મીલ્કત છે. આવી સત્ય બીને સાંભળીને ખુશી થયેલા બાદશાહે બીજા ૧૬ લાખ ટાંક આપીને તેને કોટીશ્વર (કોઠાધિપતિ) બનાવ્યું. શેઠ મુહણસિંહે પોતાની ખ્યાતિ પ્રમાણે દાનાદિ ધાર્મિક કાર્યોમાં ઉલ્લાસથી લદ્દમીને વાપરીને પિતાનું (કેટીશ્વર) નામ સાર્થક કર્યું. આમાંથી બેધ એ લે કે સત્ય વચન બોલવાથી અનેક જાતનો લાભ મળે છે અને પુરૂષની લક્ષ્મી જગતભરના છાના કામમાં આવે છે. કહ્યું છે કે મેહાણ જલં ચંદાણ ચંદિમા તરૂવરણ ફલનિવહો છે સુપુરિસાણ વિઢાં સામણું સયલલોયસ ૧ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩ [ શ્રી વિજયપધસૂરિકૃતમેઘનું પાણી, ચંદ્રમાને પ્રકાશ, ઝાડનાં ફલો અને પુરૂષોની લમી (કમાણી) આ ચાર વાનાં સર્વ લેકને સામાન્ય હોય છે. એટલે તે તમામ લોકોના કામમાં આવે છે. ઉપરની બીના લક્ષ્યમાં લઈને સમજુ છએ જરૂર સત્ય બોલવાની ટેવ પાડવી જોઈએ. એ પ્રમાણે “સાચું બોલવું એ વાણીને સાર છે આ બીજા ‘સારની બીના જાણવી. (૩-૪) આયુષ્યને સારી કીર્તિ અને ધર્મ. આયુષ્યને સાર કીર્તિ અને ધર્મ છે. આબરૂ અને ધર્મ વિનાનું જીવતર નકામું ગણાય છે. શ્રી તીર્થંકર ભગવંતે (૧) મનુષ્પાયુ (૨) દેવાયુ (૩) તીર્થંચાયુ (૪) અને નરકાયુ એમ ગતિની અપેક્ષાએ ચાર પ્રકારનું આયુષ્ય કહ્યું છે. તેમાં મનુષ્યનું આયુષ્ય ઉત્તમ કહ્યું છે, તેમાં મુદ્દો એ છે કે માનવ જાત વિનય વિવેકથી અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જિનધર્મની આરાધના કરીને આ લોકમાં કીર્તિમય જીવન ગુજારીને પરલોકમાં પણ આત્મહિત સાધી શકે છે. મોતીનું પાણી ઉતર્યા પછી તેની સારી કીંમત ઉપજે જ નહિ, કારણ કે તે નિસ્તેજ થઈ ગયું. એમ માનવ જાત આબરૂને લઈને સતેજ દેખાય છે. પરોપકાર, દાન, શીલ, તપ, ભાવનાદિમય ધર્મસાધના કરવાથી આબરૂ મેળવી શકાય છે. દાનગુણને લઈને કર્ણરાજા, કુમારપાલ, મંત્રી વસ્તુપાલ તેજપાલ વગેરેની કીર્તિ હાલ પણ ગવાય છે શીલગુણને લઈને પ્રભુ શ્રી મલિલનાથ, શ્રીનેમિનાથ પ્રભુ, શ્રીજબૂસ્વામી, શ્રીસ્થૂલિભદ્ર, ચંદનબાલા, રાજીમતી વગેરેની કીર્તિ અનેક ગ્રંથમાં ગવાઈ છે. તપગુણને લઈને પ્રભુ શ્રી ઋષભદેવ, ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીરદેવ, ગૌતમસ્વામી, ધન્ય અણગાર વગેરેની કીતિ ફેલાઈ છે અને ભાવના ગુણને લઈને શ્રીભરત મહારાજા, શ્રી કુમપુત્ર વગેરેની ચારે દિશામાં કીતિ ફેલાઈ છે. આ ઉપરથી હવે સહજ સમજાશે કે માનવ ભવ પામીને ભવ્ય જીવોએ અખંડ કીર્તિ આદિ ગુણોને પમાડનાર એવા શ્રી તીર્થકર ભાષિત ધર્મારાધનમાં જરૂર ઉદ્યમશીલ બનવું જોઈએ. જેઓ અપ્રમાદી જીવન રાખે, એટલે કે એક પણ સમય નકામે ન ગાળે, તેઓ જ ઉપર જણાવ્યા મુજબ ધર્મારાધન કરીને જીદંગીને સફલ કરે છે. જીવનદેરી તૂટયા પછી કઈ પણ ઉપાયે સાંધી શકાતી નથી. આ બાબતમાં નિરૂપક્રમ આયુષ્યવાળા જીનું પણ કંઈ ચાલતું નથી એટલે તેઓ પણ જીવન દેરીને સાંધી શકતા નથી. આ જ મુદ્દાથી પ્રભુ શ્રી મહાવીર દેવે અંતિમ દેશના દેતાં જણાવ્યું કે હે ભવ્ય છે ! તમે લગાર પણ પ્રમાદ કરશે નહિ, કારણકે જીવનને અંત ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. યાદ રાખવું જોઈએ કે ઘડપણમાં પુત્રાદિમાંના કેઈનું પણ શરણ હોતું નથી. એમ સમજતાં છતાં કુટુંબાદિના મેહને લઈને આરંભ સમારંભ કરનારા પ્રમાદી જીવેનું શું થશે ? તેઓ દુર્ગતિનાં દુઃખ ભેગવશે, એમ જાણને મને ખેદ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે ૧ જેટલું આયુષ્ય બાંધ્યું હોય તેટલું ભગવાય, એ, નિરૂપક્રમ આઉખું કહેવાય. સોપક્રમ આઉખું આનાથી ઉલટું હોય. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ કશનચિંતામણિ ] ૧૩૩ અસંખયં જીવિય મા પમાયએ, જોવણીયમ્સ હુ નર્થીિ તાણું એવં વિયાણહિ જણે પમરે, કરૂણુ વિહિંસા અજય ગિહિતિ ૧ જે અજ્ઞાની છે અનેક જાતનાં પાપકર્મો કરીને ધનને પેદા કરે છે, તેઓ ઘણા જીની સાથે વેર બાંધીને મરતી વખતે તે ધનનો ત્યાગ કરીને નરકમાં જાય છે. ત્યાં પણ તેઓ પાછલા ભવના વેરને લઈને માંહમાંહે યુદ્ધ કરી લેહલોહાણ થાય છે. આમાંથી સમજવાનું છે કે, લક્ષ્મીને મેળવનાર જીવ જ કર્મનાં ફળ ભેગવે છે. જેઓના પિષણને માટે પોતે પાપકર્મ કરી રહ્યો છે, તે પુત્ર વગેરે નેહીઓ પાપ કર્મના ફલને ભાગ લેવાને ચાહતા પણ નથી. અને લક્ષમીને ભાગ લેવાની પૂરેપૂરી ઈચ્છા કરે છે. જે પાવકમૅહિ ધણું અણુસ્સા, સમાયયંત અમઈ ગણાય ! પહાય તે પાસપદ્રિએ રે, વેરાણબદ્ધા નિરયં ઉતિ છે ૧ | ધર્મને ચાહનાર જીવોએ ભારંડપક્ષીની માફક જીવનમાં લગાર પણ પ્રમાદને સેવ નહિ. ભારંડપક્ષીને પેટ એક હોય, ડોક જુદી જુદી હોય, પગ ત્રણ હોય, ભાષા મનુષ્યના જેવી હોય, બે જીવનું એક શરીર હોય. બંનેને જે ટાઈમે જુદાં જુદાં ફળ ખાવાની ઈચ્છા થાય, તેજ ટાઈમે તેનું મરણ થાય. આ બાબતમાં એ પક્ષી બહુ જ સાવચેત રહે છે. આ પ્રસંગે નીચેના બે શ્લોકે જરૂર યાદ રાખવા— સુસુ યાવિ પડિબુદ્ધજીવી, ન વીસસે પંડિય આસુપણે ઘેરા મહત્તા અબલં સરીર, ભારંપકખીવ ચરડમ્પમત્તે . ૧છે ( ઉત્તરાધ્યયન) એકેદરા પૃથગ્રીવાસ્ત્રિપદા મર્યભાષિણ ભારંડપક્ષિણતે સ્યુ-મૃતિર્ભિન્નફલેચ્છયા છે ર છે (કલ્પસૂત્ર ટીકા ) જ્યાં સુધી શરીર નીરોગી હોય, અથવા ઘડપણ ન આવે, અને ઇંદ્રિય સાજી હેય એટલે પિતતાના વિષય (જાણવા લાયક પદાર્થ) ને ગ્રહણ કરવાને શક્તિ ધરાવતી હોય, અને આયુષ્યને ઉપક્રમ ન લાગે, ત્યાં સુધીમાં ડાહ્યા પુરૂએ જલદી ચેતીને આત્મહિતનાં સાધનોની જરૂર સેવન કરી લેવી જોઈએ. કારણ કે તેમ ન કરે તે પાછળથી પસ્તા થાય. ઘરમાં લાહ્ય લાગે તે વખતે કુ ખોદાવવા માટે ચેતવું અથવા તળાવ ફૂટયા પછી પાળ બાંધવાને ચેતવું એ શા કામનું? પહેલેધી જ ચેતનાર જી વિકટ પ્રસંગને અટકાવી શકે છે. કહ્યું છે કે– યાવહમિદં ગદૈને મૃદિત ને વા જરાજજી યાવતત્વક્ષકદંબકં સ્વવિષયજ્ઞાનાવગાહક્ષમ છે For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજ્યપદ્યસરિકતયાવચ્ચાયુરભંગુર નિજહિતે તાવઃ બુધેર્યચતાં કાસારે સ્ફટિતે જલે પ્રચલિતે પાલિ કથં બાધ્યતે ? ર છે ઉપરની બીના ધ્યાનમાં લઈને સાધના કરનારા ભવ્ય જીવે શ્રી ભરતચકી આદિની માફક રાજ્યાદિ સુખસંપદાને પામે છે, તથા કીતિને પણ પામે છે. આયુષ્યની ક્ષણભંગુરતા ધ્યાનમાં લઈને નિર્મલ ધર્મની સાધના કરવી એ આ ત્રીજા અને ચોથા સારનું રહસ્ય છે. (૫) શરીરને સાર : પરોપકાર. શરીરને સાર પપકાર છે. તેના બે ભેદ આ પ્રમાણે જાણવા-(૧) દ્રવ્ય પરોપકાર અને (૨) ભાવ પરોપકાર. ધર્મિષ્ઠ છે સ્વભાવે કરીને સામાને દુઃખી જોઈને દુઃખી થાય છે અને સુખી જોઈને રાજી થાય છે. કોઈ માણસ સાધનના અભાવે દુઃખી અવસ્થા ભેગવતો હોય, તો તેને જોઈતાં સાધને પૂરા પાડવાં, એટલે કે દ્રવ્યાદિના ભેગે પણ સામા માણસની વિપત્તિ દૂર કરવી તે દ્રવ્ય પરેપકાર કહેવાય. બીજે ભાવ પરોપકાર-જે જ પ્રમાદને લઈને આરાધના કરવામાં બેદરકારી રાખતા હોય, તેમને શાંતિ અને પ્રેમ ભરેલાં વચનથી સારણ, વારણા, ચોયણું, પડિચેયણા કરીને ધર્મના રસ્તે દોરવા અને જેઓ ધર્મની સાધના કરતા હોય, તેમને ધર્મકિયાના દઠરાગી બનાવવા તે ભાવ પરેપકાર કહેવાય. આ બાબતમાં પ્રભુશ્રી મહાવીરદેવે મેઘકુમારને હિતશિક્ષા દઈને ચારિત્ર ધર્મમાં સ્થિર કર્યો વગેરે દષ્ટાંતો “શ્રી ઉપદેશપ્રાસાદ” વગેરેમાંથી જેઈ લેવા. પરોપકાર એ પુણ્ય કમને બાંધવાનું અદ્વિતીય કારણ છે. તથા જેમ રેશમી વસ્ત્ર શરીરને શોભાવે છે, તેમ પરેપકાર લક્ષ્મીને શોભાવે છે. અને કહ્યું છે કે પરોપકાર સુસ્તિકમૂલં, પરોપકાર: કમલાદુકુલં છે પરોપકાર: પ્રભુતાવિધાતા, પરોપકાર શિવસૌખ્યદાતા છે ૧ | આ બાબતમાં એક માછલાનું દષ્ટાંત જાણવા જેવું છે, તે ટૂંકામાં આ પ્રમાણે છે: પ્રતિષ્ઠાન પુરમાં એક ધનવાન શેઠ કંજૂસાઈ વગેરે દોષને લઈને દાનાદિ ધર્મની કંઈ પણ સાધના કરતો ન હતો. છેવટે તે આર્ત ધ્યાનમાં મરણ પામી તે જ નગરની સામેના તળાવમાં માછલો થયો. અહીં તળાવની પાળ ઉપર (શાલિવાહન રાજાને જીવ) એક શેઠ સુપાત્ર દાન આપતો હતો. આ બનાવ જોઈને માછલાને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે દાનેશ્વરી શેઠ મુનિદાનના પ્રભાવે પ્રતિષ્ઠાન પુરમાં શાલિવાહન નામે રાજા થયો. તે ૩વાડીએ ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં તળાવની પાળ ઉપર આવ્યું. ત્યારે તે મેટા માછલાએ રાજાને જે, અને વિચાર્યું કે આ રાજાને જે રાજ્યઋદ્ધિ વગેરે સાહિબી મળી છે તે પાછલા ભવમાં દીધેલા સુપાત્ર દાનને જ પ્રભાવ છે. એમ જાણીને લેકેને આ Jain Education Intemational For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ રાના ચિંતામણિ ] બાબતને બેધ દેવા માટે પાણીમાં રહીને તેણે મનુષ્યના જેવી ભાષામાં કહ્યું કે “કેણુ જીવે છે? કેણ જીવે છે? કે જીવે છે ?” એમ ત્રણ વાર કહેલાં મર્યનાં વચનને સાંભળીને રાજા વગેરેને મોટું આશ્ચર્ય લાગ્યું. પોતાની સભાના પંડિતેને આ બાબતને ખૂલાસે પૂછતાં રાજાને સંતોષકારક જવાબ ન મળે. તથા આચાર્ય મહારાજ શ્રી કાલિકસૂરિજી મહારાજે જ્ઞાનથી માછલાને અભિપ્રાય જાને રાજાની આગળ કહ્યું કે કેણ જીવે છે? આ પ્રથમ વાકયને અર્થ આ પ્રમાણે છે –જે ભવ્ય જીવ ઉત્તમ ગુણોને ધારણ કરવા પૂર્વક ધર્મારાધન ઉ૯લાસથી કરે છે તે શાસ્ત્રીય દષ્ટિએ જીવે છે, એમ કહી શકાય. માછલું બીજી વાર કેણ જીવે છે એમ બોલે છે તેનું રહસ્ય આ છે–જેના જીવતાં છતાં મુનિવરે અને સજન પુરૂષ જીવે છે, એટલે જે ભવ્ય જીવ મુનિવરોને અને સજજનેને આલંબનરૂપ છે, અને પરોપકાર કરે છે, તે ખરી રીતે “જ ” અને તે જ જીવે છે, એમ કહી શકાય. અને માછલું ત્રીજી વાર “કેણ જીવે છે એમ બોલે છે. તેનો પરમાર્થ આ પ્રમાણે સમજઃ —જે અપ્રમાદી ધર્મરસિક જી પાંચમે અથવા છઠું દિવસે નિરવદ્ય (નિર્દોષ) ભજન કરે છે તે જીવે છે. સૂરિજી મહારાજનાં આ વચન સાંભળીને માછલું મૌન રહ્યું. રાજા વગેરે પણ બહુ આશ્ચર્ય પામીને બોલવા લાગ્યા કે અહે! જલચર જીવ પણ ધર્મ કરવાની ચાહના આચાર્ય મહારાજે કહ્યું કે-નિર્ગુણ અધમ ને માનવ ભવ બહુ જ હલકે ગણાય છે. આ બાબતમાં વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળા ભવ્ય જીવેએ વિદ્વજનગોષ્ઠી જરૂર સમજવા લાયક છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી – સદગુણોના વિચારની પણ દુર્લભતા. યઃ પ્રાપ્ય માનુષ જન્મ, દર્લભં ભવકેટિભિા ધર્મ શર્મકરં કુર્યાત્, સફલં તસ્ય જીવિતમ્ ૧ છે - સ્પાર્થ_“જે પ્રાણી કેરી ભવે કરીને પણ પામ દુર્લભ એ મનુષ્ય ભવ પામીને કલ્યાણ કરનાર એવા ધર્મને કરે છે તેનું જીવિત સફલ છે.” પ્રાપ્ય પ્રાપ્ય માનુષ્ય, કાર્ય તત કિંચિત્ત મુહર્તમેકમસ્ય, નૈવ ચાતિ યથા વૃથા પર છે સ્પાઈ_“દુખે પામવા લાયક મનુષ્ય જન્મ પામીને ઉત્તમ પુરુષએ કાંઈક એવું કામ કરવું જોઈએ કે જેથી તેને (માનવ જન્મને) એક મુહૂર્ત પણ વૃથા ન જાય.” આ હકીકતને દઢ કરવા માટે પહેલાં સંક્ષેપે કહેલું છતાં વિસ્તારથી તે દષ્ટાંત આ રીતે જાણવું– For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ [ શ્રી વિજયપારિકતપૂર્વે પ્રતિષ્ઠાન નગરમાં કેઈક ધનવાન શ્રેષ્ઠી રહેતું હતું. તે મુહુર્ત ઘડી, પહેર, દિવસ વગેરે સર્વ કાલ ધર્મક્રિયા દાન વિગેરે ધર્મકાર્ય કર્યા વિના જ વૃથા નિગમન કરતા હતા. અનુકમે તે આર્તધ્યાનથી મૃત્યુ પામીને તેજ પુરની સમીપે એક સરોવરમાં માછલે થ. તેજ નગરમાં શાલિવાહન રાજાને પૂર્વ ભવને જીવ એક શ્રેણી હતો. તે શ્રેષ્ઠી તેજ સરોવરને કાંઠે બેસીને સુપાત્ર દાન આપતા હતા. કહ્યું છે કે– ધર્મકીર્તિવિહીનસ્ય, જીવિતન નરમ્ય કિમી યે ધર્મ કીર્તિવાન દાની, તસ્ય જીવિતમુચ્યતે છે ૧. સ્પષ્ટાર્થ_“ધર્મ અને કીતિથી રહિત મનુષ્યના જીવિતથી શું? પણ જે ધર્મ અને કીતિવાળે હેવા સાથે દાતાર છે તેનું જ જીવિત સફળ છે.” અન્યદા સરોવરની પાળ ઉપર મુનિને દાન આપતાં શ્રેષ્ઠીને પિલા માછલાએ જોયે; એટલે (પૂર્વ ભવની બીનાને જણાવનારૂ) જાતિસ્મરણજ્ઞાન થયું. અનુક્રમે શ્રેષ્ઠીને જીવ મરીને પ્રતિષ્ઠાનનગરમાં શાલિવાહન નામે રાજા થયે. એકદા શાલિવાહન રાજા ઉદ્યાનમાં ફરતે ફરતે તેજ સરોવરને કાંઠે વૃક્ષની છાયામાં આવીને બેઠે. તેને મેટે સમુદ્ધિવાન જોઈને પૂર્વ ભવના દાનનું આ ફલ છે.” એમ પેલા માછલાએ જાણ્યું. પછી લોકને બંધ કરવા માટે માછલું મનુષ્યભાષાથી બોલ્યું કે કો જીવતિ, કો જીવતિ, કો જીવતિ વદતિ વારિમધ્યસ્થ મસ્ય પ્રબંધવિધયે, લેકાનાં લલિતવચનતતિમા ૧ છે સ્પદાર્થ –કણ જીવે છે? કોણ જીવે છે? કોણ જીવે છે? એ પ્રમાણે ત્રણ વખત જલમાં રહેલે મત્સ્ય લોકોને બંધ કરવા માટે સુંદર વચને બેલે છે. ” આ પ્રમાણે મત્સ્યનું વાક્ય સાંભળીને રાજા વિગેરે સર્વ લોકેને મેટું આશ્ચર્ય થયું. પછી રાજાએ સભામાં આવી પોતાના પંડિતોને તે મત્સ્યના વચનનું સ્વરૂપ પૂછ્યું, પરંતુ ચિત્તને ચમત્કાર કરનારાં તેનાં વચનનું તાત્પર્ય કેઈ કહી શક્યું નહી. પછી શ્રીકાલિકાચાર્યો તે મત્સ્યને મનને ભાવ જાણીને તેની સમક્ષ રાજાને કહ્યું કે– ક જીવતિ ગણા યસ્ય, યસ્ય ધર્મસ જીવતિ ગુણધર્મવિહીનસ્ય, નિષ્કલં તસ્ય જીવિતમ્ ૧ છે સ્પષ્ટાથ–“કેણ જીવે છે? જેનામાં ગુણો અને ધર્મ રહેલા છે તેજ જીવે છે. ગુણ અને ધર્મથી જે રહિત હોય તેનું જીવિત નિષ્ફલ છે.” વળી– યમિજીવતિ જીવંતિ, સજ્જના મુનયસ્તથા સદા પરોપકારી ચ, સ જાત સ ચ જીવતિ ૨ Jain Education Intemational For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ નચિંતામણિ ] ૧૭. સ્પષ્ટાથ–“જેના જીવવાથી સજજન પુરુ તથા મુનિઓ જીવે છે અને જે સદા પોપકારી છે તેને જન્મ સફલ છે, અને તેજ જીવે છે.” પંચમેહનિ ષષ્ઠ વા, ભુતેડનવમેવ યા ધર્માથી ચાપ્રમાદી ચ, સ વારિચર જીવતિ છે ૩ છે સ્પષ્ટાઈ–બહે જલચર પ્રાણી ! જે પાંચમે અથવા છ દિવસે નિર્દોષ ભજન કરે છે, જે ધર્મના અથ છે અને અપ્રમાદી છે, તેજ પુરુષ જીવે છે.” આચાર્યો આમને પહેલે લૅક કહ્યો, ત્યારે મત્સ્ય બે વખત “કે જીવતિ” એ પદ બોલવા લાગ્યો. અને જ્યારે આચાર્ય બીજો શ્લોક બોલ્યા, ત્યારે એક વખત ઉપરનું પદ બોલવા લાગ્યો અને જ્યારે ત્રીજો શ્લોક બે, ત્યારે તે મૌન ધરીને રહ્યો. પછી રાજાએ સૂરિમહારાજને કહ્યું કે-“હે સ્વામી! જલચર પ્રાણી પણ ધર્મક્રિયાની ઈચ્છા કરે છે, તે મોટું આશ્ચર્ય છે.” ગુરુ બેલ્યા કે-“હે રાજા ! ધર્મ હીન અને ગુણહીન મનુષ્યનો ભવ સર્વ જી કરતાં અતિ નીચ છે. તે વિષે વિદ્વાનની વાણીના વિલાસી કવિઓનાં વચને સાંભળે– યેષાં ન વિદ્યા ન તપે ન દાન, ન ચાપિ શીલ ન ગુણે ન ધર્મ તે મટ્યલેકે ભુવિ ભારભૂતા, મનુષ્યણ મૃગાશ્ચરન્તિ ૧ સ્પષ્ટાર્થ_“જે મનુષ્યોમાં વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ અને ધર્મ નથી તેઓ આ મૃત્યુલોકમાં પૃથ્વીના ભારપ થઈને મનુષ્યને પે મૃગ (હરણિયા) ચરે છે એમ સમજવું.” આ પ્રમાણે વિદ્વાનના મુખથી નીકળેલાં વચન સાંભળીને એક મૃગ ગર્વ સહિત બે કે “નિંદિત મનુષ્યને અમારી ઉપમા કેમ આપે છે ? કેમકે અમે તે ઘણા ગુણવાન છીએ. ગીતે શીર્ષ જને માંસં, ત્વચં ચ બ્રહ્મચારિણે શ્રેગં ગીશ્વરે દક્યો, મૃગસ્ત્રીપુ સુલચને ૧ સ્પષ્ટા–“ગીતને માટે માથું, માણસને માંસ, બ્રહ્મચારીને ચમ, ગીને શીંગડાં અને સ્ત્રીઓને માટે નેત્ર અમે આપીએ છીએ.” વળી-- દુર્વાકુરતૃણાહાર, ધન્યાસ્તે ચ વને મૃગા વિભન્મત્તમૂખણાં, ન પશ્યતિ મુખાનિ ય . ૨ સ્પષ્ટાર્થ–“દૂર્વા (ધર)ના અંકુર અને તૃણ (ઘાસ)નું ભક્ષણ કરનારા મૃગો વનમાં રહેતા હોવાથી વૈભવથી ઉન્મત્ત થયેલા મૂર્ણોનાં મુખ જોતા નથી, માટે તેમને ધન્ય છે.” For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ( શ્રી વિજ્યપારિકૃતઅયિ કુરંગ કુરંગમવિક્રમે, ત્યજ વનં જવનું ગમનં કુરા ઈહિ ને હિ વનેચરનાયકા, સુરભિલે હિતલોહિતસાયકા ૩ છે સ્પષ્ટાર્થ –“હે હરિણ! આ વનને તું તજી દે, અને શીવ્રતાથી અન્યત્ર ગમન કર, કેમકે આ વનમાં ગાયના લેહીથી જેમણે પિતાનાં બાણને રક્ત (લાલ રંગના) કર્યા છે એવા મોટા પારધીઓ આવેલા છે.” વસંત્યરયેષુ ચરતિ દુર્વા, પિખંતિ તેયા પરિગ્રહાણિ તથાપિ વધ્યા હરિણા નાણાં, કે મૂર્ખમારાધયિતું સમર્થ છે ૪ સ્પાર્થ :–“હરણે વનમાં વસે છે, દુર્વા (ધર) ખાય છે, અને કેદની માલિકી વિનાના જળનું પાન કરે છે, તે પણ તેને જે માણસે મારી નાખે છે તેવા મૂખને સમજાવવાને કણ સમર્થ છે? માટે નિર્ગુણ મનુષ્યને અમારી ઉપમા આપવી યોગ્ય નથી. એટલે સૂરિ ફરીથી બેલ્યા કે – ચેષાં ન વિદ્યા ન તપે ન દાન, ન ચાપિ શીલં ન ગુણ ન ધર્મ તે મત્યેકે ભુવિ ભારભૂતા, મનુષ્યરુપા પશવશ્વતિ. ૧ સ્પષ્ટાર્થ :–“જે મનુષ્યોમાં વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ અને ધર્મ નથી તેઓ મૃત્યુલોકમાં પૃથ્વીના ભારપ થઈને મનુષ્યનું રૂપ ધારણ કરનારા પશુઓ ફરે છે.” આ પ્રમાણે સાંભળીને કઈ ગાય બોલી કે– તૃણમ%િ ધવલ દુગ્ધ, છગણું મેહસ્ય મંડનં ભવતિ રેગાપહારિ મૂત્ર, પુચ્છ સુરટિસંસ્થાનમ્ ા ૧ સ્પષ્ટાર્થ:–“હું ઘાસ ખાઉં છું, પણ શ્વેત દૂધ આપું છું, મારૂં છાણ ઘરનું ભૂષણ થાય છે, મારું મૂત્ર પીળીયા વગેરે રોગને નાશ કરે છે અને અન્ય ધર્મીઓની માન્યતાનુસારે મારા પૂછવામાં કેટી દેવતાઓનું સ્થાન છે. ” માટે નિર્ગુણ મનુષ્યને મારા જેવા ગુણીનું ઉપમાન (સાદશ્ય) દેવું યોગ્ય નથી. પછી કેઈ બળદ બોલ્યો કે– નામ્ય ભારગ્રહ શક્તિર્ન ચ વાહગુણક્રિયા છે દેવાગારબલીવદસ્તથાપ્યશ્રાતિ ભેજનમ્ ૧ સ્પષ્ટાર્થ:“તમે કહ્યા તેવા નિર્ગુણ મનુષ્યમાં મારા જેવી ભાર ઉપાડનારી શક્તિ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણી ] - ૧૩૯ નથી, અને તે ભાર ઉપાડીને વહન કરવાને કાંઈ ગુણ નથી, તે પણ મહાદેવના પિઠીઆની જેમ તે બેઠે બેઠે ભોજન કરે છે,” અને હું તે ગુરૂશક,ધુરંધરસ્તૃણાશી, સમવિષમેષુ ચ લાંગલાપકષ. જગદુપકરણે પવિત્રનિરપશુના કથમુપમીયતે ગદ્રા મે ૨ સ્પષ્ટાથે –“મોટા ગાડાની ધૂંસરીને ધારણ કરું છું, હું ઘાસ ખાઈને જવું છું, અને સમ વિષમ સ્થાનમાં હળ ખેંચુ છું, એવી રીતે જગતને ઉપકાર કરું છું. વળી મારૂં ઉત્પત્તિસ્થાન પવિત્ર ગાય છે. માટે નરપશુની સાથે મારી બળદની ઉપમા (સરખામણી) કેમ આપે (કરો) છો?” આ પ્રમાણે હોવાથી તેવા મનુષ્યને પશુની ઉપમા પણ દેવા યોગ્ય નથી. પછી આચાર્ય “યેષાં ન વિદ્યા” એ શ્લેક બેલતાં ચોથા પદમાં “મનુષ્યરૂપેણ તૃષ્ણામાનાઃ” એટલે “તૃણ જેવા છે” એમ બોલ્યા. તે સાંભળીને તૃણુ બેલ્યું કે ગવિ દુગ્ધકરે ગ્રીષ્મ, વર્ષોહેમંતરપિ નૃણાં ત્રાણમહં ક, તત્સાયં ચ કથં મમ છે સ્પષ્ટાર્થ “હું ગાયને વિષે દૂધ ઉત્પન્ન કરું છું, અને શિયાળામાં, ઉનાળામાં ચોમાસામાં સર્વ ઋતુમાં મનુષ્યનું રક્ષણ કરું છું, તે મને નિર્ગુણ પુરુષની સરખું કેમ કહે છે ?” વળી– ઢસ્ય સિંધુતટમનુગતસ્ય તૃણસ્યાપિ જન્મ કલ્યાણ તત્સલિલમજ્જદકુલજનહસ્તાવલંબનં ભવતિ ૨ સ્પાર્થ “સમુદ્રને કાંઠે ઉગેલા અને નીચે નમેલા તૃણનો જન્મ પણ કલ્યાણકારી છે, કેમકે જલમાં ડુબવાથી વ્યાકુળ થયેલા માણસોને તે હાથના ટેકારૂપ થાય છે.” એટલે તે ઘાસને પકડીને તેઓ સમુદ્રમાંથી બહાર નીકળી જાય છે. તથા સમરાંગણ (મહાયુદ્ધાદિ)માં મુખને વિષે તૃણ રાખવાથી તે માણસને કઈ પણ હણતું નથી. વળી– છે સુગ્ધરાવૃત્તમ છે યસ્યવાહારગાજગતિ સુરભજવિકા વા મહિષ્ય, સર્વ સંપ્રાપ્તભ વઘુપચિતિકા આજ્યાં નિદાનમ્ | ક્ષીર લેકાય દઘ સકલર મહા નિભૂત તૃણું ત જ્જાને જાનંત એતે ધિગખિલકવયે નીરસ વર્ણચંતિ પારા સ્પષ્ટાર્થ :–“જે તૃણનું ભક્ષણ કરવાથી જગતમાં ગાયે, બકરી, ઘેટી, ભેંસ વિગેરે સર્વે શરીરમાં અતિપુષ્ટિ પામીને ઘી અને દહીં વિગેરેના કારણરુપ દૂધ સર્વ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [ શ્રી વિજ્યપઘસરિકૃતમાણસેને આપે છે, તેવા સમગ્ર રસના મોટા કારણરૂપ ઘાસને જાણે પિતે તેના (ઘાસના) ગુણથી અજાણ્યા હોય તેમ કવિઓ નિરસ તરીકે વર્ણવે છે, માટે તેવા કવિઓને ધિક્કાર હે !” પછી ફરીથી સૂરિ તેજ શ્લોક બેલ્યા અને છેવટમાં–મનુષ્યરૂપાસ્તર ભવંતિ “મનુષ્ય રુપે કરીને વૃક્ષો રહેલા છે” એમ બેલ્યા. ત્યારે કઈ વૃક્ષ મનુષ્ય ભાષાએ બોલ્યું કે છાયાં કુર્મો વયં લોકે, ફલપુષ્પાણિ દદ્મહે પક્ષિણાં ચ સદાધાર, ગૃહાદીનાં ચ હેતવે છે ર છે સ્પદાર્થ “અમે સર્વને છાયા કરીએ છીએ. ફલ, ફૂલ વિગેરે આપીએ છીએ, અને પક્ષીઓને ઘર કરવા માટે નિરંતર આધાર આપીએ છીએ.” (આશ્રયરૂપ બનીએ છીએ) વળી ફરીથી એક કવિ-ઝાડને ઉદ્દેશીને યુક્તિપૂર્વક કહે છે છાયામન્યસ્ય કુતિ, સ્વયં તિષ્ઠતિ ચાતાપે ! ફલંતિ ચ પરાર્થે ચ, નાત્મહેતાર્મહાદૃમા છે ૨ સ્પષ્ટાર્થ_“મહાવૃક્ષે અન્યને છાયા કરે છે (પિતાની છાયામાં બીજા જીવોને રાખે છે) અને પિતે તાપમાં રહે છે, તથા પરોપકારને માટેજ ફળે છે પણ પોતાને માટે ફલતા નથી.” એટલે પિતાને માટે ફલેને ધારણ કરતા નથી. છે શાર્દૂલવિક્રીડિતવૃત્ત છે ભીષ્મગ્રીષ્મપરાંશુતાપમસમં વર્ષાબુતાપલમ, ભેદછંદમુખં કદર્શનમલં મર્યાદિભિનિર્મિતમ્ | સર્વગ્રાસિદવાનલાસુમરવાત્કાલિંગન, હંહો વૃક્ષ ! સહસ્વ જૈનમુનિવઘત્વ ક્ષમિકાશ્રય છે ૩ છે સ્પષ્ટાથે–એક કવિએ વૃક્ષને જૈનમુનિનું દષ્ટાંત દઈને આ રીતે હિત શિક્ષા આપી છે કે-હે વૃક્ષ! તું જૈન સાધુની જેમ ક્ષમાગુણને અદ્વિતીય આશય (આધાર) છે, માટે ગ્રીષ્મ ઋતુ (ઉન્હાળા)ના અત્યંત કઠેર સૂર્યનાં કિરણે સહન કર, અને વર્ષા ઋતુ (માસા)ના જળથી ઉત્પન્ન થતા કલેશને સહન કર, તથા મનુષ્યાદિ એ ભેદન, છેદન વગેરે વિવિધ પ્રકારે કરેલી કદર્થના સહન કર, તથા સર્વનું ભક્ષણ કરનારા દાવાનળની ચારે બાજુ ફેલાતી જવાળાના સમૂહને આલિંગન કરવાનું (ભેટવાનું) દુઃખ પણ સહન કર.” વૃક્ષને આવે ઉત્તર સાંભળીને સૂરિએ કહ્યું કે–મનુષ્યરૂપેણ હિ ધૂલિપુંજા – ગુણરહિત મનુષ્ય “મનુષ્યના રૂપે કરીને ધૂળના ઢગલા જેવા છે.” તે સાંભળીને ધૂળી (ધૂળ) બોલી કે – For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ દેશાનચિંતામણિ ] કારયામિ શિશુક્રીડાં, પંકનાશ કરેમિ ચા મત્તોજનિ રજપર્વ, ક્ષેત્રે ક્ષિપ્ત ફલપ્રદમ્ ૧ છે ભાવાર્થ–“હું બાળકને કીડા કરાવું છું, પંકનો નાશ કરું છું, મારાથીજ હોળીનું પર્વ થયું છે, અને મને ખેતરમાં નાંખવાથી સારા પાક થાય છે.” શાર્દૂલવિક્રીડિતવૃત્તમ છે ધલિમ્લપદાર્થસાર્થજનની ખંભાઘવર્ણભદા, લેખાશ્લેષકરી કરીશ્વરકરાસંગિન્યવશ્ય પ્રિયા ગંધં દૂરકરી શિશે સુખકરી કાલત્રયેડપિ સ્થિરા, તસ્માદ્ધલિસમ ન ચાસ્તિ કિમપિલેપ્યા મુખે પાપિનામ્ ૨ છે સ્પષ્ટાર્થ_“ધૂળ સર્વ મૂળ પદાર્થોના સમૂહને ઉત્પન્ન કરનારી છે. થાંભલા વિગેરેને આધાર આપનારી છે, લખેલા લેખને સૂકવવા માટે તેનો આલેષ કરનાર છે, એટલે લેખની સાથે ચાટી જાય છે. હાથીની સુંઢને સંગ કરનારી હોવાથી તેને તે અતિ પ્રિય છે, દુર્ગધને દૂર કરનારી છે, બાળકને સુખ કરનારી છે. ત્રણે કાળને વિષે સ્થિર રહેનારી છે. માટે ધૂલિ સમાન કેઈ પણ નથી. તે પાપીઓના મુખપર નાંખવા યોગ્ય છે.” સૂરિએ ફરીથી તેજ શ્લોકના ચેથા પાદમાં કહ્યું કે મનુષ્યરુપા ભષણસ્વરુપ “તેઓ મનુષ્ય રૂપે કરીને કૂતરા જેવા છે.” આ સાંભળીને કૂતરે બેલ્યો કે– સ્વામિભક્ત સુચેતન્ય, સ્વલ્પનિદ્ર સદામી અલ્પસંતોષવાનસ્મિ, તસ્માત્તતુલ્યતા કથન્ ! ૧ છે ભાવાર્થ બહુ સ્વામીની ભક્તિવાળે, સારી ચેતનાવાળો, (બહુજ સાવધાન રહેનારે) સ્વલ્પ નિદ્રાવાળે, નિરંતર ઉદ્યમી અને થોડાથી સંતોષી છું, તેથી તેવા નિર્ગુણ મનુષ્યના જેવો હું શી રીતે કહેવાઉં?” એની ઉપર એક દષ્ટાંત કહે છે કે-- અધ્યા નગરીમાં ગોવિંદચંદ્ર નામે રાજા હતું, તેને આનંદ નામને મંત્રી હતા, તે અતિ પાપીણ હતા. તે લોકોને ઘણી પીડા કરતા હતા, તેથી રાજાએ તેને મારીને ઉકરડામાં દટાવ્યો. તેને ખાવા માટે બે કુતરાએ આવી ખોદીને કાઢો. પછી તેમાંથી મોટા કુતરાએ નાનાને કહ્યું કે “હે ભાઈ! તું એને ખાઈશ નહીં ” કેમકે – હસ્ત દાનવિવજિત શ્રુતિપુટ સારશ્રુતેદ્રોહિણી, ચક્ષુ સાધુવિલેકમેન રહિત પાદૌ ન તીથવગી સંચાલુચિતવિત્તપૂર્ણમુદ ગણ તુંગ શિરે, ભ્રાતઃકુર મુંચ મુંચ સહસા નિંઘ વપુ સર્વદા . ૧ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ [ શ્રી વિઠ્યપધરિકૃતસ્પાઈ–-“તેના હાથ દાનથી રહિત છે, તેને કાન ઉત્તમ વચનેને સાંભળવામાં હેપી છે, તેનાં નેત્રો સાધુ પુરુષના દર્શન કરતા નથી, તેના ચરણ (પગ) તીર્થના માર્ગે ગયા નથી, તેનું પેટ લાંચથી લુંટી ધીધેલા દ્રવ્યથી ભરેલું છે, અને તેનું મસ્તક ગર્વથી અક્કડ (ટટાર) છે, માટે હે ભાઈ કુકુર (કુતરા) ! સર્વદા નિંદવા લાયક આ શરીરને તું જલદી મૂકી દે, મૂકી દે. એટલે તે શરીરને ખાવાનું છોડી દે.” આવી પરીક્ષા કરવામાં ચતુર જે કૂતરે તે નિર્ગુણ પુરુષની જેવો શી રીતે કહેવાય? પછી પ્રવીણ સૂરિએ તે લોકના ચોથા પાદમાં કહ્યું કે-મનુષ્યપણુ ખરાશ્ચરંતિ ! “તેઓ મનુષ્યરૂપે ગધેડા જેવા ફરે છે.” તે સાંભળીને ગર્દભ બે કે શીતષ્ણનવ જાનામિ, ભારં સર્વ વહામિ ચા તૃણભક્ષણસંતુષ્ટ, પ્રત્યહ ભદ્રકાકૃતિઃ ! ૧ છે સ્પષ્ટથ–“હું ઠંડી કે ગરમી કાંઈ જાણતો નથી, સર્વ પ્રકારને ભાર ઉપાડું છું, તૃણના ભક્ષણથી સંતોષી છું, અને નિરંતર ( ભદ્રક ) ભોળી આકૃતિવાળો છું.” માટે મારી ઉપમા નિર્ગુણ પુરુષને ઘટે નહી.” ફરીથી સૂરિએ કહ્યું કે-મનુષ્યરૂપણ ભવતિ કાકા “તેઓ મનુષ્યરુપે કાગડા જેવા છે.” ત્યારે કાગડો બોલ્યો કે પ્રિયં દૂરં ગત ગેહે, પ્રાપ્ત જાનામિ તક્ષણાતા ન વિશ્વસામિ કસ્યાપિ, કાલે ચાલયકારક ૧ છે સ્પષ્ટા –“દૂર દેશ ગયેલા પતિને ઘેર આવતો જાણીને તેની સ્ત્રીને) હું તુરત કહું છું, કેઈને વિશ્વાસ કરતા નથી, અને વર્ષાકાલમાં માળો બાંધીને રહું છું.” કેઈ સ્ત્રીએ કાગડાને સેનાના પાંજરામાં રાખેલે જઈ તેની સખીએ પૂછયું કે, પિપટને તે સૌ પાંજરામાં રાખે છે, પણ તે આવા કાગડાને કેમ રાખે છે? એટલે તે બેલી– અત્રસ્થ સખિ લક્ષજન તસ્યાપિ પ્રિયસ્યાગમાં, જ્યાખ્યાતિ ચ ધિક શુકાદય ઈમે સર્વે પહંત શઠા: મત્કાંતમ્ય વિગતાપદહનજ્વાલાવલીચંદન, કાકસ્તેન ગુણેન મયા સંરક્ષિતઃ પંજરે . ૨ સ્પષ્ટાથે-“હે સખી ! કાગડો લાખ યોજન દૂર રહેલા પતિનું આગમન અહીં બેઠાં જાણે છે, અને કહે છે. આ પોપટ વિગેરે સર્વે મળ્યા છે, પણ શઠ છે અને આ કાગડો For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ રેશનાચિંતામણિ ] તે મારા પતિના વિયોગથી થયેલા તાપપી અગ્નિની જવાળાવલિને ઠારનાર સુખડ ચંદન સમાન છે, માટે તે ગુણને લીધે મેં સુવર્ણના પાંજરામાં તેને રાખે છે.” ફરીથી સૂરિ કહે છે કે મનુષ્યપણ હિ તામ્રચૂડા: “તેઓ મનુષ્યરુપે કરીને કુકડા જેવા છે” તે સાંભળીને કુકડે કહે છે કે-મારા ગુણે સાંભળો. એક કવિએ મારા વિષે ભે લેકા સુઘતા ભવત તં લવા ભવં માનુષ,. મોહાંધા પ્રસરત્મમાદવશ માહાર્યમાહાસ્યથા ઈલ્થ સર્વજનપ્રબંધમધુરે યામેડર્ધયામે સદા, કૃર્વ નિજકંધરં પ્રતિદિન કેક્યતે કુર્કટ ૧ સ્પષ્ટાથે—હે લેકે ! મનુષ્ય ભવ પામીને તમે દાનાદિ સત્કૃત્ય કરવામાં ઉદ્યમી થાઓ, પણ ફેલાતા પ્રમાદના વશથી મેહાંધ થઈને મનુષ્ય ભવને ફગટ હારી જશે નહી. આ પ્રમાણે સર્વ લોકને પ્રબોધ કરવામાં નિપુણ એ કુકડે હમેશાં પહોરે ને અડધે પહેરે પિતાનું મસ્તક ઉંચું રાખીને બેલે છે.” મેં કુ કહેતાં પૃથ્વીમાં કુ કહેતાં ખરાબ (કુત્સિત) કુ કહેતાં કહ્યું તેથી હું પક્ષી થયે, તેના નિવારણ માટે હું પ્રાતઃકાળે “કુ કુ કુ” એ શબ્દ કરીને સર્વને સુકૃત્ય (સારા કાર્યો) કરવા જાગૃત કરું છું, તે નિર્ગુણ માણસ મારા જે શી રીતે કહેવાય? ફરીથી પંડિતે કહ્યું કે-મનુષ્યરુપ કરભાશ્ચરંતિ “તેઓ મનુષ્યરુપે ઉંટ જેવા છે.” ત્યારે ઉંટ બોલ્યા કે– મારે માટે એક કવિએ કહ્યું છે કે વપુર્વિષમ સંસ્થાન, કર્ણજ્વરકરે રવા કરભસ્યા ગયૅવ, છાદિતા દેષસંતતિ છે ૧ . સ્પાર્થ “ઉંટનું શરીર વિષમ આકારવાળું છે, તેને શબ્દ કર્ણને કઠોર લાગે તે છે, તે પણ ઉંટની ગતિ શીવ્ર હોવાથી તેના દેષને સમૂહ ઢંકાઈ જાય છે.” માટે હું ચંદનની જેમ એક શીવ્ર ગતિરુપ ગુણથી જ રાજાને પણ માન્ય છું. તે સાંભળી પંડિતે ફરીથી કહ્યું કે મનુષ્યરુપેણ ચ ભમતુલ્યાઃ “તેઓ મનુષ્યરુપે રાખ સમાન છે.” તે સાંભળીને રાખ બેલી કે મઠકમલ્વે ક્ષિકા, કરમ્યહં સકલધાન્યરક્ષાં દ્રાક માને હદતે મનુજા, મુખશુદ્ધિકરી સુગંધા ચા ૧ છે સ્પષ્ટાથે-“મને ધાન્યના મોટા સમૂહમાં નાંખી હોય, તે હું સર્વ ધાન્યને સડી જવા દેતી નથી, વળી હું મુખને સાફ કરું છું તથા સુગંધી છું, માટે મનુષ્ય મને માન આપે છે.” For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ [ શ્રી વિજયપરિકૃતફરીથી પંડિત બેલ્યા કે-મનુષ્યપઃ ખલુ મક્ષિકાઃ સ્યુઃ “તેઓ મનુષ્યરુપે કરીને માખી જેવા છે.” તે સાંભળીને માખી કહે છે કે સર્વેષાં હસ્તમુત્યાઉં, બેધયામિ નિરંતરમ્ એ ધર્મ ને કરિષ્યતિ, તે હસ્તી ઘર્ષયંતિ વૈ ૧ સ્પષ્ટાર્થ_“હું મારા આગળના હાથ ઘસવાની યુક્તિ ( નિશાની ) વડે માણસને હંમેશાં બોધ આપું છું કે-જેઓ ધર્મને પામ્યા છતાં ધર્મ કરશે નહી તેઓ મારી પેઠે હાથ ઘસતા રહેશે.” એકદા ભોજરાજાએ સભામાં વિદ્વાનોને પૂછયું કે- “માખી પિતાના આગળના બે હાથ શા માટે ઘસે છે ?” ત્યારે પંડિત બોલ્યા કે છે શાલવિક્રીડિતવૃત્તમ છે દેયં ભેજ ઘન ધન સુવિધિના ને સંચિતવ્યં કદા, શ્રીકર્ણસ્ય બલસ્ય વિક્રમકૃપસ્યાઘાપિ કીર્તિર્યતા એનેદ બહુ પાણિપાદયુગલં વૃષ્યતિ બે મક્ષિકા, અસ્માકં મધુ દાનભોગરહિત નષ્ટ ચિરાત સંચિતમ્ ૧ સ્પષ્ટાર્થ_“હે ભેજ રાજા! મળેલા દ્રવ્યનું વિધિપૂર્વક નિરંતર દાન દેવું, પણ કદાપિ દ્રવ્યને સંગ્રહ કરે નહી. દાનના પ્રભાવથી કર્ણ, બલ અને વિક્રમ રાજાની કીતિ હજુ સુધી જગતમાં જાગતી રહી છે. આ પ્રમાણે કહેતી એવી માખીઓ પિતાના હાથપગ ઘસવાના બહાને જણાવે છે કે-“અહો ! અમે ઘણા કાળથી સંગ્રહ કરેલા મધનો દાન ભેગ ન કર્યો તે તે પરિણામે નાશ પામ્યું.” - ઈત્યાદિ યુક્તિથી શ્રીકાલિકાચા પ્રતિબંધ પમાડેલા શાલિવાહન રાજા વિગેરે લેકે દાન શીલાદિક ધર્મમાં તત્પર થયા. ઉપરની બીનામાંથી જાણવાનું મળે છે કે પરોપકારી છે ખરી રીતે જીવતા ગણાય છે. સર્વ ભવમાં મનુષ્ય ભવ દુર્લભ છે. તેમાં પણ ધર્મ તથા ગુણ વિગેરેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ પ્રમાણેના શ્રી કાલિકાચાર્યના ઉપદેશથી પ્રતિબંધ પામીને શાલિવાહન રાજા દાનાદિક ગુણને જાણી, તેને ધારણ કરીને શુભત થયે.” “ઉપમિતિભવ પ્રપંચ કથામાં પ્રારતા ભાષા ની બીના જણાવતાં પૂજ્ય શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજે સ્પષ્ટ જણાવ્યું છે. “ષ્યતિ જાળg” એટલે ભવ્ય જી પરોપકાર કરવામાં તરસ્યા રહે છે. એટલે હંમેશાં પપકાર કરતા રહે છે. પપકાર ગુણનો પ્રભાવ એ છે કે તે જે નિરભિલાષ ભાવે કરવામાં આવે તે પૈર્ય ગુણને For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ] વધારે છે, દીનતાને દૂર કરીને ચિત્તની ઉદારતામાં વધારો કરે છે, પેટ ભરવા રૂપ દુર્ગણનો નાશ કરે છે, મનને નિર્મલ બનાવે છે, પ્રભુતાને પ્રકટ કરે છે, આત્મિક વિકલ્લાસને વધારે છે. મહિનો નાશ કરવામાં પણ સારામાં સારી મદદ કરે છે. પરે૫કારી પુરૂષે આ ભવમાં ઉત્તમ સુખનાં સાધનો પામે, એમાં નવાઈ શી? પણ તેઓ એ કરતાં પણ સારી સ્થિતિને ભવાંતરમાં પણ પામીને મુક્તિના સુખે અ૫ કાલમાં મેળવે છે. પરોપકારને અંગે જણાવેલી બીના યાદ રાખી જે ભવ્ય જીવો પરોપકારના પંથે ઉલ્લાસથી પ્રયાણ કરશે, તે જરૂરી કાયાનો સાર મેલવશે અને માનવ દેહને સફલ કરશે. એ પ્રમાણે દેહનો સાર-પરોપકાર” આ પાંચમા (સાર)ની બીના ટૂંકામાં જણાવી. આવા પરોપકાર ગુણને ધારણ કરનારા છ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. અને પરિણામે મોક્ષમાર્ગને આરાધીને જરૂર મોક્ષના સુખ પામે છે. ૭ પુણ્યાનુબંધી પુણ્યને બંધ કરાવનારા સાત કારણોમાં મનને વશ કરવા રૂપ છેલલા કારણનું રહસ્ય એ છે કે દાનાદિ ધર્મની કે મોક્ષમાર્ગની આરાધના કરવામાં અસાધારણ કારણ શુભ મન છે. એટલે શુભ ભાવનાથી કરેલી ધર્મની આરાધના પરિણામે મોક્ષના સુખને પણ જરૂર પમાડે છે. જેટલે અંશે મનની સ્થિરતા હોય, તેટલે અંશે શુભ ભાવના ટકે છે. અને જિનવચનના શ્રવણમનન નિદિધ્યાસનાદિ ને પરમાત્મ સ્વરૂપની ચિતવનાથી મનને જરૂર સ્થિર કરી શકાય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને અશુભ વિચારે દૂર કરીને શુભ ભાવનાને ભાવવામાં મનને લીન બનાવનારા ભવ્ય જ જરૂર મનને વશ કરી શકે છે. ને તે નિમિત્તે બાંધેલા પુણ્યાનુબંધી પુણ્યના વિશિષ્ટ ફલરૂપ મોક્ષના અવ્યાબાધ સુખ પણ જરૂર મેળવે છે. સૌ કોઈએ સમજવું જોઈએ કે અત્યાર સુધીમાં ભોગવેલા જે ચાર ગતિના દુઃખ વગેરે વિચિત્રતા એ મનને વશ નહિ કરવાના જ પરિણામ (ફ) છે. આ રીતે પુણ્યાનુબંધી પુણ્યના સાત કારણેની બીના સમજીને નિર્મલ ધાર્મિક જીવન ગુજારનારા પુણ્યશાલી ભવ્ય જીવ ઉદારતાથી લક્ષ્મીને સાતે ક્ષેત્રોમાં વાપરે છે, છતાં ખૂટતી જ નથી. કારણ કે જેમ કુવામાંથી પાણી વપરાતું જાય, તેમ નવું પાણી ભરાતું જાય છે, તેમ તેમની લહમી પણ જેમ જેમ વપરાય, તેમ તેમ વધતી જ જાય છે. ૧૪૧-૧૪૨ પુણ્યાનુબંધી પુણ્યવાળા ધનને કેવું ગણે છે અને તેને કે ઉપયોગ કરે છે તે જણાવે છે – તેહ ધનિકે તેહ ધનને ક્ષણિક મલ સમ માનતા, તેમ તુચ્છ પિછાણતાં શુભ સ્થાનમાં પણ જતા; નિજ કાર્યમાં પણ વાપરે મૂછ ન ધનની રાખતા, પુણ્ય બુદ્ધિધરા સ્વધન શુભ હેતુ એમ બનાવતા. ૧૪૩ સ્પષ્ટાથ –વળી પુણ્યાનુબંધી પુણ્યવાળા તે ધનવાન પુરૂ ધનને નાશવંત તેમજ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપઘસરિકામલ સમાન એટલે ત્યાગ કરવા યોગ્ય માને છે. તેમને ધન ઉપર મમત્વ હેત નથી. વળી તેઓ તેને તુચ્છ એટલે સાર વિનાનું સમજે છે. તેથી તે ધનને તેઓ શુભ સ્થાન એટલે સાત ક્ષેત્રોમાં ઉપયોગ કરે છે. જરૂર પ્રમાણે પોતાના કામમાં પણ તે લક્ષ્મીને વાપરે છે. પણ ધન ઉપર તેમને મૂછ હોતી નથી. એટલે ધન ઉપર તેમને આસક્તિ હોતી નથી. આ રીતે પવિત્ર બુદ્ધિવાળા તે ભાગ્યવંત છે પિતાના ધનને શુભનું હેતુ એટલે ઉત્તરોત્તર પુણ્યનું કારણ બનાવે છે. ૧૪૩ ધનના લેભી મનુષ્યોનું સ્વરૂપ છ ક્ષેકમાં જણાવે છેનિંઘ બાહ્ય અનર્થ કારણ ધન વિષે મૂછિત જના, દાન ભેગ નહી કરંતા ચિત્ત સંતાપે ઘણાં કષ્ટો નિરંતર ભેગવે તિણ પુણ્યથી ધન પામતા, ગર્વ મૂછ ઇંડતા ધન દાન ભેગે જતા. ૧૪૪ સ્પષ્ટાથી–નિંદવા યોગ્ય અને બાહ્ય અનેક પ્રકારના અનર્થ એટલે નુકસાનના કારણ રૂપ ધનને વિષે મૂછ રાખનારા નિભંગી જી પૂર્વના પુણ્યના ભેગે ધન પામ્યા છતાં તે ધનને દાન કરવામાં સદુપયોગ કરી શકતા નથી. તેમજ ભેગ એટલે પિતાને માટે પણ ઉપયોગ કરી શક્તા નથી. વળી તેવા બીજા ઘણું જીવન પણ દુઃખનું કારણ થાય છે. તેમજ તેઓ હંમેશાં ધનને માટે કષ્ટો ભોગવે છે અથવા દુઃખને સહન કરે છે. તેથી કરીને સમજુ જીવ પુણ્યના ઉદયથી ધન પામ્યા છતાં તે ધનને ગર્વ રાખતા નથી એટલે ધનને મેળવીને અભિમાની બની જતા નથી. તેમજ લફમી નાશવંત છે એવું સમજીને તેની મૂછ રાખતા નથી આ મારું ધન છે એ મમત્વ ભાવ રાખતા નથી. અને તે ધનને ઉપગ સુપાત્ર દાનાદિમાં જરૂર કરે છે. ૧૪૪ જે કરે ના એમ તે નકર ખરે લક્ષ્મીતણા, ન પગાર લેતે મેહથી પરિતાપ પામે પણ ઘણા ધનકારણે ના સ્નેહ દુર્નય લેશ પણ કરીએ સહી. . અન્યથા લહેશે તમે દુઃખ પરભવે ને પણ અહીં. ૧૪૫ સ્પષ્ટાર્થ –જે જીવ એ રીતે લક્ષ્મીને ઉપયોગ કરતો નથી, તે ખરેખર લમીના નેકર જેવો જ જાણ. બીજા નેકરને તો પગાર આપે પડે છે પણ આ તો પગાર વિનાને નકર જાણો. કારણ કે તે પગાર લેતો નથી. વળી ધનના મોહને લીધે તે ઘણો પરિતાપ પામે છે એટલે અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે. માટે હે ભવ્યજી ! તમે ધનના કારણથી એટલે ધનના લોભે સગા સ્નેહીને ઠગવા રૂપ અન્યાય લગાર પણ કરશે નહિ. અને જે તે પ્રમાણે લોભી થઈ અન્યાય કરશે તો તે અન્યાયના ફળ રૂપે તમે પરભવમાં દુઃખી થશો તેમજ આ ભવમાં પણ દુઃખી થશે. ૧૪૫ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ દશના ચિંતામણિ ] ધન તેજ જગમાં સાર સુખની ખાણ પણ ધન એજ છે, ગુણાધિક જનલાય વંદનીય તત્વ ઉત્તમ તેજ છે; લેભિ જન પરમાતમાં પણ તેજ ધનને માનતા, ધનમાં રહ્યું છે. સર્વ નિર્ધન ભસ્મ જેવા ધારતા. ૧૪૬ સ્પણથી –લેભી મનુષ્ય ધનને કેવું માને છે તે જણાવતાં કહે છે કે તેઓ જગતમાં એક ધનને જ સાર રૂપ માને છે. ધનને જ સુખની ખાણ એટલે ભંડાર રૂપ માને છે. ધનવાનને તે ગુણ વિનાને હોય છતાં અધિક ગુણવાળો માને છે. વળી જેની પાસે ધન છે તેજ જનકલાધ્ય એટલે મનુષ્યમાં વખાણવા લાયક તેમજ વંદનીય એટલે વાંદવા લાયક ગણે છે. જગતમાં ધન એજ ઉત્તમ તત્ત્વ છે. તેથી મનુષ્ય ધનને જ પરમાત્મા એટલે ઈશ્વર માને છે. તેઓ ધનમાં જ સઘળું રહેલું છે એમ માને છે. તેમજ તેઓ સઘળા નિર્ધન એટલે ધન વિનાના જીવોને ભસ્મ એટલે રાખ જેવા માને છે.૧૪૬. અન્યથી અધિક જણાએ એહથી હરિ નરપતિ, નરપણું સરખું છતા છે એક સેવક શ્રીપતિ, એક દાતા તેમ અથી ધનપ્રભાવે ભેદ એ, લેશિયાના ભાવ એ પરમાર્થ ધનના માનીએ. ૧૪૭ સ્પદાર્થ –વળી હે ભવ્ય જીવે ! આ ધનને લીધે હરિ એટલે વાસુદેવ તથા નરપતિ એટલે રાજા બીજા સામાન્ય મનુષ્ય કરતાં ચઢિયાતા ગણાય છે. મનુષ્યપણું બંનેમાં સરખું હોવા છતાં તેમને એક સેવક કહેવાય છે અને બીજો ધનપતિ એટલે પિસાદાર કહેવાય છે તે પણ ધનને લીધે જ જાણવું. વળી એક દાતા એટલે ધનને આપનારે કહેવાય છે અને બીજે અથી એટલે ધનને માગનાર ગણાય છે આ ભેદ પણ ધનના પ્રભાવથી છે. જો કે લેભી જીવોની ભાવના એવી હોય છે, તે પણ તમે “ધન તેજ પરમાર્થ છે” એમ માનશે નહી. કારણ કે સત્ય પરમાર્થ મેક્ષ માર્ગ જ છે. ૧૪૭ મારથ કલ્લોલ વાધે ધર્મબુદ્ધિ પણ ટળે, લોભથી કરૂણા ખસે દાક્ષિણ્ય સરલપણું ટળે; ધનને જ માને તત્વ તિમ સંતિષ પણ લોભે ટળે, ધાન્યાદિને પણ સંગ્રહ મતિ ન્યાય કરી પણ ટળે. . ૧૪૮ સ્પાર્થ –ધનને લીધે મને રથ કલ્લોલ એટલે મનની અંદર આવતા વિચાર રૂપી તરંગે વધે છે. એટલે ધનવાળો મનુષ્ય તે ધનને કેમ સાચવવું, કેમ વધારવું, તેનું શું કરવું વગેરે બાબતના વિચાર કર્યા કરે છે. ધનના લેભે ધર્મ બુદ્ધિ પણ ટળે એટલે ચાલી જાય છે. વળી તેભને લીધે કરણ એટલે દયા ભાવ જતો રહે છે. અને દાક્ષિણ્ય For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી વિજ્યપદ્વરિતએટલે ડહાપણુ અથવા કયા પ્રસંગે કેવી રીતે વર્તવું તેની સમજણ રહેતી નથી. તથા લોભને લીધે સરલપણું પણ રહેતું નથી, કારણ કે તેને લીધે અનેક જાતના છળ પ્રપંચ કરવાની ભાવના થાય છે તેથી તે માણસમાં સરળતા રહી શકતી નથી. લોભી માણસ ધનનજ તત્ત્વ એટલે સાર રૂપ માને છે. તેમજ તેને લીધે સંતેષ ગુણ ટકતો નથી. કારણ કે લોભને થોભ નથી એટલે લોભી માણસને ગમે તેટલું ધન મળે તે પણ તેને તેથી વધારે વધારે ધન મેળવવાની ઈચ્છા રહ્યા કરે છે. લોભને લીધે તે ધાન્ય વગેરેને સંગ્રહ કરે છે. નફાખેરી કરે છે. અને ન્યાયની બુદ્ધિ પણ નાશ પામે છે. બીજાઓને પિતાની આવી સંગ્રહખેરીથી તથા નફાખેરીથી કેટલું દુઃખ ખમવું પડે છે તેને તેને વિચાર પણ આપતું નથી. ૧૪૮. લાલા ગળી તલ આદિના સાવઘ વ્યાપાર કરે, અંગારકર્માદિક કરે ભોળા જનેને છેતરે જૂઠ બોલે તિમ ઠગે વિશ્વાસને લોભી ખરે, કૂટ માપાં માનથી વ્યાપાર ઉંધા પણ કરે. ૧૪૯ સ્પાથ –ધનના લોભી જીવો ધન મેળવવાને લાખને વ્યાપાર, ગળીને વ્યાપાર, તલને વ્યાપાર વગેરે સાવદ્ય એટલે પાપવાળા વેપાર કરે છે. તેમાં કેટલી જીવ હિંસા થાય છે અને તેથી પિતાને કેવા પાપ કર્મો બંધાય છે તેને તેને વિચાર આવતો નથી. અંગારકર્મ એટલે કોલસા પાડીને વેચવા વગેરે મહા આરંભના કાર્યો કે જેમાં ઘણી જીવહિંસા થાય છે અને જે અનર્થદંડ તરીકે ઓળખાય છે તેવા ધંધા કરતાં પણ તે અચકાતો નથી. અને તે લોભિયા છે જે લોકો ભેળા એટલે સરલતાથી સીધે માર્ગે ચાલનારા છે તેવા મનુષ્યોને છેતરે છે. એટલે ભેળા લેકોને ઠગીને તેમની પાસેથી વધારે પૈસા પડાવે છે. વળી આ લેભી માણસો જૂઠું પણ બેલે છે અને તેમને વિશ્વાસ કરનારને પણ ઠગે છે. વળી તે લોભી માણસે કૂટ માપાં માન એટલે ખોટાં માપાં-માપવાના સાધનો રાખે છે તથા તલ એટલે કાટલાં તેમજ માન એટલે ગજ વાર વગેરે બેટાં રાખે છે. આ રીતે તેઓ અનેક પ્રકારના ખોટા ધંધાઓ કરે છે. ૧૪૯ સંતેષી જન ધન મળે કે ન મળે છતાં કેવી રીતે વર્તે છે તે બે શ્લોકમાં જણાવે છે – ધન લોભ એવાં જાણનારા ધર્મિ જન નિર્ધન છતાં, સંતેષ ગુણને ધારતાં જિન ધર્મથી સુખિયા થતાં પુણ્યગે ધન લહંતા ના કદી માની બને, સાવધાન બની વિચારી શાંતિથી દ્રવ્યાદિને. ૧૫૦ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ રાનાચિંતામણિ ] ૧૪૯ સ્પષ્ટાર્થ –ઉપરના શ્લોકમાં જેનું સ્વરૂપ જણાવ્યું તે ધનના લોભને હેય (ત્યાગ કરવા લાયક) તરીકે સમજનારા ધમી મનુષ્ય કદાચ નિધન એટલે ધન વગરના હોય, તે છતાં પણ સંતોષ ગુણને ધારણ કરે છે. અથવા જેટલું દ્રવ્ય મળે તેટલા દ્રવ્યથી સંતોષ માને છે અને શ્રી જિન ધર્મનું યથાર્થ પાલન કરીને સુખી થાય છે. આ સંતોષી જીવો ભાગ્યના શુભ ઉદયથી ધનને મેળવે તો પણ તેને અભિમાન કરતા નથી. કારણ કે તેઓ જાણે છે કે ધન ચંચળ છે. એક ઠેકાણે સ્થિર થઈને રહેતું નથી. પુણ્યાનુસારે દ્રવ્યની પ્રાપ્તિ થાય છે માટે તેને ગર્વ કરે તે તો મૂર્ખાઈ છે એ વાત તેઓ સારી રીતે સમજે છે. આ રીતે સાવધાન બનીને શાંતિથી તેઓ વિચાર કરે છે. ૧૫૦ સફલતા જેમાં જણાએ ત્યાંજ ધનને વાપરે, નિયાણની ભાવનાને અંશથી પણ પરિહરે, અધિક ધનને જોઈને તે પુણ્ય ફલને માનતા, ઈષ્ય તજીને ગુણ લહે ગુણવંત જનને દેખતા. ૧૫૧ સ્પષ્ટાર્થ વળી આ સંતોષી ભવ્ય જીવો જે કાર્યમાં પોતાના ધનની સફળતા જુએ છે તે કાર્યોમાં ધનને વાપરે છે અથવા તેઓ પિતાના ધનને જેમ તેમ વેડફી નાખતા નથી, પરંતુ જેમાં વાપરવાથી તે ધનની સાર્થકતા જણાય તેમાં તેને ઉપયોગ કરે છે. વળી નિયાણની ભાવના એટલે મેં કરેલા આ દાનાદિકનું આવતા ભવમાં અમુક ફળ મળશે એવી જરા પણ ભાવના તેઓ રાખતા નથી. એટલે ફળની ઈચ્છા કર્યા વિના જ તેઓની સાધના કરે છે. અને પિતાના કરતાં વધારે ધનવાળા જેને જે ધનની અધિકતા, એ પુણ્યનું ફળ છે અથવા પિતાના કરતાં અધિક પુણ્યવાળો તે જીવ છે એમ માને છે. પરંતુ તેના ઉપર ઈર્ષ્યા રાખતા નથી. વળી પિતાથી અધિક ગુણોવાળા જેને જોઈને તેમના ગુણોને ગ્રહણ કરે છે પરંતુ તેમની ઉપર ઈર્ષ્યા ભાવ રાખતા નથી. ૧૫૧. હવે શરીરની અનિત્યતા જણાવે છે – ધનની પરે આ દેહને પણ અનિત્ય જરૂર વિચાર, તાસ મેહે ધર્મ કેરી સાધના ના હાર; એમ સાંસારિક પદાર્થો ક્ષણિક દુઃખકર માનજો, સત્ય સુખ પ્રત્યેકથી પણ ના કદી અવધારજે. ૧૫ર સ્પષ્ટાર્થ – હે ભવ્ય જી! તમે જેવી રીતે ઉપર ધનનું અનિત્યપણું જણાવ્યું તેવી રીતે આ શરીર પણ અનિત્ય છે એટલે અવશ્ય નાશ પામવાનું છે, એવું વિચારજો. કારણ કે “શીયતે તત્ શરીરમ” જેને નાશ પામવાને સ્વભાવ છે તે શરીર કહેવાય છે. માટે નાશવંત શરીરના મોહને લીધે ધર્મની સાધના હારી જશે નહિ. આ રીતે For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજ્યપદ્વરિત કહેવાને ભાવાર્થ એ છે કે આ નાશવંત શરીરને સાચવીને અથવા તપશ્ચર્યાદિક ધર્મકાર્ય કરવાથી શરીરને નુકશાન થશે એવા વિચારથી ધર્મની આરાધના ચૂકશે નહિ. એ પ્રમાણે આ સંસારના પદાર્થો ક્ષણિક એટલે નાશવંત છે તેમજ પરિણામે દુઃખ આપનારા છે એમ નક્કી માનજો. આ લક્ષ્મી શરીરે વગેરેથી કદાપિ પણ સાચું સુખ મળવાનું નથી એમ તમે નિશ્ચયે સમજજે. કારણ કે ધન કે શરીરથી મળતાં સુખો કાયમ રહેતાં નથી. તે દુઃખદાયી હોવા છતાં તેમાં સુખનો આભાસ થાય છે માટે જ તેથી સત્ય એટલે સાચું સુખ મળતું નથી એમ જણાવ્યું એ વ્યાજબી છે. ઉપર સંસારના સુખમાં આસક્તિ રાખનાર જીવોને આપત્તિઓ આવે છે તે બે શ્લોકોમાં જણાવે છે– મમતા અને અજ્ઞાનથી સંસારના સુખ લેશમાં, મૂઢ જન મૂછ કરે રાગી થશે ના તેહમાં ચારે તરફથી જેમને નિજ પર નિમિત્તે આપદા, આવ્યાજ કરતી જીવનક્ષયને ભય રહ્યો છે સર્વદા. ૧૫૩ વાત દુઃખની એહ કે તેવા જનો નિર્ભયપણે, પાપમાં મશગુલ બનીને આચરે ના ધર્મને વજ જેવા દેહમાં પણ જે જણાય અનિત્યતા, કેળ ગર્ભ સમા શરીરે તે વિશેષ અનિત્યતા. ૧૫૪ સ્પષ્ટાર્થ–સંસારના સુખલેશ એટલે જેમાં પિતે માનેલું સુખ ઘણું થોડું છે ને દુઃખ બહુજ છતાં સુખ માનવામાં આવે છે તેમાં મૂઢ મનુષ્યો એટલે અણસમજુ જીવે મમતાને લીધે તથા અજ્ઞાનને લીધે મૂછ કરે છે અથવા તેવા ક્ષણિક સુખમાં આસક્તિ રાખે છે. પરંતુ તે સાચું સુખ નથી એમ સમજીને તમે તેમાં રાગ કરશે નહિ. કારણ કે આ સુખમાં રાગ કરનારા જીવને પોતાના કારણે અથવા પરના કારણે ચારે બાજુથી આપદા એટલે આફત આવ્યા કરે છે અને તેથી તેઓને હંમેશાં જીવન ક્ષયને એટલે આયુષ્યના નાશનો ભય રહેલો છે, તે છતાં દુઃખની વાત એ છે કે આ અણુસમજુ જીવ બાહ્ય સુખને માટે પાપ કર્મોને કરવામાં મશગુલ બને છે એટલે પાપનાં કાર્યો કરતાં પાછું વાળીને જોતા નથી અને ધર્મની આરાધના કરતા નથી. જેઓનાં વા જેવાં મજબૂત એટલે પ્રથમ વા ઋષભ નારા સંઘયણવાળા શરીર હોય છે તેમના શરીરની પણ અનિત્યતા જણાય છે એટલે આવા મજબૂત શરીરે પણ નાશ પામી જાય છે તે પછી કેળના ગર્ભ જેવા અત્યંત કમળ જેમનાં શરીર હોય તેમાં વિશેષ અનિત્યતા એટલે જલદી નાશ પામવાપણું હોય તેમાં નવાઈ શી? ૧૫૩–૧૫૪ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ] ૧૫ આ શરીર કઈ રીતે સ્થિર રાખી શકાતું નથી તે જણાવે છે – ક્ષેત્રમાં રાખેલ ચંચપુરૂષ થીર કરાય ના, તેમ કોઈ ઉપાયથી પણ દેહ થીર કરાય ના જે વિનશ્વર તેહ વિશે પ્રકૃતિ તેવી તેહની, સમજે ન ઈમ અજ્ઞાનથી ઉપયોગિતા તિણ જ્ઞાનની. ૧૫૫ સ્પષ્ટ – ખેતરમાં પક્ષીઓથી પાકેલા અનાજનું રક્ષણ કરવા માટે લેકે જેને ચાડી” | નામે લખે છે–ને તેનો મનુષ્યના આકાર જે દેખાવ કરીને ખેતરની વચ્ચે મૂકે છે તે ચંચા પુરૂષ જેમ સ્થિર રહેતો નથી તેવી રીતે ગમે તેટલા ઉપાય કરવાથી પણ આ શરીર સ્થિર બનાવી શકાતું નથી. કારણ કે જે પદાર્થ વિનશ્વર એટલે નાશવંત છે તેને નાશ થવાને જ છે. તેની પ્રકૃતિ એટલે સ્વભાવ નાશવંત છે તેથી તે અવશ્ય નાશ પામે છે. તે છતાં અજ્ઞાની જીવ અજ્ઞાનને લીધે આ હકીકત સમજી શકતો નથી. માટેજ મોક્ષમાર્ગની આરાધના વિગેરે કાર્યોમાં પણ સત્ય જ્ઞાનની જરૂરિયાત જણાવી છે. ૧૫૫ હવે કેનું મરણ કયારે થશે તે છઘસ્થ જીવથી જાણી શકાતું નથી તે વાત જણાવે છે વાઘના મુખ રૂપ ગુફા સમ મરણ ત્યાં વસનારને, મંત્રાદિ પણ તેથી બચાવી ના શકે આ વચનને ચિત્તમાં વધારો કેનું મરણ ક્યારે કિહાં, હશે કયા કારણથકી જાણી શકે ન તમે ઈહિ. ૧૫૬ સ્પાર્થ –આ સંસારમાં રહેલા જીવનું મરણ અવશ્ય થાય છે. તે મરણ વાઘના મુખરૂપી ગુફાની જેવું છે. તેમજ આ મરણ આવે ત્યારે મંત્ર, દાતર વગેરે કઈ પણ બચાવી શકતું નથી. માટે જ કહીએ છીએ કે તમો આ હિત શિક્ષાના વચનને તમારા દિલમાં અવશ્ય ધારી રાખજે. કેનું મરણ કયારે એટલે ક્યા ટાઈમે, ક્યાં એટલે કયા સ્થળે, અને ક્યા કારણથી થશે? તે તમે અહીં જાણી શકતા નથી. માટે અમુક વખતે ધર્મ કરીશું એવો વિચાર કરીને ધર્મની આરાધના કરવામાં ઢીલ (વિલંબ) કરશે નહી. ૧૫૬ સંસારી જીવની પાછળ ત્રણ રાક્ષસો પડેલા છે તે બે કલાકમાં જણાવે છે – સંસારીની પાછળ પડયા ત્રણ રાક્ષસે ભય તેહને, તેને નિરંતર તેય કરતા પાપને પામર જને; પાપના સંસ્કાર લાગ્યા જીવને બહુ કાલથી, તેથી કરે તે તેજ દુષ્કર જેહ બચવું પાપથી. ૧૫૭ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉપર [ શ્રી વિજયપઘસરિતપછાર્થ—આ સંસારી જીવની પાછળ ત્રણ રાક્ષસો પડેલા છે. તેથી જીવને તે ત્રણેને હમેશનો ય રહેલો છે. તે છતાં પણ તે પામર મનુષ્ય પાપ કરે છે. કારણ કે આ જીવને સંસારમાં રખડપટ્ટી કરતાં ઘણે કાળ ચાલ્યું ગયું છે. તે રખડપટ્ટીમાં જીવને જે પાપ કરવાના ખરાબ સંસ્કાર પડેલા છે તેથી તે પાપ કાર્યો કરે છે. આવી પરિસ્થિતિમાં તે પા૫ના કામથી બચવું એ મેટું દુષ્કર કાર્ય છે. આવા પાપના કાર્યો કરતાં અટકવાનું કામ મુશ્કેલ છે. ૧૫૭ જન્મ તેમ જરા મરણ ત્રણ રાક્ષસે કેડે પડ્યા, | સર્વ સંસારી જનેની ચેતનાર તરી ગયા, જાગવાને આ સમય ઉઘતા જ ડૂબી ગયા, જિન વચનના આલંબને જન સાધ્યને સાધી ગયા. ૧૫૮ સ્પષ્ટાર્થ – દરેક સંસારી જીવની પાછળ ત્રણ રાક્ષસો પડ્યા છે એમ જે ૧૫૭ મા માં જણાવ્યું તે ત્રણ રાક્ષસો આ પ્રમાણે જાણવા–૧ જન્મ (રાક્ષસ, જ્યાં સુધી આ જીવના આયુષ્ય કર્મને નાશ થતો નથી ત્યાં સુધી દરેક જીવને તે ભોગવવાને માટે નવા નવા જન્મ લેવા પડે છે. ૨ બીજો રાક્ષસ જરા એટલે ઘડપણ નામને જાણ. કારણ કે દરેક જન્મેલા જીવને ઘડપણને ભય પણ રહેલો છે. તથા ૩ ત્રીજે મરણ નામને રાક્ષસ જાણ. દરેક જન્મેલા જીવને મરણ અવશ્ય આવવાનું છે જ, માટે આ મરણને ત્રીજો રાક્ષસ કહ્યો છે. જેઓ આ ત્રણ રાક્ષસોથી ચેતી ગયા તેઓ આ સંસારને તરી ગયા છે. હે ભવ્ય જી! તમે યાદ રાખજો કે આ સમય જાગવાને છે એટલે પોતે કેણ છે (હું કેણ છું) તે સમજીને ધર્મની સાધના કરનારા જીવ જાગેલા જાણવા. અને ઉંઘનારા જે ડૂબી ગયા છે એટલે જેઓ આળસુ થઈને ધર્મને કરતા નથી તેઓ સંસારમાં રખડે છે માટે તે ડૂખ્યા જાણવા. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે જે છેએ જિનેશ્વર ભગવંતે કહેલાં વચનનું આલંબન લીધું છે તેઓ સાધ્ય એટલે મેક્ષને સાધી ગયા છે અથવા આ સંસાર સમુદ્રને તર્યા છે. ૧૫૮ જન્મેલા અવશ્ય મરે છે તે જણાવે છેવયમાં વધેલાને પ્રથમ ઘડપણ કનડગત બહુ કરે, તે પછી યમરાજ તેને કાજ ઉતાવળ કરે; ભાવાર્થ આને એજ જે જમ્યા જરૂર તેઓ મરે, દીર્ધ જીવનવંત કઈ વૃદ્ધ થઈને પણ મરે. ૧૫૯ સ્પાર્થ –જે છ વય (ઉંમર)માં વધેલા છે એટલે જુવાની જોગવી રહ્યા છે તેવા જીને ઘડપણ એટલે વૃદ્ધ અવસ્થા અનેક પ્રકારે સતાવે છે, એટલે તેને મરણ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૫૩ કાલ નજીક આવે છે. આ રીતે કહેવાનો ભાવાર્થ એ છે કે જેઓ જન્મેલા છે તેઓ જરૂર મરે છે. જો કે જેટલા જન્મે છે તે બધા લાંબું આયુષ્ય ભેગવતા નથી, પરંતુ તેમાંના કેટલાક લાંબું આયુષ્ય ભોગવીને પણ મરે છે. આ રીતે કહેવાને સાર એ છે કે જે જમ્યા છે તેઓ લાંબું અગર ટૂંકું આયુષ્ય ભગવાને અવશ્ય મરણ પામે છે. ૧૫૯ હવે ક્યાં જ આયુષ્ય પૂરું ભેળવીને મરે ને કયા જી વહેલા મરે તે વાત જણાવે છેનિરૂપક્રમાયુ જેમનું તેઓ જીવન પૂરું કરી, મરણ પામે શેષ જીવો છેજ બે ભેદે કરી? કેઈ આયુ પૂર્ણ કરતા જેમને ઉપક્રમ નહી, કે આયુ પૂર્ણ કરે ન ઉપક્રમ યેગથી જાણ સહી. ૧૬૦ સ્પષ્ટાથે –જે જનું નિરૂપકમાયુ હોય છે એટલે જેમને કઈ પણ જાતના ઉપકામે લાગતા નથી, અને તેથી જેમનું આયુષ્ય કેઈ પણ રીતે તૂટતું નથી, તેવા છે તેમનું સંપૂર્ણ આયુષ્ય ભેગવીને મરણ પામે છે. આવા આયુષ્યવાળા જી નિરૂપકમી કહેવાય છે. બાકીના સોપકમ આયુષ્યવાળા જી સેપકમાયુષ્ક કહેવાય છે. એટલે આ આયુષ્યવાળા જીવેને ઉપક્રમ લાગે તે તેઓનું આયુષ્ય ઘટે છે. તેથી આ સેપકમી આયુષ્યવાળા જીના બે ભેદ છે. જે સેપક્રમી આયુષ્યવાળા ને ઉપકેમ લાગતું નથી તેઓ આયુષ્ય પૂરેપૂરું ભેળવીને મરે છે, એ પ્રથમ ભેદ જાણો. અને જે સેપક્રમી જીને ઉપકમ લાગે છે તે જ પિતાનું આયુષ્ય જલદી ભોગવી લેતા હોવાથી તેઓ આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મરે છે. દરેક જી આયુષ્ય કર્મનાં દળીયાં તે સંપૂર્ણ ભેળવીને જ મરે છે. ફેર એટલો છે કે કેટલાક જીવે તે આયુષ્યનાં દળીયાં ઉપક્રમ લાગવાથી જલદી જોગવી લે છે માટે જલદી મરણ પામે છે અને જે જીને ઉપકમ લાગતું નથી તે છે તે આયુષ્ય કર્મનાં દલિયાં સ્વભાવિક રીતે કમસર ભેગવે છે, તેથી તેઓ પિતાનું આયુષ્ય પૂરેપૂરું ભેગવે છે. જેમ એક દેરડીને લાંબી રાખીને તેને એક છેડાથી સળગાવીએ તે તે ધીમે ધીમે બળતી હોવાથી પૂરેપૂરી બળી રહેતાં વાર લાગે છે અને તેજ દેરડીનું શું છળું વાળીને સળગાવીએ તે થોડા વખતમાં બળી જાય છે. બંને પ્રકારે તે દેરડી બળે છે, ફક્ત બળવાના ટાઈમમાં ફેર પડે છે. તે પ્રમાણે આયુષ્ય કર્મને ભેગવવાની બાબતમાં પણ સમજવું. ૧૬૦. નાશવંત શરીરાદિને માટે પાપ કરવું જોઈએ તે વાત બે શ્લોકમાં જણાવે છે – યમરાજને વશ દેહ આ છે જે બરાબર જાણતા, ભાવે ન ખાવું લેશથી પણ તે રહસ્ય વિચારતા ૨૦ Jain Education Intemational For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી વિજ્યપારિકતજીવો લગારે પાપ ન કરે જરૂર મરણભયે કરી, માટેજ બહુ ફલ અભયદાને હોય જિનવાણ ખરી. ૧૬૧ સ્પષ્ટાર્થ –આ શરીર યમરાજને વશ છે. એટલે આ શરીરને ક્યારે નાશ થશે તે આપણે જાણી શક્તા નથી. આ વાતને જેઓ બરાબર સમજે છે તેઓને ખાવું પણ બરાબર ભાવતું નથી. અને જે જીવ આવા જિનવચનના રહસ્યને વિચાર કરે છે તેઓ જરા પણ પાપ કરતા નથી, કારણ કે તેઓને મરણને ભય રહેલો છે. આ જ કારણથી અભયદાનનું એટલે જીવને મરણમાંથી બચાવવામાં મોટું ફલ રહેલું છે એવી જિનેશ્વરની વાણી સાચી જ છે. ૧૬૧. પાપ કરતાં પૂર્વ કાલે જરૂર એમ વિચારજે, મરવું જરૂર તે પાપ કોને કાજ એ ના ભૂલ, પાપ કરનારાજ ફલ તસ ભોગવે બીજા નહી, આત્મતનું સંબંધને જ વિગ તેહ મરણ સહી. ૧૬૨ સ્પષ્ટાર્થ – હે ભવ્ય છે ! તમે પાપ કરતાં પહેલાં જરૂર આ બાબતને વિચાર કરજે કે હું જેના માટે પાપ કરું છું. જ્યારે મરવાનું નકકી છે તે કોના માટે પાપ કરવું એ વાત ભૂલશે નહિ. અથવા પાપ કરીને જે ધનાદિક ભેગું કર્યું હશે તેને ભોગવનારા બીજા થશે અને પિતે તે તેને ત્યાગ કરીને ચાલ્યા જશે એ વાત ભૂલવી નહિ. જેઓ પાપ કરનારા છે તેઓ તે પાપનું ફલ ભેગવે છે. પરંતુ તે પાપના ફલને બીજા છે ભેગવતા નથી. આ વાતને દીર્ઘ દૃષ્ટિથી બહુજ વિચાર કરીને જીવેએ પાપ કાર્ય કરતાં અવશ્ય વિચાર કરે જોઈએ. અહીં મરણની બાબતમાં સમજી લેવું કે આત્મા અને શરીરને જે વિગ થાય તે મરણ કહેવાય છે. કારણ કે આત્મા દ્રવ્ય રૂપે નિત્ય હોવાથી તેને દ્રવ્યાર્થિક નયના વિચારે નાશ કદાપિ થતું નથી. અથવા આત્મા મરણ પામતે જ નથી. ૧૬૨. હવે સર્વ સંસારી જીવને કાળચકને ભય એક સરખો રહેલે છે, વગેરે બીના બે શ્લેકમાં જણાવે છે – જેમ જલમાં બુદબુદ ઉપજે અને વિણસે અહીં, તેમ ભવિના દેહ ઉપજે ને જરૂર વિણસે સહી, નિર્ધન અને ધનિકાદિ ઉપરે દૃષ્ટિ સરખી જેહની, સર્વને સંહારતે તે કાળ વાણી જિનતણું. ૧૬૩ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ५५ દશનાચિંતામણિ ] 22 – પ્રીઝ) છz છે એટલે ઉન થાય છે અને સ્પષ્યા –જેવી રીતે પાણીમાં બુબુદ એટલે પરપેટા ઉત્પન્ન થાય છે અને પાછા તે પાણીમાં જ નાશ પામે છે, તેવી રીતે આ સંસારમાં ભવ્ય જીવના શરીર ઉપજે છે અને પાછા નાશ પામે છે. અથવા સંસારમાં જીવના જન્મ મરણ પરપોટાની પેઠે થયા જ કરે છે. આ કાળ અથવા મરણની નિધન ઉપર એટલે ધન વિનાના જીવોની ઉપર તેમજ ધનિકાદિક એટલે ધનવાન વગેરેની ઉપર સરખી નજર હોય છે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે મરણ નિર્ધનને અથવા ધનવાનને ભેદ કે શરમ રાખતું નથી. પરંતુ જ્યારે જેનું આયુષ્ય પૂરું થાય, ત્યારે તે જીવ તરતજ મરણ પામે છે. માટે જ જિનેશ્વરે આ કાળને સર્વને નાશ કરનાર કહ્યો છે. તે વ્યાજબીજ છે. ૧૬૩. દક્ષિણ્યતા ગુણમાં ન તેને વેષ દેષોમાં નહીં, જેમ દાવાનળ તથા તે સર્વ સંહારે અહીં; મુજ દેહ નિરુપદ્રવ થશે એવું કદી ના માનો, નહિ સ્વભાવે તકનો અવકાશ એહ વિચારે. ૧૬૪ સ્પષ્ટાર્થ-જેમ દાવાનળને ગુણવાન જીવોની ઉપર દાક્ષિણ્યતા નથી અથવા આ જીવ ગુણવાળો છે એમ જાણીને તેને તે જ કરતો નથી. એટલે બાળજ છે. તેમજ દષવાળા જીવોની ઉપર દ્વેષ નથી અથવા દેષવાળા જીવોને પણ તે બાળ્યા વિના મૂકો નથી. જેમ દાવાનલ ગુણવાળા અને તેમજ દોષવાળા જીવોને એમ તમામ જીને નાશ કરે છે તેમ કામ પણ સર્વ જીવોનો નાશ કરે છે. વળી તે ભવ્ય જીવો ! આ મારું શરીર ઉપદ્રવ વિનાનું થશે અથવા મારા શરીરને કઈ જાતને ઉપદ્રવ થશે નહિ એવું તમે કદી પણ માનશે નહિ. કારણ કે જે બીના સ્વાભાવિક બને છે તેમાં તર્કને અવકાશ નથી એટલે ત્યાં કોઈ પણ જાતનો તર્ક ચાલી શકતું નથી. અને તેમાં કઈ પણ જાતની યુકિત પણ કામ લાગતી નથી. એમ અવશ્ય વિચાર કરજે. ૧૬૪ હવે ઈન્દ્રાદિક સમર્થ પુરૂષે પણ કાળથી પિતાનું કે પરનું રક્ષણ કરી શકતા નથી તે વાત જણાવે છે – જેઓ સમર્થ બનાવવાને દંડ જેવો મેરૂને, છ જેવી મેદિની તેઓ ન નિજને અન્યને મરણથી ન બચાવવાજ સમર્થ હોવે કીટથી, હરિ સુધી યમરાજ શાસન સમ પ્રવર્તે નિયમથી. ૧૬૫ સ્પષ્ટા–જે શ્રીતીર્થકરાદિ મહાપુરૂષે મેરૂ પવને દંડ જેવું બનાવવાને સમર્થ હતા, તેમજ આ પૃથ્વીને છત્રના જેવી બનાવવાને સમર્થ હતા, તેઓ પણ મરણ આવે For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [[ વિજયપધસૂરિકૃત તે વખતે પિતાને તેમજ અન્યને એટલે બીજા ને પણ બચાવવાને કોઈ પણ રીતે સમર્થ થઈ શકતા નથી. અથવા ગમે તે બળવાન જીવ હોય તે પણ મરણ આગળ તેનું કાંઈ પણ ચાલી શકતું નથી. તેથી તે પિતાને તથા પરને પણ કઈ રીતે બચાવી શક્તો નથી. તેથીજ યમરાજ (મરણ)નું શાસન (સામ્રાજ્ય) કીટ એટલે કીડાથી માંડીને હરિ સુધી એટલે ઈન્દ્ર મહારાજ વગેરે જી સુધીના તમામ સંસારી જીવમાં સરખી રીતે જ નિશ્ચયે ચાલે છે તેમાં જરા પણ ફેરફાર નથી. ૧૬૫ યૌવનની અનિત્યતા બે ગાથામાં જણાવે છે – ' ડાહ્યો ન બોલે વાત કદિ પણ કાળને ઠગવાતણી, પૂર્વજો જીવતા જણાયે કઈ ના સમજે ગુણી; બેલ રૂપને હરનાર છે યૌવન નજરથી દેખીએ, ખાત્રી કરી લેજે સમજુજન ન પ્રમાણ વિમાસીએ; ૧૬૬ સ્પષ્ટાર્થ –ડાહ્યો માણસ કદાપિ પણ કાલને ઠગવાની વાત બેલ નથી. કારણ કે તે જાણે છે કે કાલની આગળ કોઈનું કાંઈ પણ ચાલી શકતું નથી. કાળ આગળ કેઈનું ચાલતું હોત તે અત્યારે કોઈ પણ મનુષ્યાદિ જીવોના પૂર્વજો જીવતા જણાતા હેત, પરંતુ કેઈન પણ પૂર્વજે જીવતા જણાતા નથી માટે સાબીત થાય છે કે-કાળ આગળ કેઈનું લગાર પણ ચાલતું નથી. વળી યૌવન એટલે જુવાની અથવા યુવાવસ્થા બલને તથા રૂપને હરણ કરનાર (નાશ) છે એ તો નજરે દેખાય છે માટે સમજુ માણસને આ બાબતમાં પ્રમાણ આપીને ખાત્રી કરાવવાની જરૂર જ રહેતી નથી, કારણ કે સમજુ માણસ આ વાતને તે તરત સમજી લે છે. માટે તેને પ્રમાણ દઈને સચોટ સમજાવવાની જરૂરિયાત હોય જ નહી. ૧૬૬ યૌવને સ્ત્રી જેહની ઈચ્છા કરે તસ ઘડપણે, જોઈને બહાર થુંકતી બહુ વિચાર કરે મને, બહુ કલેશથી જે મેળવ્યું બને તે કદી ના વાવવું, સાચવી રાખ્યું છતાં ક્ષણમાં વિનાશ લહી ગયું. ૧૬૭ સ્પષ્ટાથી–જ્યારે પુરૂષ ખીલતી જુવાનીમાં હોય છે ત્યારે તેને જોઈને સ્ત્રી તેની સાથે વિષય સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે. તેજ પુરૂષ જ્યારે ઘડપણને પામે છે ત્યારે તેનું રૂપ વગેરે બદલાઈ જવાથી સ્ત્રી તેના તરફ નજર કરવાને બદલે તેને જોઈને ઘણીવાર ધૂકે છે અથવા તેને તિરસ્કાર કરે છે. કારણ કે પુરૂષની યુવાની ચાલી જાય છે ત્યારે તેનું રૂપ બલ વગેરે પણ ચાલ્યા જાય છે. માટે આ બાબતને સમજુ ભવ્ય For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ ] ૧૫૭ જી ! તમે ખૂબ વિચાર કરજે. વળી ધનને મદ કરનારા યુવાનને ઉદ્દેશીને ફરી પણ કહે છે કે ઘણા પ્રકારનાં કલેશથી એટલે કોને સહન કરીને જે ધન એકઠું કર્યું તેને કદાપિ વાપર્યું નહિ એટલે તેનો ધર્મકાર્યાદિમાં ઉપયોગ કર્યો નહિ અને ઘણી કાળજી રાખીને તેને સાચવી રાખવામાં આવ્યું. તે ધન પણ પુણ્યોદય નાશ પામે ત્યારે ક્ષણ વારમાં નાશ પામી જાય છે. આ વાત તે આપણે હાલમાં પ્રત્યક્ષ નજરે જોઈએ છીએ. કારણ કે જીવ બચાવવાને પિતાનું ઘરબાર, માલ મિલકત તમામ છોડીને જેઓ પહેરે લુગડે નાશી છૂટયા છે એવા હજારો નિરાધાર બનેલા જીવને આપણે નજરે જોઈએ છીએ. જેઓ હાલ લક્ષાધિપતિ મટીને તદ્દન ભીખારી જેવા દેખાય છે અને પોતાની આજીવિકા પણ મહા મુસીબતે ચલાવે છે. આવી દશા થવામાં મુખ્ય કારણ પુણ્યદયને નાશ જાણ. માટે જુવાનીયાને મદોન્મત્ત બનાવનારી લક્ષ્મી પણ ક્ષણ વારમાં નાશ પામી જાય છે એમ કહેવામાં જરા પણ ખોટું નથી. ૧૬૭ ધન તથા સ્વજનાદિનો સંગ પણ નાશવંત છે તે જણાવે છે – ધનવાનનું ધન નાશ પામે એમ નજરે જોઈએ, માટે જ તે ધન ફીણ પરપોટા વિજળી સમ માનીએ; મેળાપ સંબંધિ જનેને ક્ષણિક મિત્રાદિક તણે, જરૂર હોય વિગ નાશાદિક થતાં એકાદિને. ૧૬૮ સ્પષ્ટાર્થ –ઉપર કહ્યા પ્રમાણે જેઓ ધનવાળા છે તેઓનું ધન પણ પુણ્યોદય બંધ પડે ત્યારે ક્ષણ વારમાં નાશ પામે છે એ નજરે પ્રત્યક્ષ જણાતું હોવાથી સમજુ પુરૂષ તે ધનને ફીણના જેવું અથવા પાણીના પરપોટા જેવું કે વિજળી જેવું (ક્ષણમાં નાશ પામનારૂં) માને છે. વળી સગા સંબંધીઓને તેમજ મિત્ર વગેરેનો જે સંબંધ (મેળો) છે તે પણ ક્ષણિક એટલે ક્ષણવારમાં નાશ પામે તેવો છે. કારણ કે તે સગાં સંબંધિઓમાંથી અથવા મિત્રાદિકમાંથી જ્યારે એક બે વગેરે જેને મરણાદિ કારણથી નાશ થાય છે ત્યારે તેમને જરૂર વિયોગ થાય છે. આ વાત પણ પ્રત્યક્ષ જણાય છે. માટે બધા પર પદાર્થોના સંબંધ પણ નાશવંત જાણવા. ૧૬૮ ઈષ્ટ પદાર્થોના સંગમાં પુણ્યાઈ કારણ છે તે જણાવે છે – ઈષ્ટના સંગમાં પુણ્યાઈ તાસ વિયોગમાં, પાપ કારણે માનીએ ઈમ ખૂબ વિચારે ચિત્તમાં આ ભાવનાના વેગથી સમજુ અને પુત્રાદિના, વિરહમાં પણ શેક ન કરે બેધથી જિન વચનના. ૧૬૯ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ [ શ્રી વિજયપરિકૃતસ્પષ્ટાર્થ ––તથા હે ભવ્ય ! પિતાને મનપસંદ જે જે વસ્તુઓ હેય તેને સંગ થવામાં અથવા તે તે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવામાં તે જીવને પૂર્વ ભવની પુણ્યાઈ અથવા પૂર્વે બાંધેલા પુણ્ય કમને ઉદય કારણ રૂપ જાણો. તેમજ મળેલી ઈષ્ટ વસ્તુને વિયેગ થવામાં અથવા તે વસ્તુઓ નહિ પ્રાપ્ત થવામાં પાપને ઉદય કારણ રૂપ છે એમ સમજજે. આ વાતને તમારા મનમાં ખૂબ વિચાર કરજો. આવા પ્રકારની ભાવનાના વેગથી એટલે આ અનિત્ય ભાવનાને બરાબર સમજનાર સમજુ માણસો પુત્રાદિકના એટલે પોતાના પ્રિય દીકરા સગાં વહાલાં વગેરેને વિરહ પ્રાપ્ત થાય તે પણ શેક કરતા નથી. કારણ કે તેઓ જિનેશ્વરના વચનને બરાબર સમજતા હોય છે. વ્યાજબીજ છે કે પુત્રાદિકના સંગ કે વિયેગ કર્માધીન છે માટે તેમાં હર્ષ કે શોક કરે નકામે છે. ૧૬૯ અનિત્ય પદાર્થોમાં નિત્યતાને મેહ રાખનાર જેને અંતે શેક થાય છે – અજ્ઞાનથી જે સર્વ માને નિત્ય તે મહીજને, જીર્ણ ભીંત પડી જતાં પણ ખેદ મન ધારી ઘણ; રૂદન કરતાં જિનવચનથી તે જને પણ સમજતા, દેહાદિની જેવા પદાર્થો સર્વ જગમાં દીસતા. ૧૭૦ સ્પદાર્થ –અજ્ઞાનને લીધે જે મેહીજને એટલે સંસારના નાશવંત પદાર્થો ઉપર પણ મમત્વ રાખનારા છ સર્વ પદાર્થોને નિત્ય માને છે એટલે સદાકાળ રહેનારા અથવા નાશ ન પામનાર માને છે તેઓ એક જીર્ણ ભીંત એટલે જુની પડું પડું થઈ રહેલી ભીંતને પડી ગએલી જેઈને પણ મનમાં ઘણો ખેદ પામે છે. અને તેની પાછળ રૂદન કરે છે એટલે રડવા માંડે છે. આવા મનુષ્યો પણ જ્યારે જિનેશ્વર ભગવંતની હિતશિક્ષાનું રહસ્ય સમજે છે ત્યારે તેઓને પણ આ જગતના તમામ પદાર્થો દેહાદિની જેવા જ જણાય છે એટલે શરીર વગેરે જેમ નાશ પામે છે તેમ આ ભીંત વગેરે પદાર્થો પણ નાશ પામવાના સ્વભાવવાળા છે એમ સમજે છે અને તે પ્રમાણે માને છે. આ રીતે આ જગતના પદાર્થો નાશ પામનારા છે એમ તેઓને ખાત્રી થાય છે. ૧૭૦ નિત્ય સુખ કયાં છે? અને તે કેવું છે? તે જણાવે છે – એહ તત્ત્વ અનિત્યતાનું ટૂંકમાં અવધારો, પરિગ્રહાદિકને તજી નિર્વાણ પદને ચાહજે; નિત્યસુખથી તે ભરેલું મેક્ષમાર્ગે તે મળે, જ્ઞાન દર્શન ચરણ સાધે ભવભ્રમણ જેથી ટળે. ૧૭૧ સ્પષ્ટાર્થ ––હે ભવ્ય ! તમે ટૂંકામાં આ પ્રમાણે ક્ષણવાર જણાય અને ક્ષણ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણી ] ૧૫૦ વારમાં ન જણાય એવા સ્વભાવવાળા જે પદાર્થો હોય તે અનિત્ય કહેવાય, આવું અનિત્યતાનું રહસ્ય જાણજે. અને પરિગ્રહાદિક એટલે દ્રવ્યાદિકની ઉપરના મૂછ ભાવને તજીને નિર્વાણ પદની એટલે મેક્ષ પદને મેળવવાની ચાહના રાખજો. આ મેક્ષપદ એવું છે કે જે નિત્ય સુખથી ભરેલું છે. અહીં સમજવાનું છે કે જે સુખ કાયમ રહેનારું હોય તે નિત્ય સુખ કહેવાય. સંસારી જીએ માનેલાં સુખ સદા કાયમ રહેતા નથી માટે તે અનિત્ય જાણવાં. ફક્ત આ મેક્ષનું સુખ જ એવું છે કે જે હંમેશાં કાયમ રહે છે. આ મોક્ષ સુખ મેક્ષના માર્ગે જનારા છને મળે છે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે મોક્ષ સુખ મેળવવાની ઈચ્છા રાખનાર ભવ્ય જીએ મોક્ષના માર્ગની આરાધના જરૂર કરવી જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્રની જે સમુદિત (એકઠી) આરાધના કરવી તે મોક્ષ માગ કહેવાય છે. કારણ કે આ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવાથી મોક્ષના નિત્ય સુખને પામી શકાય છે. આ રીતે મોક્ષને પામેલા ભવ્ય જીવનું ભવ ભ્રમણ ટળી જાય છે એટલે તેમને આ સંસારમાં રખડપટ્ટી કરવી પડતી નથી. આ પ્રભુદેવના વચનેનું રહસ્ય એ છે કે–આ મેક્ષ સ્થાન મેળવનાર જીવને ફરીને સંસારમાં આવવું પડતું નથી. કારણ કે તે જીવે સંસારમાં લાવનાર રાગ દ્વેષાદિકને જ્ઞાન, દર્શન ચારિત્રની આરાધના કરીને નાશ કરે છે. ૧૭૧. અનિત્ય પદાર્થોને મોહ તજીને તમારું શું છે? તેને વિચાર કરવાને હિત શિક્ષા આપે છે – અનિત્ય ભાવોમાં મુંઝાઈ છે ગુમાયું બહુ તમે, આત્મતત્ત્વ વિવેકને ભૂલી ગયા છો પણ તમે; જે તમારૂં તે તમારી પાસ ના બીજા કને, મગ્ન રહેજે નિજ સ્વભાવે છડજોજ વિભાવને. ૧૭૨ સ્પષ્ટાર્થ –વળી હે ભવ્ય જતમે અનિત્ય ભાવોમાં એટલે નાશવંત પદાર્થોમાં મુંઝાઈને ઘણું ગુમાવ્યું છે. કારણ કે તે નાશવંત પદાર્થોને મેળવીને તેમાં રાગ કરવાથી તમે ઘણું ચીકણું કર્મો બાંધ્યા છે. અને તે અનિત્ય પદાર્થો નાશ પામવાના સ્વભાવવાળા હોવાથી જ્યારે નાશ પામે છે, ત્યારે તેની પાછળ શોક, રૂદન વગેરે કરીને પણ તમે કર્મ બંધ કર્યા છે. એમ તે પદાર્થો મેળવીને તેમજ ગુમાવીને બંને રીતે તમે અશુભ કર્મોને બાંધ્યા છે. અને તેથી કરીને આત્મ તત્ત્વ વિવેક એટલે આત્માના જ્ઞાનાદિ શુદ્ધ સ્વરૂપને વિચાર તમે ભૂલી ગયા છે. હું કોણ છું ? કયાંથી આવ્યો છું? ક્યાં જવાને છું ? મારામાં કયા ગુણો રહેલા છે ? આ બાહ્ય પદાર્થો મારાથી જુદા છે, તે મારા નથી. આ બાબતને તમે જરા પણ વિચાર કર્યો નથી. યાદ રાખજે કે-જે તમારૂં છે તે તમારી પાસે જ છે, કારણ કે આ આત્માના પિતાના, તમારા) જ્ઞાન દર્શનાદિ ગુણે બીજા કેઈ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધરિકૃતજીવમાં જતા નથી અથવા બીજા કેઈનથી લઈ શકાતા નથી. માટે જે તમારા ગુણ છે તે કદાપિ પણ બીજાના થતા નથી એવું જાણુને વિભાવ દશા એટલે પુગલ રમણતાને ત્યાગ કરીને નિજ સ્વભાવમાં મગ્ન રહેજે એટલે પોતાના જ્ઞાનાદિ ગુણોની વિચારણા કરવામાં લીન બનજો, ૧૭૨. દુખ આપનાર રાગ દ્વેષ છે તે જણાવે છે – અંતરાત્મ દશા લહી પરમાત્મ ભાવે થીર થશે, કર્મને આધીન સર્વે ત્યાં ન અચરિજ માનજે; દુઃખને દેનાર રાગ દ્વેષ એ ના ભૂલજે, ભાવ બંધન એહ છડી શાંતિ સુખમાં મહાલ. ૧૭૩ સ્પાઈ–વળી હે ભવ્ય છે ! તમે અંતરાત્મ દશા પામીને છેવટે પરમાત્મ ભાવમાં સ્થિરતા કરજે. આત્માની ત્રણ પ્રકારની દશા કહેલી છે–૧ પહેલી બહિરાત્મ દશા એટલે આત્માથી જુદા જે ધન, શરીર વગેરે પદાર્થોને (તે પદાર્થોની ઉપરના) મેહ ભાવને લીધે પિતાના માની તેમાં આસક્તિ રાખવી તે બહિરાભદશા કહેવાય. ૨ બીજી અંતરાત્મ દશા એટલે બાહ્ય ભાવેને ત્યાગ કરીને આત્માના સ્વરૂપની વિચારણા કરવી તે અંતરાત્મદશા કહેવાય. ૩ ત્રીજી પરમાત્મ દશા એટલે આ મારે નિર્મલ આત્મા તેિજ પરમાત્મા છે, હાલ આ જણાતું સ્વરૂપ તે કર્મની ઉપાધિથી થએલું છે એમ નિશ્ચય પૂર્વક આત્માને ઓળખીને કેવલજ્ઞાની થઈ સ્વપતારક બનવું તે પરમાત્મદશા કહેવાય. આ ત્રીજી દશાને પામનારા કેવલી ભગવંતે મોક્ષના શાશ્વતા સુખોને જરૂર મેળવે છે. વળી તમે જરૂર વિચાર કરો કે આ સંસારના સર્વે જીવો કર્મોને આધીન છે માટે તેમના દેખાતા વિચિત્ર સ્વભાવાદિમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. જીવોને ભયંકર દુઃખ આપનાર રાગ અને દ્વેષ છે. કારણ કે રાગદ્વેષને લીધે જ નિરંતર ઘણાં નવાં નવાં ચીકણાં કર્મો બાંધે છે. અને બાંધેલા કર્મોના ઉદયને અનુસરે સુખ દુઃખ પામે છે. તેથી જ રાગ દ્વેષને ભાવ બંધન કહેવામાં આવે છે. આ રીતે જીવના ખરા શત્રુ રૂપ રાગ દ્વેષને ત્યાગ કરીને શાંતિ સુખમાં હાલ એટલે ખરા શાંતિના સુખને મેળવજે ૧૭૩. - શરીરને મોહ તજી અનિત્ય ભાવના ભાવવાનું જણાવે છે – તન વિનશ્વર છે તમારૂં તેહથી વિપરીત તમે, તે છતાં તનનાજ મેહે બહુ બગાડે છેતમે આસક્તિ તનની દૂર થતાં સિદ્ધસ્વરૂપ થશે તમે, આ પ્રસંગે ભરત કેરી ભાવના ભાવો તમે. ૧૭૪ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ ] સ્પષ્ટાર્થ--તમારું શરીર વિનશ્વર એટલે નાશવંત અથવા નાશ પામનારૂં છે. તમે તે તેનાથી વિપરીત છે એટલે નાશ નહિ પામવાના સ્વભાવવાળા છે. કારણ કે સંસારી છે અનેક પ્રકારની ગતિમાં કર્મોના ઉદયને અનુસારે ભમે છે ખરા, પરંતુ તેમના આત્મતત્વનો (આત્મપણન) નાશ કદાપિ થતો નથી. સત્ય પરિસ્થિતિ આવી જ છે, છતાં પણ તમે શરીરના મેહને લીધે ઘણું (આત્મહિત) બગાડે છે એટલે પિતાના આત્મ સ્વરૂપને ભૂલીને અનેક પ્રકારની ઉપાધિમાં પડે છે, માટે આ શરીર ઉપરની આસક્તિ એટલે આ શરીર મારું છે અથવા હુંજ આ શરીર રૂ૫ છું એવી ભાવના જ્યારે કર થશે ત્યારે તમે મોક્ષમાર્ગને આરાધીને જરૂર સિદ્ધ સ્વરૂપ થશે એટલે કર્મ રહિત બનીને સિદ્ધપણાને પામશે. આવી સિદ્ધ દશાને પામવાને માટે તમે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર શ્રી ભરત ચક્રવર્તીના જેવી અનિત્ય ભાવના ભાવજે. ૧૭૪ ભરત ચક્રવતીએ ભાવેલી અનિત્ય ભાવવાની બીના ૬ શ્લેકમાં જણાવે છેધન્ય એ શ્રીભરત ચકી પુત્ર આદિ જિનેશના, * આરિસા ભુવને નિરખતાં રૂપને પિતા તણાં વીંટી વગરની આંગળી નિસ્તેજ દેખી ભાવના, આજ પહેલી ભાવતા હે જીવ! રાગી દેહના. ૧૭૫ જેમ વિરહ વીંટીના નિસ્તેજ લાગે આંગળી, શેષ અગપાંગ વિરહ ભૂષણોના તિમ વળી; પરથી જ શોભા દેહની નૈસર્ગિકી શેભા નહી, કાઢયા નકામાં પૂર્વ વ્યાશી લાખ મેં મેહે સહી. ૧૭૬ સ્પષ્ટથ–આદિ જિનેશ્વર એટલે આ વર્તમાન ચોવીસીના પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીના પુત્ર શ્રીભરત ચક્રવર્તીને ધન્ય છે. કારણ કે તેમણે પિતાના આરીસા ભુવનમાં પોતાનું રૂપ જોતાં (પોતાના) શરીરના બધા અવયે આભૂષણેથી શણગારેલા હોવાથી સારાં લાગતાં હતાં. આ અવસરે એક આંગળી જે વીંટી નીચે પડી જવાથી વીંટી વગરની હતી તે નિસ્તેજ એટલે તેજ વિનાની જઈને તેમણે આ પહેલી અનિત્ય ભાવના ભાવવા માંડી. તે આ પ્રમાણે - હે શરીર વગેરેની ઉપર તીવરાગી બનેલા જીવ ! જેમ આ આંગળી વીંટીના વિરહે એટલે વીંટી નીકળી જવાથી તેજ વિનાની શોભા રહિત લાગે છે તેવી જ રીતે બાકીના અંગોપાંગ એટલે કાંડુ, ભુજા, મસ્તક, કાન વિગેરે પણ આભૂષણ વિનાના હોય ત્યારે શોભા વિનાના લાગે છે. માટે આ શરીરની શોભા પર પદાર્થો એટલે આભૂષણ વગેરેને લઈને જ છે, પરંતુ તે બધા પદાર્થોમાં નૈસર્ગિકી એટલે સ્વાભાવિક શોભા તે દેખાતી જ નથી. માટે આવી કૃત્રિમ શોભા આત્મકલ્યાણના માર્ગમાં ૨૧ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપતિકાંઈ કામની નથી. હવે મને ખાત્રી થઈ કે મેં આવા શોભા રહિત શરીર વગેરે પદાર્થોની) ઉપરના મેહને લીધે ત્રાસી લાખ પૂર્વ જેટલો દીર્ઘકાલ નકામે ગુમાવ્યો એ ઘણા ખેદની વાત છે. ૧૭૫-૧૭૬ પર ઉપાધિ પૂર્ણતા એ પૂર્ણતા શા કામની ?, યાચેલ ભૂષણ જેવી તે માહરે શા કામની? સ્વાભાવિકી નિજ ગુણ ગણેની પૂર્ણતા એ પૂર્ણતા, જાત્ય રત્ન પ્રભા સમી હિતકારિણી એ પૂર્ણતા. ૧૭૭ સ્પષ્ટા –જે શરીર વગેરે પદાર્થોની પૂર્ણતા પરની એટલે બીજા પદાર્થોની ઉપાધિથી એટલે ઘરેણાં વગેરે પદાથોના સંગાદિથી બનેલી છે તે પૂર્ણતા શા કામની ? એટલે તે પૂર્ણતા આત્માથી જીવને કાંઈ કામની નથી. કારણ કે આ પૂર્ણતા ઓળખીતા વગેરે બીજા માણસની પાસેથી માગી લાવેલા ભૂષણ સરખી હોવાથી મારા જેવા આત્મહિતેચ્છું જીને કાંઈ કામની નથી. પરંતુ જે (ઉત્તમ જ્ઞાનાદિ ગુણેની) પૂર્ણતા સ્વાભાવિકી હેય એટલે સ્વભાવથી પિતામાં જ રહેલી હોય તે પૂર્ણતા જ સાચી પૂર્ણતા કહેવાય. અને એવી પૂર્ણતા આત્માને વિષે પિતાના જ્ઞાનાદિક ગુણેના સમૂહ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણેની સંપૂર્ણતા પ્રગટ થાય તેજ સમજવી. કારણ કે આજ પૂર્ણતા આત્માને હિતકારી એટલે મોક્ષને દેનારી છે. માટે જ તે સ્વાભાવિકી પૂર્ણતાને જાતિવંત રત્નની પ્રભાની ઉપમા આપવામાં આવેલી છે. જેમ જાતિવંત રત્ન સ્વયં પ્રકાશ કરે છે તેને પ્રકાશિત કરવાને બીજા કેઈ પદાર્થના પ્રકાશની જરૂર પડતી નથી તેમ જ્યારે આત્મા પિતાના અનંત જ્ઞાનાદિ ગુણે વડે સંપૂર્ણતાને પામે છે ત્યારે તેની સાચી પૂર્ણતા ચળકી રહે છે. માટે તેજ સાચી પૂર્ણતા કહેવાય એમ કહેવામાં તલભાર પણ અતિશયોક્તિ છે જ નહી. આ પૂર્ણતા ગુણના સંક્ષિપ્ત વર્ણનના પ્રસંગે તે બીના વિસ્તારથી સમજાવવાની બહુજ આવશ્યકતા છે. આ મુદ્દાથી દષ્ટાન સાથે તે આ પ્રમાણે જાણવી– પૂર્ણતાગુણસંપૂત, વાચંયમમહામુનિમા જયધા દિજા પ્રેક્ષ્ય, પૂર્ણનન્દમયો ભવત્ ૧ સ્પષ્ટ વાણીને નિયમમાં રાખનાર એવા મહામુનિને પૂર્ણતા ગુણથી યુક્ત જોઈને જયશેષ નામને બ્રાહ્મણ પૂર્ણ આનંદમય થયું હતું.” પૂર્ણતા ગુણનું વર્ણન આ પ્રમાણે જાણવું પૂર્ણતા યા પરપાધે, સા યાચિતકમંડના યા તુ સ્વાભાવિકી સેવ, જાત્યરત્નવિભાનિભા ા ૧ છે સ્પાર્થ –“જે પરઉપાધિથી પૂર્ણતા થયેલી છે તે લગ્નાદિ પ્રસંગે બીજાની For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શિનાચિતામણિ ] પાસેથી માગેલા અલંકાર જેવી છે, અને જે સ્વાભાવિક પૂર્ણતા છે તે જાતિવંત રત્નની પ્રભા જેવી છે.” આ શ્લોકનું તાત્પર્ય એ છે કે ઇંદ્રો અને ચક્રવર્તી વગેરે—“પરઉપાધિ એટલે પુદગલના સંબંધથી ઉત્પન્ન થયેલ શરીર, ધન, સ્ત્રી, કીર્તિ વિગેરે ઉપાધિથી જે પૂર્ણતા માને છે તે માગીને પહેરેલા અંલકારાદિક જેમ થોડો વખત શોભા આપે છે તેમ થોડા વખતની શેભા છે, અનંતકાળ પર્યત તે શોભા રહેતી નથી; કેમકે તેવા અલંકારાદિકથી જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તે ઐશ્વર્ય તે આ વિધવાસી ઘણુ એ અનન્તવાર ભેગવીને એઠું કરેલું છે, તેથી તે સંસારી અને અશુદ્ધતાના કારણભૂત છે. આવી રીતે સમજીને જે આત્મસ્વરુપના અનુભવની શોભા ધારણ કરે તે શોભા જ નિર્મલ રત્નની કાન્તિ જેવી શુદ્ધ છે એમ જાણુવું.” આ પૂર્ણતા જેને સમ્યકત્વાદિ પ્રાપ્ત થયું હોય તેને જ હોય છે. તે વિષે કહ્યું છે કેકૃષ્ણપક્ષે પરિક્ષીણે, શુકલે ચ સમુદતિ ઘોતતે સકલાધ્યક્ષા, પૂણુનન્દવિ કલા છે ૨ શબ્દાર્થ–“કૃષ્ણપક્ષ ક્ષીણ થાય અને શુકલ પક્ષને ઉદય થાય, ત્યારે જ પૂર્ણનન્દ રુપી ચન્દ્રની કળા સમગ્ર લેકની સમક્ષ પ્રકાશમાન થાય છે.” સ્પષ્ટાર્થ –“કૃષ્ણપક્ષ ક્ષય પામે અને શુકલપક્ષ ઉદય પામે, ત્યારે સમસ્ત લોકને પ્રત્યક્ષ એવી ચન્દ્રની કળા પ્રકાશે છે એ લોકસિદ્ધ રીતિ છે, તેવી જ રીતે કૃષ્ણપક્ષ રૂપી અર્ધ પુદ્દગળ પરાવર્ત ઉપરાંત તમામ સંસાર ક્ષય પામે, અને શુકલપક્ષ રૂપી અર્ધ પુગળ પરાવર્તની અંદર રહેલે સંસાર પ્રવર્તમાન થાય ત્યારે પૂર્ણાનંદ (આત્મા) રૂપી ચંદ્રની સ્વરૂપાનુયાયી ચૈતન્ય પર્યાય પ્રગટ થવા રુપ કળા પ્રત્યક્ષ થાય છે (શોભે છે). કૃષ્ણપક્ષમાં તે અનાદિ પશમીભૂત ચેતના વિર્યાદિ પરિણામ મિથ્યાત્વ અવિરતિમય હોવાથી સંસારના હેતુભૂત હોય છે તેથી તે શુભતા નથી. આ પૂર્ણતાને સ્વમતિ કલ્પનાથી અનેક પ્રકારે કહેલી છે, પરંતુ સ્યાદ્વાદ રીતે તે જે આત્મસ્વરૂપની સાધના કરવાની અવસ્થા તેજ પૂર્ણતા પ્રશસ્ત છે. પૂર્ણતાના ચાર પ્રકાર છે–નામ પૂર્ણતા, સ્થાપના પૂર્ણતા, દ્રવ્ય પૂર્ણતા અને ભાવ પૂર્ણતા. તેમાં નામ પૂર્ણ એટલે કે પદાર્થનું નામ પૂર્ણ એવું પાડયું હોય તે, જેમકે પૂર્ણપિળી. કાષ્ટ અથવા પાષાણાદિકમાં જે પૂર્ણની આકૃતિ કરીએ તે સ્થાપના પૂર્ણ. દ્રવ્ય પૂણેના ઘણા અર્થો થાય છે, તેમાં દ્રવ્યમાં પૂર્ણધનાઢય માણસ; દ્રવ્ય કરીને પૂર્ણ–જળ વિગેરે, દ્રવ્ય કરીને પૂર્ણ ઘડો વિગેરે દ્રવ્યથી પૂર્ણ-પિતાના કાર્યથી પૂર્ણ થયેલે. અહીં For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપાચરિતદ્રવ્ય એટલે “અર્થ ક્રિયા કરનારૂં” એવું દ્રવ્યનું લક્ષણ સમજવું). દ્રવ્યને વિષે પૂર્ણ –ધર્માસ્તિકાય સ્કન્ધ વિગેરે. (અહીં અણુવઓગો દવં” “જેનામાં ઉપયોગશુન્યતા હોય તે દ્રવ્ય” એવું વચન કહેલું છે.) જે પૂર્ણ પદના અર્થને જાણનાર છતાં ઉપગ રહિત હોય તે આગમથી દ્રવ્ય કહેવાય છે, અને જ્ઞશરીર, ભવ્ય શરીર તથા તેથી વ્યતિરિક્ત એ ત્રણે પ્રકારે કરીને આગમથી દ્રવ્ય કહેવાય છે. તેમાં પૂર્ણ પદના અર્થને જાણનાર જીવનું જે શરીર છે તે જ્ઞશરીર કહેવાય છે, અને પૂર્ણાનંદના અર્થને જાણકાર થવાને હોય એ જે લઘુ શિષ્યાદિક તે ભવ્ય શરીર કહેવાય છે, તે બન્નેથી વ્યતિરિક્ત એટલે ગુણાદિકની સત્તા વડે પૂર્ણ હોય, તો પણ તેની પ્રવૃત્તિથી રહિત અને કર્મથી આવરણ પામેલ એ આત્મારૂપી દ્રવ્ય તે તદ્દતિરિક્ત કહેવાય છે. અહીં તેના ભાવ સ્વભાવની વિવક્ષા કરી નથી, કેમકે દ્રવ્ય કોઈ પણ વખતે પર્યાય વિનાનું હોતું જ નથી. પરંતુ અહીં તે દ્રવ્ય નિક્ષેપના પ્રતિપાદનને માટે પર્યાય રહિત માત્ર દ્રવ્યનીજ વિવક્ષા કરેલી છે. પૂર્ણતા તો જીવના ગુણ છે. તે ગુણ ગુણ વિના રહી શકે નહી. તેથી તેમાં દ્રવ્યનું પ્રાધાન્ય રાખવાથી દ્રવ્યજીવ કહેવાય છે. ભાવપૂર્ણ એટલે આગમથી પૂર્ણ–પદાર્થના સમગ્ર ઉપગવાળો અને ના આગમથી જ્ઞાનાદિ ગુણો વડે સંપૂર્ણ. સંગ્રહ નયને આધારે સર્વે જીવે પૂર્ણતા ગુણે કરીને યુક્ત છે. નિગમનયને આધારે આસન્નસિદ્ધિવાળા ભવ્ય છે જેઓ પૂર્ણતા ગુણના અભિલાષી હોય તે પૂર્ણતા ગુણથી યુક્ત કહેવાય છે. વ્યવહાર નયને આધારે પૂર્ણતા ગુણ પ્રાપ્ત કરવા માટે તેને અભ્યાસ કરનારા છ પૂર્ણ છે. ઋજુસૂત્રના મતમાં પૂર્ણતા ગુણને વર્તમાન સમયમાં વિચાર કરનારા જી પૂર્ણ છે. શબ્દનયના મતમાં સમ્યક દર્શનાદિ સાધક ગુણેના આનંદથી પૂર્ણ થયેલા જી પૂર્ણ છે. સમભિરુઢ નયને આશ્રય કરીએ તો અરિહન્ત, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિઓ આત્મસ્વભાવના સુખને આસ્વાદ કરીને સંસારમાં ઉદ્વેગ પામેલા હોવાથી પૂર્ણતા ગુણથી યુક્ત છે; અને એવંભૂત નયને આધારે સિદ્ધના જીવો અનન્ત ગુણવાળા અવ્યાબાધ આનંદથી પૂર્ણ થયેલા હોવાથી પૂર્ણતા ગુણે યુક્ત છે. અહીં ભાવપૂર્ણતા એટલે ત્રણે કાળમાં જે પરપુગળના સંગથી ઉત્પન્ન થતા સુખની વાંછાથી રહિત થવું તે. તેવા પૂર્ણતા ગુણે કરીને યુક્ત એવા સાધુને જોઈને જયઘોષ નામને બ્રાહ્મણ પૂર્ણ આનંદમય થયું હતું. તેની કથા આ પ્રમાણે– જ્યાષ બ્રિજની કથા. વાણારસી નગરીમાં સાથે જન્મેલા જ્યઘોષ અને વિજયઘોષ નામના બે ભાઈઓ કાશ્યપ ગોત્રી હતા. એકદા જયઘોષ સ્નાન કરવા ગંગાને કિનારે ગયે. ત્યાં મુખમાં શબ્દ કરતા દેડકાને લઈને ખાતા એક સર્ષ તેણે જોયે. તે સને પણ એક કુરર પક્ષીઓ ઉપાડને ઉંચે ઉડાડી પૃથ્વી પર નાંખી ખાવા માંડે. તે પક્ષીથી ભક્ષણ કરાતાં છતાં પણ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ]. તે સર્ષ પિલા શબ્દ કરતા દેડકાને તેડી તેડીને ખાતો હતો. આ પ્રમાણે પરસ્પર ભક્ષણ કરતા તે પ્રાણુઓને જોઈને જયઘોષે વિચાર્યું કે “અહો ! સંસારનું સ્વરુપ કેવું છે” ? હિ ધર્મ પ્રભવતિ, રસતે ત સ માનવત્ | ન તુ ગેપથતિ સ્વીયશક્તિ કડપિ ન દીનવત છે ૧ | ભાવાર્થ—“જે જેના કરતાં વધારે સમર્થ છે, તે તેને મત્સ્યની પેઠે ગ્રસન કરે છે. કોઈ પણ દીનની જેમ પિતાની શક્તિને ગાવતા નથી.” અને કૃતાન્તસ્તુ મહાશક્તિરિતિ સ ગ્રસતે ખિલા તદસાડત્ર સંસારે, કા નામા સ્થા મનીષિણામૂ છે ૨ | ભાવાર્થ–“યમરાજ તો મહાશક્તિમાન છે, તેથી તે સમગ્ર પ્રાણીને ગળી જાય છે; તે આવા અસાર સંસારમાં બુદ્ધિમાન પુરુષોની કેમ આસ્થા હોય ? ન જ હોય.” પરંતુ આ સંસારમાં માત્ર એક ધર્મજ યમરાજાની શક્તિને કુંઠિત કરવા સમર્થ છે, તેથી હું તેને જ આશ્રય કરું. આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને તે ગંગાનદીને સામે તીર ગયો. ત્યાં તેણે પૂર્વે કહેલા પૂર્ણતા ગુણથી યુક્ત એવા સાધુઓને જોયા. એટલે તેમની વાણીથી જૈનધર્મનું રહસ્ય જાણીને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. અનુક્રમે વિહાર કરતાં તે જયઘોષ મુનિ વાણારસી નગરીના ઉદ્યાનમાં આવ્યા. તે પુરીમાં વિજય યજ્ઞ કરવા માંડે હતા, ત્યાં જયશેષ મુનિ માસક્ષપણને પારણે ભિક્ષા માટે ગયા. તેને યજ્ઞ કરનાર વિજયઘોષે ઓળખ્યા નહી, તેથી તેિજ તેને ભિક્ષાને નિષેધ કરી કહ્યું કે “હે ભિક્ષુક ! તને હું ભિક્ષા આપીશ નહી, બીજે ઠેકાણે યાચના કરે; કેમકે વેદ જાણનારા બ્રાહ્મણે જ યજ્ઞમંડપમાં નિષ્પન્ન થયેલું અન્ન ખાવાને યોગ્ય છે.” આ પ્રમાણે તે યાજકે (યજ્ઞ કરનારાઓ) નિષેધ કર્યા છતાં પણ તે મુનિ સમતા ધારણ કરીને રહ્યા. પછી અન્નની ઈચ્છાથી નહી, પણ તેને તારવાની બુદ્ધિથી તે બોલ્યા કે “હે બ્રાહ્મણ ! વેદમુખ એટલે વેદમાં મુખ્ય ધર્મ શું કહ્યો છે? યજ્ઞમુખ એટલે મુખ્ય યજ્ઞ કર્યો છે? નક્ષત્રમુખ એટલે નક્ષત્રમાં મુખ્ય કેણ છે? અને ધર્મ મુખ એટલે ધર્મને શરુ કરનાર કોણ છે? તે તું કાંઈ પણ જાણતા નથી.” તે સાંભળીને યાજક બોલ્યો કે “ત્યારે તમેજ તે સર્વ કહો.” મુનિ બોલ્યા કે “વેદમાં અહિંસા ધર્મ જ સર્વ ધર્મમાં મુખ્ય કહે છે. સર્વ યજ્ઞોમાં ભાવયજ્ઞ મુખ્ય છે. નક્ષત્રોમાં મુખ્ય ચંદ્રમા છે અને ધર્મમુખ કાશ્યપગેત્રી ઋષભદેવ જ છે. કેમકે તેમણે જ ધર્મને પ્રથમ ઉપદેશ કરેલો છે અને તેમણે પ્રરુપેલા ધર્મનું આરાધન કરનારાજ બ્રાહ્મણ કહેવાય છે.” તે વિષે શ્રી ઉત્તરાધ્યયનના પશ્ચીશમા અધ્યયનમાં કહ્યું છે કે For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજયપતિજહા પિઝ્મ જલે જાયં, ન વિલિhઈ વારિણા એવં અલિત્તકામેહિ, તે વયં બંભમાહણે ૧ સ્પષ્ટાર્થ:–“જેમ જળમાં ઉત્પન્ન થયેલું કમળ જળથી લેપતું નથી, તેવી જ રીતે જેઓ કામગથી લેપાતા નથી, તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.” વળી– ન વિ મુંડિએણ સમણે, ન કારેણ બંભણે ન મુણી રણવાસણ, કુસચીરણ ન નાવસ ૨ સ્પાઈ :–“ માત્ર મુંડન કરાવવાથી (લેચ કર્યાથી) કાંઈ સાધુ કહેવાય નહી, માત્ર કાર (% ભૂર્ભુવઃ સ્વઃ ઈત્યાદિ ગાયત્રી મંત્ર ) બોલવાથી બ્રાહ્મણ કહેવાય નહી, માત્ર અરણ્યમાં રહેવાથી મુનિ કહેવાય નહી અને માત્ર દર્ભ અથવા વલ્કલનાં વસ્ત્ર ધારણ કરવાથી તાપસ કહેવાય નહી.” સમયાએ સમણો હોઈ, બંભરેણ બંભણે નાણે ય મુણ હોઈ તણ હોઈ તાવસો છે ૩ સ્પષ્ટાથે –“સમતા ગુણ ધારણ કરવાથી શ્રમણ (સાધુ) કહેવાય છે, બ્રહ્મચર્ય પાળવાથી બ્રાહ્મણ કહેવાય છે, જ્ઞાનથી મુનિ કહેવાય છે, અને તપ કરવાથી તાપસ કહેવાય છે.” વળી– કમ્મણ બંભણ હેઈ, કમ્મુણા હોઈ ખત્તિઓ કમ્મણ વઈસ હેઇ, સુદ્દો હવઈ કમ્મુણા છે ૧ . સ્પષ્ટW :--“ક (ક્રિયાવડે) કરીને જ બ્રાહ્મણ કહેવાય છે, કમેં કરીને જ ક્ષત્રિય કહેવાય છે, કર્મે કરીને જ વૈશ્ય કહેવાય છે, અને કર્મ કરીને જ શુદ્ર કહેવાય છે.” ક કરીને જ બ્રાહ્મણ કહેવાય છે, તે વિષે કહ્યું છે કે ક્ષમા દાન તપ ધ્યાન, સત્યં શૌચં ધૃતિ: ક્ષમા - જ્ઞાન વિજ્ઞાનમાસ્તિક્ય—મેદબ્રાહ્મણલક્ષણમ્ ા ૧ છે ભાવાર્થ – “ક્ષમા, દાન, તપ, ધ્યાન, સત્ય, શૌચ, ધતિ, ક્ષમા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકપણું એ બ્રાહ્મણનાં લક્ષણ છે.” કર્મ કરીને ક્ષત્રિય કહેવાય છે, એટલે ભયથી રક્ષણ કરવારૂપ કર્મ કરીને ક્ષત્રિય કહેવાય છે, કૃષિ તથા પશુપાલન વિગેરે કરવાથી વૈશ્ય કહેવાય છે, અને કાસદીયું, નેકરી For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ નાયિતામણિ ] વિગેરે કામ કરવાથી શુદ્ર કહેવાય છે. આ પ્રમાણે પોતપોતાને ચગ્ય કર્મ ન કરે તે તે બ્રાહણાદિ જાતિથી ને તેવી સંજ્ઞાથી પણ ભ્રષ્ટ થયેલા જાણવા. અહિંસાદિક ગુણેથી યુક્ત એવા શ્રેષ્ઠ બ્રાહ્મણેજ તરવા અને તારવામાં સમર્થ હોય છે. આ આપણે તે મુનિનાં ધર્મવાક સાંભળીને વિજયષ સંશય રહિત થઈ “જરૂર આ મુનિ મારા ભાઈ છે.” એમ જાણીને પ્રસન્ન થઈ બેલ્યો કે-“ હે મુનિ ! તમે જ ખરા ભેદને જાણનારા છે. હે યથાસ્થિત વસ્તુતત્વને જાણનાર ! તમેજ યજ્ઞ કરનારા છો. ભાવયજ્ઞ કરીને તમેજ પિતાને અને પરને તારવાને સમર્થ છે. માટે તે ઉત્તમ ભિક્ષુ ! આ ભિક્ષા ગ્રહણ કરીને તમે મારાપર અનુગ્રહ કરે.” મુનિ બોલ્યા કે “હે બ્રાહ્મણ ! મારે ભિક્ષાની કાંઈ જરૂર નથી, પરંતુ જલદીથી તું આ કૃત્યથી નિવૃત્તિ પામી પ્રવજ્યા ગ્રહણ કર. ભયના આવર્તાવાળા આ સંસારસાગરમાં ભટક નહિ. જેમ એક લીલો તથા એક સૂકે એવા માટીના બે ગોળાને ભીંતપર ફેંકીએ, તે આ ગોળ ભીંત સાથે ચોટી જશે અને સૂકે ગળે નીચે પડશે, અર્થાત્ તે ચોંટશે નહીં, તેમ જે દુબુદ્ધિ માણસ કામની લાલસાવાળા હોય છે તેઓ જ સંસારમાં લીન થાય છે, અને જે તે લાલસાથી વિરક્ત છે તેઓ લીન થતા નથી.” કહ્યું છે કે એવં લ—તિ દસ્નેહા, જે નરા કામલાલસા વિરત્તા ઉ ન લગ્ગતિ, જહા સુકકે ઉ ગેલએ છે ૧ છે ( આ ગાથાને અર્થ ઉપર આવી ગયેલ છે.) ઈત્યાદિ ઉપદેશ સાંભળીને તે વિજયષે સર્વ સંગ તજીને દીક્ષા ગ્રહણ કરી. પછી બન્ને ભાઈઓ અનુક્રમે પૂર્વ કર્મને ક્ષય કરીને મોક્ષસુખને પામ્યા. કલ્પના રહિત અને આત્મગુણ સાધન કરવામાં તત્પર એવી વાસ્તવિક પૂર્ણતા તે જ્ઞાનદષ્ટિ રૂપ પોતાની જ કાંતિ છે. માટે હે જીવ! તું તેને અનુસરનારી (તારી) ચેતના કરજે. આ રીતે શ્રીભરતચકી વિચાર કરતાં આગળ કઈ ભાવના ભાવે છે? તે ૧૭૮માં શ્લેકમાં જણાવે છે. ૧૭૭. ભોગ તૃષ્ણાનાજ પાપે ભવ અશુચિગર્તા વિષે, ભુંડની જિમ હું રહ્યો તે ઉચિત રજ ન મને દસેક ભૂલ્યા તિહાં અટકી જઈ તે ભૂલ વિબુધ સુધારતા, માર્ગને આરાધતા પરમાત્મપદને પામતા. ૧૭૮ સ્પાર્થ –ભગ તૃષ્ણા એટલે ઈન્દ્રિયોના વિષયને સેવવાની ઈચ્છાને લીધે આ સંસારરુપી અપવિત્ર વિષ્ટાદિથી ભરેલા ખાડાને વિષે હું ભૂંડની જેમ પડી રહ્યો તે મને જરા For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ || શ્રી વિજયપારિકૃતપણ ઉચિત લાગતું નથી. આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ ભૂંડ કાદવ કીચડથી ભરેલા અશુચિ દુધવાળા અપવિત્ર ખાડામાં સુખ માનીને પડી રહે છે, તેમ આ જીવ પણ કાદવ કીચડ સરખા અશુચિ વિષયમાં સુખ માનતે સંસાર રુપી ખાડામાં પડ રહે છે. પરંતુ આ પ્રમાણે આ સંસારમાં આસક્ત થઈને પડયા રહેવું, એ મારા જેવાને લગાર પણ ગ્ય નથી. વળી જેમ વિબુધ એટલે ડાહ્યા પુરુષે પિતાની ભૂલ જાણે ત્યારે ત્યાં અટકી જાય છે અને તે પિતાની ભૂલને સુધારે છે. અને મોક્ષ માર્ગનું આરાધન કરીને પરમાત્મપદ એટલે મોક્ષને પણ પામે છે. આ રીતે મારે પણ હવે ચેતીને મેક્ષમાર્ગને આરાધવામાં તત્પર થવું, એ જ વ્યાજબી છે. ૧૭૮ બાહ્ય ચકે બાહ્ય રિપુને જીતતા ચકી ઘણાં, ભાવ ચકે ભાવ શિપુને વિરલ જીતનારા જના; એમ આંતર શત્રવિજયી સત્યચક્રી શુભગતિ, મેક્ષને કે દેવગતિને પામતા ચરણે રતિ. ૧૭૯ સ્પષ્ટાર્થ ––ઘણાએ ચકવતાએ બાહ્ય ચક્ર વડે બાહ્ય શત્રુઓને જિત્યા છે. કહેવાને સાર એ છે કે ચક્રવતી ઓ ચકની સહાય વડે બાહ્ય શત્રુઓ એટલે દુશમન રાજાદિકને જીતે એ કાંઈ મહાભારત કામ નથી. પરંતુ જેઓ ભાવરિપુ એટલે અનાદિ કાલથી આત્માની સાથે જ રહેલા રાગ દ્વેષાદિ કે ખરા શત્રુઓને ભાવચક્ર વડે એટલે શીલ, સમતા, સંયમ, સરલતા, સાદાઈ વગેરે રૂપી ચક વડે જીતે છે તેવા પુરૂષે તે વિરલા જ હોય છે અથવા ભાવ શત્રુઓને જીતવાનું કાર્ય કરનારા ભવ્ય જીવો ચાવતી કરતાં ઘણું ચઢિયાતા બળવાળા કહેવાય છે. આ રીતે આ આંતર શત્રુ રૂપી રાગદ્વેષને જય કરનારા જ સાચા ચક્રવતી જાણવા માટે જેઓને ચરણે એટલે ચારિત્રને વિષે પ્રીતિ હોય છે તેજ સાચા ચકવર્તીએ દેવાદિક શુભ ગતિને અથવા પરમાનંદ રૂપ મોક્ષ પદને જરૂર પામે છે. બીજા સંસારમાં આસક્તિવાળા કહેવાતા ચક્રવતીઓ તો મરીને નરકમાં જાય છે અને ત્યાં આગળ અનેક પ્રકારની વેદના ભેગવતા અતિદુઃખી થાય છે. માટે સમતાદિક ગુણ રૂપી ઉત્તમ ચક્રથી ભાવ શત્રુઓને જીતીને વિજયવંત સાચા ચકવત્તી થવું એમાંજ ખરી હાદુરી કહી શકાય. આ રીતે ભાવના ભાવીને આગળ ભરતચકી શું વિચારે છે? તે હવે પછીના ૧૦૦મા શ્લોકમાં જણાવે છે. ૧૭૯. તાતના ઉપદેશથી પ્રતિબંધ પામી સંયમી, મુજ બાંધવાદિક ધન્ય માનું તેમના ચરણે નમી; ત્યાગમાંજ ખરી જ શાંતિ સત્ય સુખ ત્યાગ કરી, સંચરીશ હું એજ માર્ગે મેહને ઝટ પરિહરી. ૧૮૦ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] " સ્પષ્ટા–જેઓ પિતાના ઉપદેશથી પ્રતિબંધ પામ્યા એટલે પિતાને મળેલ પિતાના રાજ્યને ભાગ છોડીને ચારિત્ર ગ્રહણ કરીને સંયમી અથવા સાધુ બન્યા છે તે મારા નાના ભાઈઓને હું ધન્ય માનું છું. અને હું તેઓના ચરણમાં નમસ્કાર કરું છું. ખરી શાંતિ ત્યાગમાં જ રહેલી છે, કારણ કે પૈસા વગેરે સાધનોથી મેળવેલી જે શાંતિ તે ખરી શાંતિ નથી, પરંતુ માત્ર ક્ષણિક શાંતિને આભાસ અથવા દેખાવ માત્ર છે. કારણ કે તે શાંતિ કાયમ ટકતી જ નથી અને તેને કયારે નાશ થશે તે પણ જાણી કે કહી શકાતું નથી. માટે ત્યાગ ધર્મને સાધીને મેળવેલી શાંતિ તેજ ખરી શાંતિ છે. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને હું પણ તે સત્ય શાંતિજન્ય સુખ મેળવવા માટે મોહનો ત્યાગ કરીને મારા પિતાએ કહેલા માર્ગમાં જલદી વિચરીશ. આનું રહસ્ય એ છે કે-હવે હું પણ જલદી ચારિત્રને ગ્રહણ કરીશ. આવી રીતે ચારિત્રને ગ્રહણ કરવાની તીવ્ર ઇચ્છાવાળા તે ભરત ચક્રવર્તી ભાવ ચારિત્રી અથવા ભાવસાધુ બન્યા. ૧૮૦. - એહવી શુભ ભાવનામાં ક્ષેપક શ્રેણિ શરૂ કરી, * ઘાતી કર્મોને હણ અતિ થયા તે કેવલી, - શેષ આયુ દીર્ધ જાણું વેષ મુનિને ધારતા, વસુધાતલે વિચરી ઘણએ ભવ્યગણને તારતા. ૧૮૧ સ્પષ્ટાથે આ પ્રમાણે એક વીંટી વિનાની આંગળી રૂપી બાહા આલંબન પામીને તેનાથી અનિત્ય ભાવના ભાવમાં શુભ ભાવની વૃદ્ધિ થવાથી તે ભરત ચક્રવર્તીએ શપક શ્રેણી શરૂ કરી. તે ક્ષપક શ્રેણીમાં પ્રથમ તો કર્મોની જડ સમાન મોહનીય કમને સંપૂર્ણ રીતે નાશ કર્યો. આ ક્ષપક શ્રેણિમાં પ્રથમ અનંતાનુબંધી કષાયની ચેકડી એટલે ક્રોધ માન માયા અને લોભ તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય એ સાત પ્રકૃતિનો ક્ષય કરે છે. આ સાત પ્રકૃતિને ક્ષય થવાથી અતિ નિર્મલ ક્ષાયિક સમકિત પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ક્ષપક શ્રેણિમાં આગળ વધતા અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય એ બે કષાયની ચેકડી એટલે આઠ કષાયને ક્ષય એકી સાથે કરે છે. ત્યાર પછી હાસ્યાદિ ષક ત્રણ વેદ અને સંજવલન કષાયની ચોકડીને સંપૂર્ણ ક્ષય કરે છે. આ મેહનીય કમને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે તે ભરત ચકી બારમા ક્ષીણ મેહ વીતરાગ છદ્મસ્થ નામના ગુણસ્થાનકને પામે છે. આ બારમા ગુણઠાણાના છેલલા સમયે બાકી રહેલાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય એ નામના ત્રણ ઘાતી કર્મોને ક્ષય કરે. ઘાતી કર્મને ક્ષય કરીને તે કેવલ જ્ઞાનને પામે છે. આ રીતે ભરત ચક્રવતીને આરિસા ભુવનમાં કેવલજ્ઞાન પ્રગટ થયું. તે વખતે “મારૂં આયુષ્ય એક લાખ પૂર્વ પ્રમાણુ બાકી છે” એવું જાણીને તે કેવલી રાજર્ષિએ મુનિ વેષને ધારણ કર્યો. ત્યાર પછી એક લાખ પૂર્વે સુધી પૃથ્વી ઉપર વિહાર કરીને આ સંસાર સમુદ્રમાં ડૂબતા ઘણા ભવ્ય જીવોને તાર્યા છે. ૧૮૧ ૨૨ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૦ શ્રી વિજયપતિહવે ભૂતકાળમાં આ અનિત્ય ભાવવાને ભાવીને બીજા અનંતા છે પણ સિદ્ધિ પદને પામ્યા છે તે જણાવે છે – લાખ પૂરવ સાધતા ચારિત્રને નિજ પરતણા, - તારક બની સંહારથી ચારે અઘાતી કર્મના સિદ્ધિપદને પામતા ઈમ ભાવતાજ અનિત્યતા, મેક્ષ સાધન સેવતા પૂર્વે અનંતા સિદ્ધ થતા. ૧૮૨ સ્પષ્ટાથે એ પ્રમાણે રાજર્ષિ ભરત કેવલી મહારાજા કેવલજ્ઞાન પામ્યા પછી ચારિત્ર (સાધુવેશ) લઈને એક લાખ પૂર્વે સુધી આ પૃથ્વી ઉપર વિચરીને નિજ પરતણા એટલે પિતાના તથા પરના એટલે બીજા અનેક જીવોના તારક-તારનાર બન્યા. ત્યાર પછી આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યારે બાકીના વેદનીય આયુષ્ય નામ અને ગોત્ર કર્મ એ ચાર અઘાતી કર્મોને સંપૂર્ણ રીતે નાશ કરીને સિદ્ધિપદને એટલે મોક્ષને પામ્યા. આ રીતે શ્રીભરતચક્કીની માફક અનિત્ય ભાવના ભાવતા અને તે ભાવનાથી વૈરાગ્ય પામી નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સમુદિત મોક્ષ માગને સાધીને પૂર્વે (અતીત કાલમાં) પણ અનંતા સિદ્ધિ પદને પામ્યા છે. ૧૨ શ્રી સંભવનાથ પ્રભુ ચાલુ અનિત્ય ભાવનાની દેશનાને પૂરી કરે છે – હાલ પણ પામેજ સિદ્ધિ મહાવિદેહ પામશે, ભાવિ કાલે સિદ્ધિપદને ઈમ ઠસાવી મનવિષે; કામ કેધાદિક તજી જિનધર્મને આરાધતા, મુક્તિના સુખ પામ પ્રભુ દેશનાથી વિરમતા. ૧૮૩ સ્પાઈ–ત્રીજા તીર્થપતિ શ્રીસંભવનાથ ભગવાન છેવટે જણાવે છે કે આ અનિત્ય ભાવનાને ભાવતાં ભાવતાં હાલમાં પણ ઘણાં ભવ્ય જી સિદ્ધિપદને પામે છે. તેમ જ ભવિષ્યમાં જ્યારે આ ભરત ક્ષેત્રમાં મોક્ષ માર્ગ બંધ થશે ત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે. એ વાત મનમાં ઠસાવીને એટલે બરાબર સમજીને કામ ક્રોધ વગેરે. અંતર શત્રુઓને ત્યાગ કરીને જે ભવ્ય જી મહાપ્રભાવશાલી આ જિન ધર્મની આરાધના કરશે તેઓ મેક્ષના અનંત સુખને પામશે. આ પ્રમાણે અનિત્યભાવનાદિને ઉપદેશ આપીને પ્રભુ દેશનાથી વિરમ્યા એટલે પ્રભુ શ્રીસંભવનાથે દેશના પૂરી કરી. ૧૮૩ પ્રભુના એક સે ને બે ગણુધરે થયા તે જણાવે છે – પ્રભુદેશનાને સાંભળી નર નાર પુક્કલ પ્રભુ કરે, દીક્ષા ગ્રહી આરાધતા વ્રત આદિને કેઈક ધરે, For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ નચિંતામણિj પ્રભુમુખે ત્રિપદી સુણીને ચારૂ આદિક ગણધરા, દ્વાદશાંગી વિરચતા શત એક તિમ બે ગણધરા. ૧૮૪ સ્પષ્ટાથે–ત્રીજા તીર્થકર સંભવનાથ પ્રભુની વૈરાગ્ય ભાવનાને પ્રકટાવનારી દેશનાને સાંભળીને ઘણું ભવ્ય સ્ત્રી પુરૂષોએ પ્રભુના હાથે દીક્ષા ગ્રહણ કરી. તેમજ જેઓ દીક્ષા ન લઈ શક્યા તેવા અનેક જી શક્તિ ને ભાવ પ્રમાણે દેશવિરતિ લઈને શ્રાવક ધર્મના વ્રતને આરાધવા લાગ્યા. પ્રભુના મુખથી ત્રિપદીને એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સ્વભાવવાળાં આ જગતનાં તમામ દ્રવ્યો છે, એ ત્રણ પદને સાંભળીને ચાર ગણધર વગેરે એકસો ને બે ગણધરેએ દ્વાદશાંગી એટલે આચારાંગ વગેરે બાર અંગેની રચના કરી. ૧૮૪ પ્રભુ ગણધરોના મસ્તક ઉપર વાસક્ષેપ નાખે છે – ઉભા થઈ પ્રભુ તેમના શર્ષે જ વાસક્ષેપને, નાંખી કરે પ્રત્યેકને દ્રવ્યાદિકે અનુયેગને, આપતા ગણની અનુજ્ઞા દેવવાજાં વાગતા, દેવાદિ વાસક્ષેપ ગણધર શીર્ષ પર ઈમ નાંખતા. ૧૮૫ સ્પષ્ટાથ –તે વખતે પ્રભુએ ઉભા થઈને તે ગણધરના મસ્તક ઉપર વાસક્ષેપ નાખ્યો. ત્યાર પછી દરેક ગણધરને ઉદ્દેશીને દ્રવ્યાદિકથી અનુયાગ કર્યો એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાયથી તીર્થની અનુજ્ઞા કરી. પછી તેમને ગણુની અનુજ્ઞા આપી, તે વખતે દેવવાજા એટલે દુંદુભિ વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. પ્રભુએ ગણધરના મસ્તક ઉપર વાસક્ષેપ નાખ્યા પછી દેવાદિ એટલે દેવ વગેરે ભવ્ય છે પણ તે ગણધરોના મસ્તક ઉપર વાસક્ષેપ નાખતા હતા. ૧૮૫ ગણધર પ્રભુની દેશના ઉભા રહીને સાંભળે છે તથા ઈન્દ્રાદિક દેવે બલિ ગ્રહણ કરે છે તે બે માથામાં જણાવે છે – વિધિ પૂર્ણ હતાં અંતમાં હિતદેશના પ્રભુદેવની, સુણવા રહ્યા ઊભા ગણધરે નાથ સન્મુખ પૂર્વની; બેસી સિંહાસન દેશના તે આપતા ધુર પૌરૂષી, પૂરી થતાં નૃપ મહેલથી આઢક બળિ મને ઉલ્લાસી. ૧૮૬ રાજપુરૂષ લાવતા ને ગગનમાંહી ઉછાળતા, ર નીચે પડેલો ભાગ અધે દેવ સઘળા રાખતા શેષ અર્ધ ભાગ સરખે અંશ નૃપ આદિક લીએ, દેવચ્છેદે પ્રભુ પધારે છત પ્રભુને જાણિએ, ૧૭. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ - . . . . . . . . ૧૭૨ શ્રી વિજય પદ્યસરિતસ્પષ્ટાથે–એ પ્રમાણે ગણધર પદને અને તીર્થની સ્થાપનાને વિધિ પૂરો થયા બાદ છેવટે પ્રભુની હિતશિક્ષા સહિત દેશનાને સાંભળવા માટે તે બધા ગણધરે પ્રભુની સામે બે હાથ જોડીને ઉભા રહ્યા. તે વખતે પ્રભુ શ્રીસંભવનાથે પણ પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને સિંહાસન ઉપર બેસીને ગણધર પદના પ્રભાવાદિને સમજાવનારી દેશના આપી. તે પૂર્ણ થતાં પહેલી પિરિસી પૂરી થઈ. તે વખતે રાજાના મહેલમાંથી રાજપુરૂષે હોંશથી આઢક (અમુક પ્રકારનું માપ વિશેષ) બલિ લાવીને તેને આકાશમાં ઉછાળવા લાગ્યા. તે વખતે તે બલિને નીચે પડતો અર્ધો ભાગ સઘળા દેવોએ મળીને ગ્રહણ કર્યો. બાકી રહેલો અર્ધો ભાગ રાજા વગેરે સઘળા લોકોએ સરખે ભાગે ગ્રહણ કર્યો. ત્યાર પછી એટલે આ બલિને વિધિ પૂરે થઈ રહ્યો ત્યારે પ્રભુ દેવછંદમાં પધાર્યા. આ દેવછંદ બીજા ગઢના ઈશાન ખૂણામાં પ્રભુને વિસામો લેવા માટે દે રચે છે. આ પ્રમાણે પ્રભુને જીત એટલે કેવલી થયા પછી દેશના તીર્થસ્થાપનાદિ સ્વરૂપ આચાર જાણ. ૧૮૬–૧૮૭ પ્રભુએ દેશના પૂરી કર્યા પછી પ્રથમ ચારૂ ગણધર દેશના આપવા માંડે છે – પર પોરૂષીએ નાથ કેરા મુખ્ય ગણધર ચારૂએ, પ્રભુચરણપીઠે જ બેસી તીર્થભક્તિ તણું રસે, પ્રભુ પ્રભાવે સર્વ સંશય છેદનારી દેશના, આ પ્રમાણે આપતા તે સાંભળે છે ભવિજના ! ૧૮૮ સ્પષ્ટાર્થ –પ્રભુ પ્રથમ પહોર સુધી દેશના આપીને દેવજીંદામાં ગયા ત્યાર પછી પ્રભુ શ્રીસંભવનાથના શ્રીચારૂ નામના મુખ્ય ગણધરે પ્રભુના પાદપીઠ ઉપર બેસી તીર્થ ભક્તિના અપૂર્વ રંગથી દેશના આપવા માંડી. પ્રભુના પ્રભાવથી આ ગણધરની દેશના પણ સર્વ પ્રકારના સંશને છેદનારી હતી. હે ભવ્ય જી ! તમે ગણધર મહારાજે જે દેશના આપી તે દેશનાને એકાગ્ર ચિત્તે સાંભળજો. ૧૮૮ ચારૂ ગણધર ઉપદેશ આપે છે તે આઠ શ્લોકમાં જણાવે છે— હે ભવ્ય જી ! સર્વ તત્વે જ્ઞાનથી સમજાય છે. માટે સમજજે એ પ્રકાશક ભાનું દીપક ચંદ્ર છે; કર્મ બાંધ્યા જેહ પૂર્વે તપ થકી તે સવિ ટળે, સંયમે બંધાય ન નવા કર્મ ત્રણથી શિવ મળે. ૧૮૯ સ્પાર્થ – હે ભવ્ય છે ! અનેકાંત દષ્ટિવાળા ઉત્તમ જ્ઞાનથી જીવ અજીવ વગેરે સઘળાં તત્તનું સ્વરૂપ જાણી શકાય છે, માટે એ જ્ઞાનને સૂર્ય, દીપક અને ચંદ્ર સમાન પ્રકાશક કહેલ છે. જેમ સૂર્યના દીવાના અથવા ચંદ્રના પ્રકાશથી ઘટાદિક પદાર્થો જોઈ Jain Education international For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૦ દેશનાચિંતામણ ] ૧૭* શકાય છે, તેમ સ્યાદ્વાદિ જ્ઞાન વડે પણ છવાજીવાદિ તો જાણી શકાય છે અથવા તેમનું સ્વરૂપ સમજી શકાય છે. વળી પૂર્વે જે કર્મો બાંધ્યા હોય તે સઘળાં કર્મો શુદ્ધ તપ કરવાથી નાશ પામે છે. કારણ કે જે નિકાચિત કર્મો બાંધ્યા હોય તેને પણ નાશ કરનાર નિર્મલ તપશ્ચર્યાજ છે. તથા સંયમ એટલે ચારિત્રના પ્રભાવથી નવા કર્મો બંધાતા નથી એટલે સંયમથી આવતાં (નવાં બંધાતાં) કર્મો રકાય છે. આ રીતે જ્ઞાન, તપ અને સંયમની એકઠી આરાધના કરવાથી મોક્ષપદને જરૂર મેળવી શકાય છે. ૧૮૯ અથવા સુદર્શને જ્ઞાન ચરણે મેક્ષ જિનશાસન વિષે, જ્ઞાન ક્રિયાથી મેક્ષ અથવા ઈમ અપેક્ષા બહુ દીસે, દેવ તીર્થકર સમા વાણી અપૂરવ તેમની, શ્રેષ્ઠ શાસન તેમનું પામ્યા નિશાની પુણ્યની. સ્પષ્ટાર્થ—અથવા બીજી રીતે સુદર્શન એટલે સમકિત, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ સાધનોની સમુદિત આરાધના કરવાથી મોક્ષના સુખ મળે, એમ શ્રી જિનેશ્વર દેવે કહ્યું છે. જુઓ “જ્ઞાનદશનચારિત્રાણ માક્ષમાર્ગ.” જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અથવા અપેક્ષાએ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમ પણ કહી શકાય. જુઓ “જ્ઞાનક્રિયાલ્યાં અહીં ક્રિયામાં ચારિત્રને સમાવેશ થઈ જાય છે અને જ્ઞાનમાં દર્શનનો સમાવેશ થઈ જાય છે. આ પ્રમાણે મોક્ષ માર્ગને જણાવનારા વાકયો અર્થની દષ્ટિએ એકજ અર્થને જણાવનારાં છે એમ સમજવું. વળી હે ભવ્ય જી ! તમે ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ જેવા દેવા પામ્યા છે, અને તેમની વાણી સાંભળવાનો પણ અપૂર્વ અવસર પામ્યા છે. વળી તેમના શાસનને (તેમણે કહેલા ધમને) પણ પામ્યા છે, એ તમારા પ્રબલ પુણ્યોદયની નિશાની સમજવી. કારણ કે પ્રબલ પુણ્યનો ઉદય હોય તેજ આવા દેવ, વાણી અને ધર્મની પ્રાપ્તિ થાય છે. અને તેમાં પણ જ્ઞાનાદિક આત્મિક ધર્મોની આરાધના કરવાને શુભ અવસર તે મહાપુને ઉદય વત્તતે હોય તે જ પ્રાપ્ત થાય છે અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જિન ધર્મની પરમ ઉ૯લાસથી આરાધના કરતાં આરોગ્યાદિ સહિત શુભ ગતિના આયુષ્યની વૃદ્ધિ એટલે લાંબું આયુષ્ય મળે અને યશ પ્રજ્ઞા સુખ લક્ષમી ધર્મ તથા સંતાનાદિની પણ વૃદ્ધિ થાય છે એટલે આયુષ્યાદિ સાત પદાર્થોની વૃદ્ધિ થવામાં અસાધારણ કારણ શ્રી જિન ધર્મજ છે. આ પ્રસંગે આ સાત પદાર્થોની વૃદ્ધિનું સ્વરૂપ વિસ્તારથી જણાવવું, એ હાલના ભવ્ય છની ધર્મની શ્રદ્ધાને જરૂર બહુજ વધારનાર છે. આ મુદ્દાથી હું બીજા ગ્રંથમાંથી શ્રી ચારૂગણધરના સમયથી પછી બનેલી કેટલીક હકીકત સાથે તે સાત પ્રકારની વૃદ્ધિનું સ્વરૂપ આ રીતે જણાવું છું. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ (શ્રી વિજયપારિતછે શ્રી જિન ધર્મના પ્રભાવે થતી સાત પ્રકારની વૃદ્ધિ આયુર્વાદ્વિર્યશોદ્ગદ્ધિ પ્રજ્ઞાસુખશિયામુ ધર્મસંતાનવૃદ્ધિ, ધર્માત્ સપ્તાપિ વૃદ્ધયા છે ૧ છે આ જીવ અનાદિ કાલને છે એટલે તેને બનાવનાર કંઈ છે જ નહિ અને જેમ ઘટ વગેરે પદાર્થો અમુક કાલે ઉપજ્યા એમ કહેવાય છે, તેમ જીવ પણ અમુક વખતે ઉપજ એમ ન કહી શકાય. આવા અનાદિ જીવને નારક તિર્યંચ મનુષ્ય દેવ ગતિરૂપ સંસારમાં જે ભટકવું પડે છે તે પણ અનાદિ કાલથી. એટલે પહેલાં આ જીવને રખડપટ્ટી હતી નહિ અને અમુક કાલે તે શરૂ થઈ એમ નથી. આ સંસારને શાસ્ત્રકાર ભગવંતે બીજા કે શબ્દથી ન ઓળખાવતાં “ભાવ” શબ્દથી સ્પષ્ટ ઓળખાવ્યા છે, તેનું રહસ્ય એ છે કે જેમાં દેવરૂપે, મનુષ્યરૂપે, તિર્યંચરૂપે અથવા નરક રૂપે ઉપજે તે ભવ કહેવાય. આ ભવ (સંસાર) દુઃખ સ્વરૂપ છે. એમાં આસક્તિ રાખનાર જીવને દુઃખ સિવાય બીજુ ફળ મલતું જ નથી અને જ્યાં સુધી એને છોડવાનો પ્રયત્ન ન કરે ત્યાં સુધી દુઃખની જ પરંપરા વેઠવી પડે છે. આવા સંસારના નાશનો ઉપાય એ છે કે નિયાણાને ત્યાગ કરીને વિધિ પૂર્વક પરમ ઉલ્લાસથી નિર્મલ ધર્મની આરાધના કરવી. એમ કરાય તે સંસારને નાશ જરૂર થઈ શકે. આ ધર્મની આરાધના કરવાથી સાત પ્રકારની વૃદ્ધિ થાય છે, તે આ પ્રમાણે – ૧. આયુષ્યની વૃદ્ધિ શ્રી જિનેશ્વર દેવે કહેલ પવિત્ર ધર્મની આરાધના કરવાથી લાંબું આયુષ્ય મળે છે. જુઓ આ ચાલુ ચોવીસીમાં થયેલા પહેલા તીર્થંકર શ્રી આદીશ્વર ભગવંતને ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય મળ્યું હતું એ ધર્મને જ પ્રતાપ હતો. આ લાંબા આયુષ્યની સાથે સાથે નીરોગી જીવન હોય તે જ તે લાંબુ આયુષ્ય મળ્યું વ્યાજબી ગણાય. પ્રભુ સષભદેવને ધર્મારાધનથી મળેલા એટલા લાંબા આઉખામાં પ્રબલ પુણ્યના પ્રતાપે કઈ પણ રેગાદિની પણ પીડા ભેગવવી પડી ન હતી. વળી સામાન્ય નિયમ પ્રમાણે તપના પારણે હલકે પદાર્થ પચી શકે છતાં શ્રી ઋષભદેવે સાંવત્સરિક જેવા લાંબા તપના પારણાના પ્રસંગે ઈષ્ફરસને પચાવ્યું. એ પણ ધર્મારાધનથી પેદા કરેલા પુણ્યના પ્રભાવથી જ થઈ શકે. ૨. યશની વૃદ્ધિદશરથ રાજાના વિનીત પુત્ર શ્રી રામચંદ્રજી કે જે ન્યાયનિષ્ઠ હતા તેમણે પિતાની આજ્ઞાને શિરસાવંઘ ગણીને વનવાસ પણ પસંદ કર્યો હતો. તેમને થઈ ગયે અત્યાર સુધીમાં ૧૧ લાખ વર્ષો થઈ ગયાં તે પણ તેમણે જે રીતે ન્યાયધર્મથી રાજયનું પાલન કર્યું, અને પ્રજાને પ્રેમ પણ મેળવ્યો, એથી તેમની ફેલાયેલી કીર્તિ હજુ સુધી પણ જાણે નવી જ હોય તેવી લોકમાં ગવાય છે. આ પણ ધર્મને જ પ્રભાવ સમજ. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ] ૩. બુદ્ધિની વૃદ્ધિ-જે દ્વારા પદાર્થ તત્વને ખરો જણાય તે બુદ્ધિ કહેવાય. આવી વિશાલ નિર્મલ બુદ્ધિ ધર્મારાધનથી મળી શકે છે. ભલે ને મેટ રાજા હોય, તે પણ જે તેનામાં વિદ્યા-બુદ્ધિની ખામી હોય તે તે હાંસી પાત્ર બને છે. આ બાબતમાં જુઓ એક દષ્ટાંત – પ્રતિષ્ઠાનપુર નગરમાં શાલિવાહન રાજા રાજય કરતો હતો. તેને ચંદ્રલેખા વગેરે પાંચ સો રાણીઓ હતી. તમામ રાણીએ સંસ્કૃતાદિ છએ ભાષાની જાણકાર હતી, પણ રાજા વ્યાકરણ ભર્યો ન હતો. ભાષા શુદ્ધિને માટે અને પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજવાને માટે વ્યાકરણ ભણવાની ખાસ આવશ્યક્તા છે. એક વખત ગ્રીષ્મ ઋતુમાં રાજાએ રાણીએની સાથે જલક્રીડા શરૂ કરી. ચંદ્રલેખા રાણી શરીર કેમળ હોવાથી, ઠંડી સહન કરી શકતી ન હતી. અને રાજા તે પહેલાંની માફક પાણી છાંટયા જ કરતો હતો. આ બાબતને નિષેધ કરવા રાણીએ સંસ્કૃત ભાષામાં રાજાને કહ્યું કે –“ ! માં નોઃ વિન” ( આને અર્થ આ છે કે હે રાજન મને પાણી છાંટો નહિ “મા–ઉદ =નહિઉદક વડે. અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે આ+ઉ ને “ ” થાય) એમ વારંવાર રાણીએ કહ્યું તે પણ વ્યાકરણને બંધ ન હોવાથી રાજા શાલિવાહન રાણીને કહેવાને મુદ્દો સમજી શકો નહી. એ તે “મોદક” આ શબ્દ સાંભળીને ઉલટું એમ સમજે કે રાણી લાડવા માગે છે. જેથી દાસીને લાડવાની છાબડી લાવવા ફરમાવ્યું. દાસી તે લાવી. આ બનાવ જોઈને રાણી હસી પડી. અને વિચારવા લાગી કે “રાજા આવી બીના પણ સમજતો નથી. હસતી એવી રાણીને જોઈને રાજાએ હસવાનું કારણ પૂછ્યું, ત્યારે રાણીએ કહ્યું કે-હું કહું છું કંઈ ને તમે સમજે છે કંઈ, તેથી મને હસવું આવ્યું. રાણીનાં આ વચન સાંભળીને રાજા શરમાઈ ગયો. પછી તેણે વિદ્યા (બુદ્ધિ) મેળવવા માટે ત્રણ ઉપવાસ કરીને સરસ્વતી દેવીની આરાધના કરી. દેવીએ પ્રત્યક્ષ દર્શન દઈને વરદાન દીધું. જેથી રાજા કાવ્ય રચનામાં કુશળ કવિ થયો. અને તેણે સારસ્વત નામનું વ્યાકરણ પણ બનાવ્યું. ધર્મના પસાયે પ્રજ્ઞા (વિદ્યા)નો વધારો થઈ શકે છે. આ ત્રીજી વૃદ્ધિ જણાવી. ૪. સુખની વૃદ્ધિ–કહ્યું છે કે વધારે પ્રમાણમાં ધર્મારાધન કરવાથી મન ગમતાં ભજન, સુખ સાહિબી, દાન દેવાનું સામર્થ્ય વગેરે મળે છે. યાદ રાખવું કે સુખનું ખરૂં સાધન ધર્મારાધન છે. જેમ જેમ પુદગલરમણતા ઓછી થાય તેમ તેમ ધર્મક્રિયા તરફ લક્ષ્ય જરૂર રહે છે. મહ રાજાના પંઝામાં સપડાયેલા છે પિતાની ફરજ સાધવામાં જરૂર મુંઝાય છે. ૧–ત્રણ ઉપવાસ એ અટ્ટમ કહેવાય, આ તપને પ્રભાવ એ અલૌકિક છે કે જેથી કઠિન એવાં કાર્યો પણ હેલ બને છે છ ખંડ સાધતી વખતે ચક્રવતીઓ પણ જુદા જુદા સ્થલે ૧૩ અઠ્ઠમ કરે છે ર–બાપભદિસરિ હેમચંદ્રસૂરિ વગેરે મહાપુરૂષોએ પણ સરસ્વતીની આરાધના કરી છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ [[ બી વિજ્યપઘસકૃિત ધર્મસ્ય ફલમિચ્છન્તિ, ધર્મ નેચ્છતિ માનવા ફલં નેસ્કૃતિ પામસ્ય, પાપં કુર્વતિ સાદરા ૧ છે અર્થ–મૂઢ મનુષ્ય ધર્મના ફલને ચાહે છે, પણ ધર્મ કરવાને ચાહતા નથી ને પાપના ફલને ઈચ્છતા નથી, પણ આરંભાદિ પાપ તે રાચી માચીને કરે છે, એ કેવી ખેદની વાત છે? ૫ લક્ષ્મીની વૃદ્ધિ ધર્મના પ્રતાપે લક્ષમીની પણ વૃદ્ધિ થાય છે. આ બાબતને સ્પષ્ટ સમજવા માટે પિથડની બીના ઉપયોગી થઈ પડશે. તે આ પ્રમાણે જાણવી – વિદ્યાપુર નગરના રહીશ પેથડ (મંત્રી) પહેલાં જ્યારે સામાન્ય સ્થિતિમાં હતા, ત્યારે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી ધર્મઘોષસૂરિજીની પાસે પરિગ્રહને નિયમ લેવા ઉત્કંઠિત થયા. તે વખતે પેથડે શ્રી ગુરુમહારાજને કહ્યું કે–“પરિગ્રહની બાબતમાં પાંચ સે ટ્રમ્પને નિયમ કરું છું તે ઉપરાંત કમાઉં તે ધર્મમાર્ગે વાપરૂં” આવી હકીકત સાંભળીને જ્ઞાની ગુરૂએ તેનું ભવિષ્ય સારું પારખીને સમજાવીને પાંચ લાખને નિયમ કરાવ્યું. તે પછી એક વખત દુકાલના પ્રસંગે પેથડ માલવદેશ તરફ ગયો ત્યારે મંડપદુર્ગ (માંડવગઢ) ની ઉપર ચઢતાં દરવાજાની ડાબી બાજુએ, સપના માથા ઉપર ચકલી બેઠેલી જોઈને આગળ જતાં પેથડ અટકી ગયે. આ બનાવ જોઈને એક જોશીએ પેથડને કહ્યું કે-ખર ડાબા વિષહર જમણુ” આ કહેવત પ્રમાણે તમને ઉત્તમ શકુન મળ્યા તેઓ તમે આગળ કેમ ન ચાલ્યા? જે તમે શકુનના વખતે આગળ ચાલ્યા હોત તો વિશેષ લાભ થાત. હજુ પણ આગળ ચાલશે તો ભવિષ્યમાં તમે મંત્રી થશે. જોશીનાં આવાં વેણ સાંભળીને પેથડ આગળ ચાલ્યા. ઉત્તમ શકુનનું ફલ એ મળ્યું કે–પૂર્વાવસ્થામાં જે પિતે લૂણ વેચતા હતા તે થોડા વખતમાં સારંગદેવ નામના રાજાના મંત્રી થયા. પેથડને પ્રથમદે (વી) નામની ગુણવંતી સ્ત્રી હતી, અને ઝંઝણ (વ) નામને પુત્ર હતું. આ પુત્રના લગ્ન પ્રસંગે સન્યાદિ પરિવારથી પરવરેલા સારંગદેવ રાજાને નર્મદા નદીના કાંઠે ઉત્તમ ભેજન જમાડી પેથડે તેમને સારે સત્કાર કર્યો. લગ્ન બાદ રાજાએ પેથડની પુત્રવધુને કંચુલિકા દાનમાં (કાપડામાં) દર વર્ષ માટે પોતાના એક લાખ ૯૨ હજાર ગામથી શેભાયમાન માલવ દેશના દરેક ગામ દીઠ એક ગદીયાણું પ્રમાણ સોનાનું દાન કર્યું. આ નિમિત્તે પેથડને ફૂર વર્ષે ૯૪૬ મણ સોનાની આવક થતી હતી. મંત્રી પેથડ તે તમામ મીલ્કત ધર્મકાર્યમાં વાપરતા હતા. તેમણે કેટ કેટિ મહાપ્રાસાદ વગેરે ૮૪ બાવન જિનાલય દેહરાસરે બંધાવ્યા. તેમજ ભરૂચ વગેરેમાં ૭ જ્ઞાન ભંડાર કરાવ્યા હતા. તથા અનંત તીર્થંકર ગણધરાદિ મહાપુરૂષ સમલંકૃત તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની ઉપર ૨૧ ધડી પ્રમાણ સેનું વાપરીને મુખ્ય પ્રસાદને સેનાની ખેલીથી સુશોભિત બનાવ્યો હતે. તેમજ અઢાર ભાર સોનું ખરચીને તે પ્રાસાદના શિખર ઉપર સોનાના દંડ કલશ ચઢાવ્યા For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શિનાચિંતામણિ ] હતા. એ પ્રમાણે તેમણે માંડવગઢના ત્રણ સે જિનપ્રાસાદેની ઉપર દંડ કલશ ચઢાવી સ્વલક્ષમીને સદુપયોગ કર્યો હતે. પોતાને પરિગ્રહનો નિર્મલ નિયમ કરાવનારા પરમપકારી શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ સપરિવાર ગ્રામાનુગ્રામ વિચરતા જયારે પોતાના ગામમાં પધાર્યા ત્યારે પેથડે પ્રવેશ મહેસવમાં (સામૈયામાં) ૭૨ હજાર ટાંક વાપર્યા હતા. શ્રીગિરનાર મહાતીર્થમાં જ્યારે એક સાથે શ્વેતાંબર અને દિગંબરને ઝગડો ઉભું થયે, ત્યારે ડાહ્યા સમજુ માણસોએ એક પતામણીને રસ્તો કાઢી આપે કે-“અને (૦ દિવ) સંઘવીમાંથી જે ઇદ્રમાલ પહેરશે તેનું આ તીર્થ ગણાશે. આ નિર્ણય સાંભળીને મહાઉત્સાહી મંત્રી પેથડે ઈંદ્રમાળની ઉછામણીમાં પદ ધડી સોનું બોલીને ઈંદ્રમાલ પહેરી અને તીર્થ પિતાનું (વેતાંબરનું) બનાવ્યું. છેવટે પેથડે બ્રહ્મચારી શ્રી નેમિનાથ, જંબુસ્વામી, સ્થૂલિભદ્ર મહારાજા, વજાસ્વામી આદિના પવિત્ર જીવન ચરિત્રો વિચારીને બત્રીશ વરસની ઉંમરે મહાપ્રભાવશાલી શિયલવ્રત અંગીકાર કર્યું હતું. મંત્રી પેથડને પ્રતિકમણની બાબતમાં એ નિયમ હતો કે જે બે ગાઉ છેટે અમુક સ્થલે સાધુ મુનિરાજ છે એવી ખબર મલે તે ત્યાં જઈને મુનિરાજની પાસે જ દેવસી આદિ પ્રતિક્રમણ કરે. અને પાક્ષિક પ્રતિકમણ માટે એવો નિયમ હતો કે ચાર જન છે. જઈને પણ મુનિરાજની પાસે જ પાક્ષિક પ્રતિક્રમણ કરે. જેમ મંત્રી પેથડે લવમીને સદુપયોગ કર્યો, તેમ આ પ્રસંગે મંત્રી વસ્તુપાલ, વિકમરાજા આદિની બીના પણ ભૂલવા જેવી નથી. તે સૌને આવી રીતે લમીની પ્રાપ્તિ અને વૃદ્ધિ થઈ તે ધર્મને જ પ્રતાપ સમજ. ૬ ધર્મની વૃદ્ધિ-જેમ એક બીજમાંથી ઘણાં બીજ અને એક દીવામાંથી અનેક દીવા પ્રકટે, તેમ શ્રી સિદ્ધચકારાધનાદિ ધર્મક્રિયાના પ્રતાપે પુણ્ય વધે છે કે જેથી ભવાંતરે ઉત્તમ ધર્મ સામગ્રી મળી શકે. ૭ સંતાનવૃદ્ધિ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી પ્રભુદેવ ભાષિત ધર્મની નિર્મલ આરાધના કરવાથી પુણ્યશાલી ભવ્ય જીવોને, જે ઘડપણ માંદગી આદિ પ્રસંગે પિતાને ઉચિત વિનય જાળવે, એ વિનીત પુત્રાદિ પરિવાર સાંપડે છે. ત્રીજા તીર્થંકર દેવાધિદેવ પ્રભુ શ્રીસંભવનાથના શાસનના રંગી હે ભવ્ય છે ! તમે એ પ્રમાણે સાત પ્રકારની વૃદ્ધિનું સ્વરૂપ જાણીને તમારું જીવન ધર્મમય બનાવજે અને છેવટે કર્મ મળને દૂર કરી સ્થિર સાત્વિક આનંદમય પરમ પદને પામશે. આ પરમપદ (મેક્ષ)ને પમાડનાર જ્ઞાન અને ક્રિયાની બીના દષ્ટાંત સાથે આ પ્રમાણે જાણવી – જ્ઞાનયુક્ત ક્રિયા ફલદાયી છે. જિતાક્ષ સામ્યશુદ્ધાત્મા, તત્ત્વબેધી ક્રિયાપરા વિશ્વભેર સ્વયં તીર્ણ, અન્યાગ્રુત્તારણે ક્ષમા ૧ છે For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપuસરિકૃતઅર્થ–“સમતા ગુણે કરીને જેને આત્મા શુદ્ધ છે, અને જેણે ઇન્દ્રિયને જય કરેલ છે અને શુદ્ધ મોક્ષમાર્ગની આરાધના રૂપ ક્રિયામાં તત્પર છે, તે ભવ્ય જીવ પિતે સંસાર સાગરને તરે છે અને બીજા ને તારવાને સમર્થ થાય છે.” વિશેષાર્થ—તત્ત્વથી એટલે યથાર્થ સ્વરૂપને જાણનાર, અને ક્રિયાપર એટલે આત્મસાધનના કારણને અનુસરનારી ગપ્રવૃત્તિ રૂપ અથવા આત્મગુણને અનુસરનારી આત્મવીર્યની પ્રવૃત્તિ રુપ એવી જે કિયા તેમાં ત૫ર થયેલે જીવ સ્વપતારક થાય છે. જે કરાય તે ક્રિયા કહીએ. તે ક્રિયા સાધક અને બાધક એવા ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં આ અનાદિ સંસારમાં અશુદ્ધ કાયા વિગેરેના વ્યાપારથી ઉત્પન્ન થયેલી જે ક્રિયા તે બાધક કિયા કહેવાય છે, અને શુદ્ધ એવી ગુપ્તિ વિગેરેથી ઉત્પન્ન થયેલી કાયાદિકની ક્રિયા તે સાધક કિયા કહેવાય છે. આ શુદ્ધ ક્રિયા અશુદ્ધ ક્રિયાને દૂર કરે છે. સંસારનો નાશ કરવા સારુ સંવર અને નિર્જ રારુપ ક્રિયા કરવી તે ભાવ ક્રિયા કહેવાય છે. બીજી નામ કિયા, સ્થાપના ક્રિયા અને દ્રવ્ય ક્રિયા પૂર્વની જેમ જાણી લેવી. ૧. નિગમ નય-ક્રિયા કરવાના સંકલ્પનેજ કિયા કહે છે. ૨. સંગ્રહ નય-સર્વે સંસારી અને સક્રિય (ક્રિયાને કરનાર) કહે છે. ૩. વ્યવહાર નય–શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછીની ક્રિયાને ક્રિયા કહે છે. ૪ ઋજુસૂત્ર નય-કાર્યનું સાધન કરવા માટે યોગવીયરની પ્રવૃત્તિના પરિણામ ૫ કિયાને કિયા કહે છે. ૫. શબ્દ નય–આત્મવીર્યની ફુરણારુપ ક્રિયાને ક્રિયા કહે છે. ૬ સમભિરુઢ નય-આત્મગુણની સાધના કરવા માટે કરાતી બધી કરવા લાયક વ્યાપારરુપ ક્રિયાને કિયા કહે છે, અને ૭ એવંભૂત નય-આત્મતત્ત્વના એકત્વપણું રુપ વીર્યની તીક્ષણતાને ઉત્પન્ન કરવામાં એકાંત સહાયકારક જ્ઞાનાદિ, ગુણપરિણમન રુપ ક્રિયાનેજ ક્રિયા કહે છે. અહીં સ્વભાવનું ગ્રહણ અને પરભાવના ત્યાગ રૂપ ક્રિયા જ મેક્ષને પમાડનારી છે. માટે જ્ઞાનતત્ત્વવડે કરીને આત્મતત્ત્વને (નિજગુણરમણતાને ) સાધવા માટે નિર્મલ ક્રિયા કરવી જોઈએ. કહ્યું છે કે જ્ઞાનાચારાદડપીછાઃ શુદ્ધસ્વસ્વપદાવાધ” પોતપોતાનું શુદ્ધ સ્થાન પ્રાપ્ત થાય ત્યાં સુધી જ્ઞાનાચાર વગેરે પણ ઈષ્ટ માનેલા છે. આ વચનનું તાત્પર્ય એ છે કે–ફાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય, ત્યાં સુધી નિરંતર નિઃશંકતા વિગેરે આઠ ભેદે દર્શનાચારનું સેવન કરવું અને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી કાળ વિનય વિગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારનું નિરંતર સેવન કરવું. યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય ત્યાં સુધી સમિતિ ગુપ્તિ રુપ આઠ ભેદે ચારિત્રાચારનું સેવન કરવું. શુકલધ્યાન પ્રાપ્ત થાય ત્યાં સુધી બાર પ્રકારના તપાચારનું સેવન કરવું અને સર્વ સંવર પ્રાપ્ત થાય ત્યાં સુધી વીર્યાચારનું સેવન કરવું. આ પાંચ આચારનું પાલન કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે જ્ઞાનપૂર્વક ક્રિયામાં તત્પર થયેલ અને સમતાએ કરીને શુદ્ધ સ્વરૂપવાળો તથા જીતેન્દ્રિય પુરુષ ભવસમુદ્રથી પોતે For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ નાચતામણી ૧૭૮ તરી જાય છે, અને પિતાને શરણે આવેલા બીજાઓને પણ ઉપદેશ આપીને તારવા સમર્થ થાય છે. તે આત્મારામી કહેવાય છે. જ્ઞાન જે ક્રિયાયુક્ત હોય તે જ મોક્ષદાયક થાય છે, એટલું જ્ઞાન કોઈ પણ હિત કરી શકતું નથી. કહ્યું છે કે – ક્રિયાવિરહિતં હન્ત, જ્ઞાનમાત્રમર્થકમ્ | ગતિ વિના પથૉડપિ, નાનેતિ પુરમીસિતમ્ ૧ છે અથ–“ક્રિયા રહિત એવું માત્ર જાણવા રૂપ સંવેદન જ્ઞાન કે જે વાણીના વ્યાપાર રૂપ અને મનના વિકલ્પ રૂપ છે તે અનર્થક છે, વંધ્ય છે, એટલે મુક્તિને દેનારૂં નથી, કેમકે (પુરના) માર્ગને જાણનાર માણસ પણ ગતિશ્ય ક્રિયા કર્યા વિના કદી પણ ઈચ્છિત પુરને પામતો નથી.” તેજ વાતને દઢ કરવા માટે કહે છે સ્વાનુફલાં ક્રિયાં કાલે, જ્ઞાનપૂણ્યક્ષિત પ્રદીપ સ્વપ્રકાશેડપિ, તૈલપૂર્યાદિક યથા. ૨ અર્થ–“તત્વબોધની પ્રાપ્તિ રુપ સ્પર્શજ્ઞાને કરીને પૂર્ણ છતાં પણ કાર્યને કરવાના સમયે સ્વીકાર્યને અનુકૂળ એવી ક્રિયાની તે અપેક્ષા રાખે છે તે માટે જ મુનિ મહારાજ આવશ્યકાદિ ક્રિયા શાસ્ત્રોક્ત કાળે કરે છે. કેમકે દીવો પોતે પ્રકાશમાન છતાં પણ તેલ પૂરવા વિગેરેની અપેક્ષા રાખે છે. અર્થાત્ સ્વયંપ્રકાશ છતાં તેલ, વાટ, પવનથી રક્ષણ વિગેરેની અપેક્ષા રહે છે. ક્રિયા કરવાનું ફળ આ પ્રમાણે કહ્યું છે ગુણવબહુમાનાલૅર્નિત્યસ્મૃત્યા ચ સકિયા જાત ન પાતભાવ–મજાતે જનમેદપિ ૧ છે અર્થ–“સંયમાદિક ગુણવાળા ભવ્ય જેનું બહુમાન કરવાવડે, આદિ શબ્દ કરીને પાપની દુર્ગચ્છા (નિદા) કરવા વડે અને અતિચારની આલોચનાદિ કરવા વડે, વળી પૂર્વે ગ્રહણ કરેલા વ્રતનું નિરંતર સ્મરણ કરવા વડે થયેલી જે સત્ કિયા, અર્થાત્ તે તે ગુણયુક્ત થતી શુભ ક્રિયા તે ઉત્પન્ન થયેલા શુભ ભાવને નાશ થવા દેતી નથી, અને નહી ઉત્પન્ન થયેલા શુકલ ધ્યાનાદિક ભાવને ઉત્પન્ન કરે છે.” શ્રેણિક રાજાને તથા કૃષ્ણ વાસુદેવ વિગેરેને ગુણીના બહુમાનથી અને મૃગાવતીને પાપના પશ્ચાતાપથી, અતિમુક્ત મુનિને અતિચારની આલોચના કરવાથી અને રતિસુંદરીને For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ [ વિજયપઘસરિતધર્મમાં સ્થિરતા રાખવાથી મોક્ષના સુખે મળ્યા છે. આ રીતે અનેક શુભ કારણથી અનેક ભવ્ય જનેને પરમાનંદ પદની પ્રાપ્તિ થઈ છે. અહીં પ્રસંગચિત રતિસુંદરીની કથા દુકામાં આ પ્રમાણે – છે રતિસુંદરીની કથા છે સાકેતપુરમાં જિતશત્રુ રાજાને રતિસુંદરી નામે પુત્રી હતી. તેજ નગરમાં શ્રેણીની પુત્રી ઋદ્ધિસુંદરી, મંત્રીની પુત્રી બુદ્ધિસુંદરી અને પુરોહિતની પુત્રી ગુણસુંદરી નામે હતી. એ ચારે સખીઓ સુંદર રૂપવાળી, શ્રાવક ધમ ને પાળનારી અને પરસ્પર પ્રેમવાળી હતી. તથા દેવ ગુરુના સ્થળમાં (દેરાસરે ને ઉપાશ્રયમાં) એકઠી મળીને ધર્મગોષ્ટી કરતી હતી. તેઓએ ધર્મક્રિયા કરતાં પરપુરુષને નિયમ લીધેલો હતો. હવે નંદપુરને રાજા ચાર સખીઓ પૈકી રાજપુત્રી રતિસુંદરીને પરણ્યો. તેનું રૂપ અને લાવણ્ય સર્વત્ર શ્લાઘા પામ્યું; તેથી હસ્તિનાપુરના રાજાએ એક દિવસ દૂત મોકલીને રતિસુંદરીની માગણી કરી. તે સાંભળીને નંદપુરના રાજાએ દૂતને કહ્યું કે “એક સામાન્ય માણસ પણ પિતાની પત્નીને આપતું નથી તે હું શી રીતે મારી પત્નીને આપીશ? માટે તું તારે સ્થાને પાછો ચાલ્યો જા.” તે સાંભળીને દ્વતે જઈને પિતાના રાજાને સર્વ વાત કહી, તેથી રાજાએ નંદપુર પર ચડાઈ કરી. બન્ને રાજાનું યુદ્ધ થતાં હસ્તિનાપુરના રાજાને જય થયો. તે રતિસુંદરીને બળાત્કારથી લઈને પિતાના નગરમાં આવ્યું. પછી તેણે રતિસુંદરીની પ્રાર્થના કરી. ત્યારે તે બોલી કે “મારે ચાર માસ સુધી શીલવ્રત પાળવાને નિયમ છે.” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે “ચાર માસ પછી પણ તે મારેજ આધીન છે. ક્યાં જવાની છે?” એમ વિચારી દિવસે વીતાવવા લાગ્યો. રતિસુંદરી હંમેશાં તેને પ્રતિબંધ આપવા લાગી, પણ રાજાને રાગ તેના પરથી જરા પણ ઓછો થશે નહી. એકદા રાજા બોલ્યો કે “હે ભદ્ર! તું હંમેશાં મને ઉપદેશ આપે છે, તું તપવડે અતિ કૃશ થઈ ગઈ છે, તેમજ શરીર પરથી સર્વ શૃંગાર કાઢી નાંખ્યા છે, તે પણ મારું મન તારામાં અતિ આસક્ત છે. તારાં બીજા શરીરના અવયના તે હું શું વખાણ કરું? પરંતુ આંખનું પણ વર્ણન હું કરી શકતા નથી.” તે સાંભળીને રતિસુંદરીએ પિતાની આંખોને જ શીલલોપનું કારણ જાણું રાજાની સમક્ષ તત્કાળ છરીવડે બને નેત્રો કાઢીને રાજાના હાથમાં આપ્યાં. તે જોઈ રાજાને અત્યંત ખેદ થ. તેને રતિસુંદરીએ સારી રીતે ધર્મોપદેશ આપ્યું. રાજાએ પ્રતિબંધ પામીને તેને ખમાવી; અને મારે માટે આ સ્ત્રીએ પોતાનાં નેત્રો કાઢી નાંખ્યા એમ જાણીને મનમાં અતિ દુઃખી થયો. રાજાનું દુઃખ નિવારણ કરવા માટે રતિસુંદરીએ દેવતાનું આરાધન કર્યું. તત્કાળ દેવતાએ રતિસુંદરીને નવાં નેત્ર (આંખ) આપ્યાં. પછી રાજાના આગ્રહથી કેટલાક દિવસ રોકાઈને રતિસુંદરીએ દીક્ષા ગ્રહણ કરી. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ] ૧૮૧ બીજી શ્રેણીની પુત્રી જે ઋદ્ધિસુંદરી નામે હતી, તે તામ્રલિમી નગરીમાં શ્રીવણિક નામના ધનાઢયને પરણી હતી. તે વણિક તેને સાથે લઈને વેપાર માટે સમુદ્રરસ્તે ચાલ્યો. માર્ગમાં વહાણ ભાંગવાથી તે દંપતી એક પાટિયાનું અવલંબન કરીને તરતાં તરતાં કઈ એક દ્વિીપે નીકળ્યા. ત્યાં તેમણે એક ધ્વજા ઉંચી કરી રાખી. તે જોઈને કોઈ બીજા વણિકે પિતાનું વહાણ તે દ્વીપે લઈ જઈને તે બન્નેને તેમાં લઈ લીધા. તે બીજે વણિક ઋદ્ધિસુંદરીને જોઈને તેના પર મેહ પામ્યો, તેથી ઋદ્ધિસુંદરીના પતિને તેણે ગુપ્ત રીતે સમુદ્રમાં નાંખી દીધો. પછી તેણે ઋદ્ધિસુંદરીની પ્રાર્થના કરી. ત્યારે તેણે તેને સમજાવવા માટે ઘણે ઉપદેશ કર્યો, તોપણ તે વણિકને મોહ ઓછો થયે નહી. તે બોલ્યો કે “તારે માટે તે તારા પતિને મેં સમુદ્રમાં નાખી દીધો છે.” એ વાત જાણીને તેણે કાળ વીતાવવા માટે કાંઈક બહાનું બતાવ્યું. આગળ ચાલતાં તે વહાણ પણ ભાંગ્યું. ઋદ્ધિસુંદરી દેવગે મળેલા એક પાટિયાથી તરીને સેલારક નામના નગરમાં આવી. તેજ નગરમાં તેને પતિ પણ પાટિયાથી તરીને પહેલેથી આવેલ હતો. તેની સાથે તેનો મેળાપ થયો. પેલે બીજે વણિક પણ પાટિયું મળવાથી તરીને તેજ નગરમાં આવ્યો. તેને પિતાના પાપને લીધે કુકને વ્યાધિ થયો. એકદા તે પેલા દંપતીની નજરે પડયો; એટલે તેને વ્યાધિથી પીડાયેલ જોઈને તેને પૂર્વ ઉપકાર સ્મરણ કરી તે દંપતીએ ઔષધ વગેરેથી તેને નીરોગી કર્યો. તે વણિકે તે દંપતી પાસે પિતાના પાપની ક્ષમા માગી; ત્યારે તે દંપતીએ તેને ઉપદેશ કરીને ધર્મ પમાડયો. પછી તે બન્ને વણિકે વ્યાપાર કરી ધન ઉપાર્જન કરીને પોતપોતાના નગરમાં ગયા. પછી કેટલાક વર્ષો સુખમાં વીતાવીને ઋદ્ધિસુંદરીએ દીક્ષા લઈ આત્મસાધન કર્યું. આ બે સખીઓની કથા કહી. હવે બીજી બે સખીની કથા આગળ કહેવામાં આવશે. પ્રશાંત ચિત્તવડે સમ્યજ્ઞાનના પ્રભાવે ઈન્દ્રિયોને જય કરવા પૂર્વક કરેલી કિયાજ સફલ થાય છે, તેથી રતિસુંદરીની જેમ કષ્ટ પ્રાપ્ત થાય છતાં પણ સુશીલ સ્ત્રીઓ પોતાના કર્તવ્યને તજતી નથી. અને પરમ ઉ૯લાસથી મોક્ષમાર્ગની સાત્ત્વિકી આરાધના કરીને સિદ્ધિના સુખ મેળવે છે.” . તૃપ્ત ને અતૃપ્તનું સ્વરૂપ વિષર્મિવિષેદ્દગાર, સ્યાદવાસ્ય પુદગલા જ્ઞાનતૃતસ્ય તુ ધ્યાન–સુદ્દગારપરંપરા છે ૧છે અર્થ–પગલિક સુખથી અતૃપ્ત એવા મનુષ્યને પુગલેએ કરીને વિષયની ઊર્મિપી વિષના ઉદ્ગાર પ્રાપ્ત થાય છે (ઓડકાર આવે છે), અને જ્ઞાનથી તૃપ્ત થયેલાને તે ધ્યાનરૂપી અમૃતના ઉદ્દગારની પરંપરા પ્રાપ્ત થાય છે.” For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ [ શ્રી વિજયપધસરકૃતઆત્મસ્વરૂપના સ્વાદથી રહિત-જેણે તેને સ્વાદ લીધે નથી એવા પુરુષને અંગરાગ, સ્ત્રીઓનું આલિંગન વિગેરે મુદ્દગલેએ કરીને ઈન્દ્રિયવિલાસ રૂ૫ વિષના ઉદ્દગાર પ્રાપ્ત થાય છે; (ઓડકાર આવે છે) અને આત્મતત્વના અવબોધથી તૃપ્ત એટલે પૂર્ણ થયેલા પુરુષને તો શુભ ધ્યાન રૂપી અમૃતના ઉદ્દગારની પરંપરા પ્રાપ્ત થાય છે. આ પ્રસંગ ઉપર બુદ્ધિસુંદરીની કથા છે તે આ પ્રમાણે બુદ્ધિસુંદરીની કથા. - ત્રીજી જે બુદ્ધિસુંદરી નામે પ્રધાનપુત્રી હતી તે રૂપવતી હતી. તેને એકદા રાજાએ જોઈ તેથી તેના પર મેહ પામીને દૂતી મોકલી તેની પ્રાર્થના કરી; પણ બુદ્ધિસુંદરી બીજા પુરૂષને ઈચ્છતી નહોતી, એટલે રાજાની માગણી તેણે કબૂલ કરી નહિ, તેથી ક્રોધ પામેલા રાજાએ કાંઈક પ્રપંચ કરીને પ્રધાનને તેના કુટુંબ સહિત કેદ કર્યો. પછી રાજાએ પ્રધાનને કહ્યું કે “જ્યારે તું મારી આજ્ઞા કબૂલ કરીશ ત્યારે તને હું છોડીશ.” પ્રધાને કહ્યું કે “હે સ્વામી ! આપ આજ્ઞા કરે, તે મારે પ્રમાણ છે.” તે સાંભળીને રાજાએ સર્વને છોડી દીધા ને બુદ્ધિસુંદરીને અન્તઃપુરમાં રાખી તેની પ્રાર્થના કરી. બુદ્ધિસુંદરી રાજાને બીલકુલ ઈચ્છતી નહોતી. તેણે રાજાને ઉપદેશ આપ્યું કે – સંસારે સ્વપ્નવન્સ્ટિટ્યા, તૃપ્તિ. સ્વાદભિમાનિકી તથ્યા તુ બ્રાન્તિન્યસ્ય, સ્વાત્મવીર્યવિપાકકૃત ૧ ભાવાર્થઆ સંસારમાં અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ સ્વમ જેવી મિથ્યા છે, પણ બ્રાન્તિ રહિત પુરુષને આત્મવીર્યને વિપાક કરનારી જે તૃપ્તિ તેજ સત્ય તૃપ્તિ છે. સ્વાર્થ –હે રાજા! દ્રવ્યથી ચાર ગતિરૂપ અને ભાવથી મિથ્યાત્વાદિક ભાવવાળા આ સંસારમાં “મેં છળ-બળ કરીને આ કાર્ય કર્યું, મારા જેવો જગતમાં કેઈ નથી.” એવા અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ સ્વમની જેમ મિચ્યા એટલે માત્ર કલ્પના રૂપજ છે, કેમકે તે તૃપ્તિ વિનશ્વર છે, પરવસ્તુ છે તથા આત્મસત્તાને રોધ કરનાર આઠ પ્રકારના કર્મના બંધમાં કારણભૂત એવા રાગ દ્વેષને ઉત્પન્ન કરનાર છે. માટે તે મૃગતૃષ્ણા જેવી તૃપ્તિ સુખને હેતુ નથી. પરંતુ બ્રાન્ત હેત એટલે સમ્યગ્રજ્ઞા કરીને સહિત પુરુષને ભાર તે કિવઝ સૃજવણી જે 7મ છે તેજ જન્મ અને બે છે કે તે તૂસ અલ્સજજ રંક જ કુદ ને કાર છે. સુખિને વિષયાતૃપ્તા, નેન્દ્રોપેન્દ્રાદયોહો ! ભિક્ષુરેકા સુખી લેકે, જ્ઞાનતૃપ્ત નિરંજન ર છે અર્થ:–“અહો ! આ જગતમાં વિષયોથી અતૃપ્ત એવા ઈન્દ્ર, ચકવતી વિગેરે સુખી નથી, માત્ર જ્ઞાનથી તૃપ્ત થયેલા નિરંજન એવા એક ભિક્ષુજ સુખી છે.” For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ શનાચિતામણિ ] વિરતારાથ:–“અહો ! દેના સ્વામી ઈદ્રો અને ઉપેંદ્ર તે ચક્રવતી વાસુદેવે વિગેરે તે બધામને કઈ પણ આ જગતમાં સુખી નથી; કેમકે તેઓ મનહર ઇન્દ્રિયના વિષયને સેવતા છતાં નિરંતર અતૃપ્ત રહે છે. (ધરાતા નથી) અનેક સ્ત્રીઓના વિલાસથી વરસ ભેજનને ખાવાથી, સુગંધી કુસુમને સુંઘવાથી અને રહેવાના સુંદર મહેલ, તેમજ મૃદુ શબ્દના શ્રવણથી અને સુંદર સ્વરૂપને જોવાથી અસંખ્ય કાળ સુધી ઇંદ્રિાના વિષયોને અનુભવ કરતાં છતાં પણ તેઓ તૃપ્ત થતા નથી, તેઓ તૃપ્ત થાયજ કેમ? કારણ કે સર્વ વિષયે તૃપ્તિના હેતુજ નથી. માત્ર તેમાં સુખાદિકને બેટે આરેપ કરેલ (ઝાંઝવાના નીર જે-આભાસ–દેખાવ) છે. આ ચૌદ રજજુ (રાજક) પ્રમાણ લેકમાં માત્ર એક ભિક્ષુઓજ કે જે આહારાદિકમાં લુબ્ધ નથી, સંયમયાત્રા માટેજ તીણ શીલનું પાલન કરે છે, અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે, તેઓજ સુખી છે, કેમકે તેઓ જ્ઞાન જે આત્મસ્વરૂપને અવધ તેના આસ્વાદનવડે તૃપ્ત થયેલ છે. વળી તે રાગાદિક અંજન (મેંશ)ની ક્યામતા રહિત છે, અને આત્મધર્મોનાજ ભક્તા છે. આ પ્રમાણે અનેક પ્રકારે ઉપદેશ આપે, તે પણ રાજા બંધ પામ્યો નહીં. ત્યારે તે બુદ્ધિસુંદરીએ પિતાના જેવીજ એક પિલી પુતળી કરાવીને તેમાં મદિરા ભરી. પછી ઘણે દિવસે જ્યારે રાજા આસક્તિનાં વચનાથી તેને બેલાવવા લાગ્યો, ત્યારે બુદ્ધિસુંદરીએ પાછળથી ગુપ્ત રીતે તે પુતળીનું મુખ ઉઘાડયું. તરતજ તેમાંથી અત્યંત દુર્ગધ નીકળ્યો. તે જોઈ રાજા બોલ્યા કે “શું આ શરીર આવું દુર્ગન્ધવાળું છે?” તે પણ રાજાને મેહ તેના પરથી એ છ થયે નહીં. ત્યારે બુદ્ધિસુંદરીએ મહેલની ઉંચી બારીએથી પિતાને દેહ પડતું મૂક, તેથી તે મૂછ પામી. તે જોઈને રાજા અતિ ખેદ પામી તેની આસનાવાસના કરવા લાગ્યો. અનુક્રમે બુદ્ધિસુંદરી સાવધ થઈ એટલે રાજાએ પરસ્ત્રી ગમનને નિયમ કર્યો. કેટલેક કાળે બુદ્ધિસુંદરી દીક્ષા લઈ આત્મજ્ઞાન વડે થતી સત્ય તૃપ્તિને પ્રાપ્ત કરી એક્ષપદ પામી. સંપૂર્ણ ભાવ તૃપ્તિથીજ શીલ વિગેરે સર્વ સદ્ગુણો જે શુદ્ધ આત્મામાં શોભાને પ્રાપ્ત થાય છે, તેથી બુદ્ધિસુંદરીની જેમ તેની પ્રશંસા આખા જગતમાં થાય છે, અને છેવટ તે મોક્ષપદને પામે છે.” એમ સમજીને ભવ્ય જીવેએ મેક્ષમાર્ગની સાત્તિવકી આરાધના કરીને મુક્તિને અવ્યાબાધ સુખ મેળવવા જોઈએ. . લિપ્ત અને અલિપ્તનું સ્વરૂપ (ગુણસુંદરીની કથા સાથે) સંસારે નિવસન સ્વાર્થ–સજ્જ કજ્જલવેપ્શનિ લિખતે નિખિલો લેકે, જ્ઞાનસિદ્ધો ન લિયત છે ૧. અર્થ:–“સ્વાર્થમાં આસક્ત થયેલે સમગ્ર લેક કાજળના ઘર જેવા આ સંસા For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪. [ શ્રી વિજયપરિકૃતરમાં વસતે છતે (કવડે) લેપાય છે, પણ જ્ઞાનથી સિદ્ધ થયેલે ( યથાર્થ તત્વજ્ઞાની ) મનુષ્ય પાત નથી.” રાગાદિક પાપસ્થાનક રૂપ કાજળના ગૃહમાં અને તે રાગાદિકના નિમિત્તભૂત ધન સ્વજનાદિકને ગ્રહણ કરવારૂપ (પિતાના માનવારૂપ) સંસારમાં વસવાથી અહંકારાદિક સ્વાર્થમાં સજજ (તત્પર) થયેલો માણસ કર્મોથી લેપાય છે, પણ હેય અને ઉપાદેયની પરીક્ષાએ કરીને વસ્તુસ્વરૂપને જાણનારે જ્ઞાની પાસે નથી. આ સંબંધમાં ગુણસુંદરીની કથા ટૂંકામાં આ પ્રમાણે જાણવી– ગુણસુંદરીની કથા, ચાથી પરહિતની પુત્રી જે ગુણસુંદરી હતી, તેને શ્રાવસ્તી નગરીના રાજાના પુરોહિતને પુત્ર પરણ્યો હતો. તે ગુણસુંદરી ઉપર સાકેતપુરનો રહેવાસી કેઈ બ્રાહ્મણ મેહ પામ્યું હતું તેથી તે બ્રાહ્મણે ભિલ્લની પલ્લીમાં જઈને પલ્લી પતિને કહ્યું કે “તમે શ્રાવસ્તી નગરીમાં લૂંટ કરો, હું તમને મદદ કરીશ, તેમાં જેટલું ધન આવે તે બધું ધન તમારે રાખવું અને એક ગુણસુંદરીને મને આપવી.” એમ કહીને તે બ્રાહ્મણ પલ્લી પતિને તેના અનુચરે સહિત શ્રાવસ્તી લઈ ગયો. ત્યાં લૂંટ કરી, તેમાંથી તે બ્રાહ્મણ ગુણસુંદરીને લઈને કેઈક નગરમાં ગયો. ત્યાં તેણે ગુણસુંદરીને પિતાની સ્ત્રી થવા કહ્યું. ત્યારે તે બેલી કે “હાલ મારે નિયમ છે.” એમ કહીને કેટલાક દિવસો વીતાવ્યા. પછી ઔષધના પ્રયોગથી તે તદ્દન અશુચિ શરીર રાખવા લાગી. તેનું તેવું દુગન્ધયુક્ત શરીર જોઈને બ્રાહ્મણને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જાણીને ગુણસુંદરીએ તેને કહ્યું કે “ મને મારા પિતાને ઘેર લઈ જા.” ત્યારે તે બ્રાહ્મણે તેને તેના પિતાને ઘેર પહોંચાડી. એકદા તે બ્રાહ્મણને સર્પ ડ. તે વખતે ગુણસુંદરીએ તેને સજજ કર્યો. પછી તેને ગુરુ પાસે લઈ જઈને ધર્મદેશના સંભળાવી. ગુરુ બોલ્યા કે “નિર્લેપ ગુણ યુક્ત એ જીવ અનેક ગુણોને પામે છે. ચૈતન્યનું સમગ્ર પરભાવના સંગના અભાવે કરીને સ્વભાવમાં અવસ્થિત રહેવાપણું તે નિર્લેપ ગુણ કહેવાય છે. કહ્યું છે કે – લિખતે પુદ્ગલસ્ક, ન લિએ પુદગલૈરહમા ચિત્રવ્યમાંજર્નનૈવ, ધ્યાયન્નિતિ નલિયતે છે ! અર્થ:–“પુદ્ગલથી સ્કંધો લેપાય છે, પણ જેમ વિચિત્ર પ્રકારના અંજનીવડે પણ આકાશ લેવાતું નથી તેમ હું લેપતે નથી. આ પ્રમાણે વિચારનાર પ્રાણી (કર્મથી) લેપ નથી.” સ્પષ્ટાર્થ–પરસ્પર એકઠા મળવાથી આશ્લેષ અને સંક્રમાદિવડે પુગલના સ્ક For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૫ = = શચિંતામણિ ] લેપાય છે, એટલે અન્ય પુગલોના ભળવાથી ઉપચય(વૃદ્ધિ)ને પામે છે, પરંતુ હું નિર્મળ ચિત્ સ્વરૂપ આત્મા પુગલના આશ્લેષવાળ નથી. વાસ્તવિક રીતે જીવને અને પુદગલને તાદામ્ય સંબંધ છેજ નહી, માત્ર સંગ સંબંધ છે, તે પણ ઉપાધિજન્ય છે. જેમ આકાશ વિચિત્ર અંજનથી લેપ્યા છતાં પણ લપાતું નથી, તેમ અમૂત આત્મસ્વભાવવાળો હું એક ક્ષેત્રમાં રહેલા પગલેથી પણ પાસે નથી. આ પ્રમાણે ધ્યાન કરતે જીવ કદાપિ લેપતે નથી.” જે આત્મસ્વભાવને જાણનાર આત્મા આત્મવીર્યની શક્તિને આત્મામાં વાપરે છે, તે નવાં કર્મોથી લપાતો નથી, કેમકે જ્યાં સુધી આત્મશક્તિ પરાનુયાયિની-વિભાવને અનુસરનારી હોય છે ત્યાં સુધી આશ્રવ થાય છે, અને જ્યારે આત્મશક્તિ સ્વરૂપાનુયાયિની (નિજગુણ રમણતાને અનુસરનાર) થાય છે ત્યારે સંવર થાય છે. કહ્યું છે કે તપકૃતાદિના મત્તા, ક્રિયાવાનપિ લિખતે ભાવનાજ્ઞાનસંપન્નો, નિક્રિયેાડપિ ન લિખતે ૨ અર્થ–“ તપ અને કૃતાદિકથી અભિમાની થયેલે મનુષ્ય ક્રિયાવાન હોય તે પણ તે લેપાય છે, અને ભાવનાજ્ઞાનથી યુક્ત મનુષ્ય ક્રિયા ન કરે તે પણ પોતે નથી.” - જિનકલ્પી સાધુ વિગેરેના જેવી ક્રિયાને અભ્યાસી છતાં પણ તપ અને કૃતાદિકને અભિમાની હોય છે તે તે નવાં કર્મ ગ્રહણ કરવાવડે લેપાય છે, કેમકે આહારાદિકની લાલચથી ધર્મના અભ્યાસમાં જે પ્રવૃત્તિ કરવી તે ધર્મ નથી, તેમાં શુભ ભાવનાની અપેક્ષા છે. તેથી જ તેવા શુભ ભાવનાજ્ઞાનથી સંપન્ન મનુષ્ય ક્રિયા ન કરે તેપણ કર્મથી પાતે નથી. કહ્યું છે કે – ન કમ્મુણા કમ્મ અવંતિ બાલા, અકસ્મૃણા કમ્મ અવંતિ વીરા મેહવિણ લેભમયાવતીતા, સંતસિણો ને પકરંતિ પાવં ૧ સ્પષ્ટાર્થ—અજ્ઞાની માણસો કમેં કરીને (શુભ ક્યિા કરવા વડે કરીને પણ) કર્મને ખપાવતા ભાવનાજ્ઞાનવાળા નથી. વીર પુરુષ કર્મ (શુભ ક્રિયા ) નહી કર્યા છતાં પણ કમને ખપાવે છે. બુદ્ધિવાળા માણસો લાભ ને મદથી રહિત હોય છે, તેવા સંતોષી છે પાપકર્મ કરતાજ નથી.” જહા કુમ્મ અંગાઈ, સએ દેહે સમાહરે એવં પાવાઇ મેહાવી, અઝપેણ સમાહરે છે ર છે અર્થ_“જેમ કાચબો પિતાના અંગોને પિતાના દેહમાંજ સંકેચી લે છે, તેમ બુદ્ધિશાળી માણસો શુભ અધ્યાત્મવડે પાપને સંહાર (નાશ) કરે છે.” For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપાયરિકાઆ પ્રમાણે ગુરુએ ધર્મોપદેશ આપે, તે સાંભળીને તે બ્રાહ્મણે પ્રતિબંધ પામી પરસ્ત્રીગમનના નિષેધને નિયમ લીધો. ગુણસુંદરી પોતાના રૂપને અને સૌન્દર્યને કૃશ કરવા માટે ચારિત્ર લઈ તપ કરવા લાગી. તે અનુક્રમે સ્વર્ગને સુખને પામી. આ પ્રમાણે પૂર્વે વર્ણન કરેલી રતિસુંદરી વિગેરે ચારે સખીઓ સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્ચવીને ચંપાનગરીમાં ચાર જુદા જુદા શ્રીમંત ગૃહસ્થની પુત્રીઓ થઈ. તે ચારે વિનયંધર નામના શ્રેષ્ઠી પુત્રની સાથે પરણી. એકદા રાજાએ તે ચારેને સમાન સ્વરૂપવાળી જોઈ. જાણે એકજ માતાથી ઉત્પન્ન થયેલી હોય તેવી સમાન લાવણ્યવાળી જઈને તેમના પર રાજા મેહિત થયે, તેથી રાજાએ વિનયંધર શ્રેણીની સાથે કપટ મિત્રી કરી. વિનયંધર રાજાને માનીત થવાથી રાજાના અન્તઃપુરમાં પણ સ્વેચ્છાએ ગમનાગમન કરવા લાગ્યા. એકદા રાજાએ વિનયંધરના હાથથી નીચેની ગાથા કાગળ પર લખાવી. એસઓર વિચકખણિ, અજ ઉભચ્ચસ્સ તુહવિઓઅસ્મિા સા રયણ ચઉજામા, જામસહસ્સે વ વેલીણ છે ૧ છે ભાવાર્થ–“વિચક્ષણ સ્ત્રી ! આ આશ્ચર્ય છે કે આજે આ ભત્યને તારા વિયેગથી ચાર પ્રહારવાળી રાત્રી પણ હજાર પ્રહર જેટલી લાંબી થઈ.” આ ગાથા લખાવીને રાજાએ પિતાની પાસે રાખી. કેટલાક દિવસે ગયા પછી વિનયંધર તે તે વાત પણ ભૂલી ગયે. પછી રાજાએ તે ગાથા સભામાં બતાવીને કહ્યું કે “ આ ગાથા વિનયંધરે મારા અંતઃપુરમાં મોકલી છે.” આ પ્રમાણે તે શ્રેણીની ચાર સ્ત્રીઓને ગ્રહણ કરવા માટે રાજાએ તેના પર બેટું કલંક મૂકી તેને કારાગૃહમાં નાંખે, અને તેની ચારે સ્ત્રીઓને પકડી લાવીને અંતઃપુરમાં રાખી. ત્યાં તે ચારે સ્ત્રીઓ બે ભવમાં પાળેલા શીલવ્રતના પ્રભાવથી તથા પતિવ્રતને લેપ ન કરવાથી અત્યંત કદરુપી થઈ ગઈ તે જોઈને રાજાએ ભય પામીને શ્રેષ્ઠીને છેડી દીધે તથા તે સ્ત્રીઓને શીલપ્રભાવ પૃથ્વી પર વિસ્તાર પામ્યા. અને તેઓ અવસરે નિર્મલ જ્ઞાન ક્રિયારૂપ મેક્ષ માગને આરાધી સ્વ દિના સુખેને ભેળવીને મોક્ષના અવ્યાબાધ સુખને પામી. આ ચાર સ્ત્રીઓની માફક જે ભવ્ય જ પરમ ઉલ્લાસથી મોક્ષ માગને આરાધશે, તેઓ પણ મોક્ષના સુખે જરૂર પામશે. ૧૯૦ આ ધર્મ જિનને કેવલિ પ્રજ્ઞસ તેમ અનાદિ છે, અહિંસા રૂપ લક્ષણે ઉપલક્ષ્ય તસ મૂલ વિનય છે સત્ય પ્રતિષ્ઠિત એહમાં ખંતિ તણી છે મુખ્યતા, કંચનાદિક ત્યાગમય ઉપશમ પ્રભવ પ્રભુ ભાષતા. ૧૯૧ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] સહિત શીલની ગુપ્તિએ મુનિધર્મ આરંભાદિથી, રહિત જ્યાં મુનિ દેહને નિવહ ભિક્ષાવૃત્તિથી કુક્ષિસંબલ શુદ્ધ ધર્મો દીસતી ગુણગ્રાહિતા, નિવૃત્તિ લક્ષણ નિર્વિકારી ધર્મમાં અવિરેાધિતા. ૧૯૨ સ્પષ્ટાથે આ જિનેશ્વર ભગવંતે કહેલ ધર્મ અનાદિ કાલને છે. કારણ કે અનાદિ કાલથી અનંતી ચોવીસીઓ થઈ ગઈ. તેમાં દરેક તીર્થંકર પિતાના તીર્થની સ્થાપના કરે ત્યારે પ્રરૂપણા તો ત્રિપદીની જ કરે છે એટલે દરેક તીર્થકર એક જ પ્રકારના ધર્મની પ્રરૂપણા કરે છે. તે ધર્મને મૂલ પાયો અહિંસા (સંયમ અને તપ) છે. કારણ કે આ ધર્મનું મૂલ અહિંસા કહેવાય છે. અથવા પાંચ મહાવ્રત રૂપ આ ધર્મમાં પહેલું મહાવ્રત સર્વ પ્રકારે પ્રાણાતિપાત વિરમણ વ્રત કહેવાય છે. અને બાકીના મહાવ્રતો તેને જ ટકાવનારા ક્ષેત્રની વાડ જેવા) છે. માટે આ ધર્મ અહિંસા રૂપી લક્ષણથી ઉપલય એટલે ઓળખવા લાયક છે. તથા આ ધર્મમાં વિનયની મુખ્યતા હોવાથી તે ધર્મ વિનયમૂલ પણ કહેવાય છે. વળી સત્ય દયાદિ તના પાયા ઉપર આ ધર્મરૂપી મહેલનું મંડાણ છે. તેમાં ખંતી એટલે ક્ષમા ધર્મની મુખ્યતા છે. અહીં ક્રોધના અભાવ રૂપ ક્ષમા જાણવી. અથવા કોઈએ પિતાને અપરાધ કર્યો હોય તે છતાં પણ તેના ઉપર ક્રોધ ન કરતાં આ સંસારી જીવે કર્મને વશ પડેલા છે માટે ભૂલને પાત્ર છે એમ જાણી તેના ઉપર રેષ કરે નહિ. આ રીતે ક્ષમા ગુણને ધારણ કરવાનું અહીં કહેલું છે. વળી આ ધર્મમાં કંચનાદિકને ત્યાગ કરવાનો કહ્યો છે. એટલે કેઈ પણ જાતનો પરિગ્રહ રાખવાનો નિષેધ છે. તેમજ આ ધર્મ ઉપશમ છે પ્રભવ (નિમિત્ત કારણ) જેમાં એવે છે, એટલે ઉપશમ ભાવથી પ્રકટ થવાના સ્વભાવવાળો આ ધર્મ કહેલો છેઆ પ્રમાણે પ્રભુશ્રી તીર્થંકર દેએ કહ્યું છે. વળી અહીં કહ્યું છે કે-નવ પ્રકારની શીયલ વ્રતની ગુપ્તિ અથવા વાડ સાચવવા પૂર્વક મુનિ ધર્મનું પાલન થાય છે. વળી આ મુનિ ધર્મ આરંભાદિકથી રહિત છે એટલે આ મુનિ ધર્મમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છ પ્રકારની કાયને જેમાં ઘાત થાય તેવા કાર્યોને આરંભ કહેવાય છે, તે આરંભ વગેરેને ત્યાગ કરવાનું કહ્યું છે. વળી આ ધર્મમાં કહ્યું છે કે મુનિ સિક્ષાવૃત્તિથી શરીરને નિર્વાહ ચલાવે છે. એટલે માધુકરી વૃત્તિના સ્વરૂપને જાણનાર મુનિ ઘેર ઘેર ફરીને નિર્દોષ અને એષણીય આહાર લાવીને શરીર ટકાવવાને માટે વાપરે છે, પણ તેમાં આસક્તિ રાખતા નથી. તેથી જ આ મુનિ ધર્મને કુક્ષિ સંબલ કહે છે એટલે પેટને ભરવાને માટે નહિ પરંતુ મુનિવરે સંયમ ધર્મની સાધના કરી શકાય તે મુદ્દાથી આહાર ગ્રહણ કરે છે, વળી આ શુદ્ધ ધર્મમાં ગુણગ્રાહિતા એટલે ગુણને ગ્રહણ કરવાપણું જણાય છે. આ ધર્મ નિવૃત્તિ લક્ષણ એટલે જેમાં શાંતિ અથવા પાપ કાર્યોથી પાછા ફરવું તે રૂપ લક્ષણવાળે છે, તેમજ નિર્વિકારી એટલે વિકાર રહિત આ ધર્મમાં કઈ પણ પ્રકારને વિરોધ નથી. આવા મહા For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી વિજયપઘસરિતપ્રભાવશાલી જિન ધર્મનું માહાસ્ય દષ્ટાંત સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવું– ધર્મના માહામ્ય વિષે. જિનધર્મ સમારાષ્ય, ભૂત્વા વિભવભાજનમાં માતા સિદ્ધિસુખ યે તે, ગ્લાદ્યા મંગલકુંભવત્ છે ૧છે અર્થ:–“જિનધર્મનું આરાધન કરીને સર્વ સંપત્તિનું સ્થાન થઈ જેઓ સિદ્ધિસુખને પામ્યા છે તેઓ મંગળકળશની જેમ પ્રશંસા કરવાને ગ્ય છે.” | મંગળકુંભનું દૃષ્ટાંત ઉજજયિની નગરીમાં રિસિંહ નામે રાજા હતા. તે નગરીમાં ધનદત્ત નામે ધર્મની રુચિવાળો એક શેઠ હતો. તેને પુત્ર રહિત સત્યભામા નામની સ્ત્રી હતી. એકદા પુત્રની ચિંતાથી પ્લાન મુખવાળા શેઠને જોઈને સત્યભામાએ તેને પૂછ્યું કે “હે નાથ ! તમારે ચિંતાતુર થવાનું શું કારણ છે? તે કહો.” ત્યારે શેઠે પુત્ર ચિંતાની વાત કહી. તે સાંભળીને તે બોલી કે “હે સ્વામી! સુખને ઈચ્છનાર માણસે એવી ચિંતા શા માટે કરવી? તેણે તે આ લોકમાં તથા પરલોકમાં સુખને આપનાર ધર્મની જ સેવા કરવી.” આ પ્રમાણેને પ્રિયાને ઉપદેશ સાંભળીને તેને સત્ય માનીને હર્ષ પામેલે શ્રેષ્ઠી પુષ્પાદિકવડે દેવપૂજા કરવી વિગેરે અનેક ધર્મકાર્યો કરવા લાગ્યા. ધર્મના પ્રભાવથી તુષ્ટમાન થયેલી શાસનદેવીએ તેને ઈચ્છિત વરદાન આપ્યું, તેથી સત્યભામાએ ગર્ભ ધારણ કર્યો. અનુક્રમે સમય પૂર્ણ થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું સ્વપ્રને અનુસાર મંગળકુંભ એવું નામ પાડયું. તે પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામી કળાભ્યાસ કરવામાં તત્પર થયે. તેના પિતા હમેશાં દેવપૂજાને માટે પુષ્પાદિક લેવા ઉદ્યાનમાં જતા, તેને નિષેધ કરીને મંગળકુંભ હમેશાં પુષ્પો લાવીને પિતાને આપવા લાગ્યું. તે પુથી પિતા અને પુત્ર અને પૂજા કરતા હતા. આ પ્રમાણે ધર્માભ્યાસ કરતા હતા તેવામાં જે બન્યું તે સાંભળ ચંપાપુરીમાં મહાબાહ નામે રાજા હતું. તેને ગુણાવળી નામે રાણી હતી. તે રાણીથી ઉત્પન્ન થયેલી લાવણ્યના રસની જાણે પેટી હોય તેવી સ્વરુપવાન ગેલેક્યસુંદરી નામે તેને પુત્રી હતી. તે યુવાવસ્થા પામી ત્યારે રાજાએ વિચાર્યું કે “મારી પુત્રીને યોગ્ય વર કોણ મળશે?” પછી રાજાએ પિતાના સુબુદ્ધિ નામના પ્રધાનને બોલાવીને કહ્યું કે “મેં તારા પુત્રને મારી ત્રિલોક્યસુંદરી આપી છે તેમાં તારે કાંઈ પણ બોલવું નહિ.” તે સાંભળી પ્રધાને ઘેર જઈ વિચાર કર્યો કે “રાજાની પુત્રી તે સાક્ષાત્ રતિ જેવી છે, અને મારે પુત્ર તે કુણના વ્યાધિવાળે છે. તે જાણતાં છતાં હું તે બન્નેને યોગ શી રીતે કરું?” પછી પિતાની બુદ્ધિથી જ ઉપાય શોધીને પ્રધાને ગેત્રદેવીની આરાધના કરી. ત્યારે દેવી For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ દેરાનાચિતામણિ ૧૮૦ પણ પ્રત્યક્ષ થઈને બોલી કે “હે પ્રધાન! તારા પુત્રને કર્મના વિપાકથી કુષ્ટ રેગ થયે છે, તેથી તે મટી શકે તેમ નથી, કેમકે ભાગ્ય કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે; તોપણ તારા કાર્યની સિદ્ધિ માટે તારી ભક્તિથી પ્રસન્ન થયેલી હું આ પુરીને દરવાજે રહેનાર અશ્વરક્ષકની પાસે ટાઢથી પીડા પામત અને અગ્નિની ઈચ્છાવાળે કેઈક બાળક લાવીને મૂકીશ. તે બાળકને તારે ગ્રહણ કરે.” એમ કહીને દેવી અન્તર્ધાન થઈ. પછી મંત્રીએ વિવાહની સામગ્રી તૈયાર કરવા માંડી, અને તે અશ્વરક્ષકને બોલાવીને કહ્યું કે “અમુક દિવસે જે બાળક તારી પાસે આવે તેને ગુપ્ત રીતે મારી પાસે લાવજે.” એમ કહીને અધરક્ષકને રજા આપી. હવે તે ગેત્રદેવીએ પણ ઉજયિની નગરીમાં જઈને પુષ્પો લઈને ઘર તરફ જતા તે મંગળકુંભને ઉદ્દેશીને આકાશવાણીથી કહ્યું કે “આ બાળક રાજાની કન્યાને ભાડે પરણશે.” તે સાંભળીને મંગળકુંભ વિસ્મય પામી ઘેર આવ્યો. બીજે દિવસે પણ તેજ પ્રમાણે સાંભળ્યું. ત્યારે તેણે વિચાર કર્યો કે “આજે ઘેર જઈને આ આકાશવાણીની વાત પિતાને કહીશ.” આમ વિચાર કરે છે તેટલામાં તો તેને તે દેવીએ ચંપાપુરીની પાસેના વનમાં મૂકો, એટલે તે ભમતે ભમતે અશ્વપાળની પાસે ગયો. અશ્વપાળે તેને ગુપ્ત રીતે લઈ જઈને મંત્રીને સ. મંત્રીએ તેને દેવકુમાર જેવો રૂપવાન જોઈને હર્ષ પામી એકાંતમાં રાખે. એકદા મંગળકુંભે સચિવને પૂછયું કે “હે પિતા ! મને પરદેશીને શા માટે ગુપ્ત સ્થાને રાખે છે?” મંત્રીએ તેને કપટથી કહ્યું કે “તને રાજાની પુત્રી શૈલોક્યસુંદરી સાથે પરણાવ છે; તેને પરણીને પછી તું મારા કુષ્ટના વ્યાધિવાળા પુત્રને તે રાજપુત્રી આપજે. આ કાર્ય માટે તને અહીં લાવવામાં આવ્યો છે. તે સાંભળીને મંગળકુંભ બે કે “કુળને કલંક લગાડનારું અકૃત્ય હું શી રીતે કરું? મુગ્ધ જનને કૂવામાં ઉતારીને દોરડું કાપી નાખવા જેવું એ અકાર્ય હું તે નહી કરું.મંત્રીએ કહ્યું કે “રે મૂર્ખ ! જે આ કામ તું નહીં કરે તે હું મારા હાથથીજ તને મારી નાંખીશ.” તે બાળક બુદ્ધિરૂપ નેત્રથી વિચારીને બોલ્યા કે “હું તમારા કહેવા પ્રમાણે કરું, પણ રાજા - હસ્તમેળાપ વખતે જે વસ્તુ આપે તે બધી તમારે મને આપવી.” મંત્રીએ તે વાત કબૂલ રાખી. પછી લગ્ન દિવસે શુભ સમયે મોટા આડંબરથી મંગળકુંભ રાજપુત્રી સાથે પરણ્ય. તેના હસ્તમેળાપ સમયે રાજાએ જાતિવંત પાંચ અશ્વો વિગેરે પહેરામણીમાં તેને આપ્યા. - વિવાહ થઈ રહ્યા પછી મંત્રી રાજપુત્રીને તથા મંગળકુંભને ઘેર લઈ ગયો. ઘેડી વારે મંગળકુંભ દેહચિંતાએ જવાનું મિષ કરીને શયનગૃહથી બહાર નીકળે. તેનું ચપળ ચિત્ત જાણુને રાજપુત્રી પણ જળપાત્ર લઈને તેની પાછળ ગઈ. દેહચિંતાથી આવ્યા પછી મંગળકુંભને આમણલ્મણ-ચળચિત્ત જોઈને રાજપુત્રીએ પૂછ્યું કે “હે નાથ ! શું તમને સુધા બાધા કરે છે ?” તેણે હા કહી, એટલે રાજપુત્રીએ દાસી પાસે પિતાના ઘેરથી મેદક મંગાવીને તેને આપ્યા. તે ખાતાં ખાતાં પોતાનું સ્થાન જણાવવા મંગળકળશ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ [ શ્રી વિજયપઘસરિકૃતબોલ્યો કે “ઉજજયિની નગરીના જળ વિના આ મોદક સ્વાદિષ્ટ લાગતા નથી.” તે સાંભળીને રાજપુત્રીએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે “અહે! આ અઘટનામય (અસંગત) વાક્ય કેમ બોલે છે?” એમ વિચારીને તેણે પતિને સુગંધી તાંબૂલ આપ્યું. પછી ફરીથી તે દેહચિતાના મિષે બહાર નીકળીને અશ્વો વિગેરે લઈ અવંતી તરફ ચાલ્યો. અનુક્રમે અવંતી પહોંચ્યો. તેના માબાપ તેને આવેલો જોઈ શકરહિત થયા. પછી તેણે પોતાના માતપિતાને પિતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. અહીં મંત્રીએ મંગળકુંભને વેષ પહેરાવીને પિતાના પુત્રને રાજપુત્રી પાસે મોકલ્યો. તે કેઢીઓ આવાસ ભુવનમાં જઈને શય્યા પર ચઢી રાજપુત્રીને સ્પર્શ કરવા લાગ્યો. તેને જોઈને તત્કાળ તે રાજપુત્રી શયનગૃહમાંથી બહાર નીકળીને દાસીઓ પાસે બેઠી, અને આખી રાત્રી મેદયુક્ત ચિત્ત ત્યાંજ નિર્ગમન કરી. પ્રાતઃકાળે મંત્રીએ રાજા પાસે જઈને કહ્યું કે “હે સ્વામી! મારો પુત્ર આપની પુત્રીના સ્પર્શથી કુછી થયે હોય એમ જણાય છે. હવે શું કરવું?” તે સાંભળીને રાજા બોલ્યા કે કર્મની વિચિત્ર ગતિ છે. ચિન્તયત્યન્યથા જી, હર્ષપૂરિતમાનસ વિધિષ મહાવેરી, કુરૂતે કાર્યમન્યથા ૯ ભાવાર્થ--“હર્ષથી પૂર્ણ મનવાળો થઈને જીવ જે કાર્ય કરવાનું ચિંતવે છે તે આ મહાશત્રુ રૂપ વિધિ અન્યથા કરે છે.” હે મંત્રી! આમાં મારી પુત્રીનેજ દેષ છે, તારા પુત્રને દોષ નથી.” એવી રીતે રાજાએ આશ્વાસન આપેલો મંત્રી પોતાને ઘેર ગયો. રાજાએ પુત્રીના દેષને લીધે ક્રોધથી તેને પોતાની પાસે આવવાને નિષેધ કર્યો. એકદા પિતાને ક્રોધ શાંત થયે, ત્યારે તે પિતાની પાસે જઈને બોલી કે “હે પિતા ! મને પુરુષને વેષ આપે. હું ઉજજયિની ગયેલા મારા પતિને મળીને મારું કલંક દૂર કરીશ.” રાજાએ તેને અનુમતિ આપી, એટલે તે કેટલાક સિન્ય સહિત સિંહ નામના સામંતની સાથે ઉજજયિની ગઈ. ઉજયિનીના રાજાએ ચંપાપુરીને રાજપુત્ર આવ્યાના સમાચાર જાણી તેને રહેવા માટે મહેલ વિગેરે આપી તેને સત્કાર કર્યો. એકદા પિતાના ઉતાર પાસેની પાણી પીવા જતા પોતાના પિતાના નામાંકિત અશ્વો જોઈને તેણે પિતાના સેવકને તેની પાછળ મોકલી તે અશ્વના સ્વામીનું ઠામ વિગેરે પૂછાવ્યું. તે માણસના મુખથી તેને હજુ જ્ઞાનને અભ્યાસી જાણીને તેણે સર્વ છાત્ર સહિત તેના અધ્યાપકને જમવાનું નિમંત્રણ કર્યું, એટલે અધ્યાપક સર્વ છાત્રે લઈને જમવા આવ્યા. તેની અંદર પિતાના ભર્તારને જોઈને તે રાજપુત્રી બહુ હર્ષ પામી. પછી સર્વનું અશન વસનાદિવડે સન્માન કરીને તે કુમારરૂપ રાજપુત્રીએ અધ્યાપકને કહ્યું કે “આ છાત્રમાં કઈ પણ મારું For Personal & Private Use Only www.Jainelibrary.org Page #226 -------------------------------------------------------------------------- ________________ સના ચિંતામણિ ] વૃત્તાંત જાણતા હોય તે તમારી આજ્ઞાથી કહી બતાવે તેમ કરે.” તે સાંભળીને અધ્યાપકે તેનું વૃત્તાંત જે જાણતા હોય તેને કહેવાની આજ્ઞા આપી; એટલે મંગળકુંભે તે પુરૂષવેષને ધારણ કરનાર પિતાની પ્રિયા છે, એમ ઓળખીને સિંહ સામંત વિગેરે સર્વના સાંભળતાં પિતાના વિવાહ વિગેરેનું પૂર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજપુત્રીએ સિંહસામંતને કહ્યું કે “આજ મારે પતિ છે, અને તેને શોધવા માટે જ હું પુરૂષનો વેષ ધારણ કરીને અહીં આવી છું.” સિંહ સામંતે કહ્યું કે “જે તેજ તારો પતિ હોય તો તું નિશંકપણે તેની સેવા કર.” પછી એ વાત રાજાને જણાવીને તેની આજ્ઞાથી ક્યસુંદરી સ્ત્રીને વેષ ધારણ કરી પિતાને સાસરે ગઈ, અને તેની સાથે મંગળકુંભ વિલાસ કરવા લાગ્યો. એકદા ગેલેક્યસુંદરીની પ્રેરણાથી મંગળકળશ રાજાની આજ્ઞા લઈને ચંપાનગરીએ ગયો. રાજા પણ પિતાની પુત્રીના મુખથી તેનું સર્વ વૃત્તાંત સાંભળીને હર્ષિત થઈ બે કે “હે પુત્રી ! તેં તારું કલંક દૂર કર્યું.” પછી રાજાએ પિલા દુષ્ટ કાર્ય કરનાર મંત્રીને મારવાને હુકમ કર્યો. તે વખતે મંગળકળશે વિનંતિ કરીને તેને છોડાવ્યો. પછી પુત્રરહિત એવા તે રાજાએ મંગળકળશને રાજ્ય પર બેસાડી પોતે યશભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. મંગળકળશને રાજ્યનું પ્રતિપાલન કરતાં જયશેખર નામને પુત્ર થયે. એકદા જયસિંહ નામના આચાર્યને ઉદ્યાનમાં આવેલા સાંભળીને મંગળકલશે પ્રિયા સહિત ગુરુ પાસે જઈ તેમને વંદના કરી. તેમની દેશના સાંભળ્યા પછી મંગળકળશે પૂછયું કે “ગુરુ! હું ક્યાં કર્મથી આવા પ્રકારની વિવાહવિંડબના પામ્યો? તથા કયા કર્મથી મારી પ્રિયાને દૂષણ પ્રાપ્ત થયું?” સૂરિએ કહ્યું કે “પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠ પુરમાં સોમચંદ્ર નામે એક કુળપુત્ર રહેતે હતો. તેને શ્રીદેવી નામની પત્ની હતી, અને જિનદેવ નામને એક શ્રાવક મિત્ર હતું. એકદા ધનકાંક્ષી જિનદેવ ધન ઉપાર્જન કરવાના હેતુથી દેશાંતર જવા તૈયાર થયે; તે વખતે તેણે પિતાના મિત્ર સેમચંદ્રને પોતાનું ધન સાત ક્ષેત્રમાં વાપરવા માટે આપ્યું. તેના ગયા પછી સેમચંદ્ર મિત્રના કહેવા પ્રમાણે તેનું દ્રવ્ય સાત ક્ષેત્રમાં ખ. તેજ પુરમાં શ્રીદેવીની એક બહેનપણી ભદ્રા નામની હતી. તેને પતિ કેઈક કર્મથી કુષ્ટી થશે. તે વાત ભદ્રાએ એક વખત પિતાની સખી શ્રીદેવીને કહી. ત્યારે શ્રીદેવીએ હાસ્ય કરીને કહ્યું કે “હે સખી ! તારા સંગથી તારે પતિ કુષ્ટી થયે.” તે સાંભળીને ભદ્રા પિતાના મનમાં અતિ દુઃખી થઈ. તે જાણીને થોડી વારે શ્રીદેવી બેલી કે “હે સખી ! ખેદ ન કરીશ, મેં તે તને મશ્કરીમાં કહ્યું છે.” એમ કહીને તેણે ભદ્રાને આનંદિત કરી. પછી સાધુના સંગથી તમે દંપતી શ્રાદ્ધધર્મ પામી તેનું પાલન કરી સમાધિવડે કાળ કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ઍવીને સેમચંદ્રને જીવ તું રાજા થયે, અને શ્રીદેવીનો જીવ દૈલોક્યસુંદરી થયે. તેં પૂર્વભવે પરદ્રવ્યથી - પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેથી આ ભવમાં ભાડાવડે તું રાજપુત્રીને પરણ્ય, અને આ શ્રેલેક્યસુંદરીએ હાસ્યથી પણ સખીને કલંક આપ્યું હતું, તેથી આ ભવે કલંક પ્રાપ્ત થયું. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ [ શ્રી વિજ્યપઘસરિકૃતઆ પ્રમાણે ગુરુના મુખથી પિતાને પૂર્વ ભવ સાંભળીને વિરક્ત થયેલા તે દંપતીએ પિતાના પુત્રને રાજ્ય સોંપીને ગુરુ પાસે દીક્ષા લીધી. પછી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરીને અંતે તે બન્ને કોલ કરીને બ્રા દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને અનુક્રમે અવ્યય, અજર, અભય અને સમગ્ર આત્મસંપત્તિના આવિર્ભાવ૫ મોક્ષપદને પામશે. આ રીતે શ્રી જિનધર્મનું મહાત્મ્ય નિરંતર યાદ કરીને પરમ ઉ૯લાસથી તેની સાવિકી આરાધના કરનારા સરલ અને યતના પાલક ભવ્ય જીવે જરૂર સિદ્ધિપદને પામે છે. ધર્મકર્મમાં અયતના (અજયણાને અને દંભને ત્યાગ કરવાની બીના દૃષ્ટાંત સાથે દંભતે નન્વયત્નન, તપેડનુષ્ઠાનમાદતમ્ તત્સર્વ નિષ્કલં શેય-મૂષક્ષેત્રવર્ષણમ્ છે ? અર્થ –“ તપ અનુષ્ઠાનાદિ નિશ્ચયે જે અયતનાવડે અને દંભથી કરવામાં આવે તે તે સર્વ ઉખર (ખારી) જમીનમાં વૃષ્ટિની જેમ નિષ્ફળ જાણવાં.” તે ઉપર સુજજસિરિની કથા છે તે આ પ્રમાણે– સુજ્જસિરિની સ્થા. અવન્તી નગરી પાસે શંબુક નામના ખેટને વિષે સુજજશિવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે દરિદ્રી અને નિર્દય હતો. તેની સ્ત્રી યજ્ઞયશા અન્યદા ગર્ભવતી થઈ પ્રસૂતિ સમયે પ્રસવની વેદનાથી તે મરી ગઈ. તેણે એક કન્યાને જન્મ આપે હતો. તેનું નામ સુજજસિરિ રાખ્યું હતું. આ સુજજસિરિનો જીવ પૂર્વ ભવે કે રાજાની રાણી હતો. તે રાણીએ પોતાની શેકના પુત્રને મારી નાંખવાનો વિચાર કર્યો હતો, તેથી આ ભવે તેની માતા જન્મતાંજ મૃત્યુ પામી. અનુક્રમે તે પુત્રી આઠ વર્ષની થઈ તેવામાં બાર વર્ષને દુષ્કાળ પડે; એટલે આજીવિકા માટે તે સુજજશિવ બ્રાહ્મણ “પુત્રીને લઈને પરદેશ ચાલ્યો. માર્ગે જતાં કે ગામમાં ગોવિંદ નામે એક બ્રાહ્મણ રહેતે હતો. તેને ઘેર તેણે સુજજસિરિ વેચી. અનુક્રમે તે ગોવિંદ પણ નિધન થયું. એકદા તેને ઘેર કઈ મહિયારી ગેરસ વેચવા આવી. તેની પાસેથી ગોવિંદની સ્ત્રીએ ચેખાને બદલે ગેરસ લીધું. અને ચોખા લાવવાને માટે સુજજસિરિને ઘરમાં મોકલી. તે ઘરમાં જઈ આમ તેમ જોઈને પાછી આવી અને બેલી કે “ચેખા ક્યાં છે? મેં તો કયાંઈ જોયા નહી.” તે સાંભળીને ગોવિંદની સ્ત્રી પિતે ઘરમાં ગઈ તે ઘરના એક ખુણામાં તેના મોટા પુત્રને કઈ વેશ્યા સાથે કીડા કરતાં જોયે. તે પુત્રે તેને આવતી જેઈને તિરસ્કાર કર્યો, તેથી તે મૂછ પામી ગઈ. ગોવિંદને તેની ખબર પડતાં તેણે શીત ઉપચારથી તેને સજજ ( સાવધાન) કરી. Jain Education Interational For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] એટલે તે સ્ત્રીને જાતિ સ્મરણ જ્ઞાન થવાથી તેણે પિતાને પૂર્વભવ જાણીને કહી બતાવ્યો. તે સાંભળીને ગોવિંદે પિતાની સ્ત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી. આ સમયે શ્રી ગૌતમસ્વામીએ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને પૂછયું કે “હે ભગવંત! તેણે પિતાને પૂર્વભવ શો કહી બતાવ્યો કે જેથી ગોવિંદને પણ વૈરાગ્ય ઉપ?” એટલે ભગવાન બોલ્યા કે “તે સ્ત્રીએ લાખ ની પહેલાના ભાવમાં ધર્મ કરતાં દંભ કર્યો હતો. પૂર્વે તે ક્ષિતિપ્રતિષ્ઠ નગરના રાજાની રૂપી નામની પુત્રી હતી. તે પુત્રીનું પાણિગ્રહણ થયું કે તરત જ તેને પતિ મૃત્યુ પામ્યા એટલે તે રુપી વિધવા થવાથી તેણે શીલના રક્ષણ માટે ચિંતામાં પ્રવેશ કરવા પિતાના પિતાની પાસે રજા માગી. રાજાએ કહ્યું કે “હે પુત્રી ! ચિતામાં પ્રવેશ કરવાથી પતંગના મૃત્યુની જેમ નિષ્ફળ મરવાપણું છે, તેથી તું તે વાત છોડી દઈને જૈનધર્મમાં રક્ત થઈ શીલવ્રતનું પાલન કર.” તે સાંભળીને રુપીએ ભાવથી શીલ અંગીકાર કર્યું. અન્યદા તે રાજા પુત્ર રહિત મરણ પામ્યા, એટલે પ્રધાનેએ તે પુત્રીનેજ ગાદી પર બેસાડી, અને તેને રુપીરાજાના નામથી બોલાવવા લાગ્યા. અનુક્રમે રુપી યુવાવસ્થા પામી. તેના શરીરમાં કામદેવે પ્રવેશ કર્યો. એકદા સભાને વિષે શીલસન્નાલે મને મંત્રી બેઠા હતા તેની સામું પીએ સરાગ દષ્ટિએ જોયું. તે મંત્રીએ પણ તેના ચિત્તને અભિપ્રાય જાણી લીધો એટલે શીલભંગથી ભીરુ. મંત્રી ગુપ્ત રીતે નગરની બહાર નીકળી ગયો અને વિચારસાર નામના કેઈ બીજા રાજાને સેવક થઈને રહ્યો. એકદા તે રાજાએ મંત્રીને પૂછયું કે “તે પ્રથમ જે રાજાની સેવા કરી હતી તેનું નામ તથા તારું કુળ, જાતિ, નગર વિગેરે કહે.” મંત્રીએ કહ્યું કે “મેં જે રાજાની પ્રથમ સેવા કરી હતી તેની આ મુદ્રા જુઓ. બાકી તેનું નામ તે ભેજન કર્યા પહેલાં લેવું યોગ્ય નથી; કેમકે જે ભેજન અગાઉ તેનું નામ લેવામાં આવે તો તે દિવસ અન્ન વિનાને જાય છે.” તે સાંભળીને રાજા વિસ્મય પામ્યો, એટલે તરતજ સભામાં ભેજનસામગ્રી મંગાવી, હાથમાં કવળ લઈને મંત્રીને કહ્યું કે “હવે તે રાજાનું નામ લે.” જ્યારે મંત્રીએ “પીરાજા” એ પ્રમાણે નામ કહ્યું કે તરતજ “શત્રુરાજાએ આપના નગરને ઘેરે ઘા છે” એ વાક્ય રાજાએ સાંભળ્યું. તત્કાલ કવળ નાખી દઈને રાજા યુદ્ધ કરવા ગયો. પરસ્પર મોટું યુદ્ધ ચાલ્યું. તે વખતે યુદ્ધનું નિવારણ કરવા માટે શીલસન્નાહ પણ ત્યાં ગયો. તેને મારવા માટે શત્રુના સુભટ તેની સન્મુખ આવ્યા. તેમને શાસનદેવીએ ખંભિત કર્યા, અને આકાશવાણી કરી કે “નમેતુ શીલસન્નાહાય બ્રાચર્યરતાય “બ્રહ્મચર્યમાં આસક્ત એવા શીલસન્નાહને નમસ્કાર છે એમ બેલી દેવતાઓએ શીલસન્નાહ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. શીલસાહ તે વાક્ય સાંભળીને વિચાર કરવા લાગે એટલે તરત જ તેને જાતિસ્મરણ થયું. અને અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયું. તત્કાળ તેણે પંચમુષ્ટિ લેચ કરી ચારિત્ર અંગીકાર કર્યું. પછી તે મુનિના ઉપદેશથી તે બન્ને રાજાઓ બંધ પામી યુદ્ધથી નિવૃત્ત થયા. પૂર્વભવમાં શીલસન્નાહ મુનિ સાવય વચન બોલ્યા ૨૫ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી વિજ્યપઘાસરિકૃતિહતા, તેથી તેના પ્રાયશ્ચિત્ત માટે તેમણે મૌનવ્રત ધારણ કર્યું. શીલસન્નાહ મુનિ વિહાર કરતાં કરતાં એકદા પી રાજાના નગરની બહાર ઉદ્યાનમાં આવ્યા. તેમને વાંદવા માટે પી રાજા સામન્તાદિક સહિત ઉદ્યાનમાં આવ્યો. ત્યાં ગુરુની દેશના સાંભળીને પીરાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે શીલસન્નાહ મુનિ સમેતશિખર ગયા. ત્યાં જિનેશ્વરેને વંદના કરીને એક શિલાપટ્ટ ઉપર સંથારો કરી સંલેખના કરવા તૈયાર થયા. તે વખતે સ્પી સાધ્વી બેલ્યા કે “હે ગુરુ! મને પણ સંલેખના કરો.” ગુરુ બોલ્યા કે “ભવસંબંધી સર્વ પાપોની આલોચના લઈને શલ્ય રહિત થયા પછી ઈચ્છિતકાર્ય કરે, કેમકે જ્યાં સુધી શલ્ય ગયું ન હોય ત્યાં સુધી બહુ ભવ ભ્રમણ કરવું પડે છે. અહીં એક દષ્ટાંત કહું તે સાંભળ-“કેઈક રાજાના અશ્વના પગમાં ખીલે વાગ્યું હતું, તેનો નાને સરખો કકડો અંદર ભરાઈ રહ્યો હતો, તેથી તે અશ્વ અતિ કૃશ થવા લાગ્યો. રાજાએ તેને માટે અનેક ઉપચાર કર્યા પણ તે નિષ્ફળ ગયા. પછી એક કુશળ પુરુષે તે અધના આખા શરીરે આછા આછા કાદવ પડે એટલે જે ઠેકાણે શલ્ય હતું તે ભાગ ઉપસી આવ્યો. તે જોઈને તે પુરુષે તેમાંથી નખહરણીવતી તે શલ્ય કાઢી નાખ્યું. એટલે તે અશ્વ સ્વસ્થ થયો.” વળી હે સાધ્વી ! બીજું દૃષ્ટાંત કહું તે સાંભળો–“એક તાપસ હતું. તેણે એકદા અજાણ્યું ફળ ખાધું, તેથી તે રોગગ્રસ્ત થયું. પછી દવા માટે વૈદ્ય પાસે ગયો. વૈધે શું ખાધું છે? એમ પૂછયું ત્યારે તાપસે સત્ય વાત કહી દીધી; તેથી તે વૈદ્ય તેને વમન તથા વિરેચન આપીને સાજો કર્યો. આ પ્રમાણે સાંભળીને તે સ્પી સાધ્વીએ માત્ર એક દષ્ટિવિકાર (શિલસન્નાહ સામું વિકાર દષ્ટિએ જોયું હતું તે) વિના બીજાં સર્વ પાપની આલોચના લીધી. ગુરુએ કહ્યું કે “પ્રથમ સભામાં તે મારી સામું સરાગ દષ્ટિએ જોયું હતું તેની આલોચના કર.” તે બોલી કે “તે તે મેં સહજ નિર્દભપણે જોયું હતું” તે સાંભળીને ગુરૂએ તેને ઉપદેશ આપવા માટે લમણા રાજપુત્રીનું દૃષ્ટાંત આ રીતે કહી સંભળાવ્યું કે ગઈ ઉત્સર્પિણીમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામના નગરને વિષે જંબુદાડિમ નામના રાજની લક્ષમણું નામે યુવાન પુત્રી હતી. તે સ્વયંવર મંડપમાં એક ગ્ય પતિને વરી. તેના પાણિગ્રહણ વખતે ચેરીમાંજ તેનો પતિ અકસ્માત મરણ પામે; તેથી લક્ષમણ અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. તેના પિતાએ તેને શિખામણ આપી કે “હે પુત્રી ! કર્મની વિચિત્ર ગતિ છે, માટે વિલાપ કરવાથી શું મળવાનું છે? તેથી તું જીવિત પયત શીલનું પાલન કર.” ઈત્યાદિ કહીને રાજાએ તેને શાંત કરી. એકદા શ્રીજિનેશ્વર તે રાજાના ઉદ્યાનમાં સમવસર્યા. ભગવાનની દેશનાથી બેધ પામીને રાજાએ પુત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી. લક્ષમણ સાથ્વી પિતાની ગુરુણી (પ્રવત્તિની) પાસે રહીને સંયમ પાળવા લાગી. એકદા ગુણીજી (મહત્તરા) ના કહેવાથી તે વસતિ શોધવા ગઈ. ત્યાં ચકલાના મિથુનને ચુંબનાદિ પૂર્વક કામક્રીડા કરતું જોઈને તેણે વિચાર્યું કે “પતિથી વિગ પામેલી મને ધિક્કાર છે! અહે! આ પક્ષીઓ પણ પ્રશંસા કરવા લાયક છે કે જેઓ સાથે રહીને નિરંતર કીડા કરે છે. ૧ ધર્મદેશનાદિ શુભ નિમિત્ત વિના ન બોલવું એ પ્રમાણેનું મૌનવ્રત જાણવું. ૨ ભાષામાં “નરેણું કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૮પ દેશના ચિંતામણિ ] અહિ ! શ્રી જિનેશ્વરેએ આનો સર્વથા નિષેધ કેમ કર્યો હશે? જરુર શ્રી જિનેન્દ્રો અવેદી હવાથી વેદેદયના વિપાકથી અજાણ્યા હોવા જોઈએ.” આવા વિચારથી તેણે જિનેશ્વરમાં અજ્ઞાનદોષ પ્રગટ કર્યો અને દાંપત્યસુખની પ્રશંસા કરી. પછી તરતજ પિતાનું સાધ્વીપણું યાદ આવવાથી તે પિતાને નિંદવા લાગી કે “અરેરે ! મેં મારું વ્રત ફેગટ ખંડિત કર્યું ! આ પાપનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે જઈને લઉં.” એમ નિર્ણય કરતાં વળી વિચાર આવ્યો કે “હું બાલ્યાવસ્થાથી જ શીલવતને પાળનારી રાજપુત્રી છું, તેથી સર્વ લોકની સમક્ષ આ નિંદવા લાયક દુષ્કર્મનું શી રીતે પ્રાયશ્ચિત્ત લઈ શકું? તેમ કરવાથી તે મારી આજ સુધીની જે શીળપ્રશંસા છે તે નષ્ટ થાય, માટે અન્યની સાક્ષીનું શું કામ છે? આત્માની સાક્ષીએ જે કરવું તેજ પ્રમાણ છે.” ઈત્યાદિ વિચાર કરીને તે સાધ્વીએ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધા સિવાય પિતાની મેળેજ પ્રાયશ્ચિત્ત છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, આંબિલ, નવી વિગેરે અનેક તપસ્યાઓ ચૌદ વર્ષ પર્યત કરી, સોળ વર્ષ સુધી માસક્ષપણ કર્યા અને વશ વર્ષ સુધી નિરંતર આંબિલ કર્યા. એકદા તેણે વિચાર્યું કે “મેં આટલી બધી તપસ્યા કરી, પણ તેનું સાક્ષાત્ ફળ તો મેં કોઈ પણ જોયું નહીં,” ઈત્યાદિ આર્તધ્યાન કરતાં તે મૃત્યુ પામીને એક વેશ્યાને ઘેર અતિ રુપવતી દાસી થઈ. તેનું રુપ જઈને સર્વ કામી પુરુષે તેનેજ ઈચ્છવા લાગ્યા. પિતાની પુત્રીને જોયાં છતાં પણ તેની કેઈ ઈછા કરતું નથી, એમ જોઈને અક્ક રેષ પામીને વિચારવા લાગી કે આ રુપવતી દાસીનાં કાન, નાક અને હોઠ કાપી નાખવા ગ્ય છે.” તેજ રાત્રિએ કઈ વ્યંતર દેવતાએ તે દાસીને ઊંઘમાં અક્કાના વિચારનું સ્વપ્ન આપ્યું, તેથી ભય પામીને તે દાસી પ્રાતઃકાળે ત્યાંથી ભાગી. ભમતાં ભમતાં છ માસ વ્યતીત થયા ત્યારે કેઈ ગૃહસ્થના પુત્રે તેને પોતાના ઘરમાં રાખી. એકદા તે શ્રેષ્ઠીની પત્નીને ઈર્ષ્યા આવવાથી તેણે ક્રોધવડે તે દાસી ઊંઘી ગઈ હતી ત્યારે તેના ગુહ્યા સ્થાનમાં લેઢાની કેશ નાંખી, તેથી તે દાસી મૃત્યુ પામી. શેઠાણીએ તેના શરીરના ટુકડે ટુકડા કરીને ગીધ વિગેરે પક્ષીઓને ખવરાવી દીધા. શ્રેષ્ઠીએ તે વૃત્તાંત જાણ્યું એટલે વૈરાગ્ય પામીને તરતજ ચારિત્ર લીધું. તે દાસી ઘણા ભવમાં ભ્રમણ કરીને નરદેવ (ચક્રવતી)નું સ્ત્રીરત્ન થઈ, ત્યાંથી મરીને છઠ્ઠી નરકમાં ગઈ, ત્યાંથી શ્વાન નિમાં ઉપજી. અનેક વાર મરણ પામીને નિધન બ્રાહ્મણપણું પામી. પછી અનુકમે વ્યન્તરપણું, બ્રાહ્મણપણું, નરક ગમન, સાત ભવ સુધી પીડા, મનુષ્ય, માછલી અને અનાર્ય દેશમાં સ્ત્રીપણું પામી, મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી કુષ્ટિ મનુષ્ય થઈ પછી પશુ અને સર્ષ નિમાં ઉત્પન્ન થઈ મરીને પાંચમી નરકે ગઈ. ઈત્યાદિ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને તે લમણાને જીવ પદ્મનાભ સ્વામીના વારામાં કેઈક ગામમાં કુબડી સ્ત્રી થશે. તેને તેના માબાપ અવિનીતપણાને લીધે ઘરમાંથી કાઢી મૂકશે. પછી તેને અરણ્યમાં ભ્રમણ કરતાં કાંઈક પુર્યોદયથી શ્રી પદ્મનાભ પ્રભુના દર્શન થશે. ત્યાં તે પિતાના કર્મ વિપાકને પ્રશ્ન કરશે, ત્યારે પ્રભુ સર્વ વૃત્તાન્ત કહેશે. તે સાંભળીને તે મુજ્જા વૈરાગ્ય પામી દીક્ષા લેશે. પછી પૂર્વનાં સર્વ દુષ્કતની આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિવડે કેવળજ્ઞાન પામી સિદ્ધિ પાને પામશે.” ઇતિ મણ સાઠવી પ્રબંધ: For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ [વિજ્યપરિકૃતઆ પ્રમાણે શીલસન્નાહ મુનિએ કહેલો વૃત્તાંત સાંભળ્યા છતાં પણ રુપી સાધ્વી બેલી કે “હે ગુરુ ! મારામાં કાંઈ પણ શલ્ય નથી.” આ પ્રમાણે કહેવાથી તેણે માયાવડે કરીને પણ સ્ત્રીપણું ઉપાર્જન કર્યું. ગુરુએ તેને અયોગ્ય જાણીને સંલેખના ન કરાવી અને પિતે એક માસની સંખના કરી, કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. રુપી સાધ્વી વિરાધક ભાવે મૃત્યુ પામી વિવુકુમાર નીકાયમાં દેવી થઈ, ત્યાંથી ચવીને શ્યામ અંગવાળી અને કામવાસનાથી વિહંળ એવી કેઈ બ્રાહ્મણની પુત્રી થઈ, ત્યાંથી નરકમાં ગઈ ત્યાંથી નીકળી તિર્યંચ થઈ. એવી રીતે ત્રણે ઉણું લાખ ભવ સુધી પરિભ્રમણ કરીને મનુષ્ય ભવ પામી પ્રવ્રજ્યા ગ્રહણ કરી સાધુપણાના ગુણને પામી, પરંતુ પૂર્વની માયાને લીધે ત્યાંથી કાળ કરીને ઈન્દ્રની અગ્રમહિષી (ઈંદ્રાણી) થઈ, ત્યાંથી ચ્યવીને ગેવિંદની સ્ત્રી થઈ, અને આ ભવમાં ચારિત્ર પામીને મેક્ષે ગઈ.” ઈતિ રુપી શ્રમણી સંબંધ. - હવે પેલી સુજસિરિ ગોવિંદના ઘરમાં રહેતી, ત્યાંથી તેને લોભ પમાડીને એક આભીરી પિતાને ઘેર લઈ ગઈ. ત્યાં દૂધ દહીં વિગેરે ખાઈને તે મનહર રુપવાળી થઈ. તેને પિતા જે સુજજશિવ હતો તે મનુષ્ય અને પશુને કય વિક્રય કરવાવડે પાંચ મહેર મેળવી ફરતે ફરતે એકદા રાત્રિ રહેવા માટે આભીરીને ઘેર આવ્યું. ત્યાં પિતાની પુત્રી સુજજસિરિના રુપથી મેહ પામીને ઘણાં દ્રવ્યને વ્યય કરી તેને પરણ્યા. એકદા બે સાધુને જઈને સુજજસિરિનાં નેત્રમાં જલ ભરાયું. તેનું કારણ તેના પતિએ પૂછ્યું ત્યારે તે બેલી કે “મારા સ્વામી વિંદની પત્ની આવા ઘણા સાધુઓને પ્રતિભાભીને પંચાંગ નમસ્કાર કરતી હતી, તેનું સ્મરણ થવાથી મને શેક થાય છે.” તે સાંભળીને સુજજશિવે તેને પિતાની પુત્રી તરીકે ઓળખી અને તેણે પણ પિતાના પિતા તરીકે સુજજશિવને ઓળખે; તેથી તે બને લજિજત થયા. પછી તે બને અગ્નિમાં બળી મરવાનો નિશ્ચય કરી ચિતા ખડકીને તેમાં પેઠા, પણ કાષ્ટ નિર્વાહક જાતિનાં હેવાથી અગ્નિ પણ બુઝાઈ ગયે. લેકેએ તેમને અત્યંત તિરસ્કાર કર્યો, એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. અનુક્રમે એક મુનિ મળ્યા, એટલે તેમની પાસે સુજજશિવે દીક્ષા લીધી. સુજજસિરિ ગર્ભવતી હતી, તેથી તેને દીક્ષા આપી નહી. પછી તે ગર્ભના દુઃખથી વિચાર કરવા લાગી કે “આ ગર્ભને વિવિધ પ્રકારના ક્ષારાદિકના ઉપાયથી પાડી નાખું.” ઈત્યાદિ રૌદ્રધ્યાન કરતી સતી પ્રસવની વેદનાથી મરણ પામીને છઠ્ઠી નરકે ગઈ. તેના ગર્ભથી નવા જન્મેલા પુત્રને કઈ કૂતરાએ મુખમાં લઈને એક કુંભારના ચક્ર ઉપર મૂકો. કુંભારે તેને પુત્ર તરીકે રાખે. તેનું નામ સુસઢ પાડયું. અનુક્રમે તે યુવાવસ્થા પાપે. એકદા તે સુસઢ મુનિના ઉપદેશથી બેધ પામી દીક્ષા ગ્રહણ કરી; પરંતુ તપશ્ચર્યાદિમાં તેમજ વ્રતનું આચરણ કરવામાં ને ક્રિયામાં તે શિથિલાચારી થ. ગુરુએ તેને ઘણે ઉપદેશ આપે, તે પણ તેણે શિથિલપણું છોડયું નહી. છેવટે તે કાળ * બળ–સળગે નહી એવી જાતનાં. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ શનાચિંતામણિ ] કરીને પહેલા દેવલોકમાં સામાનિક દેવતા થશે. ત્યાંથી ચ્યવોને તે ભરતક્ષેત્રમાં વાસુદેવ થશે, ત્યાંથી સાતમી નરકે જઈને હાથી થશે, ત્યાંથી અનન્તકામાં ઉત્પન્ન થશે. ઈત્યાદિ બહુ કાળ સુધી ભમીને અને તે સિદ્ધપદને પામશે.” આ સુસઢની કથા નિશીથ સૂત્રમાં કહેલી છે, તે અહીં ટુંકામાં પ્રસંગે કહેવામાં આવી છે. ઉત્તમ જીવે આલોચના લેતી વખતે નિરંતર કુટિલપણાનો અવશ્ય ત્યાગ કરે. આગમના અર્થને જાણનાર પુરુષોએ આલોચના દેવી તેમજ લેવી, કેમકે આલોચનાની ઈચ્છા માત્ર પણ શુભ ફલદાયક છે.” આ હકીકતને લક્ષ્યમાં રાખીને જયણા વગેરે સાધન સહિત ધર્મની આરાધના કરનાર સરલ ભવ્યાત્માઓ જરૂર શિવપુર (મોક્ષ) ના અવ્યાબાધ સુખને પામે છે. અહીં મોક્ષનગરનું બીજું નામ શિવપુર પણ કહ્યું છે. જેમ શ્રીતીર્થંકર દેવેએ મનુષ્ય ભવાદિની દુર્લભતા કહી છે, તેમ પાંચ “શકારની’ પણ દુર્લભતા જણાવી છે. તેમાં શિવપુરને પણ ગયું છે. તે પાંચ શિકારની બીના શ્રીગણધરે કહેલી નથી છતાં ભવ્ય જીવોને બહુજ હિત કરનારી છે. તેથી ટૂંકામાં આ પ્રમાણે જણાવું છું છે દુર્લભ પંચક (૧) શ્રી શત્રુંજ્ય મહા તીર્થ, (૨) શિવપુર–મેક્ષ, (૩) શેત્રુંજી નદી, (૪) શાંતિનાથ જિન અને (૫) શનિદાન–મુનિદાનનું વિવરણ. શત્રુંજય શિવપુર, નદી શત્રુંજ્યાભિધા છે શ્રી શાંતિ શમિનાં દાન, શિકારા પંચ દુર્લભાય છે ? પરમ તારક પૂજ્ય શ્રીતીર્થંકર દેએ આરંભ સમારંભમય વિવિધ પ્રવૃત્તિઓથી ભરેલા પ્રવૃત્તિમય જીવન કરતાં નિવૃત્તિમય જીવનને મુક્તિપદ મેળવવાનાં અનેક સાધનમાં ઉત્તમ સાધન તરીકે ફરમાવ્યું છે. એ તો અનુભવ સિદ્ધ છે કે પ્રવૃત્તિનાં લોભાદિ સાધનેને દૂર કરીએ અને પરમ પ્રભાવશાલી શ્રીતીર્થ સેવાદિ ઉત્તમ સાધને સેવીએ તે જ નિવૃત્તિમય જીવન પામી શકાય. આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી પૂર્વાચાર્ય ભગવંતએ જેમ દશ દષ્ટતે મનુષ્ય ભવની અને તેમાં પણ અનુક્રમે-ધર્મશ્રવણ, શ્રદ્ધા, સંયમ, અને તેની સાધનામાં આમિક વિર્ય ફેરવવું–આ ચારની દુર્લભતા જણાવી છે, તેવી જ રીતે પાંચ શિકાર ( જે પદાર્થ વાચક શબ્દની શરૂઆતમાં “શ” આવે તેવા પાંચ પદાર્થો)ની દુલભતા જણાવી છે. સમજવાનું એમ છે કે-મહાભાગ્યોદયે કાયમની નિવૃત્તિને આપનાર આ પાંચ મળી શકે છે. તે પાંચ અને તેમનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું – ૧ શત્રુંજય, ૨ શિવપુર-મેક્ષ, ૩ શત્રુંજયા નદી, ૪ શાંતિનાથ પ્રભુનું પૂજન અને ૫ શમિઓને–મુનીઓને દાન. ૧-શત્રુંજય તીર્થ–જે દ્વારા સંસાર સમુદ્ર તરી શકાય તે તીર્થ કહેવાય. તેના ચાર ભેદ આ પ્રમાણે સમજવા For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજ્યપદ્યસૂરિકૃત(૧) નામ તીર્થ–કોઈનું તીર્થ એવું નામ પાડીએ તે પુરુષ, નામ નિક્ષેપાની અપેક્ષાએ (નામનુ) તીર્થ કહેવાય. (૨) સ્થાપના તીર્થ—તીર્થને નકશે, જેમ શ્રી શત્રુંજયાદિ તીર્થના પદ છબી વગેરે. (૩) દ્રવ્ય તીર્થ–બીજાઓ (અન્ય ધાર્મિક) જેને તીર્થ તરીકે સ્વીકારે છે, એવા લૌકિક તીર્થો, કે જેઓ બાહ્ય મલને દૂર કરે પણ આંતર મેલ (કર્મથી થયેલી જીવની મલિનતા)ને દૂર કરી શકે નહિ. (૪) ભાવ તીર્થ–જે સકલ કર્મમલને દૂર કરી ઠેઠ મુક્તિ સુધીના પણ લાભ આપવાને સમર્થ હોય એવા અનંત તીર્થકર ગણધર સમલંકૃત શ્રી શત્રુંજય વગેરે પવિત્ર તીર્થ, કલ્યાણભૂમિ વગેરે પવિત્ર સ્થળો. - શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામી તથા પૂજ્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજે આ બાબત સ્પષ્ટ કહ્યું છે કે કર્મોનો ક્ષય, ઉપશમ, ક્ષપશમ જેમ દ્રવ્ય, કાલ, ભવ, ભાવ નિમિત્ત થાય છે, તેમ ઉત્તમ ક્ષેત્રના નિમિત્તે પણ થઈ શકે છે. વળી એ પણ જગજાહેર છે કે શારીરિક સુધારણાને માટે જેમ દવાખાના વગેરે સાધન છે તેમ માનસિક સુધારણાને માટે એટલે મનને નિર્મલ બનાવવા માટે અને શાંતિમય જીવન ગુજારવા માટે શ્રી શત્રુંજયાદિ તીર્થભૂમિ આદિ પવિત્ર સ્થળો વિશિષ્ટ સાધન છે. આઠમા અંગ તરીકે પ્રસિદ્ધ એવા શ્રી અંતકૃદશાંગ સૂત્રમાં કહ્યું છે કે –ઘણાએ મુનિવરો વગેરે “જ્ઞા સેને સિદ્ધા' એટલે સંયમાદિની સાધના કરી આ તીર્થ ભૂમિનાં સ્પર્શન, દર્શન, ધ્યાનાદિથી સકલ કર્મસમૂહ દૂર કરી મુક્તિપદને પામ્યા. શૈલક રાજર્ષિ, અને જેઓને બાલબ્રહ્મચારી શ્રીનેમિનાથ પ્રભુને વાંદીને આહાર કરવાનો નિયમ હતે એવા પાંચ પાંડેએ જ્યારે શ્રી રેવતાચલના રસ્તામાં સાંભળ્યું કે શ્રી નેમિનાથ પ્રભુ નિર્વાણ પદ પામ્યા ત્યારે વીસ કોડ મુનિવર અને કુંતી માતાની સાથે તે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ એ તીર્થોદ્ધારક પાંચ પાંડે, આ શ્રી શત્રુંજય ગિરિની ઉપર મહાલાભદાયી અણશણ કરી, ક્ષપક શ્રેણિમાં આરૂઢ થઈ, ચારે ઘાતી કર્મોને ખપાવી, કેવલી થઈને, યોગ નિષેધ કરી શિલેશી અવસ્થામાં અઘાતી કર્મjજને બાળી સિદ્ધિ પદને પામ્યા, એમ શ્રી જ્ઞાતાસૂત્રમાં કહ્યું છે. ચિત્રી પૂનમે પાંચ કોડ મુનિવરેની સાથે શ્રીપુડરિક ગણધર તથા ત્રણ કોડ મુનિવરોની સાથે (મહાસતી સીતાજીની પછી દીક્ષા ગ્રહણ કરનાર) શ્રી રામચંદ્રજી વગેરે ઘણએ ભવ્ય જુવો આ શ્રી શત્રુંજય તીર્થમાં સિદ્ધિપદ પામ્યા. ૧. એમનું બીજું નામ ઋષભસેન છે, તે શ્રી ભરતરાજાના પહેલા પુત્ર અને શ્રી ઋષભદેવ સ્વામીના પહેલા ગણધર જાણવા. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણી ] આ તીર્થનાં ૨૧ નામો આ પ્રમાણે અતિમુક્ત મુનિએ નારદ ઋષિની આગળ કહ્યાં છે -૧ સિદ્ધક્ષેત્ર, ૨ તીર્થરાજ, ૩ મરૂદેવ, ૪ ભગીરથ, ૫ વિમલાકિ, ૬ બાહુબલિ, ૭ સહસ કમલ, ૮ તાલધ્વજ, કદંબ, ૧૦ શતપત્ર, ૧૧ નગાધિરાજ, ૧૨ અષ્ટોત્તરશતકૂટ, ૧૩ સહસપત્ર, ૧૫ ઢંક, ૧૫ લૌહિત્ય, ૧૬ કપર્દિ નિવાસ, ૧૭ સિદ્ધિશેખર, ૧૮ શત્રુંજય ૧૯ મુક્તિનિલય, ૨૦ સિદ્ધિપર્વત અને ર૧ પુંડરીક. આ શ્રીસિદ્ધગિરિમાં પાંચ સજીવન કુટે છે, જ્યાં રસકપિકા (કુઈ રત્નની ખાણ, દિવ્ય ઔષધિ, કલ્પવૃક્ષ વગેરે દિવ્ય પદાર્થો રહેલા છે, તેમનાં નામ આ પ્રમાણે જાણવા૧. ઢક, ૨. કદંબ, ૩. કેટી (કપર્દિ) નિવાસ, ૪. લૌહિત્ય અને ૫. તાલધ્વજ. આ શ્રી સિદ્ધગિરિ અવસર્પિણીના પહેલા આરામાં ૮૦ જન પ્રમાણુ, બીજા આરામાં ૭૦ એજન પ્રમાણ, ત્રીજા આરામાં ૬૦ એજન પ્રમાણ, ચોથા આરામાં ૫૦ જન પ્રમાણ હતું અને હાલ પાંચમા આરામાં ૧૨ જન પ્રમાણ છે. તે પણ વિસ્તારમાં ઘટત ઘટતે છઠ્ઠા આરામાં ૭ હાથ પ્રમાણ રહેશે. યુગદીશ પ્રભુ શ્રી આદિદેવના સમયમાં આ શ્રી સિદ્ધગિરિને વિસ્તાર મૂલના ભાગમાં ૫૦ એજન પ્રમાણ અને ઉપરના ભાગમાં દશ એજન પ્રમાણે હતા. અને આ ગિરિરાજ ૮ યોજન પ્રમાણ ઉંચે હતે. આવતી ચોવીશીમાં શ્રી શ્રેણિક રાજા વગેરેના જ પનાભ આદિ નામે તીર્થકર થશે. તેઓ પણ અહીં સમવસરશે (પધારશે). તેમજ વર્તમાન ચોવીશીના વીશ તીર્થકરો પૈકી શ્રી નેમિનાથ પ્રભુ સિવાયના તેવીસે તીર્થકરે અહીં પધાર્યા હતા. અહિંયા આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ પ્રભુની કેવલી અવસ્થામાં આરીસા ભુવનમાં અનિત્ય ભાવના ભાવી કેવલી થનાર “ નિતો મવાર થઈને જઈ ' એમ સુણી સાવચેત રહેનાર, ચોરાસી લાખ પૂર્વના આયુષ્યવાળા અને એજ ભવે મુક્તિપદ પામનારા, શ્રી ભરત ચક્રવતીએ અહીં એક યોજન પ્રમાણ રત્નમય વિશાલ મંદિર બંધાવ્યું હતું. તેમાં સોનાની તથા રૂપાની બાવીસ પ્રતિમાઓ હતી. મૂળ નાયક તરીકે રત્નમય શ્રી ઋષભદેવ ભગવંતની પ્રતિમા હતી. અને તે મંદિરને ફરતી બાવીશ દેવકુલિકા (દેડીઓ) હતી. પહેલાં અહીં બીજાં પણ તેવાં ઘણાં દહેરાં હતાં, જેમાં બાવીશ તીર્થકર દેવની લેખ્યમય પ્રતિમાઓ અને પાદુકાઓ હતી. મહારાજા શ્રી ભરતની જેમ અહીં શ્રી બાહુબલિજીએ પણ સમવસરણને દેખાવ સહિત “શ્રીમરૂદેવી પ્રસાદ” નામનું દહેરાસર બંધાવ્યું હતું. તેમ કરવામાં છેટેથી શ્રી મરૂદેવી માતાજી હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા સમવ ૧–રાજા શ્રેણિક પ્રભુ શ્રી મહાવીર દેવના પરમભક્ત હતા. ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા પહેલાં ગર્ભિણી હરિણીને શિકાર કરવાથી રાજા શ્રેણિકે નરકાયુષ્યને બંધ પડે; જેથી હાલ તે પહેલી નરકમાં છે. ૮૪ હજાર વર્ષનું જીવન પૂરું કરી તે તીર્થકર થશે. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ( શ્રી વિજ્યપધસકૃિતસરણની ઋદ્ધિ જોઈને ત્યાં જ કઈ રીતે ઉત્તમ ભાવના ભાવી કેવલી થઈ મુક્તિપદ પામ્યા? -આ હકીકત જણાવવાને મુદ્દો હતો. આત્મિક વિકલાસ વધારનાર, પરમ પ્રભાવક આ તીર્થની ભૂમિમાં બે કરોડ મુનિવરોની સાથે વિદ્યાધર રાજર્ષિ–શ્રી નમિ અને વિનમિ મુનિરાજ તથા દ્રવિડ અને વારિખિલી (લ) મુનિવરે દશ કરોડ મુનિરાજના પરિવારથી પરિવરીને સિદ્ધિપદ પામ્યા. શ્રી નારદ મુનિરાજ અહીં ૯૧ લાખ મુનિવરેના સાથે અને સાડી ત્રણ કરોડ મુનિવરના પરિવાર સાથે શ્રી શાંબ અને પ્રશ્ન મુનિરાજ વગેરે ભવ્ય જીવે અહીં સિદ્ધિપદ પામ્યા. આ જ ગિરિરાજની આરાધના કરીને શ્રી ઋષભદેવ પ્રભુના વંશના સૂર્યયશાથી માંડીને સગર ચકવતી સુધીના ઘણાએ રાજા વગેરે આંતરે આંતરે સર્વાર્થસિદ્ધિમાં જાય, એ ક્રમે સિદ્ધિપદ પામ્યા હતા. તેમજ શુકરાજા વગેરે અસંખ્યાતી કડાકોડી પ્રમાણ ભવ્ય જીવે પણ આ જ તીર્થની સાધનાથી પરમપદ પામ્યા હતા. શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુ અહીં ચોમાસું રહ્યા હતા. પ્રભુ શ્રી નેમિનાથના વચનથી શ્રી નંદિષેણ નામના મુનીશ્વર યાત્રા કરવા અહીં આવ્યા હતા. તેમણે મહાભયંકર રોગની પીડાને હરનાર શ્રી અજિતશાંતિ નામનું પ્રાકૃત સ્તંત્ર બનાવ્યું હતું. અહીં શ્રી ભરત મહારાજાએ નાના તળાવના સ્થળે અને ગુફાઓમાં પધરાવેલી મહાપ્રભાવશાળી પ્રતિમાઓને નમસ્કાર કરનારા ભવ્ય છે એકાવતારી બને છે. - આ શ્રી શત્રુંજય તીર્થને તીર્થનુરાગથી શ્રી સંપ્રતિ, વિક્રમાદિત્ય, સાલવાહન રાજા, વાડ્મટ મંત્રી, પાદલિપ્ત, આમરાજા વગેરે ઘણું પુણ્યશાલી જીઓ ઉદ્ધાર કર્યો છે. શકેન્દ્ર શ્રી કાલિકાચાર્ય મહારાજની આગળ કહ્યું હતું કે-શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં પણ સમ્યગ્દષ્ટિ છે આ શ્રી શત્રુંજયનું સ્મરણ કરે છે. તેમજ કલિકરાજાને પ્રપૌત્ર મેઘઘોષ નામને રાજા ભવિષ્યમાં અહીં રહેલા શ્રી મરૂદેવી પ્રાસાદને અને શ્રી શાંતિનાથના પ્રાસાદને ઉદ્ધાર કરાવશે, અને છેલ્લે ઉદ્ધાર શ્રીદુષ્પસહ સૂરિજીના ઉપદેશથી રાજા વિમલવાહન કરાવશે અને તીર્થના વિચ્છેદ કાલમાં પણ ભાવી શ્રી પદ્મનાથ પ્રભુના તીર્થ સુધી દેવતાઓ આની પૂજા કરશે. આ તીર્થના પ્રભાવે પુણ્યશાલી એવાં વિર્ય પણ સદ્ગતિ પામ્યા છે પામે છે અને પામશે. તેમજ ચિત્તની એકાગ્રતાથી આ તીર્થનું ધ્યાન કરવાથી સિંહ, અગ્નિ, સમુદ્ર, સર્પ, વાઘ, રાજા, ઝેર, યુદ્ધ, ચેર, શત્રુ, મરકી આદિને ભય જરૂર નાશ પામે. વળી બીજા સ્થલે કરેલા, ઉગ્ર તપ અને ઉગ્ર બ્રહ્મચર્યથી જે લાભ થાય, તે લાભ અહીં વિધિપૂર્વક ચોમાસું, નવાણું યાત્રા વગેરે નિમિત્તે રહેવાથી મળી શકે એ ૧-રામાયણમાં કહ્યું છે કે રાવણ આ મુનિ ઉપર દ્વેષ રાખતો હતો “અષ્ટાપદની નીચે પસી પર્વત સહિત આ મુનિને સમુદ્રમાં ફેંકુ” આ ઈરાદાથી રાવણ નીચે ગયો. મુનિને ખબર પડતાં ચમત્કાર બતાવ્યું એટલે અંગુઠાથી પર્વતને દબાવ્યો, ત્યારે રાડ પાડી તેથી તેનું રાવણ નામ પ્રસિદ્ધ થયું. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ રાના ચિંતામણિ ] ૨૦૧ આ તીર્થને અલૌકિક પ્રભાવ છે. એક માણસ સુપાત્ર દાનાદિમાં કરોડો રૂપિયાના ખરચે બીજા સ્થલે ઈચ્છિત સુંદર આહારનું દાન કરવાથી જે લાભ પામે તે લાભ અહીં વિધિપૂર્વક એક ઉપવાસ કરવાથી મેળવી શકે છે. આ શ્રી વિમલગિરિને દેખવાથી, ત્રણે લોકના તીર્થોના દર્શનને લાભ મળે છે. અને આ તીર્થભૂમિમાં ભેજનશાલા દાનશલાદિની હયાતી છતાં (તેવા ઉપદ્રવ સિવાયના કાળમાં) કાગડાને ઉપદ્રવ પ્રકટતો નથી. અને સિદ્ધગિરિની યાત્રા કર્યા પહેલાં યાત્રાળુઓને ભેજનદાન કરાવવાથી (ભાતું દેવાથી) કરોડ ગુણો લાભ થાય, અને જ્યારે યાત્રા કરીને નીચે ઉતરે ત્યારે ભાતું આપવાથી અનંતગણું ફલ મળી શકે છે. વળી આ તીર્થની યાત્રાને લાભ લેવા માટે સંઘપતિ વગેરે ચતુર્વિધ સંઘ સાથે અહીં આવે, તેમાં ગિરિરાજને જોવા પહેલાં સંઘને જમાડવાથી કરેડગુણું ફલ અને જોયા બાદ જમાડવાથી અનન્તગણું ફલ મલે એમ કહ્યું છે. તેમજ અપેક્ષાએ કલ્યાણક ભૂમિઓના વંદનનું ફલ પણ આ તીર્થની વંદનાથી મલી શકે છે. અયોધ્યા, મિથિલા, ચંપાનગરી, શ્રાવસ્તિનગરી, હસ્તિનાગપુર, કૌશાંબી, કાશી, કાકંદી, કાંપિલ્યપુર, ભદ્રિલાનગરી, રત્નવાહ નગર, શૌર્યપુર, કુંડગ્રામ, અપાપાપુરી, ચંદ્રાનનાપુરી, સિંહપુર, રાજગૃહ, શ્રી ગિરનાર, સમેતશિખર, વૈભારગિરિ, અષ્ટાપદ પર્વત વગેરે તીર્થોની યાત્રા કરવાથી જે ફલ મલે તેથી સેગણું ફલ આ શ્રી તીર્થાધિરાજની યાત્રા કરવાથી મળે છે. તેમજ અહીં રહેલા પ્રભુ બિંબના પૂજનથી જે કર્મનિર્જરાદિ લાભ થાય, તેથી સો ગુણે લાભ આ તીર્થમાં બિંબ ભરાવી (પ્રતિષ્ઠા)–અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવીને પધરાવવાથી મળે છે. અને મંદિર બંધાવવાથી હજાર ગુણે અને તેના રક્ષણનો પ્રબંધ કરવાથી અનંત ગુણો લાભ મળે છે. જે ભવ્ય પુરૂષે આ ગિરિરાજના શિખર ઉપર પ્રતિમા પધરાવે અથવા મંદિર બંધાવે તેઓ અહીં વિશિષ્ટ ઋદ્ધિ આદિના સુખ ભોગવીને જરૂર ઉત્તમ દેવલોકની ને મેક્ષની અદ્ધિ પામે છે. તથા આ શ્રી પુંડરીકગિરિનું સ્મરણ કરી નવકારશી આદિ પચ્ચકખાણ કરનાર પુણ્યશાલી અને અનુક્રમે કરેલ તપથી આગળના અધિક મોટા તપનું ફલ મલે છે. આ પ્રમાણે આ ગિરિરાજને અલૌકિક પ્રભાવ શત્રુંજય મહાભ્યાદિ ગ્રંથમાં જણાવ્યો છે. બીજા ગ્રંથમાં એમ પણ કહ્યું છે કે, આ ગિરિરાજનું સ્મરણ કરતી વખતે જેવી જેવી મન વચન કાયાની એકાગ્રતા હોય તેને અનુસારે છઠ્ઠથી માંડીને મા ખમણ સુધીના તપને લાભ મળે છે તેમજ શીલ વિહુણ પણ અહીં અણુશણ કરતાં આનંદથી દેવલોકાદિની સંપદા પામે છે. અહીં છત્ર, ચામર, ઝારી, વજ, તથા થાલનું દાન કરનારા ભવ્ય વિદ્યાધરની ઋદ્ધિને અને રથનું દાન કરનારા જીવો ચક્રવર્તિપણાની ઋદ્ધિ પામે છે. વળી કારણસર તપશ્ચર્યા કરવામાં અસમર્થ એવા ભવ્ય છે પણ અહીં પ્રભુદેવના પૂજનકલે દશ ફૂલની માળા ચઢાવવાથી ઉપવાસનું, ૨૦ પુષ્પમાલા ચઢાવવાથી છઠ્ઠનું, ૩૦ પુષ્પમાલાઓ ચઢાવવાથી ૨૬ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજ્યપઘસરિકૃત અમનું, ૪૦ માલાએ ચઢાવવાથી ચાર ઉપવાસનું અને ૫૦ માલાએ ચઢાવવાથી પાંચ ઉપવાસનું ફલ પામે છે. આ તીર્થમાં પૂજા અને સ્નાત્ર મહત્સવ કરવાથી પણ જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તેવું પુણ્ય બીજા તીર્થોમાં સોયા, ભૂમિ, આભૂષણ વગેરેનું દાન કરવાથી પણ બંધાતું નથી. આ તીર્થની નજીકમાં વસેલા શ્રી પાદલિપ્તપુરી (પાલીતાણું)માં શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામીના સુંદર દેવાલય શોભે છે. આ ગિરિરાજની નીચેના ભાગમાં શ્રી નેમિનાથનું વિશાળ ભવ્ય મંદિર દીપે છે. અને મહામંત્રી ઉદાયનના પુત્ર વાડ્મટ મંત્રીએ ૨ કોડ ૯૭ લાખ દ્રવ્યનો વ્યય કરી ગિરિરાજની ઉપર રહેલા શ્રી આદીશ્વર ભગવંતના મુખ્ય પ્રાસાદને ઉદ્ધાર કરાવ્યા હતા. અહીંના મૂળનાયક પ્રભુ શ્રી આદિદેવની ભવ્ય મૂર્તિના જ્યારે ભવ્ય દર્શન કરે છે, ત્યારે તેઓનાં નેત્રે જાણે અમૃતથી સિંચાયાં હોય તેવી અપૂર્વ શાંતિનો અનુભવ કરે છે. વિ. સં. ૧૦૮માં ઘણું દ્રવ્ય ખરચીને જાવડ શેઠે શ્રી રૂષભદેવનું બિંબ સ્થાપના કર્યું. તે બિંબ તેજસ્વી મમ્માણ નામના મણિશૈલમાંથી નીકળેલા તીરસ નામના રત્નનું બનાવ્યું હતું. તે જાવડ (ડિ) શેઠને ટુંકે અહેવાલ આ પ્રમાણે સમજ - આ શેઠ મધુમતી (મહુવા બંદર)ના રહીશ હતા. તેમણે શ્રીવાસ્વામીજી મહારાજની પાસે શ્રી શત્રુંજય (7) માહામ્ય સાંભળ્યું. ત્યાર બાદ તીર્થભક્તિથી અહીં આવ્યા. સુગંધિ જલથી સ્નાત્ર કરવાની ઈચ્છા થઈ, પણ મૂલનાયકનું લેપ્યમય બિંબ હતું, જેથી સ્નાત્રનું જલ પડવાથી બિંબને નુકશાન પહોંચે, આથી શેઠ નાખુશ થયા. તેમણે ચકેશ્વરીની આરાધના કરી. દેવીએ શેઠને મમ્માણ પત્થરની ખાણ દેખાડી. શેઠે ત્યાં રત્નમય મૂર્તિ તૈયાર કરાવી રથમાં પધરાવી, તીર્થાધિરાજ ઉપર લાવવા લાગ્યા. પિતાની સ્ત્રી સહિત શેઠ રથની સાથે ગિરિરાજ ઉપર, દિવસે સાંજ સુધીમાં જેટલો માર્ગ ચાલે, ત્યાં રાતે પાછો તે રથ પાછો હઠી સવારે જ્યાં હોય ત્યાં થંભાય. આ હકીકતથી શેઠ ઉદાસ થયા. કપદિયક્ષની આરાધના કરવાથી તેનું મૂળ કારણ જાણવામાં આવ્યું. ત્યાર બાદ રથને ચાલવાના રસ્તામાં સ્ત્રી સહિત શેઠ, સાહસ કરી આડા પડયા (સૂઈ રહ્યા). આવી શેઠની હિંમત જોઈને સંતુષ્ટ થયેલા અધિષ્ઠાયક દેવે બિંબ સહિત રથને ગિરિરાજના શિખર ઉપર સ્થાપન કર્યો. વ્યાજબી જ છે કે સાત્વિક પુરુષ અશકય કાર્ય પણ સહેલાઈથી સાધી શકે છે. ત્યાર બાદ મૂલ નાયકને બદલીને જાવડ શેઠે નવીન રત્નમય બિંબ સ્થાપન કર્યું. એમ આ મહાકાર્યમાં ફત્તેહમંદ નીવડવાથી સ્ત્રી સહિત શેઠે ચૈત્યના શિખર ઉપર ચઢી ઘણા ખૂશી થઈને નાચવા માંડયું. આ ઉપરાંત તેમણે શ્રીપુંડરીક ગણધરની અને કપર્દિન યક્ષની મૂર્તિઓ સ્થાપના કરી. ન્યાયે પાર્જિત લક્ષમીને સદુપયોગ કરી, નિર્મલ ધર્મારાધન કરી, સ્વર્ગની સંપદા મેળવી. આ શ્રીગિરિરાજની ઉપર ઈક્વાકુ વંશના તથા વૃષ્ણિ વંશના અસંખ્યાતી કડાકડી પ્રમાણુ ભવ્ય છ સિદ્ધિપદ પામ્યા, તેથી આનું નામ “કેટકેટી For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] તિલક” કહેવાય છે. અહીં સિદ્ધિપદ પામેલા પાંચે પાંડવોની અને કુંતી માતાની લેખ્યમય મૂર્તિઓ તથા રાયણ વૃક્ષ દીપી રહ્યાં છે. અહીં રહેલી શ્રી ઋષભદેવની પાદુકાઓને મેરવાઘણ આદિ ઘણાં તિર્યો પણ નમીને અણસણ કરીને દેવઋદ્ધિ પામ્યાં છે. અહીં મૂલ પ્રાસાદની ડાબી બાજુએ સત્યપુરાવતાર નામને પ્રાસાદ અને જમણી બાજુએ એટલે શકુની ચિત્યની પાછળના ભાગમાં અષ્ટાપદ નામને પ્રાસાદ આવ્યો છે. શ્રીનંદીશ્વરાદિ અવતાર નામના ભવ્ય પ્રાસાદ પણ દર્શક ભવ્ય જીવોને અપૂર્વ આનંદ આપે છે. અહીં શ્રીસ્વર્ગારોહણ નામના ચેત્યમાં, આજુબાજુ નમિ-વિનમિ જેની સેવા કરી રહ્યા હોય, એવી શ્રી ઋષભદેવ પ્રભુની દિવ્ય પ્રતિમા ઝગમગી રહી છે. આ ગિરિરાજના બીજા ઉંચા શિખરની ઉપરના ભાગમાં પ્રયાસ કુમાર, શ્રી શાંતિનાથ તથા નેમિનાથ અને બીજા પણ શ્રીઋષભદેવ મરૂદેવી અને શ્રીમહાવીરસ્વામી આદિનાં સુંદર બિંબ રહેલાં છે. અહીં યક્ષરાજ કપર્દિની પ્રતિમા છે. તે નમનાર ભવ્ય જીવોના અને યાત્રિક સંઘનાં વિવિધ વિદનેને જરૂર દૂર કરે છે. શ્રીનેમિનાથ પ્રભુના કહેવા પ્રમાણે કૃષ્ણ વાસુદેવે અહીં રહીને આઠ ઉપવાસ કરી કપર્દિયક્ષની આરાધના કરી, જેથી યક્ષાધિરાજે પર્વતની ગુફાની અંદર રહેલી શકેન્દ્રથી પૂજાયેલી ત્રણ પ્રતિમાઓ બતાવી, તે ગુપ્ત રાખી. સંભળાય છે કે હાલ પણ તે સ્થલે શકેન્દ્ર ઘણી વાર આવે છે. પાંડવોએ થાપેલ શ્રી ઋષભદેવના બિંબની ઉત્તર દિશામાં ઠેઠ સુલક તલાવડી સુધી લાંબી તે ગુફા આવેલી છે. આ યક્ષની આરાધના કરનાર ભવ્ય જી પ્રતિમાનાં દર્શન પામે છે. ત્યાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ચોમાસું રહ્યા હતા. અહીં મરૂદેવી પ્રાસાદની નજીકમાં શ્રી શાંતિનાથને ભવ્ય પ્રાસાદ આવ્યો છે. તે દર્શન કરનારા ભવ્ય જીને અપૂર્વ આનંદદાયક-સંસારના તાપને ઠારનારે માલુમ પડે છે. શ્રી શાંતિનાથના ચિત્યની આગળ છેડેક છેટે સોનાની અને રૂપાની એ ખાણ આવેલ છે, ત્યાંથી સો હાથ દૂર જતાં પૂર્વ દિશાએ આઠ હાથ નીચે સિદ્ધરસથી ભરેલી રસકૂપિકા (કુઈ) રહેલી છે. અને શ્રી ઋષભદેવની પ્રતિમાની નીચે ઋષભકૂટથી આગળ ત્રીશ ધનુષ પ્રમાણે ભૂમિ વલોટીએ ત્યારે એક (બારણાં જેવી) શિલા આવે છે, ત્યાં જે ભવ્ય જીવ ત્રણ ઉપવાસ કરવા પૂર્વક બલિ વિધાન કરે, તેને વૈરાટયાદેવી દર્શન દે છે. તે દેવીના કહેવા પ્રમાણે શિલાને ઉઘાડી રાતે જે પુણ્યશાલી પુરૂષ અંદર દાખલ થાય, અને એક ઉપવાસથી આરાધના કરે તેમને વિશિષ્ટવિવિધ પ્રકારની ઘણી સિદ્ધિઓ મળે છે. તે સ્થલે પ્રભુ શ્રી આદિદેવના બિંબને ભાવથી વિધિ પૂર્વક નમસ્કાર કરનારા ઉત્તમ જ ચતુર્વિધ સંસારની કર્મભનિત ઘણું રખડપટ્ટી ટાલીને એક છેલ્લો મનુષ્ય ભવ પામી જરૂર મુક્તિના સુખ પામે છે. ત્યાંથી આગળ પાંચ ધનુષ્ય (પ્રમાણુ ભૂમિ) વળોટીએ ત્યારે એક ભવ્ય પાષાણ (મય) કુંડિકા (કુંડી) આવે છે. તેથી આગળ સાત ડગલા જઈને જે પુણ્યશાલી સમજુ ભવ્ય છ બલિ (બલિ બાકળા)ને વિધિ જાળવી શિલા ઉઘાડી અંદર જઈ બે ઉપવાસથી આરાધના કરે, તેમને હાથમાં રહેલા આમળાની માફક રસકૂપિકાનું દર્શન થાય છે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧ey [ શ્રી વિજ્યપદ્યસરિતગિરિરાજના ઉદ્ધારની બાબતમાં ભવિષ્યની હકીકત ભવિષ્યમાં કલિક રાજાને ધર્મદત્ત નામને જિનધર્માનુરાગી પુત્ર થશે. તે દરરોજ બિંબની પ્રતિષ્ઠા કરાવ્યા બાદ ભજન કરશે. તેને જિતશત્રુ રાજા પુત્ર થશે. તે શત્રુંજય મહાતીર્થને ઉદ્ધાર કરશે અને બત્રીશ વર્ષ સુધી રાજગાદી ભેગવશે. આ જિતશત્રુ રાજાને મેઘઘેષ નામે પુત્ર થશે, તે કપર્દિ યક્ષના કહેવાથી શ્રી શાંતિનાથના અને શ્રીમરૂદેવી માતાજીના ચિત્યને ઉદ્ધાર કરશે. આચાર્યદેવ શ્રી દુષ્ણસહસૂરિજી મહારાજની પહેલાંના આ મહાતીર્થના આઠ ઉદ્ધારક પુરૂષે આ પ્રમાણે જાણવા -૧ શ્રીનંદિસૂરિ, ૨ આર્ય શ્રીપ્રભ, ૩ માણિભદ્રક, ૪ યમિત્ર, ૫ ધનમિત્ર, ૬ વિકટધમક, ૭ સુમંગલ અને ૮ સૂરસેન. અને છેવટે દુષ્ણસહસૂરિજીના ઉપદેશથી રાજા વિમલવાહન આ મહાતીર્થને ઉદ્ધાર કરશે. આ તીર્થના અલૌકિક ગુણેને યાદ કરી દૂર દૂરના પુણ્યશાલી ભવ્ય છે યાત્રાને લાભ લેઈ જન્મ પાવન કરવા અહીં આવે છે. તેઓને જોઈને મહામંત્રી વસ્તુપાલ જેવા ભાગ્યશાલી છે તે એમ વિચારે છે કે-આ યાત્રાળુ સંઘના ચરણકમલની રજથી મારા ઘરનું આંગણું જ્યારે પવિત્ર થશે? કહ્યું છે કે કદા કિલ ભવિષ્યતિ, મદ્રગ્રહાલ્ગણભુમયા શ્રીસંઘચરણાભ્યાજ-રજેરાજી પવિત્રતા છે ૧ છે જેઓ અહીંના યાત્રાળુઓને કનડે, અને તેઓનું દ્રવ્યાદિ ચરે, તે જ ભયંકર પાપ કર્મોને બાંધે છે, અને તેથી નરકની આકરી-ક્ષેત્ર યુદ્ધ શસ્ત્રાદિની ને પરમધામિની વેદના ભેગવે છે. યાત્રાળુઓની રક્ષા સત્કાર બહુમાનાદિ ગર્ભિત ભક્તિ કરનાર ભવ્ય જીવે સ્વર્ગથી માંડી મોક્ષ સુધીનાં સુખ પામે છે. અહીં પિથડ મંત્રી તથા વસ્તુપાલ વગેરે ઘણાય આસન્નસિદ્ધિક ભવ્ય જીવાએ ધર્મશાલા, જિન પ્રાસાદાદિ ધર્મસ્થાને બંધાવવા ઉપરાંત સાતે ક્ષેત્રમાં સ્વભુજ પાર્જિત ન્યાયસંપન્ન અનર્ગલ લક્ષ્મીને સદુપયોગ કરી બંને ભવ સફલ કર્યા છે. આ બીના ઉપરથી આધુનિક ધનવાનને ઘણું સમજવાનું મળી શકે છે. તેજપાલના મોટાભાઈ મંત્રીશ્વર વસ્તુપાલે દુષમકાલના પ્રભાવે સ્વેચ્છના ભાવી ઉપદ્રને ધ્યાનમાં લઈને મમ્માણ પાષાણની રત્નમય શ્રી આદિનાથની અને પુંડરીક ગણધરની બંને પ્રતિમાઓ તૈયાર કરાવી ભોંયરામાં સ્થાપન કરી હતી. પૂર્વે વિ. સં. ૧૦૮માં જાવડશાહે આદિ પ્રભુનું જે બિંબ સ્થાપન કર્યું હતું, તેને જ્યારે કલિકાલની છાયા વધવાથી સ્વેચ્છાએ વિ. સં. ૧૩૬માં ખંડિત કર્યું, ત્યારે વિ. સં. ૧૩૭૧માં સવાલ જ્ઞાતીય સમરાશાહે શ્રીમૂલનાયકના બિંબને ઉદ્ધાર કર્યો. શ્રી કલ્પપાહડામાં પૂજ્ય શ્રીગણધર ભગવંતોએ આ તીર્થાધિરાજને વિસ્તારથી મહિમા વર્ણવ્યું હતું. તેમાંથી સાર ઉદ્ધરીને શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પ્રાકૃતમાં રચના For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૦૫ કરી. ત્યાર બાદ શ્રીવાસ્વામીજીએ વિવિધ પ્રકારે ટૂંકામાં વર્ણવ્યો. તે પછી શ્રી પાદલિપ્રાચાર્યે ભવ્ય જીના ઉપકારાર્થે ટૂંકી રચના કરી. તેમાંથી ઉદ્ધાર કરી શ્રીધનેશ્વરસૂરિજીએ શત્રુંજય માહાસ્ય રચ્યું અને શ્રી જિનપ્રભસૂરિજીએ વિવિધ તીર્થકલ્પ બનાવતી વખતે “શત્રુંજયતીર્થકલ્પ' આ નામે અલગ રચના કરી. અપૂર્વ ભક્તિભાવ ધારણ કરીને જે ભવ્ય જી આ કલ્પને વાંચે, ભણે, ધ્યાવે, સાંભળે, વ્યાખ્યાનમાં વાંચે (તીર્થને મહિમા બીજાને સમજાવે) તેઓ ત્રીજે ભવે મુક્તિપદ પામે છે. તે શત્રુજ્ય ગિરિરાજ ! ભલેને તારા ગુણોનું વર્ણન કરનારો સમર્થ વિદ્વાન હોય, તે પણ તે પુરૂષ તારા છેડા ગુણેને પણ સર્વીશે ન જ વર્ણવી શકે. હે ગિરિરાજ ! તારી યાત્રા કરવા માટે આવેલા પુણ્યશાલી જીવોને આ પવિત્ર તીર્થભૂમિના પ્રતાપે હૃદયમાં સારી ભાવના પ્રકટે છે. હે ગિરિરાજ ! તારી યાત્રાને લાભ લેવા માટે ચાલતા સંઘ, રથ, ઘોડા, ઊંટ વગેરેના પગની રજ જેઓના શરીરે લાગે, તેમનાં નિબિડ પાપો જરૂર નાશ પામે છે. હે ગિરિરાજ ! બીજા સ્થળે મા ખમણ કરવાથી જેટલાં કર્મો ખપે, તેટલાં કર્મો ભવ્ય જીવો તારી છાયામાં રહીને પૂજા દર્શનાદિ કરનારા–નવકારશી આદિ પચ્ચખાણ કરીને જલદી ખપાવે છે. હે. ગિરિરાજ! એકાંત સમ્યગ્દષ્ટિ ઇંદ્ર મહારાજા પણ સ્વર્ગમાં તારે વૈભવ વખાણે છે, ને તને નમસ્કાર કરે છે. માટે આદીશ્વર પ્રભુથી શેભાયમાન એવા તને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે ગિરિરાજ ! આ પ્રમાણે તારા ગુણ વર્ણવતાં મેં જે પુણ્ય પેદા કર્યું તેના ફળરૂપે હું એ જ ચાહું છું કે સર્વ જીવો તારી છાયામાં નિવાસ પામી દર્શનાદિ ભક્તિને લાભ મેળવી નિરંજન નિરાકાર સિદ્ધ સ્વરૂપ પામે. રાજપ્રસાદ (એવા બીજા) નામવાળા આ કલ્પને પૂજવાથી, જરૂર મનવાંછિત ફળે છે. શ્રીજિનપ્રભસૂરિજીએ આ ક૯૫ની વિ. સં. ૧૩૮૫માં રચના કરી. સંધપતિ શ્રીવાસ્તુપાલે ગિરિરાજની કરેલી યાત્રાઓ. પરમ પ્રભાવિક આ શ્રીસિદ્ધગિરિરાજની ઉપર મંત્રી વસ્તુપાલને અડગ શ્રદ્ધા હતી. આખી જિંદગીમાં તેમણે સાડીબાર યાત્રાઓ કરી. તેમાં વિસ. ૧૨૮૫માં પહેલી સંઘ સહિત વિધિપૂર્વક યાત્રા કરી, તેની બીના આ પ્રમાણે સમજવી. એ સંઘમાં ૧૪૪ દેવાલય હતાં, તેમાં દાંતના ચોવીસ દહેરાસરે અને બાકીનાં ૧૨૦ કાષ્ઠમય (લાકડાનાં) હતાં. ૪૫૦૦ ગાડાં, ૧૮૦૦ ગાડી, ૭૦૦ પાલખી, સંઘમાં ૭૦૦ આચાર્ય ભગવંતે અને ૨૦૦૦ શ્વેતાંબર સાધુઓ, ૧૧૦૦ દિગંબર સાધુઓ, ૪૦૦૦ ઘેડા, ૨૦૦૦ ઊંટ, અને ૭ લાખ યાત્રાળુ મનુષ્ય હતા. એમ એ પછી આગળ આગળની યાત્રામાં પૂર્વ પ્રમાણ કરતાં અધિક પ્રમાણ હતું. ઉંચ કેટીના ભાગ્યશાળી ઉદાર ભવ્ય જીવો જ તીર્થ યાત્રાદિમાં લક્ષમીને સદુપયોગ કરે છે. પ્રાચીન મહર્ષિ ભગવંતોએ કહ્યું છે કે ઘણું કરીને ક્ષત્રિયની લક્ષમી ઘોડા, શસ, સિન્યાદિને સંઘરવામાં, વેશ્યાની લહમી શૃંગારરસને પિષવામાં, વેપારીઓની લહમી વ્યાપારમાં ખેડૂતની લક્ષમી ખેતીમાં પાપી જીની લહમી દારૂ તથા માંસભક્ષણાદિમાં અને For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ [ શ્રી વિજયપધરિકૃત વ્યસની જનેની લક્ષ્મી સાતે વ્યસન સેવવામાં ખલાસ થાય છે અને કંજુસ માણસ લક્ષ્મીને જમીનમાં દાટીને રાજી થાય છે. પણ પુણ્યશાળી ભવ્ય જીવો તીર્થયાત્રાદિ ઉત્તમ કાર્યમાં લક્ષમીનો સદુપયોગ કરી રાજી થાય છે. આ હકીકતમાંથી એ પણ રહસ્ય નીકળે છે કેજેવા વાતાવરણમાં જીવન પસાર થયું હોય તેવી જ ભાવના અંતિમ સમયે થાય છે. મંત્રી વસ્તુપાલના સંબંધમાં પણ તેમ બન્યું છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે છે-વિ. સં. ૧૨૮૭માં જે જ્યોતિશાસ્ત્રાદિના પ્રખર પંડિત આચાર્યશ્રી નરચંદ્રસૂરિજી મહારાજને મંત્રી વસ્તુપાલ ગુરૂ તરીકે માનતા હતા તે ગુરૂ મહારાજની અંતિમ સમયની માંદગીના પ્રસંગે મંત્રીજી ગુરૂની પાસે બેઠા હતા. ઉપકાર અને ગુરૂગુણને યાદ કરતાં તેઓ રૂદન કરવા લાગ્યા. ત્યારે શ્રી ગુરૂમહારાજે મંત્રી વસ્તુપાલને સમજાવ્યું કે-જેઓ જમ્યા તેમનું મરણ તે છે જ. સમજુ માનવોને એ પ્રસંગ અપૂર્વ સાવધાની રાખવાને બેધ આપે છે“સામાં મળનાર મનુષ્યાદિની માફક સર્વને મેડા વહેલા જરૂર ચાલ્યા જવાનું છે. મનના મને રથ મનમાં ન રહે, માટે પ્રમાદ દૂર કરી ધર્મકાર્યો જલદી સાધવા કટિબદ્ધ થવું એ વ્યાજબી છે.” આવું વિચારી કો ડાહ્યો માણસ મૃત્યુના પ્રસંગે શોક કરે ? હે મંત્રી ! હાલ વિ. સં. ૧૨૯૭ની સાલ વતે છે. આજથી અગીઆરમાં વર્ષે ૧૨૯૮ના ભાદરવા સુદ દશમ તમારી સ્વર્ગ ગમનની તિથિ સમજવી. એમ જ્યોતિ શાસ્ત્રના અનુભવથી જાણું શકાય છે. જેથી તમને અંતિમ હિતશિક્ષા તરીકે જણાવું છું કે- ભવિષ્યમાં કરવા ધારેલાં ૧. શ્રી નરચંદ્રસુરિજી મહારાજ તિકશાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. તેમણે તિસાર (નારચંદ્રજ્યોતિષ નામને ગ્રંથ બનાવ્યો છે. તે ઉપરાંત મુરારિએ બનાવેલાં “અનર્ધરાઘવ' નામના ગ્રંથની ઉપર (૨૩૫૦ શ્લોક પ્રમાણુ) ટિપ્પણુ રચ્યું શ્રીવિમલસૂરિજીની સહાયથી શ્રીધરે બનાવેલ ન્યાયકંદલી નામક ન્યાયના ગ્રંથ ઉપર ટીકા રચી. તથા જેમાં શ્રી હેમચંદ્રસૂરિકૃત પ્રાકૃત આઠમા અધ્યાયના રૂપખાનની સિદ્ધિ જણાવી છે, એ પ્રાકૃત દીપિકાપ્રબોધ નામના ગ્રંથ, ચતુવિ શતિજિનસ્તોત્ર વગેરે ગ્રંથો બનાવ્યા છે. તેમના ગુરૂ શ્રી દેવપ્રભસૂરિજી મહારાજ હતા. તેમણે બનાવેલ પાંડવ ચરિત્રના અને શ્રી ઉદયપ્રભસૂરિકૃત ધર્માસ્યુદય કાવ્યને સંશોધક-શ્રીનચંદ્રસૂરિજી હતા. તેમની આજ્ઞાથી વિ. સં. ૧૨૭૧માં ગુણવલ્લભે વ્યાકરણ ચતુષ્કાવચૂર બનાવી. શ્રીનચંદ્રસૂરિજીએ ૧૨૮૮માં રચેલા વસ્તુપાલની પ્રશરિતરૂપ સ્તુતિકાવ્ય-ગિરનાર શિલા લેખમાંથી મળી શકે છે. (સમરાદિત્ય સંક્ષેપના કર્તા) શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજને આ સરિજી મહારાજે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાચના આપી હતી. મંત્રી વસ્તુપાલની અપૂર્વ કાવ્યગ્રંથને બનાવવા માટે આગ્રહભરી વિનંતિ થઈ ત્યારે સુરિજીની આજ્ઞાથી તેમના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિજીએ “ અલંકાર મહેદધ’ નામને અપૂર્વ કાવ્યગ્રંથ બનાવી મંત્રીની ભાવના પૂર્ણ કરી, તે મંત્રી વસ્તુપાલના ધર્મગુરૂ હતા વગેરે બીને અનેક એતિહાસિક ગ્રંથમાંથી મળી શકે છે. ૨. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ’ આમાં ૧ર૯૬ મહા સુદ ૧૦ રવિવાર કહ્યો છે. 3. આવી હકીકત બીજાની આગળ કહેતાં આઘાતનું કારણ થાય, પણ ગુરૂજી મંત્રીના સંપૂર્ણ પરિચયમાં આવેલા હોવાથી ધર્મકાર્ય કરવામાં સંભવતા પ્રમાદને હઠાવવા તેમણે આ બીના પ્રાપ્ત મંત્રીને કહી છે. સમજુને તે આથી લાભ જ થાય. Jain Education Intemational For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ ] ૨૯૭ ધાર્મિક કાર્યો અવિલંબે પૂરાં કરજે. તીર્થાધિરાજ શ્રીસિદ્ધગિરિ ભગવંતની પરમ શીતલ છાયામાં અંતિમ સમયે સમાધિમરણ સાધનારા પુણ્યશાળી ભવ્ય જીવો જરૂર આસન સિદ્ધિક હોવાથી થોડા કાળમાં પરમ પદના સાત્વિક, આત્યંતિક, એકાંતિક સુખને પામી શકે છે.” આ શીખામણ આપ્યા બાદ શ્રીગુરૂ મહારાજ અપૂર્વ સમાધિ મરણને સાધી ઉત્તમ સ્વર્ગની સંપદા પામ્યા. ત્યાર બાદ મંત્રીજીએ પણ ગુરૂ શિક્ષાને અનુસરે જલદી સાવધાન થઈને તીર્થયાત્રા, જીર્ણોદ્ધાર, નવીન મંદિર બંધાવવા, અંજનશલાકા, ઉપાશ્રય, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા, જ્ઞાનભંડાર વગેરે ધર્મ કાર્યો લગભગ પ્રાયે વિ. સં. ૧૨૯૭ની સાલ સુધીમાં પૂર્ણ કરી લીધાં. મંત્રીશ્વર વસ્તુપાલને ૧૨૯૮ના ભાદરવા સુદમાં તાવ આવ્યો, ત્યારે તેમણે ગુરૂવચન યાદ કરી અંતિમ સમય જાણી લઈને શ્રીસિદ્ધગિરિની છાયામાં જવા માટે લઘુ બાંધવ શ્રીતેજપાલને ઈચ્છા જણાવી. ભાઈએ તે પ્રમાણે તૈયારી કરી પ્રયાણ કર્યું. અનુક્રમે સિદ્ધગિરિની નજીકમાં રહેલ અંકેવાળિયા ગામમાં વિશેષ માંદગી થવાથી તેમણે જાણ્યું કે ઠેઠ પહોંચાય તેટલે સમય નથી. તેથી ગિરિરાજની સન્મુખ હાથ જોડી ચાર શરણને અંગીકાર કરીને, દુષ્કૃતની ગહ અને સુકૃતની અનુમોદના કરીને આત્મભાવના ભાવી, આત્મસ્વરૂપની હરઘડી વિચારણા કરી, સર્વ જી ને ખમાવી અને ચતુર્વિધ સંઘને વિશેષે ખમાવી ગિરિરાજના નિશ્ચલ ધ્યાનમાં મંત્રી વસ્તુપાલ સ્વર્ગના દિવ્ય સુખ પામ્યા. સમાધિમરણના અભિલાષી ભવ્ય જીવોએ ઉપર જણાવેલ મંત્રીની બીના જરૂર યાદ રાખવી અને મંત્રી વસ્તુપાલ વગેરેની માફક, ચતુર્વિધ સંઘ સહિત વિધિપૂર્વક ઉલ્લાસથી સંઘપતિ થઈને શ્રીગિરિરાજની યાત્રા કરી જન્મ સફળ કરે. ૨-શિવપુર. દુર્લભ પંચકમાં બીજું “શિવપુર” કહ્યું તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું -જ્યાં ગયા પછી નિરંજન શુદ્ધસ્વરૂપી ભવ્યાત્માઓને થોડા અંશે પણ ઉપદ્રવની પીડા હોય જ નહિ તે શિવપુર કહેવાય. તેનાં મુક્તિ, મોક્ષ, નિર્વાણ, પરમપદ, શિવ, સિદ્ધિ, સિદ્ધસ્થાન, સિદ્ધશિલા વગેરે અનેક નામો જુદા જુદા ગ્રંથમાં જણાવ્યાં છે. અહીં દેખાતાં નગર જેમ ઉપદ્રવવાળા હોય છે, ચલ હોય છે, અને જ્યાં રેગથી હેરાન થવું પડતું હોય તેવા પણ હોય છે તથા આબાદી વસ્તી વગેરેની અપેક્ષાએ નાશવાળાં હોય છે, અને અમુક કાળે નાશ પામવાના સ્વભાવવાળાં હોય છે, તેવું આ નગર નથી, પણ તેથી ઉલટું (આ શિવપુર) છે. એટલે શિવ અચલ અરેગ અનંત અક્ષય સ્વરૂપવાળું શિવપુર છે. ગળાકાર વિસ્તારની અપેક્ષાએ ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે, તેટલું જ શિવપુર છે, કારણ કે મનુષ્ય ક્ષેત્રમાંથીજ મેક્ષ ગમન થાય છે. સિદ્ધિસ્થાનને એકદેશીય પુરની ઉપમા આપવાને મુદ્દો એ છે, કે-પુરમાં જેમ મનુષ્યાદિ સંસારી જ હોય છે, તેમ અહીં મુક્ત છે ઉપરના એક જનના છઠ્ઠા ભાગમાં અથવા એક ગાઉના ચાવીશમા ભાગમાં રહે છે. વગેરે અમુક અમુક સરખામણી રહી છે. પણ સર્વીશે પુર (નગર) ના ગુણે ન ઘટી શકે. આ શિવપુરમાં સહજાનંદી શ્રી સિદ્ધ ભગવંતે રહે છે, For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ |શ્રી વિજયપાસરિકૃતસિદ્ધભગવંતનું ટૂંકમાં સ્વરૂપ. અહીં શરૂઆતમાં એ સમજવું જરૂરી છે કે-જ્યારે સિદ્ધ ભગવંતે જીવ (સ્વરૂપ) છે તે જીવનું સર્વવ્યાપી લક્ષણ શું ? આને ઉત્તર આ પ્રમાણે સમજે-જેનું ચેતના સ્વરૂપ હોય તે જીવ કહેવાય. એટલે ઓછા વધતા પ્રમાણમાં જેની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપગ હોય તે જીવ કહેવાય. કહ્યું છે કે નાણું ચ દંસણું ચેવ, ચરિત્ત ચ ત તહા ! વીરિયં ઉગે ય, એય જીવસ્ય લકખણું ૧ ચેતના સ્વરૂપ એ જીવનું સામાન્ય લક્ષણ કહેવાય એટલે તમામ જીવોમાં ઓછા વધતા પ્રમાણમાં ચેતના તો હોય જ. અને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિ જ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવલજ્ઞાન, ૬ મતિ અજ્ઞાન ૭ કૃત અજ્ઞાન, ૮ વિભંગ જ્ઞાન, ૯ ચક્ષુદર્શન ૧૦ અચક્ષુદર્શન, ૧૧ અવધિ દર્શન અને ૧૨ કેવલદર્શન, એમ બાર ઉપગ એ જીવનું વિશેષ લક્ષણ કહેવાય. - દુનિયામાં તમામ જી ઉપયોગવાળા હેય છે, કારણ કે લબ્ધિઅપર્યાપ્ત સૂક્ષમ સાધારણ વનસ્પતિના જીવને ઉપજવાનાં પહેલે સમયે પણ અક્ષર ( જ્ઞાન )ને અનંતમે ભાગ ઉઘાડે રહે છે. તે (અક્ષરને અનંતમા ભાગ જેટલા) અલ્પ જ્ઞાનને કર્મ સ્વરૂપને પામેલા એવા ત્રણે લોકના (કાર્મણ વર્ગણાના) કેઈ પણ પુદગલો ઢાંકી શકે જ નહિ. અને જો તેમ બને તે જીવ અજીવમાં કાંઈ પણ તફાવત રહે જ નહિ. આ બાબત શ્રી નંદીસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે –“Rasીવા રહ્ય અતિમાનો નિરગુણા ત્તિ ચિદર, ગg go વિ સાવલિ તો જીવો મરીવત્તi gramત્તિ ચાલુ પ્રસંગે દષ્ટાંત એ છે કે-જેમ સૂર્ય પુષ્કલ ગાઢ વાદળાંના સમૂહથી ઢંકાયો હોય તો પણ તેને કંઈક પ્રકાશ તે ખુલ્લો હોય જ છે કે જે દ્વારા દિવસની ખાત્રી થઈ શકે છે. એમ ન હોય તે રાત દિવસને તફાવત જાણી શકાય નહિ. તેમ અહીં તમામ જીને અક્ષરને અનંતમે ભાગ ખુલ્લો હોય છે. ઉપર કહેવામાં આવ્યું તેમ સહુથી ઘેડામાં છેડે જ્ઞાનને ૧ જે દ્વારા પદાર્થનું સ્વરૂપ જણાય તે લક્ષણ કહેવાય, કહ્યું છે કે – " लक्ष्यते वस्तुतत्त्वं अनेनेति लक्षणमसाधारणधर्म " જે ધર્મ અલક્ષ્યમાં ( જેનું લક્ષણ બાંધવું હોય તે લક્ષ્ય કહેવાય. તે સિવાયના પદાર્થો અલક્ષ્ય કહેવાય. ) ન રહે તે અસાધારણ ધર્મ કહેવાય. તેના બે ભેદ છે-૧ સામાન્ય ધર્મ (ગુણ), ૨ વિશેષ ધર્મ (પર્યાય. જેમ પુદ્ગલને વર્ણ એ સામાન્ય ધર્મ ( સામાન્ય લક્ષણ ) કહેવાય, અને તે જ વર્ણના પીત વગેરે જે ભેદ, તે વિશેષ ધર્મ ( વિશેષ લક્ષણ છેકહેવાય, તેમ ચેતન્ય એ જીવનું સામાન્ય લક્ષણ અને ઉપગ એ વિશેષ લક્ષણ કહેવાય. ૨ અક્ષર એટલે સાકાર (જ્ઞાન) ઉપયોગ અને અનાકાર એટલે દર્શન ઉપયોગ. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ રેરાનચિંતામણિ ] ૨૯૯ અંશ નિગોદના જીવને ઉત્પત્તિસ્થાનમાં પહેલે સમયે હોય છે. તે પછીના સમયમાં તે જ્ઞાનાંશ વધતો જાય છે. એમ ઠેઠ બાકીના એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં પણ જેમ જેમ ઈન્દ્રિયલબ્ધિ અને યુગલબ્ધિ વધતી જાય, તેમ તેમ જુદી જુદી જાતના ક્ષપશમને અનુસારે અનુકમે જ્ઞાનાંશ વધતા વધતા ઘાતી કર્મો હઠે ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે. પ્રશ્ન–આત્માનું લક્ષણ “જ્ઞાન” કહ્યું તેથી એમ સાબીત થાય છે કે સાસ્ના (ગળકંબલ) અને બળદની પેઠે આત્માથી જ્ઞાન અલગ ન જ મનાય. અને જે તેમ માનીએ તે આત્માને સર્વ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ તે કેમ હેતું નથી? વળી જ્ઞાનસ્વરૂપ આત્મા અમુક બાબત જાણતો નથી એ પણ ન જ કહી શકાય. તેમજ જ્ઞાનસ્વરૂપી આત્માને (૧) સંશય, (૨) અવ્યક્ત (અસ્પષ્ટ) બેધ, (૩) અબોધ (નહિ જાણવાપણું ), (૪) અને વિપરીત બોધ (ગેરસમજણ) કઈ રીતે ઘટે? ઉત્તર - જે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે પણ જ્ઞાનાવરણયાદિ કર્મરાજાના પંઝામાં સપડાયેલ હોવાથી તેને એક પદાર્થમાં નિરંતર ઉપયોગ ટકતો નથી. આમ કહેવામાં ખરૂં રહસ્ય એ છે કે જેટલા કાકાશના, ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના પ્રદેશ છે તેટલા જ એક આત્માના પ્રદેશ છે. તેમાં મધ્યભાગે. આઠ પ્રદેશે ગાયના આંચળની માફક ઉપર નીચે બે વિભાગમાં ચાર-ચાર પ્રદેશ રહેલા હોવાથી તે રૂચક પ્રદેશ કહેવાય છે. તે સિવાયના તમામ આત્મપ્રદેશે ઉકળતા પાણીની માફક ઉપર નીચે આદિ સ્થલે ફર્યા કરે છે. એટલે જયારે પાણી ઉકળતું હોય ત્યારે તે જેમ ખદખદે છે, (ચારે બાજુ ફરે છે) તેમ મન, વચન, કાયાના વ્યાપારવાળા આત્માના દરેક પ્રદેશે જ્યાં સુધી તેરમા ગુણસ્થાનકથી આગળ ન જાય એટલે ગપ્રવૃત્તિ ચાલુ રહે, ત્યાં સુધી દરેક સમયે સાંકળની કડી(ઓ)ની માફક સંબદ્ધ રહેલા આત્મપ્રદેશ ઉપરથી નીચે અને નીચેથી ઉપર આવે છે. એટલે માથાના આત્મ પ્રદેશે પગે આવે અને પગના આત્મપ્રદેશે માથાના ભાગમાં આવે. એમ દરેક સમયે થાય. સત્ય પરિસ્થિતિ (બીના) આવી છતાં પણ એક પણ પ્રદેશ આત્માથી અલગ થતો જ નથી. જેમ પવનથી જલાશયનું પાણી હાલે, તેથી પાણીના કણિયા પણ હાલે છે, પણ તેથી તે કણીયા જલથી જુદા પડતા નથી, તેમ આત્મપ્રદેશે દરેક સમયે હાલે તે પણ આત્માથી કઈ પણ પ્રદેશ જૂદો પડતો નથી. પરંતુ ઘણાં (નાના અસંખ્યાતા પ્રમાણ) પ્રદેશો માંહે માંહે છુટા પડી જાય. આમ કહે ૧ ગાયના આચળ. ૨ આ જ ઈરાદાથી જવાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ એમ ત્રણ મેદો જ કહ્યા છે. પુદ્ગલાસ્તિકામાં તો અંધથો એક પ્રદેશ જૂદો પડે છે. માટે સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ એમ ચાર ભેદ કહ્યા છે. ૨૭ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ [ શ્રી વિજયપઘસરિત વાને આશય એ છે કે-કઈ વખત એમ લેવામાં આવે છે કે બારીના બારણું આદિની વચમાં ગિરેલીની પૂંછડી આવતાં કપાઈને, અલગ પડે, અમુક ટાઈમ સુધી તરફડે, પછી ન હાલે. ત્યારે અહીં શું સમજવું? આવો કેટલીકવાર પ્રશ્ન થાય છે. તેને ખુલાસે એ છે કે પૂંછડી અલગ પડયા બાદ જે પૂંછડી સિવાયના શરીરની બાજુ આત્મપ્રદેશો વધારે પ્રમાણમાં રહેલા છે તેઓને અને પૂંછડીના નાના અસંખ્યાત પ્રમાણ પ્રદેશને સાંકળની કડીઓના જે સંબંધ રહેલ છે. જ્યાં સુધી પૂંછડીના આત્મપ્રદેશને શેષ શરીરના આત્મપ્રદેશ ખેંચી રહે નહિ, ત્યાં સુધી તે હાલે છે, એમ અનંતજ્ઞાની ભગવંતે કહ્યું છે. આવા આવા અનેક ખાસ કારણને લઈને એક પદાર્થમાં આત્માને ઘણુ કાલ સુધી સ્થિર (ચાલુ) ઉપગ રહેતું નથી. આ પ્રસંગે જરૂર યાદ રાખવું કે–તમામ સંસારી જીને આત્મા કાકીડાની ડોકની જેમ ચપેલ છે. તેથી બીજા બીજા પદાર્થમાં તેને ઉપયોગ બદલાયા કરે છે. એક પદાર્થમાં આત્માને ઉપયોગ વધારેમાં વધારે અંતમુહૂર્ત સુધી જ રહે છે. ત્યાર બાદ સ્વભાવથી તે ઉપગ રહેતો નથી. હવે આત્મા તમામ પદાર્થોને કેમ જાણતા નથી ? આ પ્રશ્નને ખુલાસે આ પ્રમાણે છે. જેમ સૂર્યને પ્રકાશ એ સ્વાભાવિક ગુણ છે, તેમ આત્માના જ્ઞાનાદિ ગુણે સ્વાભાવિક છે. જેમ સૂર્યની આડા વધારે પ્રમાણમાં વાદળાં આવવાથી તે જગતમાં પૂર્ણ પ્રકાશ ફેંકી શકતો નથી, તેમ આત્માની આડા ઘણાં કર્મો (રૂપી વાદળાં) પડેલા હેવાથી તે સંપૂર્ણ જ્ઞાનપ્રકાશ ફેંકી શકતો નથી, એટલે તમામ પદાર્થોનું જ્ઞાન મેળવી શકતો નથી. જેમ પવનના ઝપાટાથી વાદળાં વિખરાય, ત્યારે સૂરજ સંપૂર્ણ પ્રકાશે છે, તેમ સંસારી આત્મા નિર્મલ દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના રૂપી પવનના ઝપાટાથી સર્વ કર્મો રૂપી વાદળાંને વિખેરે ત્યારે કેવલજ્ઞાન પામે, અને તમામ પદાર્થોની પૂરેપૂરી બીન જાણે. અન–ત્યારે જીવને સંશયાદિ ચાર વાનાં કેમ થાય છે? ઉત્તર–કને ક્ષપશમર જુદા જુદા નિમિત્તને લઈને જુદી જુદી જાતને થાય છે અને તેથી જુદા જુદા પ્રકારનું જ્ઞાન થાય એમાં નવાઈ શી? માટે જ સંશયાદિ (સંશય, અવ્યક્ત બેધ, અધ, વિપરીત બેધ) ચાર વાનાં થઈ શકે. તેમ જ એ પણ યાદ રાખવું કે–આત્મિક વીર્ય બે પ્રકારનું છે-૧ અભિસંધિજ વીર્ય, ૨ અનભિસંધિજ વીર્ય. તેમાં જે વિચાર પૂર્વક પ્રવૃત્તિમાં વપરાય તે અભિસંધિજ (આગિક) વીર્ય કહેવાય અને વિ. ચારશન્ય પ્રવૃત્તિમાં વપરાય તે અનભિસંધિ જ (અનાગિક) વીર્ય કહેવાય. સંજ્ઞી જેને ૧ કાકીડ–એ પંચેન્દ્રિય ભૂજ પરિ સર્પ છવ છે, તે ઘણી વાર શરીરને રંગ પલટાવે છે. તેની ડોક હરઘડી ઉંચી નીચી થયા કરે છે. આને કાચંડ પણ કહે છે. ૨ ઉદયમાં આવેલા કર્મદલિને ભોગવી ક્ષય કરે, અને તે સિવાયના ( ઉદયમાં નહિ આવેલા ) કર્મ દલિકને જે દબાવવા (ભવિષ્યમાં હુમલે કરી, પામેલા ગુણને ન બગાડે તેવી સ્થિતિવાળા કરવા ) તે ક્ષપશમ કહેવાય. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ રાના ચિંતામણી ] [ ૨૧૧ જ પહેલું વીર્ય હેય. અને અનભિસંધિજ વીર્ય તમામ જીને હેય છે. આવા વીર્ય વાળા આત્માને જ્યારે કર્મદલિકને ક્ષપશમ થાય, ત્યારે લબ્ધિ એટલે શપશમ અને કરણ (ઇંદ્રિ)ને અનુસારે જ્ઞાન પ્રકટે છે. જ્યારે જ્યારે તે વીર્યને (ઓછા વધતા પ્રમાણમાં) નાશ (ઘટાડે) થાય, ત્યારે તે જ કર્મ પુદગલે ફરી આત્માને ઢાંકે છે. જેમ દૂર કરેલો સેવાળનો જત્થો પાણીને ઢાંકે, અને સ્વચ્છ ચાટલાને કાદવ ઢાંકે, (મલિન કરે) તેમ અહીં આત્માના સંબંધમાં પણ સમજી લેવું. આવા અનેક કારણોને લઈને સંશય વગેરે થાય છે. પ્રશ્ન-જીવને શિવપુર કઈ રીતે મલે? ઉત્તર–ણગારજ્ઞાનાગિનિ ક્ષમા (સરવા રૂઝ) પૂર્વે કહ્યા મુજબ અનાદિ જીવ અનાદિ કર્મોથી વીંટાયેલ હોય છે. જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ કારણને લઈને અનંતાનુબંધી કષાય વગેરે સાત પ્રકૃતિના ક્ષપશમ કરે ત્યારે સમ્યગૂ (નિર્મલ) દર્શન ગુણ પામે છે. એથી તેને એવી ખાત્રી થાય છે કે શ્રી જિનેશ્વર ભગવંતે કહેલું પદાર્થોનું સ્વરૂપ સાચું છે. અને શ્રી જિનધર્મ એ જ મહાકલ્યાણકારી વસ્તુ છે. બીજા સાંસારિક પદાર્થો દુઃખદાયી છે. ત્યાર બાદ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થવાથી નિર્મલ જ્ઞાન ગુણ પ્રકટ થાય છે. એથી એમ સમજે છે કે હિંસા વગેરે ત્યાગ કરવા લાયક છે. અને જીવાદિ પદાર્થો જાણવા લાયક છે. તથા પવિત્ર ચારિત્રાદિ ગ્રહણ કરવા લાયક છે. પછી “જાણ્યું તો તે તો ખરું કે મેહે નવિ લેપાય” આવી ભાવનાથી ચારિત્ર મહિના ક્ષપશમે જ્ઞાનનું ફલ વિરતિ ગુણ અંગીકારે. એમ નિર્મલ દર્શનાદિ ત્રણેની મદદથી આ જીવ શિવપુર પામે છે. ત્રણમાંથી એકલા દર્શનથી શિવપુર ન મલી શકે. જો તેમ થતું હોય તે સમ્યગ્દષ્ટિ દેવાદિની મુક્તિ થવી જોઈએ. તથા એ જ કારણથી એકલા જ્ઞાનથી તેમજ એકલા ચારિત્રથી પણ મુક્તિ થઈ શકે નહિ. માટે જ ત્રણેની ભેગી આરાધના કરનાર મનુષ્ય આઠે કર્મ દૂર કરી શિવપુર પામે. સિદ્ધ પરમાત્મા જ્ઞાનાદિ ભાવ પ્રાણેને ધારણ કરે છે. અને તેમને નિજ ગુણેમાં સ્થિરતા રૂ૫ ચારિત્ર હોય છે. તથા સકલ કર્મના અભાવે તેમને શરીર વગેરે હોય નહિ. ભેજન વગેરે દ્વારા ક્ષણિક શાંતિ મળે છે. સિદ્ધ ભગવંતને સાદિ અનંત ભાંગે કાયમ શાંતિ હોય છે. સિદ્ધના પંદર ભેદ વગેરે વિશાલ સ્વરૂપ લોકપ્રકાશ વગેરે ગ્રંથેથી જાણવું. પ્રબલ પુણ્યવંતને જ આ શિવપુરને લાભ થાય, માટે તેને દુર્લભ કહ્યું છે. એ પ્રમાણે બીજા શિકાર (શિવપુર) નું ટુંકામાં સ્વરૂપ જણાવ્યું. ૩ શત્રુંજયનદી–મહાપ્રભાવક તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નજીક રહેલી પરમપાવન આ નદી છે. તેમાં સ્નાન કરવાને અપૂર્વ મહિમા શ્રી શત્રુંજય માહાભ્યાદિમાં વર્ણન બે છે. ઘણું ભવ્ય જીના આ નદીના સ્પર્શથી વિકટ રેગો નાશ પામ્યા છે. અહીં આવનારા છ અપૂર્વ શાંતિનો અનુભવ કરી કર્મનિજેરાને વિશેષ લાભ મેળવે છે. તેમ જ અલ્પ સંસારી ભવ્ય જીવો જ શત્રુંજી નદીની સ્પર્શના કરી શકે છે. માટે ત્રીજો શકાર શત્રુંજય નદી દુર્લભ કહી છે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ રેલર [વિજયપદ્યસૂરિકૃતિ૪. શ્રી શાંતિનાથ પ્રભુ–જે પ્રભુના નામસ્મરણથી પણ અનેક વિધ નાશ પામે છે, તેમની પૂજા ભક્તિ કરવાથી વિશેષ લાભ થાય એમાં શી નવાઈ પ્રભુ શ્રી શાંતિનાથ પાછલે ભવે મેઘરથ રાજા હતા, તે વખતે તેમણે પ્રાણના ભોગે પણ કબૂતરનું રક્ષણ કરી જગતના જીવને દયાવીર થવાને અપૂર્વ બેધ આપ્યો હતો. આગમ ગ્રંથોમાં વર્ણવેલ ધર્મવીર, દાનવીર, દયાવીર, તપોવર, યુદ્ધવીર, એમ અનેક જાતના વીર પુરૂમાં પ્રભુ શ્રી શાંતિનાથને આપણે દયાવીર તરીકે ગણવા જોઈએ. આ પ્રભુની જન્મભૂમિ ગજપુર નગર હતું. તેમના પિતા ઋવિશ્વસેન રાજા અને માતા અચિરા રાણુ હતાં. તે દેશમાં પૂર્વે મરકીને ઉપદ્રવ ચાલતો હતો. માતાના ગર્ભે પ્રભુ આવ્યા બાદ રાણીએ અમૃત છાંટયું, તેથી ઉપદ્રવની શાંતિ થઈ. આથી માતા પિતાએ તેમનું શાંતિનાથ નામ પાડયું. પ્રભુની ૪૦ ધનુષ્ય પ્રમાણુ કંચનવર્ણ કાયા હતી. અહીંથી પાછલા ભવે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવ હતા. તેઓ ભાદરવા વદ સાતમની મધ્યરાતે મેષ રાશિ તથા ભરણિ નક્ષત્રમાં અચિરા રાણીની કુક્ષિમાં પધાર્યા. પ્રભુજી એકજ ભવમાં ચક્રવતી પાણું ભેળવીને તીર્થંકર પદવી ભેગવશે, માટે માતાએ પહેલાં ચકવતી પણાને સૂચવનારાં ચૌદ સ્વપ્ન જોયાં. એમ અચિરાની માફક કંથનાથની શ્રીમાતાએ અને અરનાથની દેવી માતાએ પણ બે વાર સ્વપ્ન જોયાં હતાં. આ રીતે આ ચોવીશીમાં (ચકવત– તીર્થંકરની) બે પદવીના ભેગવનારા ૧૬-૧૭–૧૮મા તીર્થંકર થયા. કુરૂ દેશના ગજપુરમાં નવ માસ ઉપરાંત ૬ દિવસ વીત્યા બાદ ચોથા આરાના ઉત્તરાર્ધમાં જેઠ વદ તેરશે મેષ રાશિ ને ભરણી નક્ષત્રમાં પ્રભુ જમ્યા.* તેઓ ૧૦૦૮ લક્ષણના ધારક અને જન્મથી જ મતિ, કૃત, અવધિ જ્ઞાનવાળા અને મૃગલંછન યુક્ત હતા. તેઓ સર્વોત્કૃષ્ટ સુંદર સ્વરૂપ અને અનંત બલી હતા. તેમનું શરીર ઉત્સધાંગુલની અપેક્ષાએ ૪૦ ધનુષ્ય ઉંચું હતું (એટલે કે આત્માંશુલે કરી ૧૨૦ આંગળ ઉંચું અને પ્રમાણાંગુલની અપેક્ષાએ ૯ અંગુલ અને ૩૦ અંશ પ્રમાણ ઉંચું હતું). તેમને ૬૪ હજાર અંતેઉર આદિ ચક્રવતિપણાને ઉચિત પરિવાર હતો. તેમના કુમાર અવસ્થાના પચીસ હજાર વર્ષ+ વીત્યા બાદ ૧૩ અઠ્ઠમ કરી (એટલી ઉંમરે) છ ખંડને સાધી ચક્રવત થયા. તે સ્થિતિમાં ૨૫ હજાર વર્ષ સુધી ચક્રીની ઋદ્ધિ ભગવી પ્રભુદેવે અવધિજ્ઞાનથી સંયમને સમય નજીક જાણે. કાંતિકદેવેએ શાશ્વત આચાર પ્રમાણે વિનંતિ કરી. એટલે નિર્મલ વેશ્યાવંત પ્રભુએ દરરોજના ૧ ક્રોડ આઠ લાખ સેનૈયા ગણતાં એક વર્ષમાં ૩૮૮ કોડ ૮૦ લાખ સોનૈયાનું દાન કર્યું. પછી ગજપુર નગરમાંજ પાછલી વયે ૫૦ હજાર વર્ષનું આયુષ્ય વીત્યું અને * આ બંને અહીંથી કાલધર્મ પામી સનકુમાર નામના ત્રીજા દેવલોકે ગયાં છે. x પલ્યોપમ, ૬૬ લાખ, ૪૮ હજાર વર્ષ, અને ૮૯ પખવાડીયા એટલે ચોથો આરો બાકી રહ્યો હતે. + આગળ ગૃહસ્યકલ પણે લાખ વર્ષો જણાવે છે, એ અપેક્ષાએ અહીં ફેરફાર સંભવે છે. એટલે અહીં એકમાં પચીસ હજાર અને બીજામાં (ચક્રીત્વમાં કે કુમારપણમાં ૫૦ હજાર વર્ષ સંભવે છે. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણું] તેટલું જ બાકી રહ્યું ત્યારે) છઠ્ઠ તપ કરી જેઠ વદ ચૌદશે મેષ રાશિ અને ભરણી નક્ષત્રમાં સર્વાર્થી નામની શિબિકામાં બેસી ધામધૂમથી સહસ્ત્રામ્રવન નામના બગીચામાં અશોક વૃક્ષની નીચે આવી ઘરેણાં વગેરે દૂર કરી પંચમુષ્ટિ લેચ કરી હજાર પુરૂષોના પરિવાર સહિત પ્રભુદેવે પાછલે પહેરે અપૂર્વ શાંતિદાયક સંયમ ગ્રહણ કર્યું. તે જ વખતે તેમને મનઃપર્યાવજ્ઞાન પ્રકટ થયું. પ્રભુદેવને ( ઈ ઠવેલું) દેવદૂષ્ય વસ્ત્ર ઠેઠ ( જાવજીવ ) સુધી રહ્યું છે. છઠ્ઠના પારણે સુમિત્રરાજાએ મંદિરપુરમાં બીજા પહોરે પરમાત્ર વહેરાવી સંસારસાગર પાર કર્યો. ત્યાં પંચદિવ્ય પ્રકટ થયાં. પ્રથમ પારણાને પ્રસંગ હોવાથી ૧ા કોડ સેનેયાની વૃષ્ટિ થઈ. દાન આપનાર (પારણું કરાવનાર) ભવ્ય જીવ મેડામાં મોડા ત્રીજે ભવે તે જરૂર મુકિત પદ પામે. પ્રભુ શ્રી શાંતિનાથના વખતમાં ઉત્કૃષ્ટ તપ આઠ મહિના સુધીનું હતું. પ્રભુદેવ દીક્ષા લીધા બાદ એક વર્ષ સુધી દ્રવ્યાદિ ચતુર્વિધ અભિગ્રહ ધારણ કરી આર્યભૂમિમાં વિચર્યા. એક વર્ષને છઘસ્થ કાલ વીત્યા બાદ ગજપુર નગરમાં સહસ્ત્રામવનમાં નંદી વૃક્ષની નીચે પિોષ સુદ નોમે મેષ રાશિ ને ભરણુ નક્ષત્રમાં પ્રભુદેવ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા, અને ઘાતી કર્મો બાળી પહેલા પહેરે કેવલજ્ઞાન પામ્યા. આ વખતે છ ત૫ હતું. હવે તો પ્રભુ ૧૮ દેષના ટાલનારા, ૩૪ અતિશય અને ૮ મહાપ્રાતિહાર્યના ધારક તેમ જ ૩૫ ગુણવાળી વાણીના બોલનારા થયા. પહેલાજ સમવસરણમાં પ્રભુએ તીર્થ (ચતુર્વિધ સંઘ )ની સ્થાપના કરી. તે તીર્થ પ્રભુ શ્રીકુંથુનાથના તીર્થોત્પત્તિ કાલ સુધી ચાલ્યું. આથી વચમાં તીર્થ વિચ્છેદ કાલ નથી. પ્રભુદેવના ચકાયુધાદિ ૩૬ ગણધર અને ૩૬ ગણ (ગચ્છ) હતા. તેમને પરિવાર આ પ્રમાણે છે – સાધુ-૬૨૦૦૦. મન:પર્યવજ્ઞાની-૪૦૦૦ સામાન્યમુનિ-૪૧૪૬૪ સાધ્વી-થતિ વગેરે ૬૧૬૦૦ અવધિજ્ઞાની–૩૦૦૦ શ્રાવક-૨૯૦૦૦૦ ચઉદ પૂવી-૮૦૦ શ્રાવિકા-૩૯૩૦૦૦ વૈકિયલબ્ધિવાળા મુનિ-૬૦૦૦ પ્રત્યેક બુદ્ધ૬૨૦૦૦ કેવલી–૪૩૦૦ વાદિમુનિ–૨૪૦૦ પ્રકીર્ણ ઈ ૬૨૦૦૦ પ્રભુદેવના કૌણાલ વગેરે અનેક ભક્ત રાજાઓ હતા. સાધુઓનાં મહાવ્રત ૪ અને શ્રાવકનાં વ્રતો બાર હતાં. આ શ્રી શાંતિપ્રભુના તીર્થમાં જિનકલ્પ હતે. ૧૨ ઉપકરણ રાખનાર સ્થવિર કલ્પિક સાધુઓ અને ૧૪ ઉપકરણ રાખનાર સાધ્વીઓ હતી. ત્રણ અથવા ચાર ચારિત્ર, નવ અથવા ત્રણ તને અને ચાર સામાયિક હતા. પહેલાં બે પ્રતિક્રમણ હતાં, અને ઉત્તર ગુણમાં રાત્રિભોજન ગણાય. સ્થિત કલ્પ ચાર પ્રકારને, અને અસ્થિત ક૫ ૬ પ્રકારને જાણો. ક૫ (આચાર)ની પાલના સુકર હોય, કારણે પ્રતિક્રમણ હોય, સંયમધારી મુનિવરે ઋજુપ્રાજ્ઞ હોય, ૧૭ ભેદે સંયમ, ચાર ભેદે અથવા બે ભેદે ધર્મ હોય, વસ્ત્રના વર્ણને નિયમ નહિ. પ્રભુદેવ ગૃહસ્થપણામાં પહેલાં કહ્યા મુજબ ૭૫ હજાર (૫૦ હજાર પણ) વર્ષો સુધી રહ્યા. અને વ્રત પર્યાયમાં–૨૫ હજાર વર્ષે અને કેવલિ પર્યાયમાં એક વર્ષ ઊણ * સપ્તતિશત સ્થાનક પ્રકરણમાં જિન ગૃહસ્થકાલ’ આ ખાનામાં ૭૫ હજાર વર્ષ કહ્યાં છે. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ [વિજ્યપારિકૃત૨૫ હજાર વર્ષ સફલ કર્યા. જે ગૃહસ્થપણાને કાલ ૭૫ હજાર વર્ષ ગણીએ તે લાખ વર્ષની ઘટના આ પ્રમાણે ૭૫૦૦૦ ગૃહસ્થપણુમાં ગૃહસ્થત્વકાલ–૫૦ હજાર ગણીએ તો - ૧ છદ્મસ્થપણામાં આ રીતે એક લાખ વર્ષ થાય ૨૪૯ કેવલિપણામાં ૫૦ હજાર-ગૃહસ્થપણામાં ૧૦૦૦૦૦ ૧ વર્ષ-છદ્મસ્થપણામાં ૪૯ કેવલિપણામાં પ્રભુશ્રી શાંતિનાથ અંતિમ ક્ષણે શ્રીસમેતશિખર (શિખરજી)માં પધાર્યા. ત્યાં મા ખમણ કર્યું અને કાઉસ્સગ્ગ આસને શુકલ ધ્યાનારૂઢ થયા. છેવટે યોગ નિરોધ કરી શેલેશી અવસ્થામાં અઘાતી કર્મોને ખપાવી, જેઠ વદિ તેરશે મેશ રાશિને ભરણી નક્ષત્રમાં રાત્રિના પૂર્વ ભાગમાં નવસો મુનિવરેની સાથે પરમ પદ-મુક્તિ સ્થાનને પામ્યા. તે વખતે પૂર્વ અવગાહના કરતાં હું શરીરની અવગાહના થઈ. ચોથા આરાના ઉત્તરાર્ધમાં પ્રભુદેવનું પાંચમું નિર્વાણ કલ્યાણક સમજવું. એટલે-પ્રભુના નિર્વાણ પછી એ આર પિણું પલ્યોપમ, ૬૫ લાખ, ૮૪ હજાર વર્ષ ૮૯ અને પખવાડીયા જેટલો બાકી હતું. યુગાંતકૃદ ભૂમિ સંખ્યાતા પુરૂષો સુધી ચાલુ રહી. આ તીર્થમાં–અસંખ્યાતા કાલ સુધી પૂર્વ શ્રતની પ્રવૃત્તિ ચાલી. ત્યાર બાદ અસંખ્યાત કાલ સુધી પૂર્વ વિચ્છેદ રહ્યો. શ્રત પ્રવૃત્તિ સ્વતીર્થની હયાતી સુધી જાણવી. શ્રી ધર્મનાથના નિવણથી ત્રણ પલ્યોપમ જેમાં ઓછા છે એવા તે ત્રણ સાગરોપમ વીત્યા બાદ શ્રી શાંતિનાથનું નિર્વાણ થયું અને શ્રી શાંતિ પ્રભુના નિર્વાણ સમયથી અડધા પલ્યોપમ પ્રમાણ સમય વીત્યા બાદ શ્રી કુંથુનાથ નિર્વાણ પામ્યા. અહીં ભાવી તીર્થકર થનારા કે ઈ થયા નથી. તેમ કઈ દર્શન (મત)ની ઉત્પત્તિ થઈ નથી. તથા પિતાના સિવાય અન્ય કેઈ ચક્રી વાસુદેવાદિની પણ ઉત્પત્તિ થઈ નથી. આ શ્રી શાંતિનાથ પ્રભુના નામને આદિ અક્ષર “શ” કાર છે, તેથી તેમને ચોથા “શ” કાર તરીકે જણાવ્યા. શ્રી શાંતિપ્રભુની સેવા ભક્તિ આદિથી જરૂર ઉપદ્રવાદિ જલદી નાશ પામે છે, એજ ઈરાદાથી માનવદેવસૂરિજી મહારાજે લઘુશાંતિ રચી સંઘને નિરૂપદ્રવ બનાવ્યો. પ્રબલ પુણ્યદયે જ આ પ્રભુની પૂજાદિ ભક્તિ મળી શકે માટે ચોથે શિકાર ( “શ્રી શાંતિ પ્રભુ”) દુર્લભ કહ્યો. ૫-શમિ (મુનિ)ને દાન–અહીં શમિ શબ્દની શરૂઆતમાં “શ” હેવાથી પાંચમા શકાર તરીકે “શમિદાન” જણાવ્યું છે. શમિ પદે કરી ઉત્તમ સમ (શાંત સ્વભાવ) ગુણ નિધાન શ્રી તીર્થકરેદેવ, ગણધરાદિ ગુણવંત મહાપુરૂષ લેવા. તેમને દાન દેવાને પ્રસંગ પૂરેપૂરા પ્રબલ પુણ્ય જ આસન્નસિદ્ધિક ભવ્ય પામી શકે, આવા આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને શમિદાન દુર્લભ કહ્યું છે. આમાં દાયકાદિ ત્રણપદાર્થની બીના ઉપર ખાસ લક્ષય રાખવાની જરૂર છેઃ (૧) દાયક, (૨) ગ્રાહક અને (૩)દેવા લાયક પદાર્થ. Jain Education international For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ દશનાચિંતામણિ ] ૧૫ શ્રી તીર્થકર દેવે દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે ધર્મ કહ્યો છે તેમાં દાનને શીલાદિની પહેલાં લેવાનું કારણ એ છે કે-દાનધર્મ દાયક, ગ્રાહક અને અનુમોદક એ. ત્રણેને તારે છે. તે ઉપર સંક્ષિપ્ત દષ્ટાંત આ પ્રમાણે જાણવું – ભવ્ય રૂપવંત અને મહાતપસ્વી મહાત્મા બલભદ્રજી જંગલમાં આકરી તપસ્યા કરી જ્યારે પારણાના પ્રસંગે નગરાદિમાં ચરી આવ્યા ત્યારે કુવા કાંઠે પાણી ભરવા આવેલ નારીઓ એ મહાત્માનું રૂપ જોવામાં એવી મગ્ન થઈ ગઈ કે તેમને પિતાના કામને ખ્યાલ જ ન રહ્યો. પોતાના ભવ્ય રૂપ નિમિત્ત થતે આ અનર્થ જોઈને એ મહાભાએ અભિગ્રહ લીધે કે “જંગલમાં જે મળે તેથી નિર્વાહ કરવો ઉચિત છે. આવા સ્થલે આવવું ઉચિત નથી.” ત્યારથી તેઓ એ પ્રમાણે કરવા લાગ્યા. એક વખત હરણના સંકેત પ્રમાણે જ્યાં રથકાર જમવાની તૈયારી કરતો હતો ત્યાં મુનિરાજ પધાર્યા. રથકારે મુનિને જોઈને વિચાર્યું કે મારી પહેલાં જ ભાવના હતી કે કઈ તપસ્વીને વહોરાવ્યા બાદ જમું. ભાગ્યોદયથી એ ભાવના સફલ થઈ. પછી જ્યારે રથકાર પૂર્ણ ઉલ્લાસથી મુનિને વહેરાવતે હતો, અને મુનિ તે આહારને લઈ રહ્યા હતા, તે પ્રસંગ જોઈને પડખે ઉભેલા હરિણે આ પ્રમાણે અનુમોદના કરી કે ધન્ય છે આ રથકારને કે જે આવું ઉત્તમ દાન દે છે. હું જ્યારે મનુષ્ય ભવ પામી આ કહા લઈશ. એટલામાં બીજી બાજુ ત્રણેના આયુષ્યને અંત આવે, અને એ ત્રણે (રથકાર, બલભદ્ર, હરિણ)ની ઉપર મેટી ડાલ પડી. તેથી કાલધર્મ પામી (દાયક-ગ્રાહક-અનુમાદક એમ) ત્રણે જણા પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવપણે ઉપન્યા. આ રીતે દાનથી એ ત્રણેને ઉદ્ધાર થયે. અત્રે એ પણ જરૂર સમજવું જોઈએ કે–આરંભ સમારંભ રૂપી કરેલીયાના જાળામાં ગુંથાયેલા ભવ્ય શ્રાવક વગેરે જેઓ વિજયશેઠ વિજયારાણ આદિના જેવું શીલ પાલી શકતા નથી અને શિવકુમાર, પાંડવ, દ્રૌપદી, ચંદરાજર્ષિ આદિના જેવું તપ કરી શકતા નથી તથા શ્રી ભરતચકવરી, કુમપુત્રાદિની માફક અનિત્યાદિ ભાવના ભાવી શકતા નથી તેમને આ સંસાર સમુદ્ર તરવા માટે દાન રૂપી પાટીયું જ અવલંબન સમાન (તરવાનું અપૂર્વ સાધન) છે. આ દાનની બાબતમાં કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજે શ્રીગશાસ્ત્રમાં અને પૂર્વાચાર્ય ભગવંતે શ્રીશ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથમાં શ્રાવકને ઉદ્દેશીને કહ્યું છે કે–ભવ્ય શ્રાવકે બપોરના ભેજનના અવસરે દહેરાસરમાં પ્રભુજીની આગળ નૈવેદ્ય ધર્યા બાદ મુનિરાજને આહાર પાણી વહેરવા માટે ઘણા વિનય અને આદરભાવ પૂર્વક અવશ્ય નિમંત્રણ કરી તેડી લાવે. પછી તેમને નિર્દોષ આસન ઉપર બેસવા માટે વિનંતિ કરે. પરિવાર સહિત વિધિપૂર્વક વંદન કરે. પછી વૈદ્યના દષ્ટાંતથી દેશ કાલ વગેરેને વિચાર કરી દાનના પાંચ ભૂષણ સાચવીને અશન વગેરે ચાર પ્રકારને આહાર વહોરાવે. ગુરૂને વહેરાવતી વખતે દાયક (વહરાવનાર) પોતે તથા ગ્રાહક એટલે વહેરનાર મુનિરાજ એ બંનેને જેવી રીતે દેષ ન લાગે, તેવી રીતે વહેરાવવું. વહેરાવનાર શ્રાવકે For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ (શ્રી વિજ્યપધરિતપિતાના નિમિત્તે લાગતા દેને ગુરૂગમથી જરૂર જાણવા જોઈએ. આ બીને શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ શ્રીપિંડનિર્યુક્તિમાં વિસ્તારથી જણાવી છે. આ બીનાને જે યથાર્થ સમજે તે શ્રાવક અમુક અંશે ગીતાર્થ કહેવાય. ગ્રાહક-સુપાત્રના ચાર ભેદ. ૧ રતનપાત્ર સમાન–આવા સુપાત્ર શ્રીતીર્થકર મહારાજ જેવા મહાપુરૂષ જાણવા. આવા સુપાત્રને પ્રથમ કહેવાનું કારણ એ કે તેઓ નિરભિલાષ હોય છે એટલે “અઢળે તો , જે રે બાળએટલે તેઓ વિશિષ્ટ સંઘયણ, વૈર્ય તથા આત્મલક્ષ્યાદિ સાધના બેલે એમ દઢ નિર્ણય કરે છે કે–ગોચરી નહિ મળે તો અધિક તપશ્ચર્યાને લાભ મળશે, ને મળશે તે તે દ્વારાએ ધર્મધ્યાનાદિ સાધવામાં મદદ મળશે. આથી તેમને નિરભિલાષ કહ્યા. ૨ સુવર્ણપાત્ર સમાન–અષ્ટપ્રવચન માતાના પાલક મુનિરાજ જાણવા, કારણકે તેઓને વિશિષ્ટ સહનનાદિના અભાવે અમુક ટાઈમે પણ આહારાદિની ઈચ્છા થાય છે. ૩ રૂખ્યપાત્ર સમાન–ઉત્તમ દેશવિરતિને ધારણ કરનાર શ્રાવકે રૂપાના વાસણ જેવા જાણવા. ૪ તામ્રપાત્ર સમાન–જિનેશ્વર દેવે કહેલી પદાર્થોની બીના સાચી જ છે, શ્રી વીતરાગનું શાસન એ જ પરમાર્થ છે. આ શાસનમાં તીવ્ર લાગણી ધરાવનારા પ્રમાદી છે પણ માર્ગ પામીને સંસારને તરી જાય છે. આવી લાગણી મને ભભવ થજે, એવી દઢ શ્રદ્ધાવાળા શ્રાવકે તાંબાના વાસણ જેવા કહ્યા છે. તીવ્ર કર્મોને પશમથી પરલોકમાં પણ હિતકારી એવા જિન વચનને વિધિપૂર્વક સાંભળે તે શુકલપાક્ષિક શ્રાવક અથવા ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય. આ બાબત પંચાશકમાં કહ્યું છે કે – પરલયહિ સમ્મ, જે જિણવયણે સુણેઈ ઉવઉત્તો અઈતિવ્રકમ્મવિગમાં, સુક્કોસો સાવ એત્ય છે ? આ શ્રાવકના ૧ બારવ્રતધારી (દેશવિરતિ) શ્રાવક અને ૨ સમ્યગદષ્ટિ શ્રાવક, એમ બે ભેદ છે. તેમાં આનંદ વગેરે પહેલા નંબરના શ્રાવક કહેવાય, અને કૃષ્ણ શ્રેણિક રાજા વગેરે બીજા નંબરના શ્રાવકે જાણવા. જ્યારે શ્રી ઋષભાદિ તીર્થંકર દેવ વિચરતા હેય ત્યારે શ્રેયાંસ કુમાર જેવા ભવ્ય ઇવેને રત્નપાત્રને દાન દેવાના પ્રસંગ મળે. તે સિવાયના કાલમાં પણ શાલિભદ્રાદિકે પૂર્વમાં માસખમણના પારણાવાલા બીજા નંબરના મુનિરાજને સુપાત્ર દાન દઈ આન્નતિ સાધી, તેમજ રથકારે બલભદ્રજીને વહોરાવી પાંચમા બ્રહ્મદેવલોકની દૈવિક ઋદ્ધિ સાધી, તે જોગ ન મળે ત્યારે વ્રતધારી શ્રાવકને જમાડે, તે ન હોય ત્યારે શ્રદ્ધાળુ શ્રાવકને જમાડયા બાદ ઉત્તમ શ્રાવકે ભેજન કરે. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૧૭ એ પ્રમાણે ચાર પ્રકારના ગ્રાહકના ક્રમ પ્રમાણે ફલમાં પણ તરતમતા પડે છે. એટલે પ્રથમ નંબરના શ્રી તીર્થંકરને દાન દેતાં સર્વોત્તમ અધિક લાભ થાય. આ સ્થળે યાદ રાખવું કે–ભવ્ય જીવોને જ આ દાનનો પ્રસંગ મળી શકે છે. કારણ કે આત્મપ્રબંધી અનેક ગ્રંથમાં કહ્યું છે કે અભવ્ય જીવોને સુપાત્રદાન, ઇંદ્રપણું વગેરે સાડત્રીસ પ્રકારના લાભ મળી શકતા નથી. આવું દાન દેનાર મેડામાં મેડા ત્રીજે ભવે અને વહેલામાં વહેલાં શ્રેયાંસકુમાર વગેરેની જેમ તે જ ભાવમાં પણ મુક્તિ પદ પામે છે. મુનિરાજ વગેરેને દાન દેતાં તેથી ઉતરતું ફલ જાણવું. સમ્યકત્વધારી જીવોને દાન દેતાં જે લાભ થાય, તેથી વ્રતધારી શ્રાવકને દાન દેવામાં વધારે લાભ થાય. અને તેથી અનુક્રમે મુનિરાજ અને શ્રી તીર્થંકર દેવને વહેરાવવામાં અધિક લાભ જાણો. દાયક( શ્રાવક)ના ગુણ. સુપાત્ર દાનના દેનારા ભવ્ય જીએ સુપાત્રના ગુણેમાં અને દાનના ગુણોમાં બહુમાન ધારણ કરવું જોઈએ. અને “દાન દેવાથી મને ધન પુત્રાદિ સાંસારિક પદાર્થો મળે” એવું નિયાણું ન જ કરવું જોઈએ. અને આ સિવાયના બીજા ગુણેએ કરીને સહિત થઈને મુનિને દોષ રહિત અશન પાનાદિ વહોરાવવું જોઈએ. શાસ્ત્રકારોએ દાયક અને ગ્રાહકના જાણપણ અને અજાણપણાના સંબંધમાં ચઉભંગી (ચાર ભાંગા) આ પ્રમાણે કહેલ છે– ૧ દાયક અને ગ્રાહક બંને દેવા કે લેવા લાયક પદાર્થનું સ્વરૂપ જાણતા હોય. (આ ભાંગે ઉત્તમ જાણે.) ૨ ગ્રાહક જાણકાર હોય પણ દાયક જાણકાર ન હોય. ૩ ગ્રાહક અજાણ હોય અને દાયક જાણુ હોય. (આ બે ભાંગા મધ્યમ છે,) ૪ ગ્રાહક અને દાયક બંને અજાણ. ( આ ભાંગ નિષિદ્ધ છે.) સુપાત્ર દાનનું ફળ. જે ભવ્ય જીવે સુપાત્રને શુદ્ધ દાન આપે છે તેમનાં કર્મોની એકાંતે નિર્જરા (ધીમે ધીમે કર્મોને ક્ષય) થાય છે. એટલે તેવું દાન બંનેને લાભદાયી છે. અને (૧) ઉનાળો હોય, (૨) વિશાલ અટવી આદિના પ્રસંગે ગોચરીની દુર્લભતા (મુશ્કેલી) હોય અને (૩) દુકાળ જે પ્રસંગ હોય, આ ત્રણમાંના કેઈ પણ કારણથી ઉત્તમ શ્રાવકે (તીર્થકર, મુનિરાજદિ) સુપાત્રના ધર્માધાર શરીરના ટકાવ વગેરે ઇરાદાથી ઇતર (કાંઈક સદેષ) આપે તે પણ ઘણી નિર્જરાને લાભ પામે. જો કે અહીં સુપાત્રના નિમિત્ત થતા આરંભાદિના કારણે શ્રાવકને કિંચિત્ દેષ લાગે, તે પણ ઘણા લાભની અપેક્ષાએ તે શા હિસાબમાં કહ્યું છે કે–ચાણં વઘં સુgિs ઢાદાદા વાળિયો . આ વિચાર સર્વાનુ ગમય પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના આધારે વર્ણવ્યો છે. આ બીના શ્રાવકાદિ દાયકેને એમ પણ સમજાવે છે કે શ્રાવકેએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જાણકાર થવું જોઈએ. ૨૮ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ [ શ્રી વિજયપાલરિકૃતવ્યાખ્યાન શ્રવણાદિકથી જરૂર તેવા થઈ શકાય. ખાસ પ્રયજન સિવાય શ્રાવક કદી પણ સુપાત્રને ઈતર (દોષ) આહાર આપે જ નહી. તેમજ મુનિરાજ આદિ સુપાત્ર પણ પૂછવું વગેરે સાધને દ્વારા આહારાદિ નિર્દોષ છે એમ જાણ્યા બાદ ગ્રહણ કરે. ત્યાં જે તે વસ્તુના નિર્દોષપણામાં લગાર પણ શંકા પડે તે તે પદાર્થ ગ્રહણ કરશે જ નહિ. અને વધુમાં એવા પ્રસંગે સંયમરાગી થઈ જરા પણ કચવાયા સિવાય આનંદથી એમ માને કે મને તપને લાભ થયો. વળી ઉત્તમ શ્રાવકેએ મુનિરાજને ઈતર (દોષ) આહાર દેવાના પ્રસંગે આ વાત જરૂર ધ્યાનમાં રાખવી કે ગીતાર્થ આચાર્યાદિની સલાહથી ગ્લાનાદિ સાધુની સંયમ ભાવનાના ટકાવ વગેરેમાં પિતે નિમિત્ત રૂપ થાય છે. ગ્રાહક સુપાત્ર પણ પિતાને દીવા જેવો ઉત્સર્ગ માર્ગ ન જ ભૂલે. જ્યારે શુદ્ધ ગેચરી મળતી હોય, ત્યારે તે સુપાત્ર મુનિરાજ વગેરે સંયમી આત્માઓએ પ્રમાદ રહિત થઈને અમુક સ્થલે શુદ્ધ ગોચરી ન મલી તે બીજા સ્થલે મળશે, ત્યાં કદાચ ન મલી તે ત્રીજા સ્થલે મળશે, એ પ્રમાણે માધુકરી ભિક્ષાને વ્યવહાર યાદ કરી વહેરવા જવામાં લગાર પણ આળસ ન કરવી જોઈએ. એ પ્રમાણે વર્તવામાં જ એષણ સમિતિ જળવાય છે. વળી અજાણ શ્રાવક ન કલ્પે તે પદાર્થ આપે તે તેને શાંતિપૂર્વક કહેવું કે આ પદાર્થ અકલ્પ્ય હોવાથી અમે ન લઈ શકીએ અને તમારે પણ ન દેવે જોઈએ, એમ સવિસ્તર સમજાવે, પણ તેના ઉપર જરા પણુ ગુસ્સે ન થાય. આ રીતે કહેવાનું ખરૂં તાત્પર્ય એ છે કે નિર્મલ શીલ વ્રતની આરાધના કે જેમાં ગમે તેવા વિકટ કારણે પણ અપવાદ પ્રવૃત્તિ હોઈ શકે જ નહિ, તે ( શીલની આરાધના ) સિવાયની મહાવ્રતાદિની આરાધનામાં અધિક લાભની અપેક્ષાએ યથાર્થ ગીતાર્થ ભાવાચાર્યાદિક પૂજ્ય પુરૂષેની યોગ્ય સૂચનાથી શ્રાવક સુપાત્રની ભક્તિ કરતાં “આ મારા ઔષધાદિથી મુનિને દેહ ટકશે. અને તેથી આ હજારે જીવોના ઉદ્ધારક મહાપુરૂષ સંયમ સાધી બીજાને સધાવશે,” એમ ભાવના રાખવાથી જરૂર વિશેષ લાભ મેળવે છે. અપવાદ સેવનાર સાધુ મહાત્માની પણ ઉત્સર્ગ માર્ગ તરફ જ દષ્ટિ હેવી જોઈએ. જેથી તે એમ વિચારે કે-“મેં અપવાદ સે તે ઠીક નહિ, સાજો થઈશ ત્યારે અવસરે શ્રી ગુરૂમહારાજની પાસે તેનું (ઈતર ગ્રહણનું ) યેગ્ય પ્રાયશ્ચિત્ત જરૂર લઈશ ને નિર્મલ બનીશ.” અહીં એ ધ્યાનમાં રાખવું કે આજ્ઞા આપનાર ગુરૂવર્યાદિ ગીતાર્થ મહાપુરૂષ દીર્ધદષ્ટિવાળા હોય છે. સ્વછંદપણે અપવાદ સેવનારને આરાધકપણું નથી જ હેતું, કેમકે ઉત્સર્ગ માર્ગને ટકાવવા માટે જ આપવાદિક પ્રવૃત્તિ સંભવે છે. એટલે કે સુપાત્ર મુનિરાજ વગેરે મહાપુરૂષોએ ઉત્સર્ગ માર્ગ તરફ જરૂર દઢ આદરભાવ રાખવો ૧. અહીં ખાસ પ્રયજન શબ્દથી સાધુ મુનિરાજ ગ્લાન, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત વગેરે હોય તેવાં કારણે લઈ શકાય. તેમાં પણ અનુભવી વૈઘાદિક અને ગીતાર્થ આચાર્ય વગેરે ગુરૂવર્યોની અંતરંગ સત્ય સંમતિ જરૂર હોવી જ જોઈએ. કારણસર થતી પ્રવૃત્તિમાં પણ સ્વેચ્છાને ઉપયોગ કરાય જ નહિ. આ બધી બીના વિશિષ્ટ મુરૂગમથી ઉત્તમ શ્રાવકે જરૂર જાણવી જોઈએ. અને જે શ્રાવક તેમ કરે તો જ સાધના સંયમની આરાધનામાં શ્રાવકો ખરી રીતે મદદગાર કહી શકાય. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] જોઈએ. કારણ કે ગીતાર્થ ગુરૂવગે જણાવેલ જે અપવાદ માર્ગ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ને ભાવને આધીન છે. એટલે–દ્રવ્યથી જે સાધુ માંદા હોય, ક્ષેત્રથી જે ક્ષેત્રમાં શુદ્ધ ગોચરી મળી શકતી ન હોય, કાલથી ઉનાળે દુકાળ વગેરે પ્રસંગ હોય, અને ભાવથી દાયક (વહરાવનાર)ના ઓછા ભાવ વગેરે હોય. આ કારણે એ ગીતાર્થની આજ્ઞાનુસાર અપવાદ માર્ગ કહ્યો છે. એવું ગૂઢ રહસ્ય ગીતાર્થ જ જાણું શકે. માટે જ જે મુનિઓ ગીતાર્થ છે, તથા ગીતાર્થની નિશ્રામાં રહેનારા છે, તે બંનેને જ પવિત્ર આગમમાં આરાધક કહ્યા છે. તે સિવાયના અગીતાર્થ–મરજી મુજબ સ્વચ્છેદે વર્તનારા છ આરાધક કેટમાં દાખલ થઈ શકે જ નહિ. પ્રશ્ન–ગુરૂ તરીકે માનીને અપાત્રને દાન દેવામાં લાભ ખરે કે નહિ ? ઉત્તર–જે શ્રાવક અપાત્ર ( લાયકાત વિનાના)ને ગુરૂ બુદ્ધિથી દાન આપે, તે એકાંત પાપને બાંધનારે થાય છે. કારણ કે તેણે અપાત્રને તેવી રીતે આપેલું તે દાન તેને અપાત્રપણાને પિષે છે અને તેથી તે (દેનાર) શ્રાવકને લગાર પણ નિર્જરાને લાભ મળતો નથી. માટે શ્રાવકે ગુરૂબુદ્ધિથી સુપાત્ર દાન દેતી વખતે પાત્ર–અપાત્રને જરૂર વિચાર કરે જઈએ. બાકી અનુકંપા દાનમાં આ વિચાર કરે જરૂરી નથી. પ્રશ્ન–સુપાત્ર અને કુપાત્ર કોને કહીએ ઉત્તર–ઉત્તમ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, ક્ષમા વગેરે ગુણેને ધારણ કરે તે સુપાત્ર કહેવાય. આવા ઉત્તમ ગુણોના નિધાન મહાત્માઓ જ ખરી રીતે સંસાર સમુદ્રને તરેલા અથવા તરવા માટે પ્રયત્ન કરનારા કહી શકાય. અને તેઓ જ પાપથી બચીને બીજા ભવ્ય જીને પાપથી બચાવે છે. પાત્ર શબ્દને અર્થ કરતાં કહ્યું છે કે પાકારેણચતે પાપં, ત્રકારસ્ત્રાણવાચકો અક્ષરદ્રયસંગે, પાત્રમાહુર્મનીષિણો ૧ છે આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે મેક્ષમાર્ગે ચાલનારા મહાત્માઓ સુપાત્ર કહેવાય. આ પ્રમાણે દાચક વગેરેની બીના ધ્યાનમાં રાખીને ભવ્ય જીએ મુનિવરોને નિર્દોષ દાન દઈને માનવ ભવ સફલ કરવો. હે ભવ્ય જ! તમે આ રીતે આ દુર્લભપંચકનું સ્વરુપ પિતાના જીવનમાં ઉતારી તીર્થ સેવા દાનાદિ ધર્મને સાધીને મુક્તિના સુખને પામો તથા શ્રીચારૂ ગણધરે જે વિનયગુણને જિન ધર્મના મૂળભૂત જણાવ્યો, તે અપ્રતિપાતી વિનય ગુણનું સ્વરૂપ દષ્ટાંત સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવું – ચતુર્ધા વિનય પ્રતા, સમ્યજ્ઞાનાદિભેદતો ધર્મકાર્યો નર સેક્કે, વિનયાખ્યગુણાસ્તિ ૧u For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ 1 શ્રી વિજ્યપારિકૃતઅર્થ–નિમલ જ્ઞાન વિનયાદિ ભેદે કરીને ચાર પ્રકારનો વિનયધર્મ કહે છે. તે વિનયને ધારણ કરનાર પુરૂષ ધર્મકાર્યને લાયક કહ્યો છે. જ્ઞાનાદિ ભેદે કરીને ચાર પ્રકારને વિનય જાણવે. તેમાં બહુમાન પૂર્વક ન પાઠ લે, અભ્યાસ સ્મરણાદિ કરવું વગેરે જ્ઞાન વિનય કહેવાય. તથા આહારાદિ કરતાં મૌન રહેવું, તે પણ જ્ઞાન વિનય કહેવાય છે. (૧) સામાયિકાદિ સકળ પ્રવચન જિનભાષિત હોવાથી તેમાં કોઈ પણ જાતનો વિસંવાદ નથી, તેથી યથાર્થ વસ્તુતત્ત્વની પ્રતીતિમાં નિઃશંક થવું તે દર્શનવિનય કહેવાય છે. (૨) ચારિત્રનું શ્રદ્ધાન કરવું, તેનું સમ્યક પ્રકારે આરાધન કરવું, અન્યની પાસે ચારિત્રના ગુણોની સ્તવના કરવી અને ચારિત્રનું સ્વરુપ કહી બતાવવું, એ વિગેરે ચારિત્રવિનય કહેવાય છે. (૩) આચાર્ય વિગેરે ગુરુનું પ્રત્યક્ષ દર્શન થાય એટલે તરતજ ઉભા થવું, તેમની સન્મુખ જવું, હાથ જોડવા વિગેરે વિનય કરે અને તેમની ગેરહાજરી હોય ત્યારે પણ મન વચન અને કાયાના યોગે કરીને તેમના ગુણનું કીર્તન તથા વારંવાર સ્મરણાદિ કરવું તે ઉપચારવિનય કહેવાય છે (૪). આ સંબંધમાં પાંચ કળશી ભારવાહકની કથા છે, તે આ પ્રમાણે પંચાખ્ય ભારવાહક કથા. કોઈ એક ગામમાં ભાર વહન કરનારા પાંચસે મજુર રહેતા હતા. તેમાં એક મુખ્ય હતું, તે પાંચ કળશી અનાજને ભાર ઉપાડતો હતો. તેનામાં એ લકત્તર ગુણ જોઈને રાજાએ તેના પર કૃપા કરીને વર આપ્યો કે “જ્યારે તું ભાર ઉપાડીને માગમાં ચાલે ત્યારે તારી સામે જે રથ, ઘોડા, ગાડાં, સૈન્ય અને હાથી વિગેરે આવતાં હોય તો તેને જોઈને તારે સ્વીકાર કરેલો માર્ગ છોડીને આવું પાછું જવું નહી, કેમકે ભારથી પીડાયેલા પ્રાણીને ચાલતે માર્ગ છેડે અતિ દુષ્કર છે. હું પણ તને દૂરથી જોઈને માર્ગ આપીશ, તેથી તારે મારે પણ ભય રાખવે નહી, તે પછી બીજાને ભય તે શા માટે જ હોય? આ મારી આજ્ઞાને કેઈ લોપ કરશે તેને હું શિક્ષા કરીશ.” આ પ્રમાણે આજ્ઞા મળવાથી તે મજુર ઈચ્છા મુજબ માર્ગમાં ચાલતો હતો. તેને આવતે જોઈને સર્વ કેઈ તેને માર્ગ આપતા હતા, પણ તેના પર કઈ રષ કરતું નહતું. એકદા તે ભાર ઉપાડીને માર્ગમાં જતો હતો, તેવામાં તેની સામે કઈ સાધુને આવતાં તેણે જેયા. તેને જોઈને તે મજુરે વિચાર કર્યો કે “મારે ભાર તે ગમે તેટલે પણ પરિમિત છે, અને આ મુનિએ ધારણ કરેલ પાંચ મહાવ્રત રુપી ભાર તે અપરિમિત છે, તે કેઈનાથી કળી શકાતો નથી; તેટલો બધે ભાર ઉપાડીને તે ચાલે છે, તેથી એમની પાસે મારું પરાક્રમ નિરર્થક છે.” એમ વિચારીને તેણે મુનિને રસ્તે આપ્યો. તે આ ખસે એટલે તેની પાછળના સર્વ મજુરને પણ ખસવું પડયું, તેથી તેઓ રોષ પામીને બે કે “તે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું.” પછી તેઓએ રાજાને જાહેર કર્યું. રાજાએ તેને બેલાવીને પૂછયું, ત્યારે તે બોલ્યો કે “હે દેવ! મેં આપની આજ્ઞા જરા પણ ખંડિત કરી નથી.” રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે ફરીથી બે કે “હે For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ] રાજા! મારા કરતાં આ મુનિને ભાર અધિક છે, તેથી હું બાજુ પર ખસ્યો છું.” રાજાએ પૂછ્યું કે “તેના પર શે ભાર છે?” તે બે કે “હે સ્વામી! મેરુ પર્વત કરતાં પણ અધિક ભારવાળાં પાંચ મહાવ્રતો કે જેને વહન કરવાને હું અસમર્થ છું અને આ મુનિ તો તે ભારને વહન કરે છે, અને તેમાં નેત્રફુરણ એટલે કાળ પણ પ્રમાદ કરતા નથી. હું તો માત્ર બહારને ભાર ઉપાડું છું અને ઈર્યાદિ સમિતિ રહિત હોવાથી અનેક જીની હિંસા કરીને અનેક ભવ કરીને ભગવતાં પણ જેને નાશ ન કરી શકાય, એવા વધારે પાપ કર્મોના સમૂહને બાંધી રહ્યો છું. પ્રથમ મેં પ્રત્રજ્યા અંગીકાર કરી હતી, પરંતુ પાંચ મહાવ્રતના ભારને વહન કરવામાં અશક્ત થવાથી મેં પ્રવ્રયાને ત્યાગ કર્યો. આ પાંચ કળશને ભાર તે હું સહેજે ઉપાડી શકું છું, પણ પ્રથમ સ્વીકાર કરેલા મહાવતરુપી અત્યંતર ભારને ઉપાડી શક્તો નથી, માટે હું માર્ગમાંથી આ ખ, તે મેં વ્યાજબી કર્યું છે.” ભક્તિભરા નમસ્યક્તિ, ઈન્દ્રાદયે ગતસ્મયા મહાવ્રતભરાકીન, તદઉં કિયન્મિતા ૧ અર્થ–“હે રાજા! મહાવતરુપી ભારને વહન કરનાર મુનિઓને ભક્તિથી ભરપૂર ઈન્દ્રાદિક પણ ગર્વ રહિત થઈને નમસ્કાર કરે છે, તો તેવા મુનિની પાસે હું કેણ માત્ર છું?” વળી હે રાજા ! આ મુનિ પાંચ મહાવ્રતમાંના દરેકને પાંચ પાંચ ભાવના વડે નિરંતર નિર્મળ કરે છે. તેમાં પહેલા પ્રાણાતિપાત વિરમણ નામના વતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે – ઇરિયાસમિએ તહા સયા જએ, ઉહ ભુજ્જ વ પાણભેયણું આયાણનિકખેવ દુર્ગુચ્છ સંજએ, સમાહિએ સંજયએ માવઈ ૧ અર્થ–“ઈસમિતિવાળા, તથા સર્વદા જેઈને પાન ભજન કરનારા (એષણા સમિતિવાળા), આદાન નિક્ષેપ અને જુગુપ્સા કરનારા, તથા સાવધાન થઈને મનને અને વચનને નિયમમાં રાખનારા મુનિરાજ પહેલા વ્રતની પાંચ ભાવના ભાવે છે.” વિશેષાર્થ–ઈર્યા એટલે ગમન કરવું તે, તેમાં સમિત એટલે ઉપયોગ રાખનાર, સમસ્ત જીવની હિંસાના ત્યાગને માટે ઈસમિત થવું તે પહેલી ભાવના, તથા સર્વદા સારી રીતે ઉપયોગ રાખીને ઈક્ષણ પૂર્વક (જેઈને) પાન અને ભોજન ગ્રહણ કરવું અથવા વાપરવું એ બીજી ભાવના; આદાન નિક્ષેપ એટલે પાત્રાદિક પ્રમાજના પૂર્વક ગ્રહણ કરવાં અથવા મૂકવાં તે, તથા આગમમાં જેને નિષેધ કર્યો હોય તેની જુગુસા (નિંદા) કરે. પતે ન આચરે તે ત્રીજી ભાવના તથા સાધુ સમાહિત એટલે સાવધાન થઈને મનને દૂષણ રહિત પ્રવર્તાવે, કેમકે મન દુષણવાળું (મલિન) હોય તે કાયસંલીનતા વિગેરે કર્યા છતાં પણ તે કર્મબંધ માટે થાય છે. પ્રસન્નચંદ્ર નામના રાજર્ષિએ મને ગુપ્તિ રાખી નહી તેથી કાયાવડે હિંસા નહી કર્યા છતાં પણ મનથી સાતમી નરકને યેગ્ય કર્મ બાંધ્યું હતું For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ [[ શ્રી વિજ્યપધસરિતએમ સંભળાય છે, માટે મનને નિયમમાં રાખવું એ ચોથી ભાવના. તેવીજ રીતે વાણી પણ દૂષણ રહિત બોલવી કે જેથી હિંસા થાય નહી તે પાંચમી ભાવના. બીજા અસત્યવિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે– અહસ્સ સચ્ચે અણુવીય ભાસએ, જે કઈલેહં ભયમેવ વજ્જએ સે દીહરાયું સમુહિયા સયા, મુણી હુ મેસં પરિવજએ સિયા. ૨ અર્થ–“જે હાસ્ય રહિત સત્ય બોલે, વિચારીને બેલે તથા ક્રોધ લોભ અને ભયને ત્યાગ કરે તે મુનિ દઈરાત્રને સદા જુએ છે, માટે મુનિએ સવદા અસત્યને ત્યાગ કરે.” વિશેષાથ– હાસ્યનો ત્યાગ કરીને સત્ય વાણી બોલવી, કેમકે હાસ્યથી કદાચ અસત્ય પણ બોલાય છે તે પહેલી ભાવના. ૧. વિચારીને એટલે સમ્યગ જ્ઞાનપૂર્વક વિચાર કરીને બાલવું; વગર વિચારે બાલનાર કેઈ વાર અસત્ય પણ બોલી જાય છે અને તેથી પિતાને વૈર, પીડા વિગેરે પ્રાપ્ત થાય છે, તથા જીવહિંસા પણ થાય છે તે બીજી ભાવના. ૨. તથા જે ક્રોધ, લોભ અને ભયને ત્યાગ કરે તે મુનિ દીર્ધરાત્ર એટલે મેક્ષને પોતાની સમીપે જુએ છે, માટે હંમેશાં અસત્યને ત્યાગ કરે. ક્રોધાદિક ત્યાગ કરવાનું તાત્પર્ય એ છે કે-ક્રોધને આધીન થયેલો માણસ જ્યારે બોલે છે ત્યારે તેને સ્વપરની અપેક્ષા (પરવા) રહેતી નથી, તેથી તે જેમ તેમ બોલતાં અસત્ય પણ બોલે છે, માટે તેને ત્યાગ કર શ્રેષ્ઠ છે. ૩ લોભને આધીન થયેલો માણસ પણ ધનના અત્યંત લોભથી ખાટી સાક્ષી પૂરવી વિગેરે અસત્ય બોલે છે, માટે તેને ત્યાગ કરવો. ૪. તથા ભયભીત માણસ પિતાના પ્રાણાદિકનું રક્ષણ કરવા ઈચ્છાથી સત્યવાદીપણાને ત્યાગ કરે છે, માટે મુનિવરે નિર્ભય થઈને મોક્ષમાર્ગને આરાધે છે. પ. ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે સયમેવ ઉગ્ગહ જાયએ ઘડે, મઈમં નિસન્મ સ ભિખ ઉષ્મહં. અણુન્નવિય ભુજિય પાણયણ, જાઈત્તા સાëમિયાણ ઉષ્મહં ૩ છે અર્થ_“સાધુ પિતાની જાતે જ અવગ્રહની યાચના કરે, પછી મતિમાન એવો તે સાધુ [ ગ્ય] ચેષ્ટા (પ્રયત્નો કરે, અવગ્રહની આજ્ઞા સાંભળીને તેમાં રહે, પાન અને ભજન આજ્ઞા લઈને કરે, તથા સાધાર્મિક પાસે અવગ્રહની યાચના કરીને નિવાસ કરે.” વિશેષાર્થ–બીજાની સાથે કહેવડાવ્યા વિના સાધુ પોતેજ) ભગવંતની આજ્ઞા પ્રમાણે ઈન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાધમિકના ભેદવાળા પાંચ પ્રકારના અવગ્રહની યાચના કરે; અન્ય માણસ પાસે યાચના ન કરાવે, કારણકે જે સ્વામી ન હોય ૧ કેર્ધાદિકના ત્યાગની ત્રણ ભાવને મળીને પાંચ થાય છે. - ૨ ઉપાશ્રય વગેરેની. For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ માનચિંતામણી ] તેની પાસે યાચના કરી હોય ને ખરા સ્વામી પાસે યાચના ન કરી હોય તે પરસ્પર વિરોધાદિક દોષો પ્રાપ્ત થાય છે (૨). પછી તે આજ્ઞા લીધેલા અવગ્રહમાં તૃણાદિક ગ્રહણ કરવા માટે મતિમાન સાધુ ચેષ્ટા એટલે યત્ન કરે, અર્થાત્ અવગ્રહ આપનારનું આજ્ઞાવચન સાંભળીને તૃણદિક પણ વાપરે, આજ્ઞા વિના વાપરે તે અદત્તનું ગ્રહણ કર્યું કહેવાય (૨). તથા સાધુ સર્વદા અવગ્રહની સ્પષ્ટ મર્યાદા પૂર્વક યાચના કરે, અર્થાત્ સ્વામીએ એકવાર અવગ્રહ આપ્યા છતાં પણ વારંવાર માત્રુ વિગેરે પરઠવવાના કાર્યમાં અવગ્રહની યાચના કરે (૩). ગુરુ વિગેરેની આજ્ઞા લઈને પાન ભેજન વિગેરે વાપરે, અર્થાત્ જે કાંઈ ચીજ વાપરવી તે સર્વ ગુરુની આજ્ઞા પૂર્વકજ વાપરવી જોઈએ, નહીં તો અદત્ત ભેગવ્યાને દોષ લાગે છે (૪). સરખા ધર્મનું જે આચરણ કરે તે સાધર્મિક કહેવાય છે, અર્થાત્ એકજ શાસનમાં વતનારા સંવેગી સાધુઓએ પ્રથમથી તે સ્થાન યાચનાપૂર્વક ગ્રહણ કરેલું હોય તે તેમની પાસેથી માસ વિગેરે અવધિનું તથા પંચકોશાદિ ક્ષેત્રનું માન કરીને રહેવા માટે માગી લેવું, તેમની આજ્ઞાથીજ ઉપાશ્રય વિગેરે સર્વ ગ્રહણ કરવું, નહીં તે અદત્તને ભાગે લાગે છે. (૫) હવે ચેથા બ્રહ્મચર્ય વ્રતની ભાવના આ પ્રમાણે છે – આહારગુત્તે અવિભૂસિયપ્પાઇસ્થિ ન નિઝાય ન સંથક્યા છે બુદ્ધ મુણી ખુદ્દકીં ન મુજજા, ધમ્માણુપેહી બંભર સંધએ કે આ અર્થ– “આહારની ગુપ્તિ કરે, પિતાના દેહને અવિભૂષિત રાખે. સ્ત્રીને જુએ નહી, સ્ત્રીની પ્રશંસા અથવા પરિચય કરે નહી, અને બુદ્ધિમાન મુનિ કથા (ચાર વિકથા વગેરે) કરે નહી, તે તે ધર્માનુપ્રેક્ષી મુનિ બ્રહ્મચર્યને બરાબર ધારણ કરે છે એમ જાણવું.” વિશેષાર્થ આહારની ગમિ રાખવી, એટલે સ્નિગ્ધ ભોજન કરવું નહી, તેમજ અતિમાત્ર ભોજન કરવું નહી; કેમકે તેથી ધાતુ પુષ્ટ થવાથી વેદને ઉદય થાય અને તેથી કરીને કદાચ બ્રહ્મચર્યનું ખંડન પણ થાય. (૧) અવિભૂષિતાત્મા એટલે શરીરને સ્નાન વિલેપન વિગેરે વિવિધ પ્રકારની વિભૂષાથી રહિત રાખવું (૨) સ્ત્રીને અને તેને અંગેપગેને પણ જેવાં નહી (૩) સ્ત્રીની પ્રશંસા કરવી નહી, તથા તેને પરિચય પણ કરે નહી (૪) તથા બુદ્ધિમાન એટલે તત્વને જાણનાર મુનિએ શુદ્ર એટલે અપ્રશસ્ય એવી સ્ત્રીકથા કરવી નહી (૫) આ પાંચ ભાવનાથી જેનું અંતઃકરણ ભાવિત થયું છે, એ ધર્માનુપ્રેક્ષી એટલે ધર્મના આસેવનમાં તત્પર સાધુ બ્રહ્મચર્યને ધારણ કરે છે, અર્થાત્ તે વ્રતને પુષ્ટ કરે છે. પાંચમા મહાવ્રતની ભાવના આ પ્રમાણે છે : જે સદવરસગધમાય, ફાસે ય સં૫૫મણુણપાવએ ગેહી ઉસં ન કરેન્જ પંડિએ, સે ઈદતે વિરએ અકિંચણે છે પા For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ( વિજ્યપદ્મચરિકૃતઅર્થ–“જે સાધુ મનેશ ને અમનેશ એવા આંગતુક શબ્દ, રુપ, રસ અને ગબ્ધ એ ચાર તથા સ્પર્શ મળી પાંચ પ્રકારના ઈન્દ્રિયના વિષયને પામીને તેના પર આસક્તિ કે પ્રષ કરે નહી તે પંડિત, જિતેન્દ્રિય ને સર્વ સાવધ કર્મથી વિરક્ત એ સાધુ અકિચન એટલે પરિગ્રહ રહિત કહેવાય છે.” વિશેષાર્થ–“જે સાધુ મનેશ (ઈષ્ટ) શબ્દ, રૂપ, રસ, ગંધ એ ચાર પ્રકારના ભાવતા એવા ઈન્દ્રિયના વિષે પ્રત્યે તેમજ સ્પર્શ પ્રત્યે એટલે મને અને અમને જ્ઞ ( ઈષ્ટ અને અનિષ્ટ) એવા વિષયને પામીને અનુક્રમે તેના પર ગૃદ્ધિ તે મૂછ અને પ્રષ એટલે દ્વેષ અનુક્રમે ન કરે, એટલે ઈષ્ટ વિષયને પામીને ગૃદ્ધિ ન કરે અને અનિષ્ટ વિષયને પામીને પ ન કરે તે મુનિ દાંત, જિતેન્દ્રિય, સર્વ સાવદ્ય ભેગથી વિરત અને અકિંચનનિપરિગ્રહી થાય છે. પાંચ પ્રકારના વિષય સંબંધી રાગ અને દ્વેષ તજી દે એ પાંચમા વ્રતની પાંચ ભાવના જાણવી. આ પ્રમાણે દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ મળીને પચીશ ભાવના જાણવી. ઈત્યાદિ અનેક યુક્તિથી મહાવતને ભાર ઉપાડે દુષ્કર છે. પંચાખ્ય નામના મજુર પાસેથી આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજા બોલ્યા કે “હે પંચાખ્ય! તું મહા પરાક્રમી છે. આટલે પાંચ કળશીને મોટે ભાર વહન કરે છે, મહાકષ્ટને અનુભવ કરે છે, છતાં તે પંચમહાવ્રતને ત્યાગ શા માટે કર્યો? કેમકે તેમાં કાંઈ ભાર નથી, આ મહાવ્રતો તો સુખેથી નિર્વાહ થઈ શકે ( પાળી શકાય ) તેવાં છે, મને તે તેમાં કાંઈ પણ દુષ્કર જણાતું નથી.” તે સાંભળીને પંચાડે છે કે “હે સ્વામી ! આપે ઘણીવાર ઈન્દ્રિયોને એવા વિષયો ભેગવ્યા છે, હવે આપના પુત્રને રાજ્ય સેંપીને મુનિને યેાગ્ય એવું સંયમ એક જ દિવસને માટે અંગીકાર કરે, અને તેને યેગ્ય ક્રિયાનુષ્ઠાન કરે.” આ પ્રમાણેનાં પંચાખ્યના વચનથી તે અભિમાની રાજા વ્રતને માટે ઉદ્યમી થયા. તે વાત જાણીને તેની રાણીઓ બેલી કે “હે પ્રાણનાથ ! અમે તમારૂં પડખું એક ક્ષણ પણ છોડશું નહી, તમારા વિના અમે કઈ પણ વસ્તુથી રતિ (હર્ષ પામશું નહીં. વળી મનહર-રમણિક કામિનીના ભેગને યોગ્ય એવું આ તમારું શરીર અંત, પ્રાંત અને તુચ્છ આહારદિક બાવીશ પ્રકારના પરિષહો સેવવાથી નાશ પામશે. તે વખતે પછી તમને નિરંતર પશ્ચાત્તાપ થશે; કેમકે દુઃખ ભેગવવું તે સહેલું નથી. હે નાથ! જો કે હમણાં તમે નિસ્પૃહ અને હંમેશાં પરવસ્તુને નહી ઈચ્છનારા એવા મુનિના ગુણેને તિરસ્કાર કરવા માટે અહંકારને લીધે આ કાર્ય કરવા ઈચ્છે છે, પણ તે વ્યાજબી નથી; કેમકે તે કાર્ય તો સમગ્ર પ્રકારના દર્પ, દંભ અને ગર્વથી રહિત એવા પુરુષેજ કરી શકે છે.” ઈત્યાદિ સાંભળીને રાજા બોલ્યા કે “અહો ! આ અતિ દુષ્કર કાર્ય મેં અજ્ઞાનથી જ ચિંતવ્યું, કેમકે જ્યારે સર્વથા નિરાશાભાવ પ્રાપ્ત થાય છે, For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ સના ચિંતામણિ ] ત્યારે જ તે વ્રતને યોગ્ય સ્વભાવ ( આત્મભાવ ) પ્રગટ થાય છે.” પછી રાજાએ તે ભારવાહકેના નાયકને કહ્યું કે “સમસ્ત મુદ્દગલની આશા રહિત એવું મુનિપણું અતૃપ્ત જીને એક દિવસ પણ ફરસી શકતું નથી.” પંચાખ્ય બે કે “હે રાજા ! તે મુનિએ યૌવન અવસ્થા છતાં પણ પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલું કાંચન, કામિની અને રાજ્યનું સુખ તૃણ માત્રની જેમ છોડી દઈને જીવન પર્યત સંયમને ભાર વહન કરવાનું સ્વીકાર્યું છે, અને તેજ પ્રમાણે તે છેલ્લા શ્વાસોચ્છસ સુધી પાલન કરશે. મેં પણ શ્રી મુમુક્ષુ (તીર્થંકર) ભાષિત સ્યાદ્વાદયુક્ત આગમનાં વચનોને સાંભળીને મહાવ્રત ગ્રહણ કર્યા હતાં, પરંતુ હું તે તેમાં નપુંસક બળદ જે થઈ ગયો. હાથીને ભાર તે હાથીજ ઉપાડી શકે, ગધેડે ઉપાડી શકે નહી. વળી વિશ્વમાં આ સમગ્ર પૃથ્વી, સમુદ્ર, પર્વત અને વૃક્ષો વિગેરેને ભાર ઉપાડવામાં સમર્થ એવા કેટલાક પુરુષોને સાંભળીએ છીએ, પણ આ મહાવ્રતના ભાર વહન કરવામાં તે તે ક્ષમાવાન મુનિજ સમર્થ છે એમ હું માનું છું; તે માટેજ હે રાજન! હું માર્ગમાં તેમને વિનયથી નમ્પ છું, તથા તેમની પ્રશંસા પણ તેટલા માટેજ કરી છે.” આ પ્રમાણે પંચાખ્યનાં વચન સાંભળીને રાજા વિગેરે તમામ ભવ્ય જીવ જન મુનિનો વિનય કરવામાં તત્પર થયા, અને પંચાખની આવી બુદ્ધિથી રંજિત થયેલા રાજાએ તેને પિતાને હાર સેવક કરીને રાખ્યો અને તેની પાસે નિરંતર ધર્મકથા શ્રવણ કરવા લાગ્યા. આ ભારવાહકે જો કે દુખે ધારણ કરી શકાય તેવા ચારિત્રના ગુણેને ત્યાગ કર્યો હત, તો પણ તેણે રાજાદિકને ધર્મના રાગી કર્યા. તેનું કારણ એ કે સર્વ ગુણના મોટા ભાઈ જેવા વિનય ગુણને તેણે છોડયો નહતો અને તેજ ગુણથી તે પરિણામે સર્વોત્તમપણું પામશે.” હવે વિનય ગુણના ભેદ પ્રદાદિનું સ્વરૂપ ટૂંકામાં દષ્ટાંત સાથે આ રીતે જાણવું– બાહ્યાભ્યન્તરભેદાભ્યાં, દ્વિવિધ વિનય મૃતઃ તદેકૈકેડપિ દ્વિભેદ, લોકલેકે રાત્મક છે ૧ અર્થ–“બાહ્ય તથા અભ્યન્તર ભેદવડે વિનય બે પ્રકારને કહે છે. તે બાહા તથા અભ્યન્તરના પણ લૌકિક અને લેત્તર એવા બે બે ભેદ છે.” વંદન કરવું, વચનથી સ્તુતિ કરવી, ઉભા થવું, સન્મુખ જવું, એ વિગેરે બાહા વિનય કહેવાય છે અને અન્તઃકરણથી વંદનાદિક કરવું, તે અભ્યન્તર વિનય કહેવાય છે. આ બે પ્રકારના વિનયના ચાર ભાંગા થઈ શકે છે. તે આ પ્રમાણે--- કેઈક પ્રાણી માત્ર બાહ્ય વિનય દેખાડે છે, પણ તેને અન્યત્ર વિનય હેતો નથી. શીતળાચાર્યની જેમ. (૧). કેઈ પ્રાણુ અભ્યન્તર વિનય કરે છે, પણ બાહ્ય વિનય કરતું નથી, સાતમા દેવલેકના દેવતાની જેમ. તે વિષે પાંચમા અંગમાં કહ્યું છે કે–સાતમા દેવકના દેએ શ્રી મહાવીરસ્વામીને ભાવથી વંદન કરીને મનવડે જ પ્રશ્ન કર્યો, તેથી પ્રભુએ પણ “મારા ૨૯ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ [ શ્રી વિજયપધરિકૃતસાત શિષ્યો મેક્ષ પામશે” એ ઉત્તર આપ્યો. તે વખતે સંદેહ ઉત્પન્ન થવાથી ગૌતમ વિગેરે મુનિઓએ સ્વામીને પૂછયું કે “હે ભગવન્ ! આ દેએ બાહ્ય વિનય કેમ ન કર્યો?” ત્યારે પ્રભુએ આન્તર ભક્તિથી પૂછેલા પ્રશ્નાદિકનું સર્વ વૃત્તાન્ત કહ્યું, તે સાંભળીને તેઓ વિસ્મય પામ્યા (૨) કેઈક પ્રાણી અતિમુક્ત ઋષિની જેમ બન્ને પ્રકારને વિનય કરે છે (૩). તથા કઈ પ્રાણી ગોછામાહિલ અને મખલીપુત્ર વિગેરેની જેમ બેમાંથી એક પ્રકારને વિનય કરતા નથી (૪). આ બન્ને પ્રકારના વિનય લૌકિક તથા લકત્તર ભેદે કરીને બે બે પ્રકારના છે. તેમાં પિતા વિગેરેને વિષે પ્રણામ વિગેરે બાહ્ય વિનય કરે તે લૌકિક બાહ્ય વિનય કહેવાય છે, અને તે પિતા વિગેરેને વિષે આંતર પ્રીતિથી વંદન, અભ્યસ્થાનાદિક કરવાં તે લૌકિક અભ્યન્તર વિનય કહેવાય છે. લોકેત્તર એવા જૈન માર્ગમાં રહેલા આચાર્યાદિકને અભ્યત્થાનાદિક બાહ્ય વિનય કરે, તે કેત્તર બાહ્ય વિનય કહેવાય છે, તથા તે આચાર્યાદિકની અંતરંગ પ્રીતિથી વિધિ વંદનાદિકવડે ભક્તિ કરવી, તે લોકોત્તર અત્યંતર વિનય કહેવાય છે. બીજા સર્વ ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જે વિનયવાળો હોય તે તે શ્રી જિન ધમને પામી શકે છે. કહ્યું છે કે અચૅર્ગણ પ્રભ્રોડપિ, યતિ વિનયે દયા ભૂ ગુણાનવામોતિ, અહંન્નકનિદર્શનમ્ છે અર્થ_“બીજા ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જે વિનય ગુણ દઢ રહ્યો હોય તો તે ફરીથી પણ અહંકની જેમ ગુણને પામે છે.” છે આ અહંન્નક (અરણિક) મુનિની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી છે તગરા નામની નગરીમાં દત્ત નામે શ્રાવક રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની સાથે પાંચ ઈન્દ્રિય સંબંધી સુખ ભોગવતાં અન્નક નામને પુત્ર થયો. એકદા અઈન્મિત્ર નામના સૂરિ પાસે શ્રીજિનધર્મનું સ્વરૂપ મહિમા વગેરે ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામેલા દત્તે પિતાની સ્ત્રી અને પુત્ર સહિત દીક્ષા ગ્રહણ કરી. દત્ત મુનિ સારી રીતે ક્રિયાયુક્ત છતાં પણ “આગળ જતાં મારે પુત્ર સંયમનું પાલન કરશે” એમ ધારીને તથા પુત્ર ઉપરના વાત્સલ્યને લીધે ઉત્તમ ભેજન લાવી લાવીને પુત્રનું પિષણ કરતા હતા, કે ઈપણ વખત પુત્રને ભિક્ષા લેવા મોકલતા નહી. તે જોઈને બીજા સાધુઓ “આ બાળ સાધુ સમર્થ છતાં પણ તેની પાસે શા માટે ભિક્ષા મંગાવતા નથી?” ઈત્યાદિક મનમાં વિચાર કરતા, પણ તેને કાંઈ પણ કહી શકતા નહી. કેમકે પિતા પુત્રનું પાલન કરે તેમાં કોણ નિષેધ કરી શકે? પછી કેટલેક કાળે દત્ત મુનિ ઉન્હાળાના સમયમાં સમાધિથી મરણ પામ્યા. તેના વિયોગથી અહંન્નક સાધુને મહા દુઃખ પ્રાપ્ત થયું. પિતાના વિરહથી Jain Education Intemational For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણ ૨૨૭ દુઃખી થયેલા તેને બીજા સાધુઓએ બે ત્રણ દિવસ સુધી તે આહાર લાવી આપે. પછી તેઓએ અહંકને કહ્યું કે હવે તું પિતેજ ભિક્ષા માટે અટન કર. (લેવાને જા) તારા પિતાની જેમ હવે હમેશાં કઈ લાવીને તેને આહાર આપશે નહી.” આ પ્રમાણે કર્ણમાં સીસું રેડયા જેવું વચન સાંભળીને અહંક ખેદયુક્ત થઈ બીજા મુનિઓની સાથે ભિક્ષા માટે ચાલ્યા. પૂર્વે કોઈ પણ વખત તેણે જરા પણ શ્રમ લીધે નહોતું, અને શરીર અત્યંત સુકુમાર હતું, તેથી ગ્રીષ્મ ઋતુના સૂર્યનાં ઉગ્ર કિરણથી તપેલી ધૂળમાં ચાલવાથી તેના પગ દાઝવા લાગ્યા, માથું પણ સૂર્યનાં કિરણોથી તપી ગયું, અને તરસ લાગવાથી મુખ પણ સૂકાઈ ગયું. તેવી રીતે ચાલતાં તે અહંક મુનિ બીજા સાધુઓથી પાછળ રહી ગયા, એટલે વિસામે લેવા માટે કઈ એક ગૃહસ્થના મહેલની છાયામાં ઉભા રહ્યા. ત્યાં ઉભા રહેલા કામદેવ સમાન આકૃતિવાળા તેને ચંદ્રના જેવા મુખવાળી અને જેનો પતિ પરદેશ ગયેલ હતો એવી તે ઘરની માલેક સ્ત્રીએ દીઠા. તે બાળ મુનિને જોઈને તેણે વિચાર્યું કે “અહો ! શું આનું અપૂર્વ સૌન્દર્ય છે કે જે જેવા માત્રથી જ મારા મનનું આકર્ષણ કરે છે ! માટે આ યુવાનની સાથે વિલાસ કરીને મારું યૌવન સફળ કરું.” એમ વિચારીને તેણે તે સાધુને બોલાવવા માટે દાસીને મોકલી. દાસીએ તેને બેલાવ્યા, એટલે તે પણ તેના ઘરમાં ગયા. તેને આવતાં જોઈને હર્ષ પ્રકટવાથી જેના કુચકુંભ પ્રફલ્લિત થયા છે એવી તે સ્ત્રી તેની સામે આવી, અને હાસ્યથી મિશ્રિત થયેલા દાંતનાં કિરણોથી અધરોષ્ઠને તેજસ્વી કરતી તથા નેત્રને નીચાં રાખીને વાંકી દષ્ટિથી કટાક્ષ કરતી તે સ્ત્રીએ તેને પૂછ્યું કે “હે પ્રાણના જીવન સમાન ! તમે શું માગે છે ?” ત્યારે અહંન્નક મુનિ બોલ્યા કે “હે સારા લેશનવાળી કામદેવની પ્રિયા ! હું ભિક્ષા માગું છું.” તે સાંભળીને તેણે વિચાર્યું કે “આ સાધુને હું કામદેવને ઉદ્દીપન કરનારાં ઔષધોથી મિશ્રિત, સ્ત્રિગ્ધ, મધુર અને જેવા માત્રથીજ વિકાર ઉત્પન્ન કરે તે આહાર આપીને વશ કરું.” એમ વિચારીને તેણે મનોહર એવા ઘણા મોદક તે મુનિને આપ્યા. તે પણ પર્યટન કરવાથી ગ્લાનિ પામ્યા હતા, તેથી આવા સુંદર મેદિક મળવાથી ઘણે હર્ષ પામ્યા. પછી તે સ્ત્રીએ સ્નેહયુક્ત દષ્ટિથી જોતાં જોતાં તેને પૂછ્યું કે “હે યુવાન ! મારા અંગમાં વ્યાપેલા કામવિકારના તાપસમૂહનું નિવારણ કરવામાં સમર્થ તથા કદલીના સ્તંભ જેવી કેમળ જઘાવાળી અને માખણના જેવા સુકુમાર અંગવાળી કમનીય કામિનીઓએ સ્પૃહા કરવા યંગ્ય એવું આ યૌવન પામીને શા માટે પરીષહ રુપી કુઠાર વડે વૃક્ષની જેમ આ પ્રફુલ્લ ચૌવનરૂપી વાડીનું ઉમૂલન કરે છે ? વ્રત ગ્રહણ કરવાનો આ સમય નથી. કેટલાએક સ્ત્રીસુખની લાલસાવાળા જીવે ક્ષુધા તૃષાદિક કષ્ટ સહન કરે છે, તો પણ તેઓને સ્વને પણ તેવા સુખની પ્રાપ્તિ દુર્લભ જણાય છે. તમને તો તેવું સુખ અત્યારે અનાયાસે પ્રાપ્ત થયું છે, માટે આટલા દિવસ પાલન કરેલા વ્રતનું આ ફલ પ્રાપ્ત થયું છે એમ જાણે. વળી, કુરૂપસ્થિસ્થવિરકર્કશાંગજનચિતામાં ઈમાં કષ્ટકિયાં મુંચ, સુધા સ્વ વંચસ્વ મા છે ૧. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ २२८ ( શ્રી વિજયપધરિકૃતકુરૂપ, દુઃખી, વૃદ્ધ અને કઠોર અંગવાળા જનેને એવી આ કષ્ટકારી ક્રિયાને મૂકી દે અને આ રીતે તમારા આત્માને ફેગટ છેતરે નહી. વળી આપણા બેઉનું રૂપ અને શરીર અન્યના સંગમથી આજે સફલપણાને પામે. જે કદાચ તમને દીક્ષામાં અત્યંત આગ્રહ જ હોય તો ભોગ ભોગવીને પછી વૃદ્ધાવસ્થામાં ફરીથી દીક્ષા ગ્રહણ કરજે.આ પ્રમાણેના તેનાં વચનો સાંભળીને તથા તેના હાવભાવ જોઈને અહંન્નકનું મન વ્રત ઉપરથી ભગ્ન (નિરાશ) થઈ ગયું. કહ્યું છે કે – દુષ્ટાત્રેિડપિ ચેતાંસિ, હરતિ હરિણદશક કિં પુનસ્તાઃ સ્મિતસ્મરવિભ્રમભ્રમિતેક્ષણ. ૧છે ભાવાર્થ_“મૃગલીના સરખા નેત્રવાળી સ્ત્રીઓ માત્ર ચિત્રમાં જોઈ હોય તે પણ તે ચિત્તનું હરણ કરે છે, તો પછી હાસ્યથી પ્રફુલ્લિત અને વિલાસથી ભ્રમિત એવાં નેત્રોવાળી સ્ત્રીઓને સાક્ષાત્ જેવાથી ચિત્ત હરણ કરે તેમાં શું કહેવું?” પછી તેનું વચન અંગીકાર કરીને અન્નક તેના જ ઘરમાં રહ્યો, અને અત્યંત આસક્ત થયેલી તે સ્ત્રીની સાથે સ્વેચ્છાપૂર્વક કામકીડા કરવા લાગે. અહીં સર્વે સાધુઓ ગોચરી જઈને ઉપાશ્રયે આવ્યા, અહંન્નકને જે નહી, તેથી તેમણે આખા શહેરમાં તેની તપાસ કરી પણ કોઈ ઠેકાણે તેને પત્તો લાગે નહી, તેથી તેઓએ તે વૃત્તાંત સાધ્વી થયેલી તેની માતાને કહ્યો. તે સાંભળીને સાધ્વી પુત્રપરના અતિ રાગાંધપણાથી પુત્રશોક વડે જાણે તેના શરીરમાં ભૂત પેઠું હોય તેમ બેભાન જેવી અને ઉમત્ત જેવી થઈ ગઈ અને “હે અહંન્નક! (અરણિક !) હે અહંન્નક!એમ ઉંચે સ્વરે ગદ્ગદ્ કઠે વિલાપ કરતી શહેરના સર્વ ચૌટા અને શેરીઓમાં ભમવા લાગી. મોહથી ઘેલી બનેલી તે પગલે પગલે ખલના પામતી નયનમાંથી પડતાં આંસુની ધારાથી માર્ગની ધૂળને આ કરતી અને જે કઈ સામું મળે તેને “મારા પ્રાણથી પણ પ્રિય પુત્ર અન્નકને તમે કાંઈ પણ જોયો છે?” એમ વારંવાર પૂછતી તે આખા નગરમાં ફરવા લાગી. તેની આવી ઉન્મત્ત અવસ્થા જોઈને સજજન પુરુષને અનુકંપા આવતી હતી અને દુર્જને તેની મશ્કરી કરતા હતા. એકદા મહેલની બારીમાં બેઠેલા અન્નકે તેને દીઠી. તેની તેવી ઉન્મત્ત સ્થિતિ જોઈ તેને ઓળખીને અહંન્નક વિચાર કરવા લાગ્યું કે “ અહે ! મારું કેવું અવિનીતપણું! અહો મેં કેવું મહાપાપ કર્યું ! ક્ષણિક સુખને માટે મેં આ સ્ત્રીનાં વચનથી મુક્તિના સુખને આપનારા મહાવ્રતોને ત્યાગ કર્યો, અને આવા દુસહ કષ્ટમાં મારી માતાને નાંખી. લૌકિક શાસ્ત્રમાં અડસઠ તીર્થો કરતાં પણ માતાના વિનયનું ફલ અત્યંત કહેલું છે. તેમાં પણ આ મારી માતા તો જૈનધર્મજ્ઞ હોવાથી અને ચારિત્રને પાલનારી સાથ્વી હોવાથી વિશેષ કરીને પૂજાય છે. હા ! હા! ચારિત્રને ભંગ કરીને મેં મારા આત્માને For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ સિનાચિંતામણિ ] ભવસાગરમાં નાંખે, એટલું જ નહી પણ આ મારી માતાના મહાવ્રતને લેપ થવામાં પણ હું જ સહાયભૂત થયા. અહો ! પરંપરાથી મારા પાપમાં કેટલી બધી વૃદ્ધિ થઈ? આ ચંદ્રવદના સ્ત્રીએ પ્રારંભમાં મિષ્ટ લાગે તેવું બહારથી સુંદર છતાં પણ પરિણામે અનન્ત દુઃખ આપનાર હાવભાવાદિ ૫ વિષનું મને પાન કરાવ્યું. તેના લાવણ્યને સુંદર વેષને અને નિપુણતાને ધિક્કાર છે! આની સર્વ ચતુરાઈ કેવળ નરકને જ આપનારી છે. હે ચેતન ! હવે તારે માટે બે માર્ગ છે. એક તો આ ચંદ્રમુખીએ બતાવેલો પાપ માર્ગ અને બીજો આ આર્યાએ બતાવેલો પુન્ય માર્ગ. આ બે માર્ગમાંથી જે કલ્યાણકારી હોય તેનું આચરણ કર, પણ અત્યારે તે મારી દુઃખી માતાના શેકને નાશ કરે જોઈએ.” એમ વિચારીને અહંન્નક એકદમ તે ઘરમાંથી બહાર નીકળ્યો. તેની પાછળ તે ચંદ્રમુખી પણ એકદમ આવીને વિરહના વિલાપ વિગેરે અનેક પ્રકારના અનુકૂળ ઉપસર્ગ કરતી બોલી કે “હે નિર્દય ! હમણા તને સ્ત્રીહત્યાનું પાપ લાગશે, હે કઠેર! શા માટે મને વૃક્ષના અંગ ઉપરથી પાડી નાખે છે? શા માટે મને દુઃખરૂપી ચિતામાં હેમે છે? શામાટે માલતીના પુષ્પની માલા જેવી કે મળ, સુંદર અને અકુટિલ એવી મને તજે છે? મને રસીલી બનાવીને હવે વિરસ કેમ કરે છે!આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળીને અહંન્નક બોલ્યો કે “હે પાપસમુદ્ર ! ક્ષણિક સુખને માટે આવા ફેગટ વિલાપ શામાટે કરે છે? પહેલાં હું અજ્ઞાનગ્રસ્ત હતો, તેથી તે મને વિલાસમાં પાડી નાંખે, અને મેં ત્રણ લોકને અદ્વિતીય શરણરુપ પરમાત્માના ધર્મને દ્રષિત કર્યો. હવે અહીં રહેવું મને ગ્ય નથી. આ મારી માતાને ધન્ય છે કે જેણે મને વિવેકમાર્ગ દેખાડે. સંસારમાં પડવાના માર્ગ બતાવનાર તે દુનિયામાં ઘણું દેખાય છે, પરંતુ ભવસાગરમાં પડેલાને ઉદ્ધાર કરવામાં ને તેને પવિત્ર કરવામાં સમર્થ તે મારી માતા સમાન બીજું કઈ નથી. હવે જીવિત પર્યન્ત ઈન્દ્રની અગમહિપીનું સુખ મળે તે તેને પણ હું ઈચ્છતા નથી તે પછી મનુષ્યજાતિની સ્ત્રીના સુખની ઈચ્છા તો શેનીજ કરુ? મન વચન કાયાએ કરીને મેં સર્વ સંસારસુખનો ત્યાગ કર્યો છે.” વગેરે વચને કહીને પછી લજજા સહિત વિનયયુક્ત પિતાની માતાને નમીને તે બેલ્યો કે “હે માતા ! આ તમારા કુળમાં અંગારા જે અન્નક તમને નમે છે.” એમ કહીને નેત્રમાં અશ્ર લાવીને તે માતાને નખે. તેને જોઈને તે માતા સ્વસ્થ ચિત્તવાળી થઈને હર્ષથી બોલી કે “હે પુત્ર! આટલા દિવસ તે કયાં રહ્યો હતો?” ત્યારે અહંન્નકે દંભરહિતપણે પૂર્વે અભ્યાસ કરેલા પ્રશસ્ત ધર્મરાગથી અનંતગણ શુભ વૈરાગ્યયુક્ત અધ્યવસાયવાળા થઈને પિતાનું સર્વ વૃત્તાન્ત યથાર્થ કહી આપ્યું.” તે સાંભળીને માતા બોલી કે “હે વત્સ ! હવે તું ફરીથી ચારિત્ર ગ્રહણ કર.” તે બોલ્યો કે “હે માતા ! હમેશાં સંયમક્રિયાનું પાલન કરવું મને દુષ્કર લાગે છે. નિરંતર સુડતાલીશ દોષ રહિત આહાર ગ્રહણ કરે, એક નિમેષ માત્ર પણ પ્રમાદ કરે નહી, “કરેમિ ભંતે” સૂત્રને બેલવાના ટાઈમથી આરંભીને પ્રાણાંત સમય સુધી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરવું વગેરે સાધુની સમગ્ર કિયા For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ [વિજયપધ્ધસરિત નિરંતર કરવા હું શક્તિમાન નથી. હું મહાપાપી છું, તેથી વ્રતનું પાલન કરી શકીશ નહી, તેથી હે માતા ! જે તમારી આજ્ઞા હોય તો હું અનશન ગ્રહણ કરું.” તે સાંભળીને ભદ્રા સાધ્વી હર્ષ પામીને બોલી કે “હે ભદ્ર! આ સમયે અનશન પણ તારે માટે યોગ્ય છે, પણ અનંત ભવભ્રમણ કરવામાં નિમિત્તરૂપ વ્રતભંગ યોગ્ય નથી, પરંતુ તું આવા સ્વલ્પ માત્ર પંચ મહાવ્રતોનું પાલન કરવામાં ઉદ્વેગ પામે છે, તો અનશનને પાળવું તે તો મહા દુષ્કર છે. યોગ્ય માણસે જ તે અનશનને પાળી શકે છે અને તું તે શુભ અને અશુભ પુદ્ગલેને જોઈને રાગ અને વિરાગ ધારણ કરે છે, માટે હમણાં તે તને જ્ઞાનીના વચનથી વિશ્વાસ આવશે, તે વિના આવશે નહી. (તારું મન સ્થિર થશે નહિ) અહંક વિચારવા લાગ્યું કે “ખરેખર મારી માતાને મારા પર અત્યંત રાગ છે.” પછી માતાની પરીક્ષા કરવા માટે તે બોલ્યો કે “હે માતા ! હમણાં થોડા દિવસના મારા વિરહથી તમે આવી દુઃખી અવસ્થા પામ્યા, તો અનશનથી તે મારા શરીરનો સર્વથા નાશ થશે, તે વ્યથા તમે શી રીતે સહન કરશો ?” ભદ્રા બોલી “હે પુત્ર! તું સત્ય કહે છે, પરંતુ એક વાત કહું તે સાંભળ-તારા વિરહથી દુઃખ પામીને મેં વિચાર્યું હતું કે “મારે પુત્ર ધર્મ કર્યા વિના ઇન્દ્રાદિકને પણ દુર્લભ એવા સંયમરૂપી રનને તૃણની માફક ત્યાગ કરશે તો સંસારનાં મહા દુખો પામશે, તેથી તેને હું તત્કાળ બોધ કરું.” તે સાંભળીને અહંન્નક બે કે “હે માતા ! તમે આ લોકમાં અને પરલોકમાં બનેમાં સુખદાયી થયા છે. વધારે શું કહું ? તમે મારે સમ્યક્ પ્રકારે ઉદ્ધાર કર્યો છે. પ્રથમ તમે મને જન્મ આપનાર થયા, અને પછી અનંત જન્મને નાશ કરનાર ધર્મ આપનાર થયા.” વગેરે પ્રકારે માતાની સ્તુતિ કરીને ગુરૂ પાસે જઈ તેણે ફરીથી ચારિત્ર લીધું. પછી જ્ઞાનીના વચનથી વિશ્વાસ પામીને માતાએ આજ્ઞા આપી એટલે તેણે સર્વ સાવદ્ય ગનું પ્રત્યાખ્યાન કરીને, પોતાના દુરિતની નિન્દા કરીને, સર્વ પ્રાણીઓને ખમાવીને, સૂર્યનાં કિરણોથી તપેલી બાહ્ય વનની શિલા ઉપર બેસીને ચાર શરણ અંગીકાર કરી પાદપપગમન અનશન ગ્રહણ કર્યું. પછી અતિ દારૂણ ઉષ્ણ વેદનાને સમ્યફ પ્રકારે સહન કરતાં તે અહંન્નક મુનિ શરીરે અતિ કેમલ હોવાથી માખણના પિંડની જેમ એક મુહૂર્ત માત્રમાં જ ગળી જઈ તત્કાળ સ્વર્ગ સુખ પામ્યા. ચંદ્રમુખી સ્ત્રીના સ્નેહ પાશમાં બંધાયા છતાં પણ અન્નકે પિતાની માતાને જોઈને વિનય તળે નહીં, અને તેથી જ તે ફરીને પિતાના દુષ્કતને ત્યાગ કરીને, અને ચારિત્રને આરાધીને સ્વર્ગનું સુખ પામ્યો.” આ વિનય ગુણના જેવા વૈયાવૃત્ય ગુણનું સ્વરૂપ દષ્ટાંત સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવું – યથાઈ તત્પતીકારે, વ્યાધિપરીષહાદિષ વૈયાવૃત્યં તદુભાવ્ય, વિશ્રામણાશનાદિભિઃ ૧ છે For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૩૧ દેશનાચિંતામણિ ] અર્થ–“વ્યાધિ ને પરીષહાદિકમાં જેમ ઘટે તેમ તેને પ્રતીકાર ( ઉપાય ) કરે, અને વિશ્રામણા તથા અશનાદિકે કરી વૈયાવૃત્ય કરવું.” વિશ્રામણ એટલે ગ્લાન મુનિને અથવા માર્ગમાં અટન કરવાથી શ્રમિત થયેલા મુનિને નિવૃત્તિ માટે તેના હાથ, પગ, પૃષ્ઠ, જાંઘ વિગેરે અવયને હાથની મુષ્ટિથી દબાવવાં તે. તે વિશ્રામણ ગુરૂ વિગેરેની અવશ્ય નિરંતર કરવી જોઈએ. અને એટલે આહાર, વસ્ત્ર, પાત્ર વિગેરે આપીને શક્તિ પ્રમાણે અનુકૂળ વર્તન કરવું તે. આ વિશ્રામણ કરવા વડે અને અનાદિક આપવા વડે વૈયાવૃત્ય કરી કહેવાય છે, આવું વૈયાવૃત્ય સર્વને અવશ્ય કરવા લાયક છે. આ વિષય ઉપર ઘણાં દષ્ટાંત છે. તેમાં ભરત ચક્રી તથા બાહુબલિએ પિતાના પૂર્વ ભવમાં હમેશાં પાંચસો સાધુને અન્ન પાણી લાવી આપવાને તથા વિશ્રામણું કરવાને અભિગ્રહ લીધે તે તેનાં, તથા વસુદેવના જીવ નંદીષેણ મહર્ષિએ રેગીનું વૈયાવૃત્ય કરવાને અભિગ્રહ લીધે હતો તેનાં દૃષ્ટાંત જાણવાં. તથા પરીષહ-ઉપસર્ગ થાય ત્યારે તેને પ્રતીકાર અવશ્ય કરે, તે ઉપર હરિકેશી મુનિનું વૈયાવૃત્ય કરનાર તિંદુક નામના યક્ષનું દષ્ટાંત છે, તે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રથી જાણી લેવું. આ વૈયાવૃત્યનું ફળ સૂત્રમાં આ રીતે વર્ણવ્યું છે. યતઃ– વૈયાવચ્ચે ભતે જીવે કિં જઈ? ગેયમા ! નિશ્ચય કર્મોન બંધઈ વેયાવચ્ચે નિયયં કરેહ, ઉત્તમગુણ ધરંતાણું સવૅ કિર પડિવાઈ વેયાવચ્ચે અપડિવાઈ છે ૧ | પભિગ્ગસ્સ મયર્સ વ, નાસઈ ચરણે સુખં અગુણણાએ ન હુ યાવચ્ચે ચિઓ, અસુહાદયં નાસએ કમ્મ ૨છે અર્થ–ગૌતમ સ્વામી પૂછે છે “હે ભગવન ! વૈયાવૃત્ય કરવાથી જીવને શે લાભ થાય?” પ્રભુ કહે છે કે “હે ગૌતમ | વૈયાવચ્ચ કરનાર નીચ ગોત્રકર્મ બાંધે નહી. ” વળી “નિરંતર વૈયાવૃત્ય કરવું, જો કે બીજા ઉત્તમ ગુણો કઈ ધારણ કરે, પણ તે સર્વ ગુણે કઈ વાર પ્રતિપાતી થાય છે ( ભ્રષ્ટ થાય છે ), પણ વૈયાવૃત્ય ગુણ અપ્રતિપાતી છે. તે ગુણના લાભથી પ્રાણી ભ્રષ્ટ થતો નથી. ૧. મદે કરીને ભ્રષ્ટ થયેલા માણસનું ચારિત્ર નષ્ટ થાય છે, અને આવૃત્તિ વિના (વારંવાર સંભાર્યા વિના) શ્રત નષ્ટ થાય છે. પણ વૈયાનૃત્ય ગુણ કદાપિ નાશ પામતું નથી, અને અશુભેદયવાળા કર્મોનો નાશ કરે છે. ૨.” આ વૈયાવૃત્ય કરવાનું તથા ન કરવાનું ફળ વિપુલમતિના દષ્ટાંતથી જાણવું. કહ્યું છે કે ગુરૂભત્તિ અકુણ, કુગઈ જીવા લહંતિ બહુસેડવિ તં ચ કુણતિ સુગઈ વિઉલમઈ ઇથે દિટું તો ૧ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર [ શ્રી વિજયપધસૂરિકૃત અથ–“ગુરૂની ભકિત નહી કરવાથી જી કુગતિને પામે છે, અને પાછા ગુરૂભક્તિ કરવાથી સારી ગતિને પામે છે, તે ઉપર વિપુલમતિનું દષ્ટાંત છે.” તે આ પ્રમાણે છે આ વિપુલમતિની બીના ટૂંકામાં આ રીતે જાણવી છે વિરાટ દેશમાં વિજયપુરી નામે નગરી છે. તેમાં શ્રીચૂડ નામે રાજા રાજ્ય કરતે હતું. તે રાજાને બહુ માનીતે જિનદત્ત નામે શ્રેષ્ઠી પરમ શ્રાવક હતે. તે શ્રેષ્ઠીને સદબુદ્ધિવાળી વિપુલમતિ નામે પુત્રી હતી. તેજ નગરીમાં ધનમિત્ર નામે એક શ્રાવક રહેતા હતો. તે જિનદત્તને મિત્ર હતા. તે બન્ને મિત્ર જૈનધર્મ પાળતા હતા. એકદા શિયાળાની ઋતુ આવી. શીતઋતુનું વર્ણન કેઈ કવિએ ભોજરાજાની પાસે આ રીતે કર્યું છે કે શીતે ત્રાણપટી ન ચાસ્તિ શકટી ભૂમી ચ ધૃષ્ટા કટી, નિવતા ન કુટી ન તંલપુટી તુષ્ટિર્ન ચેકા ઘટી વૃત્તિનરટી પ્રિયા ન ગુમટી તન્નાથ મે સંકટી, શ્રીમદ્ ભજ તવ પ્રસાદકરી ભક્તા સમાપત્તી ૧ અર્થ–“આ ટાઢની ઋતુમાં મારી પાસે શીતથી રક્ષણ કરનારું વસ્ત્ર નથી, તાપવા માટે સગડી નથી, પૃથ્વી પર કટી ઘસવી પડે છે, અર્થાત્ ભૂમિપર પાથરવાનું પણ સાધન નથી, તેમાં વાયુને સંચાર ન થાય એવી ઝુપડી નથી, ખાવા માટે ચપટી ચેખા નથી, એક ઘડી પણ પ્રસન્નતા નથી, સારી રીતે વૃત્તિ થાય તેવું સાધન નથી અને સુંદર સ્ત્રી નથી. હે સ્વામી ! એ સર્વ પ્રકારનાં મારે સંકટ છે. તો પણ હે ભેજરાજા! તમારા પ્રસાદરુપ હાથીએ મારી આપત્તિ રુપ નદીને ભાંગી નાંખી છે, અર્થાત્ સર્વ આપત્તિ મટાડી દીધી છે.” રાત્રી જાનુર્દિવા ભાનુ, કૃશાનુસંધ્યા રાજન્ શીતં મયા નીતં, જાનુભાનુશાનુભિઃ ૨ અથ–“રાત્રિએ જાનુ, દિવસે ભાનુ (સૂર્ય) અને બન્ને સંધ્યા સમયે કૃશાનુ (અગ્નિ) શીતની રક્ષા કરનાર છે, તેથી હે રાજા જાનુ, ભાનુ અને કૃશાનુએ કરીને મેં શીતને નાશ કર્યો છે.” આવા ટાઢના વખતમાં એકદા ધનમિત્રે જિનદત્તને કૌતુકથી કહ્યું કે– “કઈ પણ માણસ ગામ બહારના ઉદ્યાનમાં ઠંડા જલથી ભરેલા તળાવમાં આ માઘ માસમાં આવાં સમયે રાત્રિ સુધી કંઠ પ્રમાણ જલમાં ઉભો રહે તો તેને હું એક લાખ ૧ પગ સંકેચીને સુવાથી ટાઢ થેડી લાગે છે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ માતાપિતામgિ] ૨૩૭ દીનાર આપું.” તે સાંભળીને લેભી જિનદત્ત સર્વ લેકની સમક્ષ તેમ કરવાનું અંગીકાર કર્યું, અને આખી રાત્રિ તેવી જ રીતે નિગમન (પસાર) કરી. (વીતાવી) પછી પ્રભાતે આવીને ધનમિત્રને કહ્યું કે “મને લાખ દીનાર આપ.” ધનમિત્ર બોલ્યા કે તું આખી રાત્રિ તેવી જ રીતે રહ્યો છે તેની ખાત્રી શી?”. જિનદત્ત બોલ્યો કે “તારા ઘરમાં આખી રાત્રિ દી બળતું હતું, તે નિશાનીથી તારે ખાત્રી માનવી.” ધનમિત્ર છે કે “ત્યારે તે દીવો જેવાથી તારી, ટાઢ જતી રહી, માટે હવે તને ધન નહી આપું.” તે . સાંભળીને જિનદત્ત ખેદયુક્ત ચિત્તે ઘેર ગયે. તેને ચિંતાતુર જેઈને વિપુલમતિ પુત્રી બોલી કે “હે પિતા ! તમે ખેદ કરો મા, તમને જે રીતે ધનની પ્રાપ્તિ થશે તેમ હું કરીશ.” પછી પુત્રીના કહેવાથી જિનદત્ત ભર ઉનાળામાં ધનમિત્રને પિતાને ઘેર જમવાનું આમંત્રણ કર્યું. મધ્યાહ્ન સમયે તેને જમવા બેસાડ. ભેજનમાં મીઠાવાળો અને સ્નિગ્ધ પદાર્થ વિશેષ હતું, તેથી ભજન કરતાં ધનમિત્રે વચમાં પાણી પીવા માગ્યું. તે વખતે જિનદત્ત શીતળ જળથી ભરેલી ગાગર દેખાડીને કહ્યું કે “જેમ તે વખતે શિયાળામાં દી જેવાથી મારી ટાઢ નાશ પામી હતી, તેમ આજે આ પાણીની ગાગર જેવાથી તારી તરસ પણ નાશ પામે.” ધનમિત્ર આને જવાબ આપી શકે નહી, એટલે તે હારી ગયે; તેથી તેણે શરતમાં ઠરાવેલા લાખ દીનાર જિનદત્તને આપ્યા. પછી જિનદત્તે તેને જલ આપ્યું. ભોજન કર્યા પછી ધનમિત્ર પિતાને ઘેર ગયો અને વિચારવા લાગ્યું કે “આ બુદ્ધિ કેની?” તે વખતે કેઈએ કહ્યું કે “જિનદત્તની પુત્રી વિપુલમતિની,” તે સાંભળી ધનમિત્રે પરણવા માટે વિપુલમતિનું માગું કર્યું. પણ જિનદત્ત વિચાર્યું કે “મારી પુત્રી હું એને આપીશ તે તે ક્રોધથી તેનું અનિષ્ટ કરશે.” એમ ધારીને તેને આપી નહી. ત્યારે વિપુલમતિ બેલી કે “હે પિતા! મને ધનમિત્ર સાથે પરણાવે. બુદ્ધિના પ્રસાદથી બધું સારું થશે.” કેમકે – યસ્ય બુદ્ધિર્બલં તસ્ય, નિર્બદ્ધ કુતે બલમ્ બદ્ધો ગજ વને મને, મૂષકે પરિચિત છે ૧ ઇ ભાવાર્થ “જેને બુદ્ધિ છે તેને જ બળ છે, નિબુદ્ધિને બળ કયાંથી હોય? વનમાં મદેન્મત્ત હાથીને બાંધેલો હતો તેને બુદ્ધિમાન ઉંદરે મુક્ત કર્યો હતે.” (આ દષ્ટાંત પંચતંત્રમાંથી જાણી લેવું.) પુત્રીનાં આવાં વચન સાંભળી જિનદત્ત ધનમિત્રની સાથે તેને પ્રણાવી. વિવાહ થયા પછી ઘેર લઈ જઈને ધનમિત્રે વિપુલમતિને પાણી વિનાના એક કુવામાં નાંખી, અને તેને કહ્યું કે “તને પુત્ર થાય ત્યાં સુધી કપાસ કાંતતી અને કાંગના ચેખા ખાતી આમાં રહેજે. હું દ્રવ્ય ઉપાર્જન કરવા માટે પરદેશ જાઉં છું.” એમ કહીને ધનમિત્ર પરદેશ ગયે. પછી વિપુલમતિ તે કૂવાથી માંડીને પિતાના ઘર સુધી સુરંગ ખેરાવીને તે રસ્તે પિતાને For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૪. [ શ્રી વિજ્યપારિકતઘેર ગઈ કુવામાં પિતાને ઠેકાણે એક ચાકરને રાખે. તે હંમેશાં કાંગના ચખા ગ્રહણ કરતે. કાંતવા આપેલ કપાસ પિતાને સોંપ્યો અને કંતાવી રાખવા કહ્યું. પછી “જ્યાં મારે પતિ છે ત્યાં હું જાઉં છું.” એમ કહીને તે પતિવાળા ગામે ગઈ. ત્યાં વેશ્યાની વૃત્તિથી પતિને વશ કરી તેની સાથે ક્રીડા કરવા લાગી. અનુક્રમે તેનાથી પુત્ર થયો. પછી પતિની પહેલાં જ તે પોતાને ઘેર આવી અને કૂવામાં રહી. કેટલેક દિવસે ધનમિત્ર ઘેર આવ્યું, તેને તેના આસજાએ કહ્યું કે “તારી સ્ત્રીને કૂવામાંથી બહાર કાઢ.” ધનમિત્રે તેને બહાર કાઢી સૂત્ર અને પુત્ર સહિત તે બહાર નીકળી. ધનમિત્રે તેને ઓળખી એટલે તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે વિપુલમતિને ઘરની સ્વામિની કરી. લોકમાં વિપુલમતિની ઘણી પ્રતિષ્ઠા થઈ. એકદા તે નગરીમાં ભવદેવ નામના સૂરિ આવ્યા. તેને વાંદવા માટે સ્ત્રી સહિત ધનદત્ત ગયે. ગુરુને વાંદીને તેણે પૂછયું કે “હે સ્વામી! આ મારી સ્ત્રીએ પૂર્વ ભવમાં શું પુણ્ય ઉપાર્જન કર્યું છે કે જેના પ્રસાદથી તેની આવી તીક્ષણ બુદ્ધિ થઈ છે?” ગુરુ બોલ્યા કે “હે મહાભાગ્યવાન્ ! કુસુમપુર નામના નગરમાં ભાનુદેવને રોહિણી નામે બાળવિધવા પુત્રી હતી. એકદા તેને ઘેર પરગામથી કેઈ ગૃહસ્થ વણિકને પુત્ર આવ્યું. તેને જોઈને રોહિણીને કામવિકાર ઉત્પન્ન થયું. તેથી તેણે તેના સામું કટાક્ષપૂર્વક ચપળ દષ્ટિથી જોયું. તે વખતે આહાર લેવા આવેલા શીલસાર મુનિ તે સમજી ગયા. કહ્યું છે કે જઇવિન નારી નેચ્છઈને વય ઝાએઈ હિઅમર્ઝામિ મયણાઉરસ દિઠ્ઠીલકિખઈ તહવિલેણ છે ૧ . અર્થ–“જે કે પિતાને સ્ત્રી નથી, સ્ત્રીની ઈચ્છા નથી, તેને હૃદયમાં ધ્યાતા નથી, તે પણ બુદ્ધિમાન મુનિ જેવા માત્રથી મનાતુરની દષ્ટિને સમજી શકે છે.” પછી “અહો! કામદેવને પ્રચાર અતિ દુર્જય છે” એમ વિચારતાં તે મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. તે શીલસાર મુનિ અનુક્રમે સમગ્ર સૂત્ર અને અર્થને અભ્યાસ કરી ગીતાર્થ થયા. તેથી ગુરુએ તેને આચાર્યપદે સ્થાપન કર્યો. અનુક્રમે વિહાર કરતાં એક વખત ભવ્ય જીવોને પ્રતિબંધ કરવા માટે તે કુસુમપુરે પધાર્યા, ત્યાં દેશના આપી. તે સાંભળીને રોહિણી પ્રતિબધ પામી અને દીક્ષા લેવા તૈયાર થઈ. દીક્ષા લેવાને સમયે ગુરુએ કહ્યું કે જહ સુવિશુધ્ધ કરે, લિહિઅંચિત્ત વિહાઈ રમણિ તહ અણયાર, સમ્મત્ત ગુણકરે ઈ. ૧. ૧ ધનમિત્રે કહેલી હકીકતની જિનદત્તને ખબર પડ્યા પછી કઈ માણસ દ્વારા વિપુલમતિએ કહેવરાવેલી યુક્તિ પ્રમાણે આ સુરંગ ખોદાવી, For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણી ] જહ કોલંધણમણુયલ્સ, રેગિણ સહં ગુણાય ભવે આલેયણા વિસુદ્ધસ્ટ, ધમ્મકર્મો તહ સહેલું છે જે છે અર્થ—“જેમ શુદ્ધ કરેલી ભીંત ઉપર ચિત્રેલું ચિત્ર રમણીય લાગે છે, તેવી જ રીતે અતિચાર રહિત શુદ્ધ જીવને વિષે રહેલું સમકિત અધિક ગુણકારી (લાભદાયક) થાય છે. જેમ લંઘન કરેલા રેગીને ઔષધ ગુણકારી થાય છે, તેમ આલયણ સ્પી બંધનથી વિશુદ્ધ થયેલા જીવને સર્વ ધર્મકાર્ય ગુણકારી થાય છે.” તે સાંભળીને રોહિણીએ સર્વ પાપની આલોચના લીધી, પણ પેલા દષ્ટિવિકારની આલેચના લીધી નહી. ત્યારે ગુરુ બેલ્યા કે “હે પુણ્યશાલિ! તે દિવસે હું તારે ઘેર આહાર લેવા આવ્યો હતો, તે વખતે મેં તારે દષ્ટિવિકાર સાક્ષાત્ જોયો હતે, તેની આલોચના કેમ કરતી નથી ?” રાહિણીએ જવાબ આપે કે “તે વણિકપુત્રની સામું મેં માત્ર સ્વભાવે જ (રાગ વિના) જોયું હતું; પણ રાગથી જોયું નહોતું. તે સાંભળીને ગુરુએ તેને લમણુ આર્યાનું દષ્ટાંત આપીને ઘણું સમજાવી તે પણ તેણે માન્યું નહી, અને કહેવા લાગી કે “વારંવાર કહીને ખોટું દૂષણજ શા માટે બતાવે છે? જે આપને ખેડું દૂષણજ આપવું હોય તે મારે ચારિત્રજ લેવું નથી.” એમ બેલીને સમ્યકત્વ ગ્રહણ કરેલી તે ગુરુ ઉપર દ્વેષ કરીને પિતાને ઘેર ચાલી ગઈ. પછી પ્રતિસમયે ઉભરાતા દ્વેષથી તે નિરંતર ગુરુની નિંદા કરવા લાગી. અનુક્રમે તેવાજ દુર્થોનમાં મૃત્યુ પામીને તે કુતરી થઈ, ઋતુ વખતે તેના ગુહાસ્થાનમાં અનેક કૃમિ ઉત્પન્ન થયા, તેની વ્યથાથી મરણ પામીને સર્પિણી (સાપણુ) થઈ. ત્યાં દાવાનળથી બળી મરીને નરકે ગઈ. ત્યાંથી નીકળીને વાઘણ થઈ, ત્યાં પારધિના બાણથી મૃત્યુ પામીને પાછી નરકે ગઈ. વિગેરે પ્રકારે તિર્યંચ તથા નરકમાં અસંખ્ય વાર ઉત્પન્ન થઈને અત્યંત દુસહ દુઃખ પામી. પછી મનુષ્યપણામાં બહુ વખત સ્ત્રીપણું પામીને દુર્ભાગ્ય, દારિદ્ર, વ્યાધિ, શક, પતિવિયોગ વિગેરે અનેક પ્રકારનાં દુઃખ ભોગવીને અસંખ્ય કાળે ધન્ય નામના પુરમાં ગોવર્ધન શેઠની ધની નામે પુત્રી થઈ. તે યુવાવસ્થા પામી એટલે તેને નગરશેઠના પુત્રે જઈ, અને તેના સ્વરૂપથી મોહિત થઈ તેની માગણી કરીને તેને પરણ્યો. પછી શયનગૃહમાં સુવા ગયે. તે વખતે તેના અંગને સ્પર્શ થતાંજ તેને એ તાપ લાગ્યો કે જાણે જાજ્વલ્યમાન અગ્નિના તાપમાં પડ હોય. આ તાપ સહન નહી થવાથી તે (પુત્ર) રાત્રિમાંજ જતો રહ્યો. પ્રાતઃકાળે પુત્રીને રુદન કરતી જોઈને તેના પિતાએ તેને ધીરજ આપી. પછી પિતાના ઘરના ગેવાળને ઘરજમાઈ કરીને તેની સાથે પરણાવી. તે ગોવાળ પણ તેના સ્પર્શથી તાપ પામીને તેને મૂકીને નાસી ગયો. પછી શોકાતુર થયેલી પુત્રીને તેના પિતાએ કહ્યું કે “હે પુત્રી ! આપણા કુળને અયોગ્ય એ તારે પુનર્વિવાહ પણ મેં કર્યો, પણ તારા પૂર્વ કર્મના પ્રભાવથી દુર્ભાગ્ય જ આગ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ | વિજયાદસૂરિકૃતળનું આગળ આવીને ઉભું રહે છે. હવે તું દાનાદિક ધર્મક્રિયામાં તત્પર થઈને માર ઘરમાંજ રહે.” પનીએ તે વાત કબુલ કરી, અને પિતાના કહેવા પ્રમાણે ધર્મક્રિયા કરવા માંડી. એકદા ત્યાં કેઈ સાધુઓ આવ્યા, તેમને વંદના કરીને ધનીએ પૂછયું કે હે ગુરુ ! એ કે ઈ મંત્ર, જંત્ર કે તંત્ર છે કે જેથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, અને હું યુવાન પુરુષને સ્પૃહા કરવા લાયક થાઉં?” મુનિએ જવાબ આપ્યો કે “અમે કાંઈ જાણતા નથી, પણ પુષ્પાકર ઉદ્યાનમાં અમારા ગુરુ શીલાકર નામના આચાર્ય પધાર્યા છે તે બધું જાણે છે.” તે સાંભળીને ધની આચાર્ય મહારાજા પાસે ગઈ, અને વંદના કરીને તેમને પણ પ્રથમની જેમ સૌભાગ્યમંત્રાદિ માટે પૂછયું. આચાર્ય બાલ્યા કે– તિલુક્વસીકરણે, સમથમણચિંતિથ્થસંજણ જિણપત્રો ધમ્મ, સે ચેવ ન અન્નો ને ૧ જેહિ વિહિઓ ન ધમ્મ, પુવુિં તે ઇથ દુખિયા જીવા છે કિં પસરઈ દારિદ્ધ, ચિંતારયણે વિ સંપત્તિ છે જે છે “અર્થ—ત્રણે લોકને વશ કરનાર અને સમગ્ર મનમાં ચાહેલા પદાર્થને આપનાર એ એક જિનેશ્વરકથિત ધર્મ રૂપી મંત્ર જ શ્રેષ્ઠ છે બીજે કઈ મંત્ર તે નથી. જેણે પૂર્વ જન્મમાં ધર્મનું અનુષ્ઠાન કર્યું નથી તેઓ જ આ જન્મમાં દુઃખી થાય છે, બાકી જેને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું હોય તેની પાસે શું દારિદ્રય રહી શકે?” તે સાંભળીને ગોવર્ધન શેઠે પૂછયું કે “હે ગુરૂ! આ મારી પુત્રીએ પૂર્વ જન્મમાં કેવું પાપકર્મ કર્યું છે કે જેથી આ ભવમાં આવા દુર્ભાગ્યથી કલંકિત થઈ?” આચાર્ય બોલ્યા કે “આ તારી પુત્રીએ પ્રથમ રેહિણીના ભવમાં ગુરૂની અવજ્ઞા કરી હતી, તેથી અસંખ્ય જન્મમાં અનેક દુઃખે અનુભવીને આ ભવે તારી પુત્રી થઈ છે. પૂર્વભવનું કર્મ ભોગવવું કાંઈક બાકી રહ્યું છે, તેથી આ જન્મમાં પણ તેને આવું દુર્ભાગ્ય પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે સાંભળતાંજ ધનને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી તેણે પોતાને પૂર્વભવ દીઠા એટલે તે બોલી કે “હે પૂજ્ય ગુરૂ! આપનું કહેવું સત્ય છે.” ગુરૂ બોલ્યા કે – ઈહલેઇએ વિ કાજે, સુગુરૂં પણમતિ માણવા નિર્ચા - કિં પુણ પરલોઅપહેઘમ્માયરિએ પવિરામ છે ? ભાવાર્થ—મનુષ્ય આ લેકનાં વ્યાવહારિક કાર્યોમાં પણ સદગુરૂને હંમેશાં નમે છે, તે પછી પરલોકના માર્ગમાં પ્રદીપ સમાન આચાર્યને નમવું તેમાં તે શું કહેવું?” ( આ પ્રમાણે સાંભળીને ધની પૂર્વે કરેલાં પાપની આલોચના કરીને ગુરૂ પાસે બાર અગ્રત રૂ૫ ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ધર્મક્રિયામાં તત્પર થઈ તીવ્ર તપ કરવા લાગી. પારણાને દિવસેવા, અન્ન, પાત્ર, શયા વિગેરે જે જે જેને અનુકુળ હોય તે તેમને ( સાધુઓને) Jain Education Interational For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ શિનાચિંતામણિ ] પ્રાસુક અને એષણય આપવા લાગી. પછી મનના ઉલ્લાસ પૂર્વક શુભ પરિણામે કરીને તે ધનીએ ચારિત્ર ગ્રહણ કર્યું, અને અતિચાર રહિત ચારિત્રની આરાધના કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને આ તારી વિપુલમતિ નામે સ્ત્રી થઈ છે. ગુરૂની ભક્તિ કરવાથી તેની આવી નિમળ બુદ્ધિ થઈ છે, અને ભેળસંપત્તિ પણ આ પ્રમાણે પિતાના પૂર્વભવનું વૃત્તાંત ગુરૂમુખથી સાંભળીને તે વિપુલમતિને જાતિસ્મરણ થયું, તેથી સંશય રહિત થઈને હર્ષથી તેણે ગુરૂને પૂછયું કે “હે સ્વામી! વૈયાવૃત્યના કેટલા પ્રકાર છે?” ગુરૂ બાલ્યા કે “હે ભાવિક સ્ત્રી ! વૈયાવૃત્યના દશ પ્રકાર છે– આયરિય ઉવક્ઝાએ, ઘેર તવસ્સી ગિલાણ સેહે આ સાહસ્મિય કુલ ગણ, સંધસંગમં તમિહ કાયવ્ર ૧ અર્થ–“આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન (રેગી), નવદીક્ષિત શિષ્ય, સાધર્મિક, કુળ, ગણ અને સંઘ એ દશનું જે વૈયાવચ્ચ કરવું તે જ દશ ભેદે વૈયાવચ્ચના સમજવા. આ પ્રમાણે સાંભળીને વિપુલમતિ નિરંતર વૈયાવૃત્ય કરવામાં તત્પર થઈ. અનુક્રમે મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. ત્યાંથી એવી થડા કાળમાં સિદ્ધિના સુખને પામશે. “આ વૈયાવૃત્યરૂપ અત્યંતર તપનું નિરંતર આરાધન કરનાર ભવ્ય જી આહાર કરતાં છતાં પણ તપનું ફળ પામે છે. આ તપનું ફળ પ્રત્યક્ષ જોઈને વિપુલમતિએ તે ત૫ સ્વીકાર્યો અને તેથી ધ્રુવ (મક્ષ ) પદને પામી.” શ્રીજિન ધર્મનું મૂલ-વિનય ગુણ છે. આ બીના જણાવીને શ્રીગણધરે દેશના દેતાં કહ્યું કે જેમાં ક્ષમા ગુણની પ્રધાનતા છે, તે આ શ્રી જિનધર્મ છે. કેધનાં કડવાં ફલે કેને ભેગવવા નથી પડયા? વગેરે બીના સમજીને ક્રોધને ત્યાગ કરવાથી ક્ષમા ગુણને પામી શકાય છે. આ હકીક્ત દષ્ટાંત સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– બદ્ધ યદ્યન ક્રોધેન, વસા પૂર્વજન્મનિ રૂદભિઘતેવયં, તત્કહ શરીરિભિઃ છે ૧છે અર્થ–સંસારી જીવોએ પૂર્વ જન્મમાં વચન વડે કરીને કોધથી જે કર્મ બાંધ્યું - હોય તે કર્મ આ જન્મમાં તે જીવેને રેતાં રેતાં પણ અવશ્ય જોગવવું પડે છે.” આ હકીકતને યથાર્થ સમજાવનારી અમરદત્ત ને મિત્રાનંદની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. અમરપુર નગરમાં મકરધ્વજ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને મદનસેના નામની ( ૧ વૃહમુનિ. ૨. એક સરિને પરિવાર. ૩. ઘણા આચાર્યોને પરિવાર, Jain Education Intemational For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ - | શ્રી વિજયપઘસરિકત પટ્ટરાણી હતી. એકદા તેણે રાજાના મસ્તક પર ઉગેલો એક પળી (ધૂળે વાળ ) કાઢીને રાજાને દેખાડ્યો. તે જોઈને રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી રાણી સહિત તેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી. અન્યદા ગુપ્ત ગર્ભવાળી રાણી તાપસીએ પુત્ર પ્રસ. પરંતુ અમેગ્ય આહારના પ્રભાવથી તે મૂછગત થઈને મરણ પામી. તે જોઈને તે તાપસ ચિંતાતુર થયે. પછી તેણે પિતાના કોઈ રાગી શ્રેષ્ઠીને તે પુત્રને પાળવા આપે. શ્રેષ્ઠીએ પિતાની સ્ત્રીને આપ્યું. તે પુત્રનું નામ અમદત્ત રાખ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. તેને મિત્રાનંદ નામે એક મિત્ર થયો. એકદા તે બન્ને મિત્રો શિપ્રા નદીને કાંઠે આવેલા એક વડની પાસે માઈ દાંડીએ રમતા હતા. તે વખતે અમરદ દંડ વડે માઈ ઉછાળી. તે વડ વૃક્ષે બાંધેલા કેઈ ચારના મૃતકના મુખમાં પડી. તે જોઈને હસતાં હસતાં મિત્રાનંદે મિત્રને કહ્યું કે-“ આ અદ્દભુત બનાવ તે જુઓ !” ત્યારે તે ચરનું શબ બોલ્યું કે“અરે તું કેમ હસે છે? તારી પણ આવી જ દશા થશે, અને આજ પ્રમાણે તારા મુખમાં પણ મોઈ પડશે.” તે સાંભળીને મિત્રાનંદ ભય પામે, અને કોઈ પણ ઠેકાણે રતિ પામ્યું નહીં. તેને શાંત કરવા માટે અમરદત્ત શિખામણ દેવા લાગે કે-“હે મિત્ર ! મૃતકમાં પ્રવેશ કરેલા બંતરના વચનથી કેમ ભય પામે છે? તેણે તો તને મશ્કરીમાં કહ્યું હશે, તો પણ તું ઉદ્યમ કર. કહ્યું છે કે – આપત્નિમિત્તદષ્ટાપિ, જીવિતાંતવિધાયિની શાંતા પુરૂષકારેણ, જ્ઞાનગર્ભસ્ય મંત્રિણ છે ૧છે અર્થ–“જ્ઞાન” નામના મંત્રીની પ્રાણુને નાશ કરનારી આપત્તિ નિમિત્ત વડે જાયા છતાં પણ પુરૂષાર્થ વડે શાંત થઈ.” “માટે આપણે આ સ્થાન છોડીને બીજે ઠેકાણે જઈએ.” પછી તુલ્ય સુખ દુઃખવાળા તે બન્ને મિત્રો ત્યાંથી નીકળીને પાટલીપુરની નજીક જઈ પહોંચ્યા. ત્યાં વૃક્ષ વિગેરેથી સુશોભિત એક બગીચામાં ઉંચા મહેલને જોઈને બાગની શોભા જોતાં જોતાં મહેલમાં ગયા. ત્યાં સાક્ષાત્ બ્રહ્માએ બનાવી હોય તેવી એક રૂપવતી જુવાન સ્ત્રીની પુતળી જેવામાં આવી. તેનાં રૂપ તથા લાવણ્યને જોઈને અમરદત્ત મોહ પામી ગયા. તેથી તે ત્યાંથી આઘે પાછો પણ જાય નહી, ત્યાં જ સ્થિર થઈ ગયો. મિત્રાનંદ તેને વારંવાર ગામમાં જવાનું કહેતાં થાકી ગયે, છેવટ તે બેલ્યો કે-“હે મિત્ર અમરદત્ત ! આ પથ્થરની પુતળી ઉપર પ્રીતિ બાંધીને શું ઉભે છે? કેમકે આકાશને મંથન કરવાની જેમ તારી ઈચ્છા નિષ્ફળ છે.” અમરદત્તે કહ્યું કે “હે મિત્ર! જે હું અહીંથી ચાલીશ તે જરુર મારું મૃત્યુ થશે.” તે સાંભળીને મિત્રાનંદ અત્યંત રેવા લાગ્યો, એટલે અમરદત્ત ૧ જે ગર્ભ દેખાવ ન જણાય તે ગૂઢગર્ભ કહેવાય છે. રાણુને પ્રથમ સંસારીપણામાં ગર્ભ રહેલો તે જાણવામાં ન આવવાથી તે તાપસી થઈ હતી. નહી તે ગર્ભિણી સ્ત્રીને તાપસી દીક્ષા પણ અપાય નહી. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ ] પણ તે પુતળી વિના રહેવાને અશક્ત હોવાથી રેવા લાગ્યો. તેવામાં તે પ્રાસાદ કરાવનાર શ્રેષ્ઠી ત્યાં આવી ચડયો. તેણે બન્નેને રેતાં જોઈને પૂછયું કે-“હે ભાઈ! તમે બન્ને કેમ રડે છે ?” ત્યારે મિત્રાનંદે સર્વ વૃત્તાંત કહી બતાવીને પૂછ્યું કે-“હે પિતા ! આ સંકટમાં હવે શું ઉપાય કરે ?” શ્રેણી બેલ્યો કે-“આ પુતળી બનાવનાર કારીગર એપાર. કપુરમાં રહે છે તેને પૂછે, તે મમ બતાવશે.” મિત્રાનંદ બોલ્યા કે “હે પિતા! જે તમે આ મારા મિત્રની સંભાળ રાખે તે હું પારકપુરે જઈને તે કારીગરને પૂછું કે“આ પુતળી તેણે સ્વભાવથી જ ઘડી છે કે કોઈ વર્તમાન સ્ત્રીનું રૂપ જોઈને ઘડી છે? જે કદાચ આવી કઈ પણ કન્યા હશે, તો હું મારા મિત્રને મનોરથ પૂર્ણ કરીશ.” તે સાંભળી શ્રેષ્ઠીએ અમરદત્તની સંભાળ રાખવાનું અંગીકાર કર્યું. ત્યારે અમરદત્ત બેલ્યો કે- હે મિત્ર! તું જાય છે, પણ જે હું તને આપત્તિ પ્રાપ્ત થયાનું સાંભળીશ તે મારા પ્રાણ નાશ પામશે.” મિત્રાનંદ બોલ્યો કે-“જે હું બે માસમાં પાછો ન આવું તે મિત્ર નથી એમ જાણજે.” આ પ્રમાણે તેને ધૈર્ય આપીને મિત્રાનંદ પારકપુરે પહેર્યો અને ઉત્તમ વેષ ધારણ કરીને તે કારીગરને ઘેર ગયો. કારીગરે તેને સત્કાર કરી આવવાનું કારણ પૂછયું, ત્યારે મિત્રાનંદે કહ્યું કે-“મારે એક દેવળ બંધાવવાની ઈચ્છા છે પરંતુ કઈ પણ ઠેકાણે તમારું બાંધેલું દેવળ હોય તો દેખાડો.” કારીગર બોલ્યો કે “પાટલીપુરમાં મેં મારા હાથથી એક પ્રાસાદ કર્યો છે, તે તમે જોયો છે?” મિત્રાનંદે કહ્યું કે-“હા જે છે, પણ તે પ્રાસાદમાં એક પુતળી છે, તેનું રુપ તમે તમારી બુદ્ધિકલ્પનાથી કયું છે? કે એવું રુપ સાક્ષાત્ કઈ ઠેકાણે જોઈને કયું છે ?” કારીગરે કહ્યું કે-“અવ ન્તી નગરીના રાજાની પુત્રી રત્નમંજરીનું સ્વરુપ જોઈને તે પુતળી મેં કરી છે.” ત્યારે મિત્રાનંદે તેને કહ્યું કે-“ઠીક ત્યારે હું સારું મુહૂર્ત જોઈને તમારી પાસે આવીશ, તમે તૈયાર થઈને રહેજે,” એમ કહીને તે અવન્તી નગરીએ ગયો અને ગામના દરવાજા પાસે એક દેવાલય હતું તેમાં તેણે નિવાસ કર્યો. તેવામાં તેણે કઈ એક ગૃહસ્થ કરાવેલી ઉદ્યોષણા સાંભળી કે-“રાત્રિના ચાર પહેર સુધી આ મડદાનું જે રક્ષણ કરે તેને એક હજાર સેનામહોર હું આપીશ.” આ પ્રમાણે સાંભળીને મિત્રાનંદે શબને સાચવવાનું અંગીકાર કર્યું. તે વખતે તેને લોકેએ શીખામણ આપી કે-“આ નગરમાં મોડી રાતે ગામના દરવાજા બંધ થઈ ગયા પછી જે કઈ મરી જાય તેના મૃતકને મારી ખાઈ જાય છે, માટે તારામાં તેનાથી રક્ષણ કરવાનું સામર્થ્ય હોય તે આ કાર્ય અંગીકાર કરજે.” મિત્રાનંદે કહ્યું કે-“વીર પુરુષને આમાં મોટું કાર્ય શું છે?” પછી તે ગૃહસ્થ ઠરાવના અર્ધા રુપીઆ તથા શબ સોપ્યું, અને બાકીના રુપીઆ પ્રાતઃકાળે આપીશ, એમ કહીને તે પોતાને ઘેર ગયો. અહીં મિત્રાનંદ શબનું રક્ષણ કરવા રહ્યો છે, ત્યાં મધ્યરાત્રિએ ભૂત, પ્રેત વિગેરેના ઉપસર્ગો થવા લાગ્યા, પણ તેણે તે ધૈર્યથી દૂર કર્યા, અને આખી રાત્રિ શબનું રક્ષણ કર્યું. પ્રાતઃકાળે તે શબને લઈ જઈને તેના સ્વજનેએ અગ્નિદાહ કર્યો. ૧ મરકી અથવા કોઈ દેવી વિશેષ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨ % ( શ્રી વિજ્યપકૃિત પછી મિત્રાનંદે શરત પ્રમાણે બાકીના રુપીઆ માગ્યા, પણ શ્રેષ્ઠીએ આપ્યા નહીં. ત્યારે તે બોલ્યો કે-“હવે તે તે દ્રવ્ય અહીંના રાજની સમક્ષ લઉં તેજ હું વીરાગ્રણી ખરે.” પછી તે સુંદર વેષ ધારણ કરીને રાજાની માનીતી વેશ્યાને ઘેર ગયો. તે વેશ્યાએ તેનો સત્કાર કર્યો. મિત્રાનંદે રાત્રિ રહેવા માટે ચારસે સોનામહોર વેશ્યાની માતાને આપી. તેથી હર્ષ પામીને તે અક્કાએ પિતાની પુત્રી કે જે રાજાની વેશ્યા હતી તેને કહ્યું કે હે પુત્રી આ યુવકની ઉત્તમ સેવા બજાવજે.” પછી રાત્રે સર્વ ભેગસામગ્રી તૈયાર કરી શિગાર સજીને વેશ્યા શયનગૃહમાં આવી. તે વખતે મિત્રાનંદે વિચાર્યું કે “વિષયમાં આસક્ત થયેલા મનુષ્યોનાં કાર્ય સિદ્ધ થતાં નથી.” એમ નિશ્ચય કરીને તેણે વેશ્યાને કહ્યું કે-“હે કલ્યાણી! એક પાટલે લાવ, જેથી હું ઈષ્ટ દેવનું સ્મરણ કરું.” એટલે તે તરતજ એક સુવર્ણનો પાટલે લાવી. તેના પર મિત્રાનંદ પદ્માસન વાળીને બેઠે. તેની સામે રહીને વેશ્યાએ અનેક હાવભાવ કર્યા, પરંતુ તેનું મન ચલિત થયું નહી. આખી રાત્રિ એજ પ્રમાણે વીતાવીને પ્રભાતે ત્યાંથી નીકળી બીજે સ્થાને ગયો. બીજી રાત્રિ પણ તેણે તેજ પ્રમાણે વીતાવી. તે વૃત્તાંત સાંભળીને અકાએ તેને કહ્યું કે-“હે ભદ્ર! આ મારી પુત્રી રાજાઓને દુર્લભ છે છતાં તું તેની કેમ અવગણના કરે છે?મિત્રાનંદ બેલ્યો કે “સમય આવે હું સર્વ કરીશ; પરંતુ હું તને પૂછું છું કે “રાજગૃહમાં તારે પ્રવેશ છે કે નહી?” અક્કાએ જવાબ આપ્યો કે-“આ મારી પુત્રી રાજાની ચામરધારિણી છે, અને રાજાની પુત્રી રત્નમંજરી મારી પુત્રીની સખી છે.” તે સાંભળી મિત્રાનંદે રાજ વેશ્યાને કહ્યું કે–“હે ભદ્ર! તું આજે રત્નમંજરીને કહેજે કે “હે સખી! જેના ગુણને સમૂહ મેં સાંભળ્યો છે, અને તેથી રાગ ઉત્પન્ન થવાને લીધે જેના પર પત્ર લખ્યો હતે તે અમરદત્તને મિત્ર તારા પ્રિયને પત્ર લઈને અહીં આવ્યો છે. પછી તે વેશ્યાએ રત્નમંજરી પાસે જઈને કહ્યું કે “હે સખી! આજે હું તારા પ્રિયના સમાચાર કહેવા આવી છું.” ત્યારે તે હસીને વિસ્મય પૂર્વક બેલી કે-“કેણુ મારે પ્રિય છે?” ત્યારે તે વેશ્યાએ તમામ સમાચાર કહ્યા. તે સાંભળીને રાજપુત્રીએ વિચાર્યું કે-“ખરેખર આ કે અલૌકિક ધૂર્ત હવે જોઈએ; કેમકે આજ સુધી મારે કઈ પણ પ્રિય નથી. પરંતુ જેણે આવું કપટજાળ રચ્યું છે તેને નજરે તે જેજ જોઈએ.” એમ વિચારીને તેણે વેશ્યાને કહ્યું કે “હે સખી ! મારા પ્રિયને સંદેશ લાવનાર તે માણસને મારા પ્રિયના પત્ર સહિત આજે આ બારીને રસ્તે અહીં લાવજે.” તે વેશ્યાએ ઘેર આવીને સર્વ વૃત્તાંત મિત્રાનંદને કહ્યો. પછી તે રાત્રે અક્કાએ બતાવેલા રસ્તાવડે સાત કિલ્લાનું ઉલ્લંઘન કરીને તે રેજકન્યાના નિવાસગૃહમાં ગયો, અકાએ પિતાની પુત્રી પાસે તેના ધર્મની પ્રશંસા કરી. અહીં રાજપુત્રી તેનું ધેર્ય, પ્રિયના પત્રમાંહેનું લેખનચાતુર્ય, તેમજ તેનું પ, લાવણ્ય અને વચનકળાનું કૌશલ્ય જોઈને જાણે ખંભિત થઈ ગઈ હોય તેમ એક અક્ષર પણ બેલ્યા વિના સ્થિર થઈ ગઈ. તે વખતે મિત્રાનંદે હિંમત કરીને તેણીના હાથમાંથી રાજાના નામવાળું કડું કાઢી લીધું અને તેણીની જંધા ઉપર છરી વડે For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણ]. ૨૪૧ ત્રિશલની આકૃતિ કરી, પછી ત્યાંથી નીકળી અકાને ઘેર ગયો. રાજકુમારી તેના ગુણેથી ખેંચાઈને વિચારવા લાગી કે-“ખરેખર તે સામાન્ય પુરુષ નહોતે, માટે મેં તેની સાથે સંભાષણ પણ કર્યું નહી તે સારું કર્યું નહી.” વગેરે વિચાર કરતાં તે પાછલી રાતે નિદ્રાવશ થઈ. (ઉંઘી ગઈ) હવે પ્રાતઃકાળે મિત્રાનંદે રાજા પાસે જઈને ફરીયાદ કરી કે-“ હે રાજા ! અખંડિત આજ્ઞાવાળા આપ રાજ્ય કરતાં છતાં અમુક શ્રેણી મારું માગણું ( લેણું ) ધન આપતે નથી. આપ તો લોકપાળ છે, તેથી તેવા દુષ્ટને નિગ્રહ કરે જોઈએ.” તે સાંભળીને રાજાએ પિતાના સીપાઈઓ એકલી તે શ્રેષ્ઠીને બોલાવ્યો. શ્રેષ્ઠીએ બધે વ્યતિકર જાણે, એટલે રાજસભામાં આવતાં જ પ્રથમ મિત્રાનંદને તેનું બાકી રહેલું દ્રવ્ય આપીને પ્રણામપૂર્વક રાજાને કહ્યું કે-“ પિતાની પાછળના લોકાચારમાં ગુંથાવાથી તથા પિતાના વિરહના શેકથી ધન આપવામાં વિલંબ થયો હતે.” રાજાએ તેની વાત સત્ય માનીને તેને રજા આપી. પછી રાજાએ મિત્રાનંદને પૂછયું કે તે રાત્રે મૃતકનું રક્ષણ શી રીતે કર્યું?” તે બોલ્યો કે-“ રાજા ! તે રાત્રિએ ભૂત, વેતાળ, રાક્ષસ, શાકિની, વ્યંતર વિગેરે અનેક પ્રકારના શસ્ત્રો સહિત આવ્યા હતા, તેઓની સાથે મેં રાત્રીના ત્રણ પહોર સુધી ઘણું યુદ્ધ કર્યું. છેવટે તે સર્વ ગુરુએ આપેલા મંત્રના બળથી નાસી ગયા. પછી એથે પહેરે કોઈ એક અપ્સરા જેવી સ્ત્રી મારી પાસે આવી. તેણે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા હતાં, વિવિધ પ્રકારનાં આભૂષણથી ભિત હતી, કેશ છૂટા મુકેલા હોવાથી ભયંકર લાગતી હતી. મુખમાંથી અગ્નિની જવાળા કાઢતી હતી અને હાથમાં કત્રીકા (માટી કાતર, છરી ) રાખેલી હતી. તે સ્ત્રીએ મને કહ્યું કે “ હે દુષ્ટ ! આજે તને જ ખાઈ જઈશ.” મેં તેને જોઈને વિચાર્યું કે-“લોક કહેતા હતા તે મારી ખરેખર આજ છે.” તેથી હું તેની સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યો અને ચમત્કારથી તેને હાથ મરડીને તેના હાથમાંથી સુવર્ણનું કંકણ કાઢી લીધું. છેવટે તે નાસવા લાગી એટલે મેં તેની જમણી જંઘામાં છરીવડે ત્રિશુળનું ચિન્હ કર્યું. આ પ્રમાણે સાંભળવાથી રાજા આશ્ચર્ય પામીને બે કે–“ તેં મારીના હાથમાંથી ખેંચી લીધેલું કડું બતાવ.” મિત્રાનંદે તે કડું બતાવ્યું, એટલે રાજા પિતાનું નામાંકિત કડું જોઈને વિચાર કરવા લાગ્યું કે-“ અહે! શું મારી જ કન્યા મરકી ઠરી? કેમકે આ ભૂષણ તેનું છે.” એમ વિચારીને તેની ખાત્રી કરવા માટે શૌચનું મિષ કરીને રાજા મહેલમાં ગયે. જઈને જુએ છે તો કન્યા સુતેલી હતી, તેના હાથમાં કંકણ નહોતું, અને અંધાપર કરેલાં ચિન્હ ઉપર લૂગડાને પાટો બાંધેલ હતે. તે જોઈને રાજા જાણે વજથી હણાયો હોય તે થયો, અને બોલ્યો કે-“અહો ! આ પુત્રીએ મારા વંશમાં કલંક લગાડયું.” પછી રાજાએ સભામાં જઈને ગુપ્ત રીતે મિત્રાનંદને કહ્યું કે-“હે ભદ્ર! મારી પુત્રીજ મરકી કરે છે, તેમાં કાંઈ સંદેહ નથી, તેથી તેને નિગ્રહ કર” (તેને હરાવી દે, તે બે કે-હે રાજા ! આપના કુળમાં એવું હોય નહી.” રાજાએ કહ્યું કે-“ નહી, હું સત્યજ કહું છું. માટે તે સર્વ પ્રજાને મારી ન નાંખે, તેટ ૩૧ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ [ શ્રી વિજયપધચરિકૃતલામાં તું કઈ પણ ઉપાયથી તેને નિગ્રહ કર.” મિત્રાનંદે કહ્યું કે-“ પ્રથમ મને જેવા દે, કે તે મારાથી સાધ્ય છે કે નહી?” રાજાએ કહ્યું કે-“સ્વઈચ્છાથી જઇને જે.” એટલે મિત્રાનંદ રાજકન્યા પાસે ગયે. તેણુએ તેને ઓળખે અને તેને બેસવા માટે આસન આપ્યું. પછી મિત્રાનંદ બે કે “હે સુw! તને કલંક આપ્યું છે માટે હવે તારે અહીં રહેવું યોગ્ય નથી. પરંતુ તું ચિંતા કરીશ નહીં, તને સાથે સ્થાને લઈ જઈશ.” તે સાંભળીને તેના ગુણથી આધીન થયેલી રાજકન્યા બોલી કે-“આ મારા પ્રાણ પણ તમારે આધીન છે.” કહ્યું છે કે અંધે નરપતશ્ચિત્ત, વ્યાખ્યાન મહિલા જલમાં ચૈતાનિ હિ ગચ્છતિ, નીયતે યત્ર શિક્ષકે ૧ ભાવાર્થ–“આંધળે, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન ( કથા ), સ્ત્રી અને જળ એ પાંચ પદાર્થોને જ્યાં લઈ જઈએ ત્યાં તેઓ જાય છે. ” અર્થાત્ આંધળાને જેટલી પૃથ્વી ને જે બાજુ ચલાવે તેટલું ચાલે છે, રાજાનું ચિત્ત જે બાજુ વાળે તે બાજુ વળે છે, કથાને પ્રવાહ જે બાજુ વહેવા તે બાજુ વહે છે, અને જ્યાં લઈ જાઓ કે મોકલો ત્યાં જાય છે અને જળ જે બાજુ નીક કરી આપે તે તરફ વહે છે.” મિત્રાનંદે કહ્યું કે-“રાજાની સમક્ષ તારા ઉપર હું સર્ષવના દાણા નાંખું ત્યારે તાર કૂત્કાર કરવા.” તે વાત રત્નમંજરીએ કબૂલ કરી. એટલે તેણે રાજા પાસે જઈને કહ્યું કે --“હે રવામી ! આપે કહ્યું તે સત્ય છે. પણ એક સાંઢ તૈયાર કરે, આજ રાત્રે મંત્રના બળથી તેને સાંઢ ઉપર બેસાડીને આપના દેશ બહાર હું લઈ જઈશ. પછી માર્ગમાં જ્યાં સૂર્યોદય થશે ત્યાં તે મારી રહેશે.” તે સાંભળીને ભય પામેલા રાજાએ એક વાયુના સરખી વેગવાળી સાંઢ મંગાવી તેને આપી. સંધ્યા સમયે તે રાજકુમારીના કેશ પકડી મિત્રાનંદે તેના ઉપર સર્ષવના દાણા છાંટયા, એટલે તે ફંફાડા મારવા લાગી. પછી તેને સાંઢ ઉપર બેસાડીને તે ચાલતો થયો. રાજા ગામના દરવાજા બંધ કરાવીને પોતાના મહેલમાં ગયે. મિત્રાનંદ પણ મિત્રની પત્ની હોવાથી માતા પ્રમાણે તેની ભક્તિ કરવા લાગે. અહીં અમરદત્ત મિત્રને બે માસને અવાધ (મર્યાદા નક્કી કરેલો ટાઈમ) પૂર્ણ થવાથી ચિતા કરીને તેમાં પ્રવેશ કરવાની તૈયારી કરતે હતો, તેવામાં કાકાલીય ન્યાયની જેમ મિત્રાનંદ અને રત્નમંજરી આવીને તેને મળ્યા. તે જ વખતે ચિતાના અગ્નિની તથા પુરના લોકેની સાક્ષીએ તેની સાથે પાણિગ્રહણ કર્યું. નગરના લકે તે સ્ત્રીના સ્વરુપની, મિત્રાનંદના પૈર્યની અને અમરદત્તના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. હવે તેજ સમયે તે નગરને રાજા અપુત્રીઓ મરણ પામે, તેથી બીજે રાજા મુકરર કરવા માટે પ્રધાનેએ મળીને પંચ દિવ્ય કર્યો. તેમણે ફરતાં ફરતાં નગર બહાર ૧ પુત્ર વિનાને, વાંઝીયે. ૨ હાથી, ઘોડે, કળશ છત્ર અને ચામર એ પાંચ દિવ્ય કરવામાં આવે છે. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] આવીને અમરદત્તના ઉપર કળશ ઢળે, તેથી તેને મોટા ઉત્સવ પૂર્વક રાજ્યને સ્વામી કર્યો, પછી તેણે મિત્રને મંત્રીપદ આપ્યું, અને રત્નસારને નગર શેઠ બનાવ્યો. આ પ્રમાણે તે અખંડિત આજ્ઞાથી રાજ્ય ચલાવવા લાગ્યો. મિત્રાનંદ રાજ્યકાર્યમાં ગુંથાયો હતો, તો પણ તેને શબનું વચન કદી પણ વિસ્મરણ થતું નહતું, તેથી તેણે અમરદત્ત રાજાને કહ્યું કે “આપણું નગર અહીંથી નજીક છે, તેથી મારું મન ઘણું દુઃખી રહ્યા કરે છે, માટે મને દૂર દેશ જવાની રજા આપ.” રાજાએ કહ્યું કે-“હે મિત્ર! જે એમ છે, તે આપણા નેકરને સાથે લઈને વસંતપુરે જા, પરંતુ હમેશાં કુશળ સમાચાર મોકલ્યા કરજે.” પછી મિત્રાનંદે શુભ દિવસે ત્યાંથી પ્રયાણ કર્યું. તેના જવાથી તેના વિગે કરીને પીડા પામતે રાજા તેના કુશળ સમાચાર નિરંતર ઈચ્છતો હતો, પણ દિવસો ગયા છતાં તેનું કાંઈ પણ વૃત્તાંત તેના જાણવામાં આવ્યું નહી. તેથી ગભરાયેલા ચિત્તે તેણે રાણીને કહ્યું કે-“અરે મિત્રાનંદની કાંઈ પણ વાર્તા સંભળાતી નથી. રાણી બેલી કે-“હે પ્રાણનાથ ! જ્ઞાની ગુરુ વિના સંશય નાશ પામે તેમ નથી.” અન્યદા વનપાળે આવીને રાજાને વિનંતિ કરી કે “હે સ્વામી ! આજે આપના ઉદ્યાનમાં જ્ઞાનભાનુ નામના ગુરૂમહારાજ પધાર્યા છે. તે સાંભળીને રાજાએ વનપાળને વધામણી આપી, અને રાણીને સાથે લઈને મોટા ઉત્સવ પૂર્વક તે ગુરુ પાસે ગયે; ગુરુને વાંદીને ગ્ય આસને બેઠે. ગુરુએ અનેક જનેએ પૂછેલા સંશયના ખુલાસા આપ્યા, તે સાંભળીને રાજાએ પ્રત્યક્ષ જ્ઞાનવાળા ગુરૂને પિતાના મિત્રની હકીકત પૂછી. તેથી ગુરૂએ કહ્યું કે-“હે રાજન્ તારે મિત્ર અહીંથી ચાલીને ઘણે દૂર પહોંચ્યા પછી એક પર્વતની પાસે નદીને કાંઠે પડાવ કરીને રહ્યો હતો, અને તારા સેવકે જમવામાં રોકાયા હતા, તે વખતે ઓચિંતી ચારની ધાડ પડી, તેઓએ તારા સર્વ સેવકને પરાજય કર્યો, અને મિત્રાનંદ એકલો ત્યાંથી નાસી ગયો. તે કેઈક વડના ઝાડની નીચે સૂતો હતું, તેવામાં સર્વે તેને ડો. તે સમયે કઈ તપસ્વી ત્યાં આવ્યા તેણે તેનું વિષ ઉતાર્યું. ત્યાંથી મિત્રાનંદ તારી પાસે આવતો હતો, તેટલામાં માર્ગમાં ચાર લોકોએ તેને પકડ, અને એક વાણીઆને ત્યાં વેશ્યો. તે વણિકે પારસકુલ તરફ જતાં રસ્તામાં અવંતી નગરીની બહાર પડાવ કર્યો. રાત્રિએ સમય જોઈને તારે મિત્ર બંધન તેડીને નાઠો. ગામના ખાળને રસ્તે તે ગામમાં પેસવા જતે હતો, એટલામાં રાજાના સીપાઈઓએ તેને દીઠે, એટલે ચેર જાણી ચોરની જેમ પકડીને બાંધે. પ્રાતઃકાળ થતાં રાજાના હુકમથી તેને પૂર્વોક્ત વટ વૃક્ષ ઉપરજ મારી નાખવા માટે બાંધવામાં આવ્યો. તે વખતે તારે મિત્ર વિચાર કરવા લાગ્યો કે-અહે શબનું કહેલું વાકય સારું થયું. કહ્યું છે કે યત્ર વા તત્ર વા યાતુ, યા તા કરતૂસી ! તથાપિ મુચ્યતે પ્રાણી, ન પર્વતકર્મણ ૧ u For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ | શ્રી વિજયપાસરિકૃતઅર્થ–“પ્રાણી ગમે ત્યાં જાઓ અથવા ગમે તે ઉપાય કરે, પરંતુ પૂર્વે કરેલાં કર્મોથી કઈ પણ પ્રકારે મુક્ત થતું નથી. ત્યાં મિત્રાનંદ મરણ પામ્યા. પછી એક દિવસ ગોવાળિઆના બાળકો તે વડની પાસે રમતા હતા, તેની મેઈ ઉછળીને તેના મુખમાં પડી.” આ પ્રમાણે ગુરૂના મુખથી સાંભળીને રાજા બહુજ રેવા લાગે. રાણી પણ વિલાપ કરતાં બોલી કે – યદાહં ભવતાડનીતા, તદાનેકે વિનિમિતા.. ઉષાયા સ્વવિપત્તી તે, કવ ગતા હા મહામત છે ૧ છે અર્થ “હે દીયર ! જ્યારે તમે મને અહીં લાવ્યા તે વખતે ઘણા ઉપાયો કર્યા હતા, છતાં તે બુદ્ધિશાળી! આજે તમારી વિપત્તિમાં તે સર્વ ઉપાય કયાં ગયા?” ગુરૂએ રાજાને તથા રાણીને કહ્યું કે– શેકવશ્ય પરિત્યજ્ય, રાજન ધમેઘમં કુરૂ એનેદશાનાં દુઃખાનાં, ભાજનં નપજાયતે ૧ છે અર્થ–“હે રાજન! શેકને ત્યાગ કરીને ધર્મમાં ઉદ્યમ કરે; જેથી ફરીથી આવા દુઃખનું સ્થાન થવાય નહી, અર્થાત્ આવાં દુઃખો ફરીથી આવે નહી.” રાજાએ ગુરુને ફરીથી પૂછયું કે-“ હે સ્વામી ! તે મારો મિત્ર કરીને કયાં ઉત્પન્ન થયે? ” ગુરૂએ કહ્યું કે-“ હે રાજા ! તારી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે છે, તે અનુક્રમે રાજા થશે. ” ફરીને રાજાએ પિતાના રાણુના અને મિત્રના પૂર્વ ભવ પૂછયા. ત્યારે ગુરુએ કહ્યું કે “હે રાજા ! તું આજથી ત્રીજે ભવે ક્ષેમકર નામે કણબી હતો. સત્યશ્રી નામે તારે પત્ની હતી અને ચંદ્રસેન નામને ચાકર હતા. તે ચાકર એકદા તારા ખેતરમાં કામ કરતો હતો, તે વખતે તેણે બીજાના ખેતરમાંથી કેઈક મુસાફરને ધાન્યની શીંગે લેતા જોયો. તે જોઈને ચંદ્રસેન બેલ્યો કે-“આ મહારને ઉંચે બાંધીને લટકાવે.” આવા વચનથી તેણે મહા આકરું કર્મ બાંધ્યું. સત્યશ્રીએ પણ કોઈ વખત પિતાના પુત્રની વહુને કહ્યું કે-“ડાકણની જેમ ઉતાવળી ઉતાવાળી શું ખાય છે? ધીરે ધીરે કેમ ખાતી નથી ? કે જેથી ગળું તે અંધાય નહી.” એમ કહેવાથી તેણે પણ કર્મ બાંધ્યું. એકદા ક્ષેમંકરે નોકરને કહ્યું કે આજે અમુક ગામ જવાનું છે, માટે જા.” ત્યારે ચાકર બોલ્યો કે “આજે હું મારા સ્વજનેને મળવા સારું જવાનો છું, તેથી નહી જઈ શકું.” ક્ષેમકરે કેપથી કહ્યું કે ભલે તારા સ્વજનને મેળાપ ન થાય, પણ જવું પડશે.” એવામાં કઈ બે મુનિ ગોચરી માટે પધાર્યા. તેને જોઈને ક્ષેમંકરે પિતાની સ્ત્રીને કહ્યું કે-“આ મહર્ષિઓને મોટા હર્ષ પૂર્વક પ્રાસુક અને એષણીય અન્ન વહેરાવ.” તે વખતે પેલા ચાકરે મનમાં વિચાર કર્યો કે-“આ દંપતીને ધન્ય છે કે જેઓ સંપૂર્ણ ભક્તિપૂર્વક મુનિને દાન આપે છે.” તેવામાં For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૪૫ તે ત્રણેના ઉપર અકસ્માત વિજળી પડવાથી તે ત્રણે એકી વખતે મરણ પામ્યા. તેમાં ક્ષેમંકરને જીવ તું અમરદત્ત થયે, સત્યશ્રીને જીવ તારી પટ્ટરાણી થયો, તારો ચાકર ચંદ્રસેન તે મિત્રાનંદ થયો. તે ચાકરે જે મુસાફરને શીંગે લેતાં બાંધવાનું કહ્યું હતું, તેજ મરીને પેલા વટ વૃક્ષ ઉપર વ્યંતર થયો. તે મિત્રાનંદને જોઈને પોતાના પૂર્વ જન્મનું વૈર યાદ આવવાથી શબદ્વારા બે હતે.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળીને રાજા તથા રાણીને જાતિસ્મરણ થયું. ગુરુનું વચન સત્ય માનીને ઘેર આવ્યા. પછી અનુક્રમે રાણીને પુત્ર થયે. તે યુવાવસ્થા પામ્યો. ત્યારે તેને રાજ્ય સંપીને તે દંપતીએ દીક્ષા ગ્રહણ કરી, અને ક્રમે કરીને તેઓ મોક્ષે ગયા. આ દષ્ટાંતનું તાત્પર્ય એ છે કે-જેમ પાછલા ભવે કરેલા ક્રોધના ફલરૂપે અમરદત્ત બહુજ દુઃખી થયે, તેમ છેડે પણ ક્રોધ મોટા દુઃખનું કારણ થાય છે. માટે ભવ્ય જીએ ક્રોધના અભાવ રૂપ ક્ષમા ગુણને ધારણ કરીને જ શ્રીજિનધર્મને આરાધવો જોઈએ. કારણકે શ્રીજિનધર્મની સાત્ત્વિકી આરાધના કરવામાં ક્ષમાગુણની મુખ્યતા છે. વળી શ્રીચારૂગણધરે જણાવ્યું કે-ઉપશમ ગુણને ધારણ કરવાથી શ્રીજિનધર્મને પામી શકાય છે. તેથી તે ઉપશમ ગુણનું સ્વરૂપ દષ્ટાંત સાથે ટૂંકામાં આ રીતે જાણવું– ' ઉપશમ ગુણ વિષે. વિકલ્પવિષાક્તર્ણ, સ્વભાવાલંબન સદા ! જ્ઞાનસ્ય પરિપાકો ય, ઉપશમઃ પરિકીર્તિત છે ૧ છે અર્થ_“સંકલ્પ વિકલ્પ (ચિત્તવિભ્રમ)ના વિષયથી (વિસ્તારથી) નિવતેલ અને સમ્યગૂ રત્નત્રય સ્વરુપ જે આત્માને સ્વભાવ તેનું (ગુણ પર્યાયનું) નિરંતર આલંબન કરનાર એ આત્માના ઉપગ લક્ષણવાળા જ્ઞાનને જે પરિપાક તે ઉપશમ કહેલો છે.” ઉપશમના ચાર નિક્ષેપો આ પ્રમાણે–નામ ઉપશમ અને સ્થાપના ઉપશમ તો પૂર્વની પેઠે જાણવા. આગમથી દ્રવ્ય ઉપશમ તે ઉપશમના સ્વરુપને જાણનાર જ્ઞાની જે તેના ઉપગમાં વર્તતા ન હોય તે. નેઆગમથી દ્રવ્ય ઉપશમ તે માયાએ કરીને લબ્ધિની સિદ્ધિને માટે અથવા દેવગતિની પ્રાપ્તિ વિગેરે માટે ઉપકાર અપકારના વિપાકને શમન કરવાના હેતુથી ક્રોધાદિકનો ઉપશમ કરે છે અને ભાવ ઉપશમ તે આત્મસ્વરુપમાં ઉપયોગવાળા. તેમાં આગમથી મિથ્યાત્વને તજીને યથાર્થ વસ્તુના ભાસન પૂર્વક ચારિત્રમોહનીય કર્મના ઉદયને અભાવ હોવાથી ક્ષમાદિક ગુણની જે પરિણતિ તે ઉપશમ કહેવાય છે. તે ઉપશમ પણ લૌકિક અને લોકેત્તર ભેદે કરીને બે પ્રકારનું છે. તેમાં વેદાંત મતવાળાનો જે ઉપશમ ગુણ છે તે લૌકિક છે, અને જેના પ્રવચનને અનુસરનાર ભવ્ય જીવમાં જે ઉપશમ હોય છે તે લેટેત્તર છે. તે લોકેન્નર ગુણ જે ખરેખર શુદ્ધ છે, આ ઉપશમ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપતિગુણનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે ખાસ જરૂરી શ્રી મૃગાપુત્રની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી– સુગ્રીવપુરના રાજાને પુત્ર મૃગાપુત્ર નામે હતે. તે એકદા મહેલના ગેખમાં બેસીને નગરનું સ્વલ્પ જેતે હતા, તેવામાં ઉપશમગુણના ભંડાર જેવા એક મુનિને નિમેષ રહિત દષ્ટિથી પ્રીતિપૂર્વક જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પૂર્વ ભવે તે ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેનું તેને સ્મરણ થયું. પછી તે મૃગાપુત્ર પિતાના માતાપિતા પાસે જઈને બોલ્યો કે સુયાણિ મે પંચ મહાવયાણિ, નરએસુ દુકખં ચ તિરિકખણિસુ નિવિણકામે મિહ મહeણવાઓ, અણુજાણહ પવઈસ્લામિ અમે શાળા અર્થ_“હે માતાપિતા ! મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં છે, તથા નરકને વિષે અને તિર્યચનિને વિષે જે દુઃખ પડે છે તે પણ મેં જોયું છે તેથી હું સંસારરુપ મહાર્ણવથી નિર્વેદ (વૈરાગ્ય) પામ્ય છું; માટે મને અનુજ્ઞા આપે કે જેથી હું પ્રવજ્યા અંગીકાર કરું.” વગેરે વાવડે દેહના ભોગપભેગાદિકનું અનિત્યપણું કહીને તેણે પ્રવજ્યા લેવાની અનુજ્ઞા માગી. તે સાંભળીને માતાપિતાએ અનેક યુક્તિઓ વડે જીવન પર્યંત ચારિત્રનું પાલન અતિ દુષ્કર બતાવીને કહ્યું કે “હે પુત્ર ! તારું શરીર અતિ સુકમળ છે, તું ચારિત્ર પાળવાને સમર્થ નથી, કેમકે પાંચ ઇંદ્રિય તથા મન જીતવા મુશ્કેલ છે. લોઢાના ચણા ચાવવાની જેવું ચારિત્ર પાળવું દુષ્કર છે. દેદીપ્યમાન અગ્નિની જવાળાનું પાન કરવાની જેમ અથવા મન્દરાચળ પર્વતને તળવાની જેમ યુવાવસ્થામાં ચારિત્રનું પાલન કરવું અતિ દુષ્કર છે. માટે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેવા ગ્ય છે.” તે સાંભળીને મૃગાપુત્ર બોલ્યો કે હે માતાપિતા ! આ લેકમાં નિસ્પૃહ થયેલા માણસને કાંઈ પણ દુષ્કર નથી. કેમકે મેં ચારે ગતિમાં વાણીથી કહી ન શકાય તેવી અનેક વેદના અનુભવી છે. સવભવેસુ અસાયા, અણ વેઈઆ મએ નિસંતમિત્ત પિ, જે સાયા નથિ વેઈઆ છે ૧ | અર્થ–“મેં સર્વ ભવમાં અસાતવેદની વેદી છે, એક નિમેષમાત્ર પણ સાતવેદની વેદી નથી.” મેં નરકાદિકની મહાપીડા સહન કરી છે, તે પછી મારે દીક્ષાનું પાલન કરવું તેમાં શું મુશ્કેલ છે ? માટે મારે અવશ્ય દીક્ષા લેવીજ છે. સંયમનું પાલન કરતાં જે ઉપશમ ગુણના સુખને આવા મળે છે તેજ મેટું સુખ છે. ઉપશમ જન્ય સુખમાં For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણી ] [ ૨૪૭ મગ્ન થયેલે જીવ દેશે ઉણા કેટી પૂર્વના કાળને પણ સુખે સુખે દીનતા રહિત નિર્ગમન કરે છે, એક નિમેષમાત્ર પણ પ્રમાદમાં પડતા નથી. કહ્યું છે કે શમસુતસુધાસિક્ત, યેષાં નક્તદિનં મન કદાપિ તે ન દહેજો, રગેરગવિષર્મિભિ લે છે અર્થ–જે મહાત્માઓનું મન રાત્રિ દિવસ ઉપશમ જે કષાયાભાવ તેનાં સૂક્ત એટલે આત્મસ્વરૂપ તત્વનાં વચને તે રૂપી અમૃતથી સિંચન થયેલું હોય છે તેઓ રાગરૂપી સર્પના વિષેમિથી કદાપિ બળી શકતા નથી. જગતના જીવે રાગાદિક સર્ષથી ડસાયા સતા વિષયમાં ઘુમિત થઈને પરિભ્રમણ કરે છે. ઈષ્ટ વસ્તુના સંગની અને અનિષ્ટ વસ્તુના વિયેગની ચિંતા અહર્નિશ કરીને અનેક પ્રકારના સંકલ્પ વિક૯૫ કરે છે, અને બહુ પ્રકારની અશૌચાદિ જે કલ્પના તેના કલ્લોલને ગ્રહણ કરે છે; તેમજ અનંત જીવોએ અનંતીવાર ભોગવીને મૂકી દીધેલા જગતના ઉચ્છિષ્ટ એવા અનેક પુગલ સ્કોની યાચના કરે છે. માટે કઈ પણ પ્રકારે ઉપ શમ ગુણને પ્રગટ કરે, એજ મુક્તિનું પરમ કારણ છે. કહ્યું છે કે સ્વયંભૂરમણસ્પદ્ધિ, વદ્વિષ્ણુસમતારસ મુનિર્યોનેપમીત, કેડપિ નાસી ચરાચરે છે ૧. અર્થ–“સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર એ સમતા રસ ઉપશમ ગુણ જેના હદયમાં વૃદ્ધિ પામ્યા કરે છે તેવા મુનિને જેનાવડે ઉપમા આપી શકાય એ કઈ પણ પદાર્થ આ ચરાચર જગતમાં નથી.” વિશેષાર્થ- અર્ધ રજજુ પ્રમાણ છેલ્લો સ્વયંભૂરમણ નામને જે સમુદ્ર તેના જલની સાથે સ્પર્ધા કરે તેટલો સમતા રસ (ઉપશમ) જેના આત્મામાં વૃદ્ધિ પામ્યા કરે છે એવા મુનિ ત્રણે કાલમાં પણ વિષયને ગ્રહણ કરતા નથી. તેઓને અતીત કાળમાં ભેગવેલા ભોગના સ્મરણને અભાવ છે, વર્તમાન કાળે ઈન્દ્રિયગોચર એવા વિષયોમાં રમણતાને અભાવ છે, અને અનાગત કાળે મને વિષયની ઈચ્છાને અભાવ છે, એવા મુનિને જે ઉપમાને કરીને ઉપમા અપાય એ કઈ પણ પદાર્થ આ સચરાચર જગતમાં નથી, કેમકે સર્વ પદાર્થ તો અચેતન પુદગલ સ્કધથી ઉત્પન્ન થયેલ અને રુપી છે અને સમતા રસ (ઉપશમ) તો સહજ, આત્યંતિક અને નિરુપમ અરૂપી આત્મસ્વભાવ છે, તો તેની સાથે તેની શી રીતે ઉપમા આપી શકાય?” - વગેરે વિવિધ ઉપાવડે માતાપિતાને પ્રતિબંધ પાડીને તેમની અનુજ્ઞાથી સમગ્ર પરિગ્રહને ત્યાગ કરી મૃગાપુત્ર દીક્ષા ગ્રહણ કરી. કહ્યું છે કે ૧ દુઃખ આવી પડવાને ભય ધરાવી પ્રથમથી જે શોકસંતાપ કરે તે. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધઋસ્કૃિતઅણિસિઓ ઈહિલોએ, પરલોએ અણિસિઓ વાસિચંદણકપો અ, અસણે અણસણે તહા છે ૧ અર્થ “ આ લોકને વિષે ઈચ્છારહિત અને પરલોકને વિષે પણ ઈચ્છા રહિત તેમજ વાસી ને ચંદન અને અશન ને અનશન એ જેમને તુલ્ય છે એવા તે મુનિ થયા.” અર્થાત આ લેકના સુખને અર્થે કે પરલોકના સુખને અર્થે જે તપ તપતા નથી, વાંસલાથી છેદન કરનાર અને ચંદનથી વિલેપન કરનાર ઉપર જેમને સમભાવ છે અને અશન તે આહારનો સદભાવ અને અનશન તે તેને અભાવ તેમાં જે તુલ્ય મને વૃત્તિવાળા છે. આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કરીને મૃગાપુત્ર મુનિ એક માસનું અનશન કરી સર્વ કર્મને ખપાવીને સિદ્ધિપદને પામ્યા. જે ભવ્ય જીના હદયમાં આત્મિક ધ્યાનને વિશુદ્ધ કરનાર દેદીપ્યમાન ઉપશમાદિ ગુણ સ્વરૂપ સમતા ગુણ હોય છે, તે મૃગાપુત્ર મુનીંદ્રની જેમ તત્કાળ શુભ જ્ઞાનાદિ રત્નત્રયની નિર્મલ આરાધના કરીને મોક્ષપદને જરૂર પામે છે. આ રીતે ઉપશમ ગુણથી ધર્મની પ્રાપ્તિ વગેરે ઉત્તમ લાભ કહીને શ્રીચારૂગણધર–૧૯માં લેકમાં ધર્મના પ્રભાવાદિકનું વર્ણન કરે છે. ૧૯૧–૧૯૨ ભવસિંધુ પાર પમાડનાર મુક્તિ ફલ અંતિમ જિહાં, આ ધર્મ જિનને છે ત્રિપુટી શુદ્ધ ધરી શ્રદ્ધા ઈહિાં સાત્ત્વિકી આરાધના ઉલ્લાસથી કરતાં સદા, ને નિયાણું ઠંડતા હરી આપદા હો સંપદા. ૧૯૩ સ્પષ્ટાથે–આ જૈન ધર્મ ભાવસિંધુ એટલે સંસાર રૂપી સમુદ્રના પારને પમાડનાર છે. કારણ કે આ ધર્મનું આરાધન કરીને અનંતા છ મેક્ષે ગયા છે. તેથી આ ધર્મની આરાધનાનું અંતિમ ફલ એટલે છેલ્લું ફળ મેક્ષ કહેલ છે. તથા જિનેશ્વર ભગવંતે કહેલ આ ધર્મ ત્રિપુટી શુદ્ધ છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે સેનાની ત્રણ રીતે પરીક્ષા થાય છે. તે આ રીતે પ્રથમ સેનાને અગ્નિમાં તપાવવાથી શુદ્ધતાની ખાત્રી થાય છે. બીજુ સેનાને ટીપવાથી તેની શુદ્ધતા જણાય છે તેમજ ત્રીજી રીતે તેને કસોટીના પત્થર ઉપર ઘસવાથી તેની શુદ્ધતા જણાય છે. આ સોનાની માફક આ જિન ધર્મની પણ કષ તાપ અને છેદ વડે પરીક્ષા કરાએલી છે માટે હે ભવ્ય છે ! તમે તેના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી દરજ ઉ૯લાસ પૂર્વક તેની સાત્વિકી આરાધના કરજે. વળી ધર્મની આરાધના કરતાં નિયાણાનો ત્યાગ કરજે એટલે મને આ ધર્મ કાર્યનું અમુક પ્રકારનું સ્વર્ગાદિ સાંસારિક ફળ મળજે એવી કઈ જાતની ઈચછા રાખ્યા સિવાય આરાધના કરજો. કારણકે નિયાણ વિના કરેલી ધર્મની સાધના મોક્ષના સુખોને આપે છે. એકચિત્તે For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ રાનાચિંતામણિ ] ૨૪૯ આવા પ્રકારના ધર્મનું આરાધન કરવાથી ચાલુ ભવમાં પણ આપત્તિઓને નાશ થાય છે અને ઉત્તમ પ્રકારની સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ૧૯ બે ચાર ભેદે તેહની આરાધના નિજ શક્તિને, અનુસાર કરેજે હોંશથી એથી જ લેશે મુક્તિને નિયમ આઠે ધારજે તે જાણવા ઈમ અનુક્રમે, આત્મતત્ત્વ સ્વરૂપ કેરી ચિંતના કરજો તમે. ૧૯૪ સ્પદાર્થ–વળી હે ભવ્ય જી ! તમે શ્રી જૈન ધર્મની આરાધના બે પ્રકારે અથવા ચાર પ્રકારે પિતાની શક્તિ પ્રમાણે કરજે. દેશવિરતિ (શ્રાવકનાં બાર વત) અથવા સર્વ વિરતિ (પાંચ મહાવ્રતનું પાલન) એમ બે પ્રકારે આ ધર્મની આરાધના થાય છે. દાન, શીયલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે પણ ધર્મની આરાધના થાય છે. એ પ્રમાણે શક્તિ અને ભાવ પ્રમાણે હોંશથી શ્રી જિન ધર્મની આરાધના કરજે. આ પ્રમાણે આરાધના કરવાથી તમે અંતે મોક્ષના સુખને જરૂર મેળવશે. વળી આઠ પ્રવચન માતાની આરાધના કરવા રૂપ આઠ પ્રકારના નિયમને ધારણ કરજે. અને આત્મ તત્ત્વના સ્વરૂપની ચિંતવના હંમેશાં કરજે. ૧૯૪ ન પ્રમાદ તો કદી વિશ્વાસ કરશે ચેતતા, મૈત્રી પ્રમુખ ચઉ ભાવનાને ભાવજે રાજી થતા; વાણી જિનેશ્વર દેવની સુણજે જેહથી, આત્મ નિર્મલતાદિ લાભ વિશેષ હવે નિયમથી. ૧૫ સ્પષ્ટાથ–હે ભવ્ય છે ! તમે ક્ષણે ક્ષણે ચેતતા રહીને ભયંકર દુઃખને દેનાર પ્રમાદ રૂપી અંતરંગ કટ્ટા શત્રુને લગાર પણ વિશ્વાસ કરશે નહી. અને મનમાં રાજી થઈને નિરંતર (૧) મૈત્રી ભાવના, (૨) પ્રમોદ ભાવના, (૩) કારૂણ્ય ભાવના, (૪) માધ્યચ્ચ ભાવના, આ ચાર ભાવનાઓને ભાવજે. તથા જે જિનવાણીને સાંભળવાથી કમ મેલથી મલિન બનેલા આત્માઓ પણ નિર્મલ બનીને શુદ્ધ આત્મગુણ રમણતામય મોક્ષને પામે છે અને જેથી નિર્ભય શાંતિમય જીવન પણ પામી શકાય છે, તથા જેનાથી નિશ્ચયે પરોપકારાદિ ઘણાં લાભ પણ મેળવી શકાય છે. આવી તે મહાપ્રભાવશાલી શ્રી જિનેશ્વર દેવની વાણીને હંમેશાં સાંભળો. આ લેકમાં પ્રમાદને વિશ્વાસ ન કરે, એમ શ્રી ગણધર દેવે કહેલ હિત શિક્ષાનું યથાર્થ રહસ્ય સમજાવવાને માટે તેઓશ્રીએ નહિ કહેલું છતાં ભવ્ય જીને અપ્રમાદ ભાવના અપૂર્વ બોધને દેનારૂં શ્રી સેલક સૂરિના સાધુઓનું દષ્ટાંત બહુજ ઉપયોગી છે તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું– પ્રમત્તા સંયમે વેગે, ભૂત્વા વાણ્યા પ્રમાદિનઃ. ભવતિ તેડપિ ધન્યા , Wથા સેલ સાધવઃ ૧ Jain Education international For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ રિયo [ વિજ્યપદ્વરિતઅર્થ–“જેઓ ચારિત્ર યોગને વિષે પ્રમાદી થઈને પણ શ્રીજિનવાણીના પ્રતાપે ફરીથી અપ્રમાદી થાય છે, તેઓ પણ સેલક સૂરિના સાધુઓની જેમ ધન્ય પ્રશંસા કરવા લાયક છે.” તે બીના આ પ્રમાણે જાણવી નવ જન વિસ્તારવાળી અને બાર એજન લાંબી દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા, તે વખતે સેળ હજાર રાજાએ તેમની આજ્ઞા મસ્તક પર ચડાવતા હતા. તેમને પ્રદ્યુમ્ર વિગેરે સાડા ત્રણ કોડ પુત્રો હતા. તેમાં શાંબ વિગેરે પુત્રો કેઈથી દમન (વશ) કરાય તેવા નહોતા. તે નગરીમાં એક થાવચ્ચપુત્ર નામે ગૃહસ્થ કુમાર હતો. તેને તેના માબાપે એક દિવસે બત્રીશ કન્યાઓ પરણાવી હતી. તેમની સાથે તે પંચેંદ્રિય સંબંધી વિષય સુખ ભગવતે હતો. એક દિવસ દશ ધનુષની ઉંચી કાયાવાળા શ્રીનેમિનાથ તીર્થકર અઢાર હજાર સાધુના પરિવાર સહિત સમવસર્યા. તે સમાચાર વનપાળના મુખથી સાંભળીને કૌમુદિકી નામની ભેરીથી ઉઘેષણ કરાવી ચતુરંગ સેના સહિત શ્રીકૃષ્ણ પ્રભુને વાંદવા ગયા. સર્વ પીરજને સાથે થાવગ્ગાપુત્ર પણ વાંદવા ગયો. ત્યાં પ્રભુએ કહેલી ધર્મદેશના સાંભળીને બેધ પામેલા થાવચ્ચપુત્રે ઘેર આવી પિતાની માતાને કહ્યું કે “મને દીક્ષા અપાવે.” માતાએ સંસારના સુખને ઘણે લોભ લગાડે, પણ તે લેભાયે નહી. ત્યારે તેની માતાએ કૃષ્ણ પાસે જઈ ભટણું મૂકીને વિનંતિ કરી કે “હે રાજન દીક્ષા લેવાને ઈચ્છતા મારા પુત્રને તમે શીખામણ આપે, જે મારે એકને એક પુત્ર દીક્ષા લેશે તે હું નિરાધાર શી રીતે જીવીશ?કૃષ્ણ તેણીને ધીરજ આપીને સેના સહિત તેને ઘેર ગયા, અને થાવસ્ત્રાપુત્રને કહ્યું કે-“હે વત્સ! તું સંસારના વિલાસને આનંદથી ભગવ. અમારી છાયામાં રહેવાથી તારું કાંઈ પણ અહિત થશે નહી.” તે સાંભળીને થાવગ્ગાપુત્ર હસીને બે કે-“હે રાજન્ ! એક મૃત્યુએજ મને અનંતી વાર હેરાન કર્યો છે, તે મારા અહિતને તમે નિવારણ કરે તે તમે મારા ખરા હિતવાછક છે એમ હું માનું.” કૃષ્ણ કહ્યું કે-“તે તે મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારેજ થાય તેમ છે,” ત્યારે થાવચ્ચપુત્ર બે કે-“એટલા માટે જ મૃત્યુએ કરેલા અહિતનું નિવારણ કરવા સારુ શ્રીનેમિનાથના ચરણકમળને સેવવા હું ઈચ્છું છું. આ પ્રમાણે તેની સ્થિરતા જોઈને હર્ષ પામેલા કૃષ્ણ નગરમાં ઉદ્દઘોષણા કરાવી કે-“આ થાવચ્ચપુત્રની સાથે જે કોઈ દીક્ષા લેશે તેના કુટુંબનું ભરણપોષણ તથા દીક્ષાને ઉત્સવ કૃષ્ણ જાતે કરશે.” આવી ઉષણ થવાથી એક હજાર માણસો દીક્ષા લેવા તૈયાર થયા. તે બધાની સાથે થાવાચ્ચા પુત્રને દીક્ષા મહોત્સવ શ્રીકૃષ્ણ કર્યો. હજાર પુરુષથી વહન થઈ શકે એવી શિબિકામાં બેસીને હજાર દીક્ષાભિલાષી માણસે સહિત થાવસ્થા પુત્ર શ્રીનેમિ જિનેશ્વર પાસે આવ્યું, તે વખતે તેની માતાએ પ્રભુને કહ્યું કે-“આ શિષ્યરૂપી ભિક્ષા ગ્રહણ કરે, અને તેને બંને પ્રકારની શિક્ષા (શિખામણ) આપો.” પછી તેણીએ આંખમાં અશુ લાવીને પુત્રને કહ્યું કે-“હે પુત્ર! આ ચારિત્ર પાળવામાં લગાર પણ પ્રમાદ For Personal & Private Use Only www.Jainelibrary.org Page #286 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણી ] રપ૧ કરીશ નહી.” પછી થાવગ્ગાપુત્રે હજાર માણસે સહિત પ્રભુ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. અનુક્રમે સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વેને અભ્યાસ કરી એક હજાર શિષ્યના આચાર્ય થયા. એકદા જિનેશ્વરની આજ્ઞા લઈને વિહાર કરતાં કરતાં થાવગ્નાપુત્ર આચાર્ય સેલકપુરે સમવસર્યા. તે પુરમાં પંથક વિગેરે પાંચસે મંત્રીને સ્વામી સેલક નામે રાજા રાજય કરતા હતા. તેણે આચાર્ય પાસે મોટા ઉત્સવ પૂર્વક આવીને ધર્મદેશના સાંભળી. પછી પાંચસે અમાત્ય સહિત તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. હવે સૌગધિક નામના નગરમાં એક સુદર્શન નામે શ્રેણી રહેતો હતો. એક વખત ચાર વેદને જાણનાર તથા શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ તથા દેવનું ધ્યાન ઈત્યાદિ ધર્મના નિયમવાળો અને ગેરુએ રંગેલા વસ્ત્રને ધારણ કરનાર શુક નામને પરિવ્રાજક એક હજાર શિખે ( તાપસ ) સહિત ત્યાં આવ્યો. તેને શૌચમૂલક સાંખ્ય ધર્મ સાંભળીને સુદર્શને તે ગ્રહણ કર્યો. એક વખત વિહાર કરતાં કરતાં થાવસ્થાપુત્ર આચાર્ય તે નગરમાં પધાર્યા. તે વાત સાંભળી સુદશને તેમની પરીક્ષા કરવા માટે તેની પાસે આવીને પૂછયું કે-“તમારે શૌચમૂલક ધર્મ છે કે બીજો ધર્મ છે?” સૂરિએ કહ્યું કે-“હે શ્રેષ્ઠી ! અમારે વિનયમૂલક ધર્મ છે. તે પણ સાધુ શ્રાવક ભેદે કરીને બે પ્રકાર છે, અને બીજા તેના ક્ષાત્યાદિ દશ પ્રકાર છે.” વગેરે વાકયથી પ્રતિબધ પામીને સુદર્શને શ્રાવકધર્મ ગ્રહણ કર્યો અને જીવાદિ તત્ત્વનું સ્વરુપ જાણુને અસ્થિમજજાએ જૈનધર્મ ઉપર પ્રેમવાળો થયે. અન્યદા તેને પૂર્વગુરુ શુક પરિવ્રાજક હજાર શિષ્યો સહિત તે નગરમાં આવ્યું. ત્યાં સુદર્શનને અન્ય ધર્મમાં આસક્ત થયેલો જોઈને “ અરે રે! કયા પાખંડીથી તું છેતરા?” એમ તેણે પૂછયું, એટલે કેછી બે કે- મારા ગુરુ ચાર જ્ઞાનને ધારણ કરનારા થાવચ્ચા પુત્ર નામના આચાર્યું છે તે અહીં જ છે; તેમણે મને વિનયમૂલક ધર્મ પમાડે છે.” પછી હજાર શિષ્યોને સાથે લઈને શક પરિવ્રાજક તે શ્રેણીની સાથે સૂરિ પાસે જઈને પ્રશ્નો પૂછવા લાગ્યા. શુક–હે ભગવન્! તમારે યાત્રા, યા પનિકા, અવ્યાબાધા અને પ્રાસુક વિહાર છે? સૂરિ–હે શુક! તે સર્વ અમારે છે. શુક–હે ભગવન્! તમારે કઈ યાત્રા છે! સૂરિ–હે શુક! સાધુઓને જ્ઞાનાદિક ત્રણ રત્ન મેળવવામાં યત્ન કરે, તે યાત્રા હોય છે. શુક–હે ભગવન્! તમારે થાપના શી છે? સૂરિ– હે શુક! યાપના બે પ્રકારની હોય છે. ઈદ્રિય યાપના અને ઇન્દ્રિય થાપના. તેમાં શુભ અને પ્રશસ્ત માર્ગને અનુસરવાથી પાંચ ઈંદ્રિય સંબંધી યાપના અમારે શુભ છે, અને ક્રોધાદિ રહિત અંતઃકરણ હોવાથી નઇદ્રિય યાપના પણ અમારે પ્રશસ્ત છે. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ રંપર [ શ્રી વિજયપધરિકૃતિ શુક–હે ભગવન્! તમને અવ્યાબાધા શી રીતે છે? સૂરિ–હે શુક! વિવિધ પ્રકારની વ્યાધિઓ અમને પીડા કરતી નથી, તે અવ્યાબાધા છે. શુક–હે આચાર્ય! તમારે પ્રાસુક વિહાર શી રીતે છે? સૂરિ–સ્ત્રી, પશુ અને નપુંસક રહિત વસતિમાં, જીવ રહિત સ્થાને, પાટ પાટલા, વિગેરેને યાચનાવિધિથી ગ્રહણ કરીને અમે વિચરીએ છીએ-રહીએ છીએ, તે અમારે પ્રાસુક વિહાર છે. પછી શુક આચાર્યો “સરિસવયા ભક્ષણ કરવા લાયક છે કે અભય છે?” ઈત્યાદિ છઠ્ઠા અંગમાં વર્ણવેલા પ્રશ્નો પૂછયા; તેના યંગ્ય ઉત્તર સાંભળીને સુલભાધિ હેવાથી તે પ્રતિબંધ પામ્યા. એટલે હજાર શિષ્યો સહિત તેમણે જેની દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે સૂરિપદ પામ્યા. પછી થાવસ્થાપત્ર આચાર્ય પોતાને નિર્વાણ સમય નજીક જાણી હજાર મુનિઓ સહિત શ્રી શત્રુંજય ગિરિએ પધાર્યા. ત્યાં એક માસનું અનશન ગ્રહણ કરી પ્રાંતે કેવલી થઈને મુક્તિપદને પામ્યા. ત્યાર પછી ચૌદ પૂર્વેને જાણનાર શુક આચાર્ય વિહાર કરતાં અન્યદા સેલકપુરના ઉદ્યાનમાં સમવસર્યા. તે વાત જાણીને સેલક રાજા પાંચ મંત્રી સહિત તેમને વાંદવા ગયે. ગુરુને નમી ધર્મોપદેશ સાંભળીને સેલક રાજા વૈરાગ્ય પામી પોતાને ઘેર ગયો. ત્યાં પોતાની રાણી સાથે બેસીને પાંચસે મંત્રીને તેણે કહ્યું કે “ હે પ્રધાને ! હું સમસ્ત પાપના નાશને કરનારી પ્રવજ્યા લેવાને છું, તમે શું કરશે?” તેઓ બોલ્યા–“ હે સ્વામિન્ ! અમે પણ સંયમમાં સુખની ઈચ્છાવાળા છીએ, તેથી તમારી સાથે વ્રત ગ્રહણ કરીશું.” ત્યારે રાજાએ કહ્યું કે-“ જે એમ જ છે તે તમે પોતપોતાને ઘેર જઈ પોતપોતાના પુત્રને ગૃહને કારભાર સેંપીને હજાર પુરૂષથી વહન થાય તેવી શિબિકા ઉપર આરૂઢ થઈ અહીં જલદીથી આવો.” તેઓને એ પ્રમાણે કહીને રાજાએ પોતાના મંડુકકુમારને રાજ્યભિષેક કર્યો. પછી મેડક રાજાએ જેને નિષ્ક્રમણોત્સવ કર્યો છે એવા રાજાએ પાંચસો મંત્રી સહિત શક આચાર્યની પાસે આવીને ત્રિવિધ ત્રિવિધે સર્વ સાવદ્ય વેગનું પ્રત્યાખ્યાન કર્યું. અનુક્રમે સેલક મુનિને બાર અંગને ધારણ કરનાર થયેલા જાણીને શુક સૂરિએ તેમને સૂરિપદ ઉપર સ્થાપન કર્યા. પછી શુકસૂરિ ચિરકાળ વિહાર કરીને હજાર મુનિઓ સહિત શ્રી શત્રુંજય ગિરિપર ગયા. ત્યાં એક માસનું અનશન કરીને મોક્ષપદને પામ્યા. શ્રી સેલકાચાર્યનું શરીર લૂખું, સુકું, તુચ્છ અને કાળાતિકાંત ભોજન કરવાથી કંડુ (ખરજ), દાહ તથા પીત જવરના વ્યાધિથી વ્યાપ્ત થયું. તેઓ વિહાર કરતાં કરતાં સેલકપુરે ગયા. ત્યાં તેમને પુત્ર મંડુક રાજા તેમને વાંદવા આવ્યો. ધર્મદેશના સાંભળીને તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી આચાર્યને દેહ શુષ્ક તથા વ્યાધિગ્રસ્ત જાણીને ૧ બહુ વખત જવાથી અત્યંત હરી ગયેલું. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ દશનાચિંતામણિ ] ૨૫૩ તેણે કહ્યું કે “ હે ગુરુ! મારી યાનશાળામાં નિવાસ કરે.” એટલે સૂરિ પાંચસો શિષ્ય સહિત ત્યાં રહ્યા. પછી મંડક રાજાએ ગુરુની આજ્ઞા લઈને વૈદ્યને બોલાવ્ય; તેણે દવા કરવા માંડી. પરંતુ રોગોને મૂલમાંથી નાશ કરવા માટે તેણે મદ્યપાન કરાવ્યું; તેથી સૂરિ નરેગી થયાપરંતુ રસલોલુપ થઈ ગયા. કહ્યું છે કે “ અભક્ષ્ય એવા મદ્યપાનાદિક વડે સાધુ મૂછિત, વૃદ્ધ, ઉસન્ન વિહારી, પાસગ્યા, કુશીળીઆ, પ્રમાદી અને સંસકતા થઈ જાય છે.” ગુરુની એવી સ્થિતિ જોઈને એક પંથક વિના બીજા ચારસે નવાણું સાધુઓએ વિચાર કર્યો કે “ ગુરુ તે પ્રમાદી અને એક સ્થાનનિવાસી થઈ ગયા છે, તેથી આપણે ગુરુની આજ્ઞા લઈને વિહાર કરીએ.” આમ વિચારીને તેઓએ આજ્ઞા લઈને ત્યાંથી વિહાર કર્યો. માત્ર એક પંથક મુનિ તેમની વૈયાવચ્ચ કરવા રહ્યા. અન્યદા ચાતુર્માસની ચતુર્દશીને દિવસે સૂરિ અત્યંત મદ્યપાન કરીને સૂતા હતા. તે વખતે પંથક મુનિ દેવસી પ્રતિક્રમણ કરીને કાર્તિક માસીને ખામણું ખામવા માટે નિદ્રા પામેલા ગુરુના ચરણમાં મસ્તક રાખીને “અભુહિં ” ઈત્યાદિ બોલવા લાગ્યા. તે શબ્દ સાંભળવાથી તથા પિતાના પગને સ્પર્શ થવાથી ગુરુની નિદ્રાને ભંગ થય. તેથી “મને કણ જગાડે છે?” એમ બોલતાં ગુરુ ઉઠયા. ત્યારે પંથક વિનયથી નમ્ર થઈને બોલ્યા–“હે સ્વામિન્ ! મને ધિક્કાર છે કે ચાતુર્માસીના ખામણ માટે મેં આપને જગાડયા માટે મારે અપરાધ ક્ષમા કરે.” આ પ્રમાણેના તેના વિનય ભરેલા વાકયથી લજજા પામીને સેલકાચાર્ય અનુમંદના કરવા લાગ્યા, અને પ્રમાદમાં આસક્ત થયેલા પિતાની અનેક પ્રકારે નિંદા કરવા લાગ્યા–“અરેરે! મેં રસમાં વૃદ્ધ થઈને ચારિત્રરત્નને મલિન કર્યું આ શિષ્યને ધન્ય છે કે તેણે મને બાહ્યથી તથા અત્યંતરથી એમ બન્ને પ્રકારે જાગૃત કર્યો. અહે! હું ક્યાં અને શિષ્ય ક્યાં? મારામાં અને તેનામાં ઘણું અંતર છે. મારે ગુરુ તો ખરેખર એજ છે, કેમકે તે પંથકે મને ચારિત્રના રસ્તા ઉપર આ , માટે તેણે “પંથક” એટલે “માર્ગ દેખાડનાર” એવું પિતાનું નામ સાર્થક કર્યું. વળી નહીં વાંદવા ગ્ય એવા મને દ્વાદશાવર્ત વંદન પૂર્વક વંદના કરી, અને મારા દેષ જાણતાં છતાં તેણે ગુપ્ત રાખ્યા.” વગેરે પ્રકારે તેની પ્રશંસા કરીને સૂરિએ વિચાર્યું કે-“કાલે મંડુક રાજાની રજા લઈ અહીંથી વિહાર કરીને ફરીથી નિર્મળ સંયમને પાળું.” પછી તે પ્રમાણે કરીને આલેયણ વડે પિતાના આત્માની શુદ્ધિ કરી સેલક ગુરુ ઘણા ભવ્ય પ્રાણીઓને બેધ પમાડી છેવટે પાંચ મુનિ સહિત શ્રી સિદ્ધાચળ ઉપર પધાર્યા. ત્યાં એક માસનું અનસન કરીને માસને અંતે પરમાનંદપદ (મેક્ષ)ને પામ્યા. “આચારથી ભ્રષ્ટ થયેલા એવા ગુરુને પણ તયા વિના ક્ષામણાદિ વિધિના બહાને પંથક સાધુએ તેમને માર્ગ પર આણ્યા, અને છેવટે શ્રી જિન વાણીની ભાવનાથી નિર્મલ ચારિત્રાદિને સાધીને તે સેલક સૂરિ સિદ્ધાચળ ઉપર સિદ્ધિપદને પામ્યા.” આ દષ્ટાંત વગેરેમાંથી સમજવાનું મળે છે કે-અનંતા છને સિદ્ધિપદ પામવાનું પરમ પવિત્ર સ્થલ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ( વિજ્યપદ્ધસૂરિકૃતશ્રી સિદ્ધાચલ મહા તીર્થ છે. તેથી તેનું વર્ણન ટૂંકામાં કાર્તિક પુનમના મહિમા સાથે આ પ્રમાણે જાણવું કાર્તિકી પૂર્ણિમાનું માહામ્ય. યા કુન્ત કાર્તિકી રાજા-મત્રાહદધ્યાનતત્પર સ ભકત્વા સર્વસૌખ્યાનિ, નિર્વાત્તિ લભતે તતઃ ૧ અર્થ—“જે માણસ અહીં (સિદ્ધાચલની ઉપર) જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈને કાર્તિકી પુનમની આરાધના કરે, તે આ લોકમાં સર્વ સુખો ભેગવીને પછી મોક્ષના સુખને પામે છે.” એકેનાયુપવાસન, કાર્તિક્યાં વિમલાચલે ઋષિસ્ત્રીબાલહત્યાદિ-પાતકાળ્યુચ્યતે જન ર છે અર્થ—“ શત્રુંજય ગિરિ ઉપર કાર્તિકી પુનમને દિવસે માત્ર એક ઉપવાસ કરવાથી ભવ્ય કષિહત્યા, સ્ત્રી હત્યા અને બાળહત્યા વિગેરે પાપથી મુક્ત થાય છે.” આ પ્રસંગને અનુસરતી. શ્રી દાવિડ ને વાલિખિલની બીના આ રીતે જાણવી. ઋષભદેવને પુત્ર દ્રવિડ નામે હતે. તેને કાવિડ અને વાલિખિલ્લ નામના બે પુત્ર થયા હતા. એક વખત દ્રાવિડને મિથિલાનું રાજ્ય અને વાલિખિલ્લને લાખ ગામો આપીને દ્રવિડે પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. અન્યદા દ્રાવિડ પિતાના નાના ભાઈને અધિક સંપત્તિવાળ જોઈને તેની ઉન્નતિ નહી સહન થવાથી તેના પર દ્વેષ કરવા લાગ્યો. વાલિખિલ્લ પણ તે વૃત્તાંત જાણીને મોટા ભાઈ પર દ્વેષ ધરવા લાગ્યો. એ રીતે પરસ્પર દ્વેષ થવાથી તેઓ એક બીજાના રાજ્ય ગ્રહણ કરવાને તત્પર થયા, અને પરસ્પરના છળ જોવા લાગ્યા. તેવામાં એક વખત વાલિખિલ્લ દ્રાવિડના નગરમાં આવતો હતો, ત્યારે દ્રાવિડે તેને નગરમાં આવતે અટકાવ્યું. તેથી વાલિખિલેને ક્રોધ ચડો એટલે તેણે યુદ્ધ કરવા માટે પિતાનું સૈન્ય એકઠું કર્યું. દ્રાવિડ પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયે. બન્ને જણાં સામસામા આવ્યા. વચ્ચે પાંચ યોજના યુદ્ધભૂમિ રાખીને બંને જણાંએ સેનાને પડાવ નાંખ્યો. બન્નેના સૈન્યમાં દશ દશ લાખ હાથી, ઘોડા અને રથ હતા, તથા દશ ક્રોડ પત્તિ (પાયદળ) હતા. પછી નક્કી કરેલા દિવસે યુદ્ધ શરુ કર્યું. હાથીવાળા હાથીવાળા સાથે અને પત્તિ પત્તિની સાથે એવી રીતે સમાન યુદ્ધ થવા લાગ્યું. આ પ્રમાણે નિરંતર યુદ્ધ કરતાં સાત માસ વ્યતીત થઈ ગયા. તેમાં એકંદર દશ કોડ સુભટોને નાશ થયે. તેવામાં વર્ષા ઋતુ આવવાથી યુદ્ધ બંધ રાખીને ઘાસ અને પાંદડાની ઝુંપડીઓ કરીને ત્યાંજ રહ્યા. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ શનાચિંતામણિ ] ૨૫૫ અનુક્રમે વર્ષા ઋતુ વ્યતીત થઈ, અને સર્વ ધાન્ય તથા ઔષધીઓ પાકી ગઈ. તે વખતે દ્રાવિડ પિતાના પરિવાર સહિત વનની સમૃદ્ધિ (ભા) જેવા માટે નીકળ્યો. આગળ ચાલતાં પિતાના વિમલમતિ નામના પ્રધાનની પ્રેરણાથી કઈ તાપસના આશ્રમમાં ગયે. ત્યાં જટારૂપી મુકુટથી સુશોભિત, વલ્કલ વસ્ત્રને ધારણ કરનાર અને પર્યકાસને બેઠેલા સુવર્લ્સ નામના કુલપતિ (તાપસના અધિપતિ)ને દીઠા. તેની ફરતા ઘણું તાપસે બેઠેલા હતા અને તેની આકૃતિ શાંત તથા દયાળુ જણાતી હતી. એવા કુલપતિને જોઈને દ્રાવિડ રાજાએ તેને પ્રણામ કર્યા. મુનિએ પણ ધ્યાન તજી દઈ રાજાને આશીર્વાદનાં વચનેવડે હર્ષિત કર્યો. પછી કુલપતિ અનુગ્રહની બુદ્ધિથી ધર્મદેશના આપવા લાગ્યા–“ હે રાજન ! આ સંસારરૂપી સાગર અનંત દુઃખરૂપી જળથી ભરેલો છે, કામક્રોધાદિક મકરના સમૂહથી તે અતિ ભયંકર છે. તેમાં આખા જગતને ગળી જવામાં લાલચુ એવો લોભરૂપી વડવાનળ રહેલો છે, અને તેમાં રહેલા વિષયેરુપી આવર્તમાં નિમગ્ન થયેલા સુર, અસુર અને રાજાએ વિગેરે કઈ પણ પ્રકારે તેમાંથી નીકળી શકતા નથી. આ સંસારમાં જે રાજ્ય પામવું તે અંતે નરકને આપનારૂંજ છે, માટે હે રાજન ! તમને એવા નરકરૂપી અનર્થને આપનારા રાજ્યના લોભથી ભાઈની સાથે મહા અનર્થકારી યુદ્ધ કરવું યંગ્ય નથી. જેઓ એક ખંડ માત્ર પૃથ્વીના લોભથી બંધુ વિગેરેને નાશ કરે છે તે અનંત દુખે પામે છે. માટે શ્રી ઋષભપ્રભુના પત્રોને આ કલેશ કરે એગ્ય નથી. આ પ્રમાણેનાં કુલપતિનાં વચને સાંભળીને દ્રાવિડ રાજા બે કે-“હે ભગવન ! પૂર્વે રત તથા બાહુબળી વિગેરે મહારાજાઓએ પણ તે કારણને લીધે પરસ્પર યુદ્ધ કર્યો હતાં, તે અમારે શું દેષ?” મુનિ બોલ્યા કે “હે રાજા! ભરતે પૂર્વ જન્મમાં સાધુએને આહાર દેવાની ભક્તિ કરીને ચક્રવર્તિપણું ઉપાર્જન કર્યું હતું, અને બાહુબળીએ સાધુઓની વૈયાવચ્ચ કરીને બાહુનું બળ ઉપાર્જન કર્યું હતું. બન્ને પિતાપિતાના શુભ કર્મનું ફળ પામ્યા હતા. ભરત ચકીએ ચકરત્ન આયુધશાળામાં ન પેસવાથી યુદ્ધ કર્યું, અને બાહુબળીએ એ વિચાર કર્યો કે “પિતાએ મને રાજ્ય આપ્યું છે, તે ભારત લઈ લેવાને ઇચ્છે છે, તે શું હું નિર્બળ છું કે આપી દઉં? એટલે તેની આજ્ઞા સ્વીકારું ? હું તે તાતના ચરણકમળ સિવાય બીજાને નમીશ નહી.” ઈત્યાદિ કારણથી તેમનું યુદ્ધ થયું હતું. તેમ છતાં પણ દેવતાઓના કહેવાથી તે બને બાધ પામ્યા હતા, અને તેમણે પિતાના આત્માને તાર્યા હતા. માટે હે રાજન ! તમારે તેવા પુરુષસિંહની સ્પર્ધા કરવી યોગ્ય નથી.” આ પ્રમાણેનાં કુળપતિનાં વચને સાંભળીને દ્રાવિડ રાજા શરમાઈ ગયે, અને પશ્ચાતાપ કરવા લાગ્યો. તે બોલ્યા કે “હે મુનિ ! મેં મૂર્ખાએ અજ્ઞાનતાથી મારા કાકાની સમાનતા ગ્રહણ કરી, પરંતુ કાચ ચિંતામણીના પ્રભાવને કદિ પણ પામી શકતો જ નથી. આપે મને ઘેર નરકમાં પડતે બચાવે; હવે મારાં વિવેકપી નેત્ર ઉઘડયાં.” આ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપઘરિકૃત પ્રમાણે બલીને તે જાતે પિતાના નાના ભાઈને ખમાવવા ચાલ્યો. વાલિખિલ્લ પણ મોટા ભાઈને સન્મુખ આવતા જોઈને પિતેજ તેની સામે ગયે, અને તેના પગમાં પડે, એટલે દ્રાવિડે તેને ઉભું કરી સ્નેહપૂર્વક આલિંગન કર્યું. વાલિખિલ્લ બે -“હે ભાઈ! તમે મારા ચેષ્ઠ બંધુ છે, માટે મારું રાજ્ય ગ્રહણ કરે.” દ્રાવિડ પણ ગદગદ કંઠે બોલ્યો-“હે ભાઈ! રાજ્યથી શું? આ સંસારના કામગ અનિત્ય છે, દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધર્મ વિના બીજું કાંઈ પણ શરણભૂત નથી, માટે મારે તે વ્રત અંગીકાર કરવું છે, તેથી તને ખમાવવા આવ્યો છું.” ના ભાઈ બેલ્ય-“હે ભાઈ! જે તમે સર્વ પ્રકારે કલ્યાણ કરનાર વ્રતને આદરવા ઈચ્છે છે, તો મારે પણ તેજ અંગીકાર કરવું છે ” એમ કહી બન્ને જણાએ પોતપોતાના પુત્રને રાજ્ય સેંપી પોતપોતાના મંત્રીઓ સહિત દશ કોડ પુરૂષ સાથે તેજ તાપસ પાસે જઈ તાપસવ્રત ગ્રહણ કર્યું. તે બધા કંદમૂળને આહાર કરતા, ગંગાજળમાં સ્નાન કરતા, અને અ૫ કષાય તથા અલ્પ નિદ્રાવાળા થઈને જપમાળાવડે શ્રી યુગાદીશ પ્રભુનું સ્મરણ કરતા તથા પરસ્પર ધમકથા કરતા હતા. એ પ્રમાણે તેમણે એક લાખ વર્ષ ત્યાંજ નિગમન ( પસાર ) કર્યા. એકદા નમિ વિનમિ નામના વિદ્યાધર રાજર્ષિના બે પ્રશિષ્ય આકાશ માર્ગે ત્યાં આવ્યા. તેમને તે સર્વે તાપસોએ વાંદીને પૂછયું કે-“તમે કયાં જાઓ છો?” ત્યારે તે બન્ને મુનિએ તેમને ધર્મલાભની આશીષ આપીને બેલ્યા કે—“ અમે પુડરકગિરિની યાત્રા કરવા જઈએ છીએ.” તાપસેએ પૂછયું કે-“તે ગિરિનું માહાસ્ય (મહિમા) કેવું છે?” મુનિએ જવાબ આપે કે – અનંતા મુક્તિમાસેપુરત્ર તીર્થપ્રભાવતા સંસ્થતિ બહવોચ્ચત્ર, શુદ્ધચારિત્રભૂષિતાઃ ૧. અર્થ–“અહીં (સિદ્ધાચળ ઉપર) તીર્થના પ્રભાવથી શુદ્ધ ચારિત્રથી શોભતા એવા અનંત છ મુક્તિમાં ગયા છે, અને હજુ પણ ઘણું છે અહીં સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણે લાખ વર્ષ સુધી કહીએ તે પણ તે તીર્થના મહિમાનો પાર આવે તેમ નથી. તે તીર્થમાં નમિ વિનમિ નામના મુનીંદ્ર બે કોડ મુનિઓ સહિત પુંડરીક ગણધરની જેમ ફાગુન સુદી દશમીને દિવસે મેક્ષે ગયા છે. પૂર્વે શ્રીમાન અનંત જ્ઞાનગુણના ભંડાર શ્રી ઋષભદેવના ગણધર વિગેરે કેવળીનાં વચનથી અમે સાંભળ્યું છે કે “આગામી કાળે આ તીર્થે ઘણા ઉત્તમ પુરુષે સિદ્ધિપદને પામશે. શ્રી રામચંદ્ર રાજર્ષિ ત્રણ કોડ મુનિ સહિત સિદ્ધિને પામશે, અને એકાણું લાખ મુનિઓ સહિત નારદજી મુક્તિ પામશે, સાડા આઠ કોડ મુનિઓ સહિત શાંબ અને પ્ર સ્ર સિદ્ધિને પામશે, વીશ કોડ મુનિ સહિત પાંડે સિદ્ધિ પામશે, થાવગ્ગાપુત્ર તથા શુક આચાર્ય વિગેરે હજાર હજાર સાધુઓ સહિત ૧ શિષ્યના શિષ્ય. For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ રાનાચંતામણિ ] ૨૫૭ મુક્તિપદને પામશે, પાંચસે સાધુ સહિત સેલક રાજર્ષિ સિદ્ધિને પામશે તથા શ્રીષભદેવ સ્વામીના શાસનમાં પણ અસંખ્ય કેટી લક્ષ સાધુઓ મુક્તિપદને પામશે. તેથી કેવળજ્ઞાની પણ એ તીર્થના મહિમાનું વર્ણન કરવાને શક્તિમાન નથી.” વગેરે માહામ્ય સાંભળીને તે સર્વે તાપસ પુંડરીક તીર્થની યાત્રા કરવા ઉત્સુક થયા. એટલે તે મુનિની સાથે તે તરફ ભૂમિમાર્ગે પ્રયાણ કર્યું. માર્ગમાં તે વિદ્યાધર મુનિના ઉપદેશથી તે સર્વે તાપસોએ મિથ્યાત્વની ક્રિયાઓ છોડી દઈ લેચ કરીને સાધુધર્મને અંગીકાર કર્યો. અનુક્રમે દૂરથી સિદ્ધાચળને દષ્ટિવડે જોઈને તેમને અત્યંત હર્ષ ઉત્પન્ન થયે. પછી ત્યાં પહોંચી, ઉપર ચડીને શ્રી ભરતચકીના બનાવેલા ચેમાં યુગાદીશ પ્રભુને તેઓ ભક્તિપૂર્વક નમ્યા. ત્યાર પછી માસક્ષમણને અંતે તે વિદ્યાધર મુનિઓએ તેમને કહ્યું કે “હે મુનિઓ ! તમારા અનંત કાળથી સંચય કરેલાં પાપકર્મો આ તીર્થની સેવાવડે ક્ષય પામશે, માટે તમારે અહીંજ તપસંયમમાં તત્પર થઈને રહેવું.” એમ કહીને તે બને મુનિ ત્યાંથી બીજા સ્થળે વિહાર કરી ગયા. પછી તે દ્રાવિડ, વાલિખિલ વિગેરે દશ કોડ સાધુઓ ત્યાંજ રહીને તપ કરવા લાગ્યા. અનુકમે એક મહિનાની સંખના કરીને તે સર્વે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તેમના પુત્રોએ ત્યાં આવી તેમના નિર્વાણ સ્થાને પ્રાસાદ કરાવ્યા. શ્રીભરત ચક્રવર્તિના નિર્વા થી પૂર્વ કેટી વર્ષે ગયા પછી દ્રાવિડ વિગેરે મુનિઓનું નિર્વાણ થયું. કાળના ક્રમે કરીને આ વૃત્તાંત નહી જાણનારા મિથ્યાત્વીઓ કાર્તિકી પુનમને દિવસે મિથ્યાહથી શત્રુંજયને છોડીને બીજા સેંકડો ક્ષુદ્ર તીર્થોમાં ભટકે છે. જેઓ સંઘ સહિત શ્રીસિદ્ધાચલ ઉપર જઈને કાર્તિક તથા ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે આદરપૂર્વક દાન તથા તપ વગેરે કરે છે તેઓ મેક્ષસુખને ભેગવનાર થાય છે.” આ શ્રીસિદ્ધાચલતીર્થ વગેરે તીર્થોની સ્તવના પ્રભાવાદિકનું વર્ણન ટુંકામાં આ રીતે જાણવું છે શ્રી સિદ્ધાચલ તીર્થરાજ વગેરેની સ્તવના છે ' “જે સિદ્ધાચળ ઉપર રાયણના વૃક્ષ નીચે દેવેન્દ્રોએ વંદન કરેલું તથા ચક્રવર્તીએ પૂજેલું એવું યુગાદિદેવ શ્રી આદીશ્વરનું ચરણકમલરૂપ પીઠ રહેલું છે, તેનું હું અર્ચન કરું છું. ૧. જે શત્રુંજય ગિરિપર આદીશ્વર પ્રભુની દક્ષિણ દિશામાં સહસ્ત્રકૂટની અંદર સૌમ્ય આકૃતિવાળી ૧૦૨૪ તીર્થકરોની મૂર્તિઓ રહેલી છે, તેનું હું પૂજન કરું છું. ૨. શ્રી કષભસ્વામીના મુખકમલથી નીકળેલી ત્રિપદીને પામીને જેમણે દ્વાદશાંગીની રચના કરી એવા શત્રુંજય પર રહેલા શ્રી પુંડરિક ગણધર જયને પામે. ૩. જ્યાં ( પ્રભુની ડાબી બાજુએ ) ચૌદ સે ને બાવન ગણધરની પાદુકાઓ વિરાજમાન છે તે શત્રુંજયગિરિને હું નિત્ય પ્રણામ કરું છું. ૪. જે ગિરિપર સૂર્યદેવે નિર્માણ કરેલા સૂર્ય કુંડના જળના પ્રભાવથી કુષ્ટાદિક વ્યાધિઓને સમૂહ નાશ પામે છે, તેમજ કુકડાપણું પામેલ ૩૩ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૫૮. | શ્રી વિજયપધસરિતજીવ પાછ મનુષ્યપણાને પામે છે, (ચંદરાજાની જેમ) તે શત્રુંજય ગિરિને હું પ્રણામ કરું છું. ૫. જે ગિરિ ઉપર ત્રણ વિશ્વમાં ઉદ્યોતને કરનારા, ગુણોના રથાન રૂપ અને રત્ન (ઋષભદેવ) ને કુક્ષિમાં ધારણ કરનારા એવા હાથી પર બેઠેલા મરૂદેવી માતા વિરાજે છે તે ગિરિને હું નમન કરૂં છું. ૬. જે પર્વત પર જિતેન્દ્રિય એવા યુધિષ્ઠિર વિગેરે પાંચે પાંડે કુંતા માતાની સાથે વીશ કરોડ સાધુઓ સહિત મુક્તિપદને પામ્યા છે તે પર્વતને હું નમું છું. ૭. જે ગિરિ ઉપર નમિ અને વિનમિ નામના મુનીદ્રો કે જેઓ વિદ્યાધરના રાજાઓ હતા તથા શ્રી આદિનાથની સેવા કરનારા હતા તેઓ બે કરોડ સાધુઓ સહિત મોક્ષની લહમીને પામ્યા, તે વિમલગિરિ અમને વિમલ (નિર્મળ) બોધની પ્રાપ્તિ અને પુષ્ટિના હેતુ રૂપ થાઓ. ૮. જે ગિરિપર નિર્મળ ગુણોના સમૂહથી જેને આત્મા પરિપૂર્ણ થયે છે, અને જે નિરંતર આત્મિક સુખમાં રમણ કરનારા અને તેના જોક્તા છે, અને જ્ઞાન દર્શનને ધારણ કરનારા છે તથા સમતા રૂપ ધનવાળા છે એવા રામચંદ્ર ત્રણ કરોડ મુનિઓની સાથે મેક્ષસ્થાનની સમૃદ્ધિને પામ્યા છે તે સિદ્ધાચલને હું વંદના કરું છું. ૯ સૌરાષ્ટ્ર દેશમાં શત્રુંજય અને ગિરિનાર એ બે તીર્થ અમૂલ્ય રત્ન તુલ્ય વર્તે છે, તેને હું બહુ માનપૂર્વક ભક્તિથી પ્રણામ કરું છું. ૧૦. જ્યાં અનંત જ્ઞાનવાળા, અનંત દર્શનવાળા, અનંત સુખવાળા અને અનંત વિર્યવાળા વીશ તીર્થકરે શિવપદને પામ્યા છે તે સમેતગિરિની હું સ્તુતિ કરું છું. ૧૧.નિરંતર પ્રાતઃકાળે દેવેન્દ્રોએ સ્તુતિ કરેલા, નાભિરાજાના વંશના અલંકારરૂપ શ્રી ઋષભદેવ જે પર્વત પર સૌભાગ્ય લક્ષમીને આપનાર ઘોતિમાન પૂર્ણ આત્મતત્વને ( સિદ્ધિપદને ) પામ્યા છે તે અષ્ટાપદ પર્વતને હું આશ્રય કરું છું. ૧૨. કલ્યાણરુપ કંદને ઉત્પન્ન કરવામાં અદ્વિતીય મેઘ સમાન, સમસ્ત જીને ઉદ્ધાર કરવામાં સમર્થ, સ્કુરણાયમાન પ્રતાપવાળા અને પૂજ્ય મૂર્તિવાળા મરુદેવીના પુત્ર શ્રી ઋષભસ્વામીને હું વંદના કરું છું.” શત્રુંજય તીર્થના પ્રભાવને જણાવનાર એક દષ્ટાંત ટુંકામાં આ રીતે જાણવું– ક્ષિતિપ્રતિષ્ટ નામના નગરમાં સાંતુ નામે મંત્રી હતા. તે એકદા હસ્તી પર બેસીને રયવાડીએ ગયો હતો. ત્યાંથી પાછા વળતાં પિતે કરાવેલી સાંત્વસહી નામના ચિત્યમાં દેવને વાંદવા માટે હાથીપરથી નીચે ઉતરીને પ્રવેશ કરતાં તેણે તે ચિત્યમાં રહેનારા એક શ્વેતાંબર સાધુને કઈ વેશ્યાના સ્કન્ધ ઉપર હાથ રાખીને ઉભેલા દીઠા, તેમ છતાં પણ મંત્રીએ ઉત્તરસંગ કરીને ગૌતમ ગણધરની જેમ પંચાંગ નમસ્કારપૂર્વક તેને વંદના કરી. પછી એક ક્ષણવાર રહીને ફરીથી નમન કરી મંત્રી પિતાના ઘર તરફ ગયે. તેમના ગયા પછી તે સાધુ પિતાના દુરાચરણથી શરમાઈને જાણે પાતાલમાં પિસ વાની ઈચ્છા કરતા હોય તેમ અત્યંત ખિન્ન થઈ ગયા. પછી તે જ વખતે સર્વ વસ્તુ વિગેરેને ત્યાગ કરીને શ્રી હેમચંદ્રસૂરિ પાસે જઈ તેમણે ફરીથી દીક્ષા લીધી. પછી વૈરાગ્ય ભાવથી પૂર્ણ થયેલા તે સાધુએ શ્રી શત્રુંજયગિરિ ઉપર જઈને બાર વર્ષ સુધી Jain Education Intemational For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણી ] ૨૫૯ તપ કર્યું. એકદા તે મંત્રી શત્રુંજયની યાત્રા કરવા માટે ગયો. ત્યાં તે સાધુને જોઈને આપને મેં પૂર્વે કઈ વખત જોયેલા છે” એમ કહીને વંદના કરી. પછી તેમના પવિત્ર ચારિત્રથી પ્રસન્ન થયેલા મંત્રીએ તે મુનિને તેમના ગુરૂ, કુળ વિગેરે પૂછયું, એટલે તેમણે મંત્રીને કહ્યું કે “ તત્ત્વથી તો તમે જ મારા ગુરુ છે.” તે સાંભળીને અજાણ્યો મંત્રો કાન આડા હાથ રાખીને બોલ્યો કે “અરે પૂજ્ય! એવું ન બેલે. મુનિ બેલ્યા કે— જે જેણ સુદ્ધધમૅમિ, ઠાવિઓ સંજણ ગિહિણા વા સે ચેવ તસ્સ જાયઈ, ધમ્મગુરૂ ધમ્મદાણાઓ છે મુનિએ અથવા ગૃહસ્થીએ જેણે જેને શુદ્ધ ધર્મમાં સ્થાપન કર્યો હોય તેજ તેને ધર્મદાન આપવાથી તેને ધર્મગુરુ જાણવો.” એમ કહીને તે મુનિએ પિતાનું મૂળ વૃત્તાંત કહી તેને ધર્મમાં દઢ કર્યો. ચિત્યના ભંગ કરનારે શું કરવું તે વિષે. ચિત્યભંગાર્ચ યદુદખં, લબ્ધ તસ્ય ક્ષય કથા ભયચૈત્યવિધાનેન, તત્પાપં વિલયં વ્રત છે ૧ | અથ–“ચત્યનો એટલે જિનપ્રતિમાને અથવા જિનમંદિરને ભંગ કરવાથી જે દુઃખ (પાપ) પ્રાપ્ત થાય તે શી રીતે ક્ષય પામે ? આ પ્રશ્નને જવાબ એ છે કે તે પાપ ફરીને ચિત્ય કરાવવાથી નાશ પામે છે. તે ઉપર એક દષ્ટાંત સંક્ષેપમાં આ રીતે જાણવું પ્રહૂલાદનપુર (પાલનપુર)માં પ્રહૂલાદન નામે રાજા હતે. તે એકદા અદાચળ ( આબુપર્વત ) જેવા ગયો. ત્યાં તેણે કુમારપાળ રાજાએ કરાવેલો શ્રી પાર્શ્વનાથ સ્વામીને પ્રાસાદ . તે પ્રસાદમાં શ્રી પાર્શ્વનાથસ્વામીની રૂપાની પ્રતિમા જેઈને રાજાએ તેને ભાંગી નખાવી મહાદેવનો પિઠી કરાવીને શિવાલયમાં સ્થાપન કર્યો. ત્યાંથી રાજા પિતાને ઘેર આવ્યો કે તરતજ રાજાના શરીરમાં ગલૂણ ( ઝરતો કોઢ ) ને વ્યાધિ ઉત્પન્ન થયો. તે વ્યાધિથી રાજાના દેહમાં ઘણું વેદના થવા લાગી. રાજાને ગંગા વિગેરેના તીર્થજળથી સ્નાન કરાવ્યું. તે પણ વ્યાધિ શાંત થયે નહી, તેથી તે બહુજ ગભરાઈ ગયો. એકદા રાજાએ કઈ મુનિને રોગની શાંતિને ઉપાય પૂછયે, ત્યારે મુનિએ કહ્યું કે સ્વસ્તિશ્રિય ધામ ગુણાભિરામ, સુત્રામસંતાનનતાંહિપન્ના જાગ્રતપ્રતાપે જગતીતલેત્ર, શ્રી પાર્શ્વદેવં સતત શ્રય વં ૧ યદયમૂર્તિભંવિને સમસ્ત, નિત્યઘં દષ્ટિપથાવતી શૈલેબુદે સ્થાપિતતીર્થનાથ, શ્રીપાર્ષદે વિતતિ સૌખ્યું છે હે રાજન ! કલ્યાણ અને સંપત્તિના સ્થાનભૂત, સકળ ગુણોથી વિરાજમાન, અને જેના ચરણકમળને ઈન્દ્રોને સમૂહ પણ પ્રણામ કરે છે, તથા જેનો પ્રતાપ જગતમાં For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજયપર્ધારિત નિરંતર જાગૃત છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું તમે નિરંતર સેવન કરે. જેની મૂર્તિ માત્ર દષ્ટિમાર્ગમાં આવવાથી (એકચિતે જોવાથી પણ) ભવ્ય પ્રાણીઓના સમગ્ર પાપને હણે છે, એવા આબુપર્વત પર સ્થાપન કરેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ સર્વ પ્રાણીઓને સુખના આપનારા છે.” હે રાજ! તમે આ પુરમાંજ એક નવીન ચૈત્ય કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ સ્થાપના કરી હમેશાં દંભ રહિત નિર્મળ ભાવથી તેની પૂજા કરે, તેથી તમારા રોગની શાંતિ થશે. આ પ્રમાણે મુનિએ કહેલે ઉત્તર સાંભળીને રાજાએ તરતજ શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય કરાવી તેમાં શ્રી પાર્શ્વનાથસ્વામીની કાંચનમય મૂર્તિ સ્થાપના કરી અને હમેશાં તેની ભક્તિપૂર્વક પૂજા કરવા માંડી. તેના પ્રભાવથી અનુક્રમે રાજાને સર્વ વ્યાધિ નષ્ટ થયો. પાલણપુરના પ્રહૂલાદન નામના રાજાએ ભક્તિવડે જે પાર્શ્વનાથની મૂર્તિનું નિર્માપણ કર્યું તે મૂર્તિના સ્નાત્રનું જળ અન્ય રાજાને પણ પામી (ખસ) વ્યાધિનો નાશ કરનાર થયું. પ્રહૂલાદનપુરમાં પ્રહલાદન નામના ચિત્યમાં બિરાજેલા પ્રહૂલાદન નામના પાર્શ્વનાથસ્વામી ચંદ્રની જેમ પ્રાણીઓને પ્રહૂલાદ (હર્ષ) કરનારા થવાથી જગતમાં સાર્થક નામવાળા છે. આ રીતે પ્રમાદને ત્યાગ કરવાની અને તે પ્રસંગે જણાવેલ શ્રી શત્રુંજયાદિની બીને સમજીને ભવ્ય છાએ અપ્રમાદી થઈ તીર્થ સેવાદિ કરવાપૂર્વક મેક્ષ માર્ગની સાત્વિકી આરાધના કરી મેક્ષના સુખ મેળવવા, એમાંજ ખરી માનવજન્મની સાર્થકતા છે. ૧૫ પ્રમાદાદિ અશુભ નિમિત્તે ભૂલ જે હવે કદી, તાસ પ્રાયશ્ચિત્ત લેજે ગુરૂકને સાચું વદી; લેને ગુણે બીજા તણું નિંદા ન સુણજે કાઈની, સ્વાધ્યાય કરજો ભાવ હંમેશ લઘુતા આપની. ૧૬ સ્પષ્ટાર્થ_હે ભવ્ય જીવો! તમે પ્રમાદ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ખરાબ વિચાર, વેણ અને પ્રવૃત્તિ (કાયાથી થતી ક્રિયા) વગેરે અશુભ નિમિત્તેમાંના કેઈ પણ કારણથી કદાચ કષાયાદિના સેવન રૂપ ભૂલ થઈ જાય, તે ગાંભીર્યાદિ ગુણેને ધારણ કરનાર શ્રી આચાર્ય ભગવંત વગેરે સદ્દગુરૂઓની પાસે સરલ સ્વભાવે તે ભૂલને (જે રીતે થઈ હોય તે પ્રમાણે) યથાર્થ સ્વરૂપે કહીને પ્રાયશ્ચિત્ત લેજે. અને બીજા જીના ગુણોને જરૂર ગ્રહણ કરશે. તથા તમારે કેઈની પણ નિંદા કરવી નહી ને સાંભળવી પણ નહી. તેમજ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરજો, વળી તમે તમારી લઘુતા ભાવજો. એટલે અભિમાની અક્કડ થશે નહીં. આ રીતે આ લેકમાં શ્રીચારૂ ગણધરે આપેલ પાંચ હિત શિક્ષાઓમાંની (પ્રાયશ્ચિત્તના લેવા રૂપ) પહેલી શિખામણનું રહસ્ય ટૂંકામાં આ પ્રમાણે જાણવું– ગીતાથદિગુણયુક્ત, લવાચાર્ય વિવેકિના પ્રાયશ્ચિત્ત તો ગ્રાહ્ય, પાપફલમરેધકમ્ ૧ Jain Education Intemational For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ] અર્થ–“વિવેકી પુરુષે ગીતાર્યાદિક ગુણેથી યુક્ત એવા આચાર્યને પામીને પાપના ફળને રોકનારું પ્રાયશ્ચિત્ત નામનું તપ ગ્રહણ કરવું.” ગીતાર્થ એટલે નિશીથ વિગેરે છેદસૂત્રાદિના ભાવાર્થને જાણનાર, આદિ શબ્દ કરીને કૃતયેગી (કરેલા છે યોગ જેણે) વિગેરે ગુણોથી યુક્ત શ્રી આચાર્ય ભગવંત આદિ જાણવા. ગીઅો કડજોગી, ચારિત્તી તહ ગાહણાકલા ખેઅને અવિસાઈ, ભણિઓ આલેયણાયરિઓ છે ૧ અર્થ–(૧)“ગીતાર્થ એટલે સમગ્ર સિદ્ધાન્તના અર્થને જાણનાર, (૨) કૃતયોગી એટલે શ્રુતજ્ઞાનને ભણવા ભણાવવા નિમિત્તે વિવિધ પ્રકારનું તપ કરનાર, અને (૩) ચારિત્રી એટલે અતિચાર રહિત સંયમનું પાલન કરનાર, તથા (૪) ગ્રાહણાકુશળ એટલે ઘણી યુક્તિથી આલોચના લેનારને વિવિધ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત ત૫ ગ્રહણ કરાવવામાં કુશળ, (૫) ખેદજ્ઞ એટલે સમ્યફ પ્રકારે પ્રાયશ્ચિત્ત લેતાં તથા કરતાં જે પરિશ્રમ થાય તેને જાણનાર, (૬) અવિવાદી એટલે પ્રાયશ્ચિત્ત લેનારના અનેક દોષ સાંભળ્યા છતાં ખેદ નહી પામતાં ઉલટા પ્રાયશ્ચિત્ત લેનારને તેવા તેવા પ્રકારનાં દૃષ્ટાંતે કહેવાપૂર્વક વૈરાગ્યવાળાં વાકયેથી ઉત્સાહ પમાડનાર એવા પ્રકારના આચાર્ય વગેરે ગીતાર્થે આલેચનાને માટે યોગ્ય કહેલા છે.” માટે આલોયણ લેનારે અવશ્ય ગીતાર્થ ગુરુની શોધ કરવી. કહ્યું છે કે – આલેઅણાદિનિમિત્ત, ખિત્તેમિ સત્તયણસયાઈ કાલે બારવાસા, ગીઅWગવેસણું કુજજા છે ૧ છે અર્થ–“આલોચનાદિક લેવા માટે ક્ષેત્રથી સાતસો જન સુધી અને કાળથી બાર વર્ષ સુધી ફરીને ગીતાર્થની શોધ કરવી.” ૧ અમ્મીઓ વિજાણઈ સેહિં ચરણસ્સ દેઈ ઊણહિઅં, તે અખાણું આલેઅગ ચ પાડેઈ સંસારે છે ૨ અર્થ—અગીઓ- અગીતાર્થ આલોયણા આપી જાણતા નથી તેથી તે જે ચારિત્ર સંબંધી અધિક અથવા ન્યૂન આલોયણ આપે, તે તેથી પિતાને અને આલોચના લેનારને બન્નેને સંસારમાં પાડે.” માટે તેવાની પાસે આલયણ લેવી નહી. ૨ અખંડિઅચારિત્ત, વયગહણાઓ હવિજ જે નિર્ચા તસ્ય સગાસે દંસણવયગહણું સહિગહણં ચ છે ૩ છે અર્થ–“જે હમેશાં વ્રત (દીક્ષા) ગ્રહણ કર્યા પછી અખંડ ચારિત્રવાળા હોય, તેની પાસે દર્શન (સમક્તિ) અને વતનું ગ્રહણ કરવું, તથા તેની પાસે આયણ લેવી, અથવા અનશન આદરવું.” For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધરિકૃતઆવા પ્રકારના ગુરુને પામીને અવશ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. કદાપિ આલેચના લેવા જતાં માર્ગમાંજ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે તો પણ તેને આરાધક જાણુ. આલેઅણપરિણ, સમ્મ સંપદુિઓ ગુરૂસગાસે જઈ અંતરાવિ કાલ, કરિન્જ આરાઓ તહવિ . ૧ અથ–“આલોયણા પરિણત (આલોયણા લેવાને તત્પર) થયો છતો, ગુરુ પાસે જવાને સમ્યફ પ્રકારે સંપ્રસ્થિત થયેલ હોય એટલે માર્ગે પડયો હોય એ મુનિ કદાપિ માર્ગમાં પણ કાળ કરે તે પણ તે (આલોયણ લીધા વિના પણ) આરાધક છે.” જે કદાચિત આચાર્ય વિગેરેની જોગવાઈ ન મળે તો સિદ્ધની સાક્ષીએ પણ આલોયણું લેવી. કહ્યું છે કે – આયરિઆઈ સગચ્છ, સંભેઈઅ ઇઅર ગીયWપાસત્યે સાવી પછાકડ, દેવ ય પડિમા અરિહસિધ્ધ ૧ છે અર્થ–“સ્વગચ્છના આચાર્યાદિક, સાંગિક, ઈતર, ગીતાર્થપાસન્થ સાપિક, પશ્ચાતકૃત, દેવ, પ્રતિમા, અહંન્ત, અને સિદ્ધની સાક્ષીએ ઉત્તરોત્તર અભાવે આલેચના લેવી.” આ ગાથાને વિસ્તારાર્થ એ છે કે-સાધુ અથવા શ્રાવકે અવશ્ય પ્રથમ પિતાનાં ગચ્છના આચાર્ય પાસે આલોચના લેવી, તેના અભાવે (તે જે ન મળે તો) ઉપાધ્યાય પાસે, તેના અભાવે પ્રવર્તક પાસે, તેના અભાવે સ્થવિર પાસે અને તેના અભાવે ગણાવછેદક પાસે (જે કઈ ગચ્છમાં મોટા હોય તેની પાસે) આલોચના લેવી. પિતાના ગચ્છમાં ઉપરના પાંચે અભાવ હોય તો સાંગિક એટલે સમાન સમાચારીવાળા બીજા ગચ્છના આચાર્ય વિગેરે પાંચેની પાસે અનુક્રમે એક એકના અભાવે આલોચના લેવી. તેમના અભાવે ઈતર અસાંગિક એટલે જુદી સમાચારીવાળા સંવિગ્ન ગ૭માં તેજ કમે આલો. ચના લેવી. તેમના પણ અભાવે ગીતાર્થપાસત્થ એટલે ગીતાર્થ થયા પછી પાસથ્થા થઈ ગયેલ હોય તેની પાસે, તેના અભાવે ગતાર્થ સારુપિક એટલે વેતવસ્ત્રધારી, મુંડ, બદ્ધકચ્છ રહિત, રજોહરણ રહિત, બ્રહ્મચર્ય સહિત, સ્ત્રીવર્જિત, ભિક્ષાવડે ભોજન કરનાર એવાની પાસે અથવા શિખા ધારણ કરનાર અને ભાર્યાવાળા સિદ્ધપુત્રની પાસે, તેના અને ભાવે ગીતાર્થ પશ્ચાતકૃત એટલે ગીતાર્થ થયા પછી ચારિત્રના વેષને તજીને સ્ત્રીવાળા થયેલા ગૃહસ્થ પાસે આલોચના લેવી. આવા પાસસ્થાદિકને પણ આયણ લેતી વખતે ગુરુની જેમ વંદનાદિક વિધિ કરે; કેમકે ધર્મનું મૂળ વિનય છે. જે કદાચ પાસસ્થાદિક પિતે પિતાને હીન ગુણવાળા સમજીને વંદનાદિક કરવાની ના કહે, તે તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરી આ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ રાશનાપિતામણિ ] ચન લેવી. જેણે ચારિત્રને વેષ તજી દીધું છે એવા પશ્ચાતકૃત પાસે લેતાં તેને અલ્પ કાળનું સામાયિક ઉચ્ચરાવીને તથા વેષ ધારણ કરાવીને પછી વિધિપૂર્વક આયણું લેવી. તેવા પાસસ્થાદિકના પણ અભાવે જે ઉદ્યાનાદિકમાં બેસીને અને અને ગણધરાદિકે ઘણી વાર આલેચના આપી હય, અને તે જે દેવતાએ જોયું-સાંભળ્યું હોય, ત્યાં જઈને સમ્યગદષ્ટિ દેવતાની અટ્ટમ વગેરે તપથી આરાધના કરીને તેમને પ્રત્યક્ષ કરી તેમની પાસે આલોચના લેવી. જે કદાચ જેણે આલોયણ સાંભળેલ છે તે દેવતા ચ્યવી ગયે હશે તો તેને સ્થાને ઉત્પન્ન થયેલો બીજે દેવતા મહાવિદેહમાં વિચરતા અરિહંતને પૂછીને આલોચના આપશે. (જણાવશે) તેના પણ અભાવે અરિહંતની પ્રતિમા પાસે આલોચીને પોતે જ યથાર્થ પ્રાયશ્ચિત ગ્રહણ કરવું. તેને પણ અગે ઈશાન કૃણ તરફ મુખ રાખી અહંત સિદ્ધની સમક્ષ આલોચના કરવી, પણ આલોચના કર્યા વિના રહેવું નહી. કેમકે શલ્ય સહિત રહેવાથી વિરાધકપણું થાય છે. આલોચનાના અનેક ગુણ છે. કહ્યું છે કે – લહુ આલ્હાયજણણું, અપપરનિવત્તિ અજવું સેહી દુક્કરકરણે આણ, નિસ્સલ્લાં ચ સહિગુણ ૧ અર્થ—“ લઘુતા, આલ્હાદ ઉત્પન્ન થવે તે, સ્વપરની નિવૃત્તિ, આજવું, શુદ્ધતા, દુષ્કર કરવાપણું, આજ્ઞા અને નિઃશલ્યત્વએ શોધી એટલે આલોયણના ગુણે છે.” વિશેષાર્થ–(૧) લઘુતા એટલે જેમ ભાર વહન કરનાર મજૂરને ભાર લઈ લેવાથી તે લઘુ (હળવો) થાય, તેમ હદયમાંથી શલ્ય નાશ થવાથી આલોયણ લેનાર જીવોને લઘુતા (દેષ રૂપી ભારથી રહિતપણું)પ્રાપ્ત થાય છે,(૨) આલ્હાદ જનન એટલે પ્રમોદ (હર્ષ) ઉત્પન્ન થાય છે,(૩) સ્વપરનિવૃત્તિ એટલે પોતાની તથા અન્યની દષથી નિવૃત્તિ થાય છે, અર્થાત્ આલોચના લેવાથી પિતાના દોષની નિવૃત્તિ થાય છે, એટલું જ નહી પણ તેને જોઈને બીજાઓ પણ પિતાના દોષની આલોચના લેવા તત્પર થાય છે, તેથી બીજા જીવેની પણ દષથી નિવૃત્તિ થાય છે, (૪) આર્જવ એટલે સારી રીતે આલોયણ લેવાથી નિષ્કપટતા-સરલતા પ્રાપ્ત થાય છે, (૫) શધિ એટલે અતિચારરુપ મળને નાશ થવાથી શુદ્ધતા પ્રાપ્ત થાય છે, (૬) દુષ્કરકરણદુષ્કર કરવાપણું થાય છે, એટલે કે પાપકાયનું પ્રતિસેવન તે કાંઈ દુષ્કર નથી, તે તે અનાદિકાળથી પરિચિત છે, પરંતુ કાંઈ પણ દોષ થયે હોય તેની આલોચના લેવી તે દુષ્કર છે; કેમકે આલેચનાની ઈચ્છા છે જ્યારે મોક્ષના સન્મુખભાવે પ્રબળ વીર્યને ઉલ્લાસ થાય ત્યારેજ થઈ શકે છે. તે વિષે શ્રી નિશીથ ચૂર્ણિમાં પણ કહ્યું છે કે“તું ન દુર જે ડિસેવિજઈ તે દુક્કરે સમ્મ આલોઇજ્જઇતિ” જે (અકાર્યનું) પ્રતિસેવન કરવું તે દુષ્કર નથી, પણ જે તેની સમ્યક પ્રકારે આલોચના લેવી તે દુષ્કર છે.” For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપઘાસરિકૃત આ કારણથી જ આ આલોચનાને અત્યંતર તપમાં ગણેલ છે. સમ્યગ આલોચન માસક્ષપણાદિક તપ કરતાં પણ દુષ્કર છે. અહીં લક્ષ્મણ સાધ્વીનું તથા ચંડકૈાશિકના પૂર્વભવમાં દેડકીની હિંસા કરનાર તપસ્વી (મુનિ) નું દૃષ્ટાંત જાણવું. હવે જ્ઞાનાદિકની આલોચના કહે છે. ત્રિવિધાશાતના જાત, જ્ઞાનાદિનાં યથાક્રમમાં અતિચારવિશુદ્ધચર્ય, સૂક્ત તત્તપશ્ચરેત્ ૧ અર્થ–“ જ્ઞાનાદિકની અનુક્રમે જઘન્યાદિ ત્રણ પ્રકારની આશાતના થયે છતે તેના અતિચારની વિશુદ્ધિ માટે સૂત્રમાં કહ્યા પ્રમાણે તપ કરવું.” જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના જાણવી, તેમાં જ્ઞાનાદિકને અવિનય થાય, ત્યારે તેનું પ્રાયશ્ચિત્ત લઈ યથાયોગ્ય તપ કરે જોઈએ. ( ૧ ) જિતક૯૫ અનુસારે “ કાલે વિયે બહુમાણે ” ઈત્યાદિ આઠ પ્રકારના જ્ઞાનાચારની દેશ આશાતનામાં એક આંબિલ અને સર્વાશાતનામાં એક ઉપવાસ કરે, અને સ્થાનાંગ સૂત્ર અનુસારે જઘન્ય આશાતનામાં પુરિમ, મધ્યમ આશાતનામાં એકાસણું અને ઉત્કૃષ્ટમાં આંબિલ કરવું. (૨) આચાર્ય, ઉપાધ્યાય, પુરતક, પાટી, કેવળી, એળીયા, નવકારવાળી વિગેરે દરેકની આશાતનામાં જઘન્યથી એક આંબિલ આવે. નિંદા, પ્રષ, મત્સર, ઉપહાસ વિગેરે રૂપ દરેક આશાતનામાં એક એક ઉપવાસ આવે. (૩) ઈવહી પ્રતિકમ્યા વિના સ્વાધ્યાય વિગેરે કરે તે એક પુરિમદ્રનું પ્રાયશ્ચિત્ત આવે. પોતાના પ્રમાદથી પુસ્તકાદિકને અગ્નિથી દાહ થયો હોય, અથવા નષ્ટ થયાં હોય તે શક્તિ છતે તે પુસ્તકે ફરીથી નવાં લખાવવાં. (૪) અક્ષરને પગ અડકે તો નવી આવે, જ્ઞાન સમીપ છતાં (પાસે હોવા છતાં ) આહાર–નીહાર કરવાથી નવી આવે, થૂક વડે અક્ષર કાઢે તે પુરિમ આવે, (૫) જપમાળા (નવકારવાળી) તુટે અથવા તેને પગનો સ્પર્શ થાય કે ખોવાય તો નવી આવે, (૬) કાળ વખતે સિદ્ધાન્ત ભણે ગણે અથવા કેઈને ભણવામાં અંતરાય કરે તો પુરિમદ્ભનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે જાણીને જે માણસ જ્ઞાન સંબંધી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહી, આળાવે નહી તે માણસ વરદત્તના જીવ વસુદેવ આચાર્યની જેમ અને પુસ્તક પાટી વિગેરેને બાળી નાખનાર ગુણમંજરીના જીવ સુંદરીની જેમ મહાન દુઃખ પામે છે. આ રીતે જ્ઞાનાચારની આચના ટૂંકામાં જાણવી. હવે (૧) “ નિસંકિય નિકલંખિય” ઈત્યાદિ આઠ પ્રકારના દર્શનાચારને વિષે દેશશંકામાં આંબિલનું પ્રાયશ્ચિત્ત આવે, સર્વ શંકા થાય તે ઉપવાસ આવે. (આ પ્રમાણે આઠેમાં સમજી લેવું. ) સ્થાનાંગ સૂત્રમાં દર્શનાચારના અતિચાર સંબંધી જઘન્યથી પુરિમટ્ટ, મધ્યમથી એકાસણું અને ઉત્કૃષ્ટથી ઉપવાસ કહેલો છે. (૨) પ્રમાદથી દેવ ગુરૂને વંદના કરે તે પુરિમઠુ, (૩) પ્રતિમાની સાથે વાસકુંપી, ધૂપધાણું વિગેરે અથડાઈ જાય, પ્રતિમા પડી જાય, વગર જોયેલા વસ્ત્ર વડે પૂજા કરે તે પુરિમ અને (૪) દેવ, ગુરૂ, For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ દશનાચિંતામણિ ] ૨૫ પુસ્તક, સંઘ, ચિત્ય, તપ, સાધુ, શ્રાવક અને સમાચારીની દેશથી આશાતના કરે તે આંબિલ અને સર્વાશાતનામાં પ્રત્યેકે ઉપવાસ; (૫) દેરાસરની અંદર તંબેળ ખાવું, જલ પીવું, ભોજન કરવું ઈત્યાદિ દશ પ્રકારની ચિત્યની આશાતના દેશથી થાય તે આંબિલ, સર્વથી આશાતના થાય તો ઉપવાસ; (૬) સામાન્ય મિથ્યાત્વ ક્રિયા કરે તે પરિમ, ઉત્કૃષ્ટથી આંબિલ અન્યતીથિકના દેવ ગુરુનું વંદન પૂજન કરે, શ્રાદ્ધ સંવત્સરી કરે, માંડલા માંડે, ઉતાર મૂકે ઈત્યાદિ બાદર મિથ્યાવ એક વાર કરવાથી પ્રત્યેકે એક એક ઉપવાસ, વારંવાર તેવી કરણી કરે તે પ્રત્યેકે દશ દશ ઉપવાસ; (૭) સાધર્મિકની સાથે અપ્રીતિ કરે તે જઘન્યથી એકાસણું, મધ્યમથી આંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ (૮) સ્થાપનાચાર્યની પડિલેહણ ન કરે તે પુરિમઠ્ઠ, પડી જાય તે એકાસણું, ખોવાઈ જય તે ઉપવાસ; (૯) પ્રતિમાની અંગુલી વગેરે પિતાના પ્રમાદથી નષ્ટ થાય તો દશ ઉપવાસ; (૧૦) સૂક્ષ્મપણે દેવદ્રવ્યને ઉપભેગા થઈ જાય તે જઘન્યથી પુરિમટ્ટ, મધ્યમથી ઉપવાસ અને પ્રમાદથી વારંવાર ભેગમાં લે તો દશ ઉપવાસ. દેવદ્રવ્ય ભક્ષણ કરીને જે મનુષ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહી તે સંકાશ શેઠ, સાગર શેઠ વિગેરેની જેમ અનેક દુઃખસંતતિને પામે છે. પૃથ્વીપર પડી ગયેલાં પુષ્પ પ્રમાદથી પ્રભુને ચડાવે તે આંબિલનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવાથી છેડા તાવડે શુદ્ધિ થાય છે, અને જે ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત ન લે તે તે માતંગના પુત્રની જેમ ઘણું દુઃખ પામે છે. છે તે માતંગપુત્રની હકીકત ટૂંકામાં આ રીતે જાણવી છે કામરૂપપટ્ટણમાં કઈ ચાંડાળને ઘેર દાંતવાળે પુત્ર ઉત્પન્ન થયે. તે જોઈ તેની માતાએ ભય પામીને ગામ બહાર જઈ તે પુત્રને તજી દીધો. તેવામાં તે નગરને રાજા ફરવા નીકળ્યું હતું તેણે તેને દીઠે, એટલે પરિજન દ્વારા પિતાના મહેલમાં લઈ જઈ તેને ઉછેર્યો. અનુક્રમે તે યુવાવસ્થા પામે. પ્રાંતે રાજાએ તેને જ ગાદી પર બેસાડીને દીક્ષા લીધી. તે રાજર્ષિ અનુક્રમે જ્ઞાની થયા, એટલે પુત્રને પ્રતિબંધ કરવા ત્યાં આવ્યા. રાજાને ખબર થતાં તે મોટી સમૃદ્ધિથી ગુરુને વાંદીને પાસે બેઠે. તેવામાં તે ચાંડાલની સ્ત્રી પણ ત્યાં આવી ગુરુને વાંચીને બેઠી. તે માતંગીને જોઈને રાજા હર્ષ પામ્યો અને તે માતંગી પણ રાજાને જોઈને હર્ષ પામી. તેના રોમાંચ વિકસિત થયા અને તત્કાળ તેના બન્ને સ્તનમાંથી દૂધની ધારા નીકળી. તે જોઈને રાજાએ આશ્ચર્ય પામી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી ! મારા દર્શનથી આ માતંગીના સ્તનમાંથી દૂધ કેમ નીકળ્યું ?” મુનિ બોલ્યા કે “હે રાજા ! આ માતંગી તારી માતા છે. તેણે તને જન્મતાંજ ગામ બહાર તજી દીધો હતો, ત્યાંથી મેં લઈને તારું પાલન કર્યું હતું, અને મારે પુત્ર નહી હોવાથી તેને રાજ્ય આપ્યું હતું.” તે સાંભળીને રાજાએ પૂછયું કે “હે ગુરુ ! કયા કમથી માતંગ કુળમાં મારે જન્મ થ? અને ક્યા કર્મથી મને રાજ્ય મળ્યું?” મુનિ બેલ્યા કે “તું પૂર્વ ભવે શ્રીમાન અને વિવેકી શ્રેણી હતો. એકદા જિનેન્દ્રની પૂજા કરતાં એક સુગંધી પુષ્પ પદ્માસન ૩૪ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસરિત ઉપર પડયું. તે અતિ સુગંધી છે એમ જાણીને તેં ફરીથી તે પુષ્પ પ્રભુપર ચડાવ્યું. અવિધિએ સ્નાન કર્યા વિના એ પ્રમાણે કરવાથી તે માલિન્યપણાનું પાપકર્મ અજિત કર્યું, (બાંધ્યું) તે પાપની આચના કર્યા વિના મરણ પામી માતંગ કુલમાં તું ઉત્પન્ન થયો અને વિધિપૂર્વક પૂજા કરવાના પુણ્યથી તું રાજ્ય પામ્યો.” આ પ્રમાણે સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તરતજ તેણે રાજ્ય તજી દઈને દીક્ષા લીધી. અંતે સમગ્ર દુષ્કર્મ આલોચી પ્રતિક્રમીને સ્વર્ગે ગયો. આ હકીકતને લક્ષ્યમાં રાખીને હે ભવ્ય જ! “સિદ્ધાન્ત, સંઘ અને પ્રતિમાની અર્ચના વિગેરેમાં અવિવેકને લીધે જે આશાતના થઈ હોય તેની સદ્ગુરુ પાસે તત્કાળ આલોચના લઈ યોગ્ય તપ તપીને જરૂર આત્મશુદ્ધિ કરવી જોઈએ.” છે પાંચ અણુવ્રતના પ્રાયશ્ચિત્તનું વર્ણન ટૂંકામાં આ રીતે જાણવું છે પંચાણુવ્રતસંબધ્ધતિચારશુદ્ધિહેતા પ્રાયશ્ચિત્તતપ કાર્ય, ગીતાર્થગુરૂદિતમ્ . ૧ અર્થ–પાંચ અણુવ્રત સંબંધી અતિચારની શુદ્ધિને માટે ગીતાર્થ ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત તપ કરવું.” પાંચ અણુવ્રત માંહેલા (૧) પહેલા વ્રતની આલોચના આ પ્રમાણે છે-શ્રાવકને પૃથ્વીકાયાદિક એકેન્દ્રિય જીવની વિરાધના ઘણું કરીને સામાયિક પૌષધ ઉપધાનાદિના અવસરે અથવા અભિગ્રહનું ઉલ્લંઘન કરતાં જાણવી. તેમાં પાંચે સ્થાવરને કારણ વિના સંઘટ્ટ કરવાથી એક પુરિમઠું, તેને થોડી પીડા કરી હોય તે એકાસણું, ગાઢ પીડા કરી હોય તે નવી અને ઉપદ્રવ કર્યો હોય તે આંબિલ કરવું, (૨) અનન્તકાય ને વિકસેન્દ્રિયને સંઘટ્ટ કરવાથી પુરિમદ્ર, એ૯૫ પીડા કરી હોય તો એકાસણું, અધિક પીડા કરી હોય તે આંબિલ અને ઉપદ્રવ કર્યો હોય તો ઉપવાસ, (૩) અહંકારથી પંચેન્દ્રિયને વધ કર્યો હોય તે દશ ઉપવાસ, (૪) ઘણા એકેન્દ્રિય જીને વધ કર્યો હોય તે દશ ઉપવાસ, (૫) ગન્યા વિનાનું જળ એક વાર પીધું હોય તો બે ઉપવાસ, (૬) જળ ગળ્યા પછી તેને સંખારે છેડે ઢેળા હોય તે બે ઉપવાસ, (૭) વારંવાર સંખારે ઢેળા હોય તે દશ ઉપવાસ, સંખારો સૂકાઈ ગયા હોય તો દશ ઉપવાસ, (૮) ખારે અને મીઠ ( ખારા ને મીઠા પાણીને ) સંખારે એકત્ર કરવામાં આવ્યો હોય તો ત્રણ ઉપવાસ, (૯) ગળ્યા વિનાના જળથી સ્નાન કર્યું હોય અથવા તેને ઉનું કર્યું હોય તે ત્રણ ઉપવાસ, (૧૦) લીલ ફૂલને સંઘટ્ટ કર્યો હોય તો એક ઉપવાસ, લીલા ઘાસ ઉપર બેસવા કે ચાલવાથી એક ઉપવાસ, (૧૧) ગર્ભપાતે ૧૦૮ ઉપવાસ, (૧૨) કરેળીયાનાં પડ ઉખેડવાથી દશ ઉપવાસ, (૧૩) ઉધઈનાં ઘર નષ્ટ કરવાથી દશ ઉપવાસ, (૧૪) ખાળકૂવામાં, For Personal & Private Use Only www.jalnelibrary.org Page #302 -------------------------------------------------------------------------- ________________ રેશનાચિંતામણિ ] ૨૬૭ કીડીઓના દરમાં તથા પિલાણવાળી જમીનમાં જળ જાય તેમ સ્નાન કરવાથી, અને ઉનું જળ અથવા ઓસામણ વગેરે તેને સ્થાને ઢળવાથી એક ઉપવાસ, (૧૫) પાણી ગળતાં ઢળે, ફાટેલા ગળણુથી પાણી ગળે, લાકડાં પુંજ્યા વિના અગ્નિમાં નાખે, સળેલું ધાન્ય ખાંડે, દળે, શેકે, ભરડે કે તડકે મૂકે, ઉકરડો સળગાવે, ક્ષેત્રમાં સૂઢ કરે, વાસીદું અગ્નિમાં નાખે, કે ઉ નાખે, ચોમાસામાં ઢાંક્યા વિના દિવો કરે, ખાટલા ગોદડાં તડકે નાખે, વાસી ગાર લીંપે, વાસી છાણાં થાપે, ચકલી વિગેરેના માળા ભાગે, જીવ જોયા વિના વસ્ત્ર ધુએ, રાત્રિએ સ્નાન કરે, ઘંટી, ખાંડણી, ચૂલો વિગેરે પુંજ્યા વિના ઉપયોગમાં લે, સોય એ, ઈત્યાદિ કાર્ય નિર્ધ્વસ( નિર્દય )પણે કરવાથી દરેક કાર્યમાં જઘન્ય એક ઉપવાસનું, મધ્યમથી ત્રણ ઉપવાસનું અને ઉત્કૃષ્ટ દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે, (૧૬) સુવાવડ કરવાથી બે અથવા ત્રણ ઉપવાસ, (૧૭) ઘણી સ્ત્રીઓની સુવાવડ કરવાથી દશ ઉપવાસ; (૧૮) જળ મૂકાવવાથી એક ઉપવાસ, (૧૯) કૃમિના નાશ માટે ઔષધ ખાધું હોય તે ઉત્કૃષ્ટ દશ ઉપવાસ, (૨૦) જળાશયમાં સ્નાન કરે, લૂગડાં કે ગોદડાં વિગેરે ધુએ તે દશ ઉપવાસ, અને (૨૧) કાંસકી વિગેરેથી કેશ ઓળીને જૂ લીખની વિરાધના કરે તો દશ ઉપવાસ. આ પ્રમાણે આલોચના સાંભળીને જે કઈ પાપની આલોચના ન કરે તે મેટું દુઃખ પામે છે. ધર્મરાજાએ પૂર્વે પોતાના કુમકના ભાવમાં ઘણુ સ્થાવર અને અનન્તકાયાદિકને વધ કર્યો હતો, તેથી તેને ઘણું દુઃખ પ્રાપ્ત થયું હતું. પછી તેણે તે પાપની ગુરુ પાસે આલોચના કરી, અને ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું, તેથી તેજ ભવમાં તે પાછો મેટે ધનવંત શેઠ થયે. લાખો સાધમિકોને અન્નદાન આપીને તેણે સુખી કર્યા. ત્યાર પછી બીજે મનુષ્ય જન્મ પામતી વખતે તેના પ્રભાવથી બાર વર્ષનો દુષ્કાળ પડવાને હતો તે પડ્યો નહી, તેથી તેનું ધર્મરાજા નામ પડયું. એક ગોવાળે બાવળની સૂઈમાં જૂને પરેવીને મારી હતી, તેનું પ્રાયશ્ચિત્ત ન કરવાથી તે એક સો ને આઠ ભવ સુધી શૂળીથી મરણ પામ્યો હતો. મહેશ્વર નામના શ્રેષ્ઠીની સ્ત્રીએ એક જૂ મારી હતી, તે જાણીને કુમારપાળ રાજાએ તેનું સર્વસ્વ લઈને તેના વડે તે જૂના પ્રાયશ્ચિત્ત બદલ ચૂકાવિહાર નામનું ચિત્ય કરાવ્યું હતું. શ્રી હરિભદ્રસૂરિએ પિતાના પ્રાયશ્ચિત્તને સ્થાને ચૌદસે ને ચુંમાલીશ ગ્રન્થ બનાવ્યા છે. આ વિગેરે દષ્ટાંતો પોતાની મેળે જાણી લેવાં. (૨) હવે બીજા વ્રતનું પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે છે–(૧) પાંચ મોટા અસત્ય છે, તે બેલવાથી જઘન્ય એક આંબિલ અને ઉત્કૃષ્ટ એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત. (૨) અહંકારથી અસત્ય બોલે તો દશ ઉપવાસ, (૨) કલહ કરતાં, ચાડી કરતાં ને બેટું કલંક દેતાં એક આંબિલ, ધર્મને લેપ થાય એવું બોલે તો દશ ઉપવાસ, (૩) શ્રાપ દેવાથી એક ઉપવાસ, ( ૪) દુષ્ટપણાથી કોઈને મારવાનું કહે તો દશ ઉપવાસ, (૫) કેઈના પર ૧ તારું શું થજો ઇત્યાદિ બોલવું તે શ્રાપ. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ વિજ્યપદ્યસરિતકલંક ચડાવવા માટે તેને વ્યભિચારી કહેવો, શાકિની કહેવી અથવા કેઈને નિધિ મળ્યો છે–એ વિગેરે દોષ આપવો તેથી દશ ઉપવાસ. (૬) અક્ષર, મસિસ ( શાહી ) અને ગુપ્ત રાખવા કહેલ વાતને ભેદ કરે તે એક આંબિલ, બેટી રીતે કેઈને દંડ કરાવે તે દશ ઉપવાસ. (૭) વચનદ્વારા કેઈને મારી નાંખે તે એક સે ને એંશી ઉપવાસ. (૮) એક પખવાડિયા સુધી ક્રોધ રહે તે એક ઉપવાસ, (૯) ચાર માસ સુધી કોઈ રહે તે બે ઉપવાસ, (૧૦) વર્ષ સુધી કોઈ રહે તે દશ ઉપવાસ. (આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સમજવું). એક વર્ષથી વધારે મુદત કોધ રહે તેની આલોચના છે જ નહી. અભિચિકુમારે પોતાના પિતા ઉદાયી સનિ ઉપર દ્વેષ રાખ્યો હતો. છેવટે મરણ સમયે પણ તેણે ઉદાયી વિના બીજા સર્વ જીવોને ખમાવ્યા, અને ઉદાયી પરના દ્વેષની આલોચના કરી નહી, તેથી તે અધગામી દેવતા થયો હતે. અસત્ય વાણી બોલવાના પાપની આલેચના નહી લેનારા રજજા સાધ્વી, કુવલયપ્રભસૂરિ અને મરિચિ વિગેરેનાં દષ્ટાન્ત અહીં જાણવાં. (૩) સ્થૂલ અદત્તાદાનમાં (૧) પ્રમાદથી ખેટાં તોલાં તથા માન્ય રાખવાં, રસ પદાર્થમાં બીજો રસ મેળવી વેચ, દાણચેરી કરવી વગેરે બાબતમાં જઘન્યથી પરિમઠ્ઠ, મધ્યમથી આંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ. અહંકારથી તે કાર્યો કરે તો દશ ઉપવાસ, (૨) વિશ્વાસઘાત કરવાથી એક ઉપવાસ. અદત્તાદાનની આ પ્રમાણેની આલોયણ નહી લેનાર અને અદત્ત ગ્રહણ કરવામાં આસક્ત ધવલ નામને શ્રેષ્ઠી શ્રીપાલ રાજા ઉપર વિશ્વાસઘાતની સ્પૃહા રાખવાથી તેજ ભવમાં મેટી વ્યથાને પામ્યું હતું અને કેસરી, રૌહિણેય વિગેરે ચારે ચેરીને ત્યાગ કરીને જિનેશ્વરના માર્ગના રાગી (ભક્ત) થયા હતા. (૪) મૈથુન વિરમણ નામના ચેથા વ્રતમાં (૧) પ્રમાદથી સ્વદારા સંબંધી નિયમને ભંગ થયે હોય તે એક ઉપવાસ, (૨) વેશ્યા સંબંધી નિયમને ભંગ થયો હોય તે બે ઉપવાસ, (૩) અહંકારથી ભંગ કર્યો હોય તે દશ ઉપવાસ, (૪) હીન જાતિની પરસ્ત્રીને અજ્ઞાતપણે સેવવાથી દશ ઉપવાસ, જાણીને સેવવાથી લાખ સજજ્ઞાય સહિત દશ ઉપવાસ. આમ નામના રાજાએ ડુંબની સ્ત્રી સાથે ભેગા કરવાની ઈચ્છા કરી હતી તે વાત બમ્પભટ્ટસૂરિના જાણવામાં આવી, તેથી રાજા લજિજત થયે. પછી બ્રાહ્મણના કહેવા પ્રાયશ્ચિત્તથી રાજાએ તપાવેલી લેઢાની પુતળીનું આલિંગન કરવાની ઈચ્છા કરી. તે જાણીને ગુરુએ રાજાને શીખામણ આપી કે “હે રાજન એમ કરવાથી પાપને ક્ષય થતો નથી.” પછી રાજાના પૂછવાથી ગુરુએ સર્વજ્ઞ શાસ્ત્રને આધારે પ્રાયશ્ચિત્ત આપ્યું. તે પ્રાયશ્ચિત્ત તપ કર ૧ આ સ્ત્રી જાતિ સંબંધી દોષ જાણુ. ડાકણ કહે છે તે. ૨ અક્ષર ફેરવે છે. ૩ શાહી બદલાવવી. ૪ ભુવનપતિ વ્યંતરઆદિ. ૫ એક લાખ નવકાર ગણવા અથવા લાખ લેક સંભારવા તે. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ શનાચિંતામણિ ] વાથી રાજા પા૫ રહિત થઈને જૈનધર્મને પામ્યો હતો. ઉત્તમ જાતિની પરસ્ત્રીને અજાણતાં સેવવાથી એક લાખ ને એંશી હજાર સઝાય સહિત દશ ઉપવાસ, જાણીને સેવવાથી ૧૮૦ ઉપવાસ, તિર્યંચ સંબંધી નિયમને ભંગ થયું હોય તે એક આંબિલ, સ્વપ્નમાં ભંગ થયો હોય તો ચાર લોગસ્સ ને એક નવકારને કાયોત્સર્ગ, અથવા એકસો ને આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ, (૫) હસ્તક્રિયા કરવાથી ત્રણ ઉપવાસ, વારંવાર હસ્તકિયા કરવાથી દશ ઉપવાસ, (૬) પરસ્ત્રીના હદયને સ્પર્શ કરવાથી એક ઉપવાસ, (૭) ઢીંગલા ઢીંગલીના વિવાહ કરવાથી એક પુરિમઠ્ઠ. (૮) ઢીંગલા ગુંથવાથી એકાસણું, અને તેની કીડા કરવાથી એક આંબિલ, (૯) પરસ્ત્રીને બળાત્કારે સેવવાથી એકસે એંશી ઉપવાસ, (૧૦) તેના પર તીવ્ર દષ્ટિરાગ રાખવાથી બે ઉપવાસ, અને તેની સાથે તીવ્ર પ્રેમપૂર્વક વાતચિત કે હસ્ત વિગેરેને સ્પર્શ કરવાથી ત્રણ ઉપવાસની આલોયણ આવે છે. રુપી નામની રાજપુત્રી બાળવિધવા હતી. તેણે શીલસન્નાહ નામના અમાત્ય ઉપર દષ્ટિરાગ કર્યો હતો. અનુક્રમે તે બન્નેએ દીક્ષા ગ્રહણ કરી હતી. છેવટ સંલેખનાને સમયે ગુરુએ ઘણી રીતે બંધ કરી સમજાવી, તેપણ રુપી સાધ્વીએ તે દષ્ટિરાગ સંબંધી પાપની આલેચના લીધી નહી; તે પાપ ગુપ્ત રાખવાથી (દંભ કરવાથી) તેણું અનન્ત ભવપરંપરા પામી. જે તે પાપની આલોચના લીધી હતી તે થોડા તપથીજ તેની કાર્યસિદ્ધિ થાત. (૧૧) કુમારિકા સાથે ભેગા કરવાથી અઠ્ઠમ, (૧૨) ઈત્વર પરિગ્રહિતા ( અમુક મુદત સુધી રખાયત તરીકે કેઈએ રાખેલ ) ને સમાગમ કરવાથી બે ઉપવાસ, (૧૩) મૈથુન સંબંધી અશુભ ચિંતવન કરવાથી એક ઉપવાસ. શ્રી લક્ષમણ નામની સાધ્વીએ ચકલાના મિથુનની સ્તુતિ કરી હતી. તે પાપની આલયણ ગુરુ પાસે લીધી નહી, પણ પિતાની બુદ્ધિથી જ તે પાપના નાશને માટે પચાસ વર્ષ સુધી મહા ઉત્કટ તપ કર્યો, તે પણ તે પાપ નાશ પામ્યું નહી ઉલટી અનેક ભવ સુધી વિડંબના પામી. પણ જે દંભને ત્યાગ કરીને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્ત તપથી આલોચના કરી હોત તો ચેડા કાળમાંજ શુદ્ધ થાત. (૫) પાંચમા પરિગ્રહ પરિમાણ નામના વ્રતમાં નવા પ્રકારના પરિગ્રહના નિયમનો ભંગ થાય તે જઘન્ય પુરિમદ્ર, મધ્યમથી આંબિલ અને ઉત્કૃષ્ટ એક ઉપવાસની આલોયણ આવે છે; દર્પથી નિયમનો ભંગ કરે તે દશ ઉપવાસની આલોયણ આવે છે. આ વ્રતનું પ્રાયશ્ચિત્ત તપ મહણસિંહ નામના શ્રાવકની જેમ તત્કાળ સ્વીકારી લેવું. સાધુએ પણ પિતાના ઉપકરણાદિક અધિક રાખવાથી તત્કાળ આયણ લેવી–તે પાપને આવવું; નહી તે વિબુપદ્ધસિંહરિની જેમ અનાર્ય કુળમાં જન્મવું ચડે છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી વિબુદ્ધસિંહસૂરિનું દૃષ્ટાંત. શ્રીવિબુદ્ધસિંહ નામના સૂરિ પિતાના શિષ્યો સહિત સમસ્ત આસપ્રણીત ધર્મમાં For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધરિકૃતરક્ત હતા. પરંતુ એક યોગપટ્ટ ઉપર તેને ઘણી પ્રીતિ થઈ હતી. તે યોગપટ્ટ વિના કઈ પણ સ્થાને તેને પ્રીતિ ઉપજતી નહોતી. ગપટ્ટ એટલે ઉભી પલાંઠી વાળીને કેડ તથા પગને સાથે બાંધવામાં આવતું સુતરનું વસ્ત્ર સમજવું. તે ગપટ્ટ ઉપરની મૂછ તેણે તછ નહી. જિનેન્દ્રોએ તો મૂછને જ સમસ્ત પરિગ્રહનું મૂળ કારણ કહેલું છે. તે મૂછનું પાપ તેણે મૃત્યુ વખતે પણ સમ્યગ્ન પ્રકારે આલેચ્યું નહી. તેથી તે સૂરિ કાળ કરીને અનાર્ય દેશમાં આરબના મ્લેચ્છ કુળમાં રાજપુત્ર થયા. ત્યાં તેના શરીરપર ગપટ્ટના આકારનું ચિન્હ થયું. તલ, લાખું વિગેરે ચિન્હની જેમ તે ચિન્હ જોઈને સર્વે માણસે વિસ્મય પામ્યા; કારણ કે આવું ચિન્હ કેઈ વખત જોવામાં આવ્યું ન હતું, અને તેનું કારણું તે માત્ર જ્ઞાનીજ જાણે તેમ હતું. અહીં તેના શિષ્યોને સંયમ અને તપના બળથી અનુક્રમે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયાં. તે જ્ઞાનવડે પિતાના ગુરુની શી ગતિ થઈ છે?” તે જોતાં મ્લેચ્છ કુળમાં તેમની ઉત્પત્તિ જાણીને તે શિષ્યો વિચારવા લાગ્યા કે “અહો ! ધનાદિક વિના માત્ર સ્વ૯૫ મૂછ પણ આ પ્રમાણે વ્રતભંગના ફળને આપનારી થઈ પડી, એવી મૂછને ધિક્કાર છે, તેમજ તેવી મૂછની અનાલોચના (આલોચના નહિ લેવી તે)ને પણ ધિક્કાર છે. પણ હવે આપણે તેમને સર્વ ધર્મ પમડાવે કરીને તેમને ઉદ્ધાર કરી પ્રત્યુપકાર કરવો જોઈએ. સ્થાનાંગ સૂત્રમાં પણ “તિહું દુષ્પડિયાર” ત્રણ પદાર્થોને પ્રતિકાર થઈ શકે નહિ, ઈત્યાદિ કહેલું છે. એમ વિચારીને તે શિષ્ય તુરક્કની વાણી તથા અરબ શાસ્ત્ર ભણવા લાગ્યા. પછી મ્લેચ્છ લોકોમાં માન્ય થાય એ વેષ ધારણ કરીને અને પિતાને યતિવેષ ગોપવીને તે દેશ તરફ તેઓએ વિહાર કર્યો. અનુક્રમે અનાર્ય દેશ આવ્યા, ત્યાં સર્વ સ્થાને નિર્દોષ આહારદિક મળશે નહી, એમ જાણીને તે સર્વે એ માસક્ષપણ વિગેરે તપ અંગીકાર કર્યું. પછી જ્યાં પોતાના ગુરુ ઉત્પન્ન થયા હતા ત્યાં આવ્યા, અને કુરાનમાં જે જે નિર્દોષ વિષયે હતા તેનું આલંબન કરીને વૈરાગ્યની યુક્તિથી ઉપદેશ કરવા લાગ્યા, તેથી તેઓ ઘણા લોકોની સ્તુતિને યુગ્ય થયા. અનેક જનેનાં મુખથી તેમની પ્રશંસા સાંભળીને તે રાજપુત્ર પણ તેમની પાસે આવવા લાગ્યો. તે સાધુઓની વાણી સાંભળીને રાજપુત્રને ઘણે હર્ષ થયો. તે કોઈ કોઈ વાર એકજ ત્યાં આવતે, અને કઈ કઈ વાર પરિવાર સહિત આવતે. મુનિએ પણ એકાંતમાં તે રાજપુત્રને પોતાને સાધુવેશ દેખાડતા હતા. એકદા સાધુઓની ક્રિયા, વેષ, ગપટ્ટપી નિશાની, મુનિનાં વાક્ય અને પિતાના પૂર્વભવન વૃત્તાંત સાંભળીને તેને જાતિસ્મરણ થયું, એટલે તેણે વિચાર્યું કે “ અહો ! મને ધિક્કાર છે કે મેં યોગપટ્ટ સંબંધી પ્રાયશ્ચિત્ત લીધું નહી. તેથી હું ત્રણ રત્નો (સમકિત, જ્ઞાન ને ચારિત્ર) હારી ગયું અને માત્ર ગપટ્ટની મૂછથી પરમાત્માના ધર્મથી રહિત હીન જાતિમાં ઉત્પન્ન થયો. આ સર્વે મારા શિષ્યો છે, તેઓએ મારા પર ઘણે ઉપકાર કર્યો છે, કેમકે તેઓ આહારાદિકને પણ ત્યાગ કરીને મારે માટે નિઃસ્પૃહપણે આવું ઉગ્ર તપ કરે છે. તેમને અહીં આવ્યા ઘણું દિવસ થઈ ગયા છે, For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણું ] [ ર૭૧ માટે દેહના આધારભૂત આહારદિક વિના તેઓ કેમ રહી શકશે માટે હું જલદીથી મારા સ્વજનોને છેતરીને એમની સાથે જઈ આર્ય દેશની સીમાએ પહોંચીને દીક્ષા ગ્રહણ કરું.” પછી અવસર જેઈને રાજપુત્રે તે શિષ્યો સાથે આર્ય દેશમાં આવી દીક્ષા લઈને પિતાને જન્મ સફળ કર્યો. “નાના છિદ્રવાળું નાવ પણ જેમ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ અલ્પ મૂછથી પણ સૂરિ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા; એમ સમજીને ભવ્ય જીવેએ મૂછનો ત્યાગ કરવા પૂર્વક આલોચના લઈને આત્મશુદ્ધિ જરૂર કરવી જોઈએ. આ રીતે પાંચ અણુવ્રતના પ્રાયશ્ચિત્તનું વર્ણન જાણવું. છે હવે ૩ ગુણવ્રતે તથા ૪ શિક્ષાવ્રતના પ્રાયશ્ચિત્તનું વર્ણન આ રીતે જાણવું છે ત્રીણિ ગુણવ્રતાનિ સ્પ, સેવ્યાનિ પ્રત્યહં તથા શિક્ષાવ્રતાનિ ચત્કાર્યોષામપિ તત્તપો ભવેત્ છે ૧ અર્થ “ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે, તેમનું નિરંતર સેવન કરવું. તે બને પ્રકારના વ્રતના અતિચારની આલેચનારુપ તપ કહે છે. તે આ પ્રમાણે પહેલા ગુણવતમાં તીખું જળમાં ને સ્થળમાં અને ઉંચે તથા નીચે નિયમ કરતાં અધિક ગમન થાય તે જઘન્યથી એક આંબિલનું પ્રાયશ્ચિત્ત સમજવું. બીજા ગુણવ્રતમાં અજાણતાં મઘ માંસ ઉપભેગમાં આવે તે ત્રણ ઉપવાસ, અને દર્પથી અથવા આકુટીથી મઘ માંસ વાપરવામાં આવે તે દશ ઉપવાસ. ગુણ માણસે મદ્યમાંસના સ્વાદની ઈછા માત્ર પણ કરવી નહીં. કદાચ ઈચ્છા થઈ જાય તો તેની પણ અવશ્ય આલોચના લેવી. એકદા શ્રીકુમારપાળ રાજાને કાંઈક સૂકું ઘેબર ખાતાં દાઢ મધ્યે કરડ’ કરડ’ શબ્દ થયે; તેથી પ્રથમ ભક્ષણ કરેલા માંસનું સ્મરણ થઈ આવ્યું. તેણે તરતજ વિચાર્યું કે “અહે! મેં અયોગ્ય ધ્યાન કર્યું. એ પછી તેના પ્રાયશ્ચિત્ત માટે પિતાના સર્વ દાંત પાડી નાંખવા તૈયાર થઈ ગયા. મંત્રીએ તેમ કરતાં અટકાવીને તે વૃત્તાન્ત ગુરુને જણાવ્યું, ગુરુએ લાભ જોઈને તેના પ્રાયશ્ચિત્તને ઠેકાણે એક હજાર ને ચોવીશ સ્તંભવાળું આરસ પત્થરનું ચૈત્ય કરાવવાને ઉપદેશ આપે. (૧) કોઈ વાર અનામેગે માખણ ખાવામાં આવ્યું હોય તે એક ઉપવાસ. જાણીને (આકુટીથી) ભક્ષણ કરે તે ત્રણ ઉપવાસ. (૨) અનન્તકાયનું એક વાર અનામે ભક્ષણ કરવાથી એક ઉપવાસ, અને જાણીને ભક્ષણ કરવાથી ત્રણ ઉપવાસ. (૩) કેહી ગયેલી વનસ્પતિના ભક્ષણથી એક આંબિલ, (૮) બાળ અથાણું ભક્ષણ કરવાથી તથા ટાઢા દૂધ, દહીં અને છાશમાં દ્વિદળ કઠોળ ખાવાથી અને સેળ પ્રહર ઉપરાંતનું દહીં ભક્ષણ કરવાથી તેમજ બાવીશે અભક્ષ્યના ભક્ષણથી એક એક ઉપવાસ. (૫) મધના ભક્ષણમાં તેને નિયમ છતાં ભંગ થાય તે બે ઉપવાસ, નિયમ ન હોય અને મધનું ભક્ષણ કરે તે એક ઉપવાસ, For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ [ શ્રી વિજયપઘમૃતિ(૬) ચૌદ નિયમને ભંગ થાય તે જઘન્યથી એક પુરિમઠુ, અને ઉત્કર્ષથી એક ઉપવાસ (૭) સૂકમ કર્માદાનમાં બે ઉપવાસ અને લુહારને, વાડી વાવવાને (માળીને), રથ (ગાડાં વિગેરે) ઘડવાને ધંધો કરવાથી તથા લાખ, ગળી, મણશીલ, ધાવડી, સાબુ, ભાંગ, ચાર મહા વિગય, પશુ પક્ષીનાં અંગે પાંગ છેદન, અફીણ, હળ અને હથિયાર વિગેરેને વેપાર કરવાથી દશ ઉપવાસ. (૮) વિષ આપીને અથવા અપાવીને પછીથી તેનું નિવારણ કર્યું હોય તે દશ ઉપવાસ, પણ નિવારણ કર્યું ન હોય તો એક ને એંશી ઉપવાસ. (૯) સુઈ બનાવવાથી એક અબેલ. છરી બનાવવાથી ત્રણ ઉપવાસ. હથિયારને વેપાર રાજીયા વજીયા શ્રાવકની જેમ શ્રાવકે નિષેધ (ન કરે.) તેની કથા એવી છે કે “ખંભાતમાં તપગચ્છી રાજય અને વજીયા નામના બે ભાઈએ રહેતા હતા. તેમને ઘણા દૂર દેશથી જલમાર્ગે વહાણે આવ્યાં. તેમાં તરવાર, છરી, કટારી, સુડી, દાતરડાં, તીર, બંદુક, પિસ્તોલ અને બરછી વિગેરે લોઢાનાં બનાવેલાં ઘણાં હથિયારે મોટી કિંમતવાળાં હતાં. તે જોઈને તેણે વિચાર્યું કે “આ હથિયારોથી પરંપરાએ અનેક જીવોની હિંસા થશે, માટે તે સર્વને ભાંગીને ઝીણો ચૂરે કરી ખાડે ખેદી દાટી દેવાં જોઈએ.” આ પ્રમાણે વિચારીને તેમણે પિતાના સેવકને હથિયારને તેવી રીતે દાટી દેવાને હુકમ કર્યો. સેવકે એ ઘણુ ધનને લાભ દેખાડે, તે પણ તેમણે તેમનું કહેવું કબૂલ રાખ્યું નહી.” (૧) રાત્રીભોજનના નિયમનો ભંગ થાય તે ત્રણ ઉપવાસ. રાત્રીએ બીજાને પીરસે તે એક પુરિમઠુ, અને વારંવાર તેમ કરે તે દશ ઉપવાસ. અજાણતાં લગભગ વેળાએ જમવાથી એક આંબિલ. પ્રભાતે ઝલ ઝાંખલ સમયે ખવાય તે એક બિલ. સાધુએને તે સર્વથા જીવનપર્યત રાત્રીજનને નિષેધ કરેલ હોય છે, તેથી તેમણે તે તેની ઈચ્છા માત્ર પણ કરવી નહી. કેમકે ઈચ્છા કરવાથી પણ મોટો દોષ લાગે છે. તે બીના દૃષ્ટાંત સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવી શ્રીપુર નામના નગરમાં ધનેશ્વર નામના સૂરિ ચાતુર્માસ રહ્યા હતા. તેમનામાં ઉપવાસ કરવાની શક્તિ નહોતી. અન્યદા પર્યુષણ પર્વ આવતાં બીજા સાધુઓ તથા શ્રાવકે છઠ્ઠ, અમ વિગેરે તપ કરવા લાગ્યા. તે વખતે સૂરિએ વિચાર્યું કે “હું ઉપવાસ કરી શકતો નથી, તે પણ આજે તો ઉપવાસ કરું.” એમ વિચારીને તેમણે પ્રથમ પારસીનું પચ્ચકખાણ કર્યું, પછી પુરિમટ્ટનું કર્યું, પછી અવનું કર્યું, એમ વધતું પચ્ચકખાણ કરવા લાગ્યા. બીજા સાધુઓએ ગુરુને કહ્યું કે “અમે આહાર લઈ આવીએ, તમે પચ્ચખાણ પારો.” ગુરુ બેલ્યા કે “આજે તે ઉપવાસજ છે.” પછી સાયંકાળનું પ્રતિક્રમણ કર્યું, સંથારાની વિધિ ભણીને સંથારે કર્યો, પણ ભૂખને લીધે તેમને નિદ્રા આવી નહી. મધ્યરાત્રિએ ગુરુ બોલ્યા કે “હે મુનિઓ ! અસુર થયું છે, માટે અન્ન લઈ આવે.” સાધુઓ બેલ્યા કે “હજુ તે મધ્યરાત્રિને સમય છે, સૂર્યોદય થયો નથી, શંખ વગાડ For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ દશનાચિંતામણિ ] ૨૭૩ નારે હજુ શંખ પણ વગાડ નથી, કુકડાઓ પણ બેલતા નથી. આપેજ અમને શીખવ્યું છે કે “રાત્રીજનથી મૂળ ગુણની હાનિ થાય છે માટે આ વખતે ભિક્ષા લેવા જવું યોગ્ય નથી. લોકે પણ હજુ સુતા છે.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે “હે શિષ્ય! શંખ પિતાના પિતા સમુદ્રને મળવા ગયો છે, સૂર્યને રથ ભાંગી ગયે છે, અને કુકડા પણ ઉડીને બીજે ઠેકાણે આકાશમાં ગયા છે. કહ્યું છે કે – “ઉયહિં સરેવિણ શંખ ગય, કુષ્ઠ ગયા નહંસિ રહ ભગ્ગો સૂરય તણે, તેણ ન વિહાઈ રત્તિ” | ૧ | અથ_“શંખ સમુદ્રને મળવા ગયા છે, કુકડા આકાશમાં ગયાં છે, અને સૂર્યને રથ ભાંગી ગયા છે, તેથી રાત્રી વીતી ગઈ જણાતી નથી.” આ પ્રમાણે સાંભળીને સાધુઓ બોલ્યા કે “આપ જે કહે છે તે સત્ય છે, પણ ક્ષુધાતુર માણસે શું શું કરતા નથી? જુઓ! પંચ નશ્યક્તિ પાક્ષિ, સુધાર્તયે ન સંશય: તે લજજા મતિજ્ઞાનં, મદાપિ પંચમ ૧ છે અર્થ–“હે કમળના સરખા નેત્રવાળી સ્ત્રી ! ક્ષુધાતુર માણસનું તેજ, લજજા, બુદ્ધિ, જ્ઞાન અને પાંચમો કામદેવ-એ પાંચે વાનાં નાશ પામે છે, એમાં કાંઈ સંદેહ નથી.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે “મેં સુધાની પીડાથી આવું કહ્યું છે, તેથી મને તેને મિથ્યાદુકૃત છે.” એ પ્રમાણે નિષ્કપટપણે સર્વની સમક્ષ પોતાનું પાપ આલેચીને સૂરિ એ ચિત્ત દઢ કર્યું. પછી પ્રાતઃકાળે પણ પોરિસીનું પચ્ચકખાણ કરીને ત્યાર પછી પારણું કર્યું.” ત્રિીજા ગુણવ્રતની આલોચના આ પ્રમાણે છે-શત્રુને ઘાત, રાજાપણાની પ્રાપ્તિ, ગામને ઘાત, અગ્નિ લગાડવાની વૃત્તિ અને હું વિદ્યાધર થાઉં તો ઠીક એવી ઈચ્છા ઈત્યાદિ દુર્બાન કર્યું હોય, “બળદોને દમન કરે, ખેતર ખેડે, ઘોડાઓને કેળવો, હાંકે” ઇત્યાદિ પાપકર્મનો ઉપદેશ કર્યો હોય તો જઘન્યથી એક ઉપવાસ, અને અહંકારથી તેમ કર્યું હોય તો દશ ઉપવાસ. ઢઢણુ ઋષિને જીવ જે પૂર્વ ભવે પુરહિત હતા, તેણે પોતાના ખેતરમાં ૫૦૦ હળવડે એકેક ચાસ વધારે ખેડાવ્યો હતો અને તેથી દેઢ હજાર પ્રાણીએને ભેજનને અંતરાય થયો હતો. તે પાપની આલોચના કરી નહી, તેથી મુનિના ભવમાં તેમને છ મહિને નિર્દોષ આહાર મળ્યો હતો. હળ, યંત્ર, ઉખળ (ખાંડણી), મુશળ (સાંબેલું), ઘંટી, ઘાણી વિગેરે હિંસા થાય તેવી વસ્તુ આપવાથી તથા જિનચૈત્યમાં વિલાસાદિક કરવાથી જઘન્ય એક ઉપવાસ અને ૧ પાંચસે હળ ખેડનારા ૧૦૦૦ બળદ ને તેને હાંકનારા ૫૦૦ માણસો. ૩૫ For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપધરિતદર્પથી કરે તે દશ ઉપવાસ. કામણ, વશીકરણ વિગેરે કરવાથી દશ ઉપવાસ. સવર, કહ, તળાવ વિગેરે જળાશયનું શેષણ કરાવવાથી અને દાવાનળ લગાડવાથી દશ ઉપવાસ. કઈ સ્થાનકે આ બાબતમાં એકસો ને આઠ ઉપવાસ પણ કહેલા છે. પહેલા શિક્ષાવ્રતમાં સામાયિક કરવાનો નિયમ હોય અને ન કરે તે એક ઉપવાસ ગઠિ સહિત, સામાયિકનો ભંગ થયું હોય તો એક નવી, પર્વતિથિએ આરંભની જયણા ન કરે તે એક પુરિમ, સામાયિકમાં બાદર અપકાય પૃથ્વીકાય અને તેજસ્કાયને સ્પર્શ થાય તે એક આંબિલ, સામાયિકમાં ભીના વસ્ત્રને સ્પર્શ થાય તો એક પુરિમઠું, લીલાં તૃણાદિકનું તથા બીજાદિકનું મર્દન કરે તો એક આંબિલ, પુરુષને સ્ત્રીને સ્પર્શ થાય અથવા સ્ત્રીને પુરુષનો સ્પર્શ થાય તે એક આંબિલ. આંતરા પૂર્વક સ્પર્શ થાય તે એક નીવી, તેમના વસ્ત્ર વિગેરેનો સ્પર્શ થાય તો એક પુરિમટ્ટ, સુતા સુતાં રાજકથા કરે તે એક પુરિમઠ્ઠ, સાધુને સ્ત્રીને સ્પર્શ થાય તો જઘન્યથી એક પુરિમટ્ટ, મધ્યમ એકાસણું અને ઉત્કૃષ્ટ એક આંબિલ, સર્વ અંગને સ્પર્શ થયો હોય તે દશ ઉપવાસની આલોયણ આવે છે. સાવદ્ય સૂરિએ સાધ્વીના વસ્ત્રને સંઘટ્ટ થયા છતાં તે પાપની આલોચના કરી નહી, તેથી તે અનન્ત દુઃખ પામ્યા; માટે તત્કાળ તેની આલોચના કરવી કે જેથી અલ્પ તપવડે તે કર્મને નાશ થાય. દેશાવકાશિક નામના દશમા વ્રતને ભંગ થાય અથવા તેમાં અતિચાર લાગે તો એક આંબિલની આલોયણ આવે છે. કાકજંઘ રાજાની જેમ અવશ્ય એનું પ્રાયશ્ચિત્ત લઈ લેવું. અગિયારમા વ્રતમાં લીધેલા નિયમનો ભંગ કરે અથવા બરાબર નિયમ પાળે નહી તો એક ઉપવાસ, અને અતિચાર લાગે તો એક આંબિલ. તેમજ આવસહી નિસિપી બરાબર ન કહે, ઉચ્ચાર અને પ્રસવણની ભૂમિને ન પ્રમાજે, પ્રમાર્યા વિના કોઈ પણ વસ્તુ ગ્રહણ કરે, અવિધિએ બારણાં ઉઘાડે અથવા બંધ કરે, શરીરને પ્રમાર્યા વિના ખજવાળે, ભીંત પુજ્યા વિના તેને ટેકે દઈને બેસે, ગમનાગમન ન આવે, વસતિને પ્રમાર્યા વિના સજઝાય કરે, કેવળ કામળી જ પહેરે, જળ અગ્નિ વિજળી અને પૃથ્વીકાયને સંઘટ્ટ કરે, ઈત્યાદિકના પ્રાયશ્ચિત્ત બદલ પ્રત્યેકે જઘન્યથી પણ નીવીની આલોયણ આવે છે. કાજે ઉદ્ધરે નહી અથવા બેઠા બેઠા પ્રતિક્રમણ કરે તે જઘન્ય એક પુરિમટ્ટ, અને ઉત્કૃષ્ટ એકાસણું. પૌષધમાં વમન થયું હોય, કારણ વિના દિવસે શયન કર્યું હોય અને જમ્યા પછી વાંદણ ન દીધાં હોય તો પ્રત્યેકે એક એક આંબિલ. મુખવસ્ત્રિકાના સંઘટ્ટમાં એક નીવી, મુખવસ્ત્રિકા ખોવાઈ ગઈ હોય તે એક ઉપવાસ, રજોહરણના સંઘદ્રમાં એક આંબિલ અને રજોહરણ ખોવાઈ જાય તે એક અમ. આ પ્રમાણે પૌષધની આલોચના સાંભળીને ભવ્ય જીએ ઉનાળાની ઋતુમાં તૃષાથી પીડાયા છતાં પણ જળની ઈચ્છા માત્ર કરવી નહી. કદાચ ઈચ્છા ઉત્પન્ન થઈ જાય તે તત્કાળ તેની આલોચના લેવી, નહી તે નંદ મણિકાર શ્રાવકની જેમ મોટું દુઃખ પ્રાપ્ત થાય છે, For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ દેશનાચિંતામણિ ] અતિથિ સંવિભાગનો નિયમ લીધો હોય તે તે નિયમ ન પાળવાથી અથવા ભાંગવાથી એક ઉપવાસ, અને તેને અતિચારમાં એક આંબિલ. સાધુને અશુદ્ધ આહાર આપીને તેની આલોઝના ન કરે તો તે નાગશ્રી વિગેરેની જેમ ભવપરંપરાને પામે છે, માટે કદાચિત મુનિને અયોગ્ય આહાર અપાયો હોય તો તેની તરત જ આલોયણું લેવી. આ બાબતમાં તપસ્વી સાધુને દેરાના ચોખાની રાંધેલી ખીર વહોરાવનાર શ્રીમંત શ્રાવકનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. હવે પ્રસંગે પાત બીજા પણ કેટલાંક પ્રાયશ્ચિત્ત કહે છે. આપઘાત કરવાનું ચિંતવન કર્યું હોય તો એક ઉપવાસ, નિયાણું કરે તે એક ઉપવાસ, કદાચ નિયાણું કર્યું હોય તો તરત જ તેની આલોચના લઈ લેવી. દ્રૌપદીના જીવે સુકુમાલિકાના ભાવમાં પાંચ પુરુષોથી સેવાતી એક વેશ્યાને જોઈને નિયાણું કર્યું હતું, તે પાપની આલોચના કરી નહી તો તેથી અનેક પ્રકારની વ્યથાને પામી હતી. ગર્ભવતી સ્ત્રીને આઠ માસ થાય ત્યાં સુધી સાધુએ તેના હાથથી આહાર ગ્રહણ કરે; જે નવમે માસે ગ્રહણ કરે તો તેને (સાધુને) એક આંબિલનું પ્રાયશ્ચિત્ત આવે. એકાસણા વિગેરે તપને ભંગ થયું હોય તે તેના પ્રાયશ્ચિત્તમાં તેજ (એકાસણું વિગેરે) તપ આપવો, અથવા તે તપને જેટલો સ્વાધ્યાય હોય તે આપ. આ પ્રમાણે મેં આલેચના પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન બહુજ ટૂંકામાં જણાવ્યું. તેના યથાર્થ રહસ્યને જાણનારા ભાવવૈદ્ય જેવા પરમ ગીતાર્થ આચાર્યાદિજ હોય છે. માટે તેઓ જ પ્રાયશ્ચિત્ત દ્રવ્યાદિ ચાર પદાર્થોને અનુસાર આપી શકે છે. અને તપસ્વી ગ્લાન આદિને એાછું પણ આપી શકે છે. વિગેરે બીના ગુરૂગમથીજ સમજવા લાયક છે. અહીં સ્થૂલ મૃષાવાદના પ્રાયશ્ચિત્તનું વર્ણન કરતાં છેવટે જણાવેલ રજજા સાથ્વીનું દષ્ટાંત આ રીતે જાણવું. હિત યત્સર્વજીવાનાં, ત્યક્તદેષ મિત વચઃ તદ્ધર્મહતવક્તવ્ય, ભાષાસમિતિરિત્યસૌ ૧ અર્થ—“જે સર્વ જીવોને હિતકારી અને દેવરહિત તેમજ મિત (માનવાળું -અલ્પ) વચન હોય તે ધર્મને માટે બેલવું, તેનું નામ ભાષાસમિતિ કહેવાય છે.” અહીં દોષ રહિત જે વચન કહ્યું છે, તે દેશે ક્રોધાદિક આઠ છે. તે વિષે ઉત્તરધ્યયનના વીશમાં અધ્યયનમાં કહ્યું છે કે – કહે માણે આ માયાઈ લેભે આ ઉવઉત્તયા હાસે ભયે મેહરીએ, વિગહાસુ તહેવ યા ૧ છે એઆઈ અણુ ઠાઈ, પરિવર્જિતુ સંજએ. અસાવજ્જ મિઅં કાલે, ભાસે ભાસિજ્જ પન્નવં છે રે ૧ એક ઉપવાસના બદલામાં ૨૦૦૦ સ્વાધ્યાય અપાય છે તે પ્રમાણે સમજી લેવું. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ || શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતઅર્થ–“ બુદ્ધિશાલી સાધુ ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, ભય, મુખરતા, અને વિકથા એ આઠ સ્થાન વજીને અસાવદ્ય એવા કાર્યમાં યથાયોગ્ય કાળે ભાષા બોલે.૧-૨ વિશેષાર્થ–કેઈ પિતા પિતાના પુત્ર ઉપર અતિ ક્રોધ કરીને તેને કહે કે “તું મારે પુત્ર નથી” અથવા પાસે રહેનાર બીજા માણસને કહે કે “આને બાંધે, બાંધ” તે ક્રોધ દેષ જાણવ, તેના પર અમરદત્ત મિત્રાનંદ વિગેરેનાં છાત છે (૧). કઈ માણસ મરિચિની જેમ “ જાતિ વિગેરેના મદથી મારા જે ઉચ્ચ કેઈ નથી” વગેરે વચન બોલે તે માન દેષ જાણ (૨). મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવની જેમ અથવા અભયકુમારને પકડી લાવવા માટે ચંડપ્રદ્યોત રાજાએ મોકલેલી વેશ્યાની જેમ જે અન્યને છેતરવા માટે કપટથી બોલે તે માયા દેષ જાણો (૩). ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ વિગેરેની જેમ અન્યના ભાંડાદિકને પિતાના કહેવા તે લેભ દોષ જાણ (૪). “જે મહાવિદેહક્ષેત્રમાં વિહરમાન તીર્થકરે વિચરે છે, તે તે ઉપકાર કરવાને માટે આ ભરતક્ષેત્રમાં કેમ આવતા નથી? અહીં ક્ષણવાર રહીને લોકના મનના સંદેહે દૂર કરીને પછી ચાલ્યા જાય, તે બહુ સારું” એમ જે બોલવું તે હાસ્ય દેષ જાણ (૫). કાંઈ પણ કાર્ય કરીને કેઈના પૂછવાથી ભયને લીધે “મેં આ કાર્ય કર્યું નથી, કેઈ બીજાએ કર્યું હશે ” એમ જે બોલવું તે ભય દેષ જાણ (૬). જેનું દૃષ્ટાંત આગળ કહેવામાં આવશે એવી રજજા સાધ્વીની જેમ મુખરતાથી ( વાચાપણાથી) વિચાર વિના પરના અવર્ણવાદ બેલવા તે મુખરતા દેષ જાણ (૭). સ્ત્રીયાદિકની કથામાં “અહો ! આ સ્ત્રીનાં કટાક્ષ વિક્ષેપ તથા લાવણ્યાદિક કેવાં સુંદર છે ?” વગેરે વચને બેલવા અથવા ભુવનભાનુ કેવલીના જીવ રોહિણી સ્ત્રીની જેમ બોલવું તે વિકથા દેષ જાણ (૮). અહીં મુખરતા દેષ ઉપર રજજા સાથ્વીનું દૃષ્ટાંત ટૂંકામાં આ રીતે જાણવું– શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે શ્રી મહાવીર સ્વામી એકદા દેશનામાં બોલ્યા કે એકજ માત્ર કુવાકય બલવાથી રજજા નામની આર્યા મહા દુઃખ પામી.” તે સાંભળીને ગૌતમ ગણધરે વિનંતિપૂર્વક પૂછયું કે “હે ભગવન ! તે રજજા સાધ્વી કેણુ? અને તેણે ખરાબ બોલવાથી શું પાપ ઉપાર્જન કર્યું ? કે જેને આ પ્રમાણે ભયંકર વિપાક આપે વર્ણવે છે?” ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! આ ભરતક્ષેત્રમાં પૂર્વે ભદ્ર નામે એક આચાર્ય હતા. તેમના ગચ્છમાં પાંચસો સાધુઓ અને બારસે સાધ્વીઓ હતી. તેમના ગચ્છમાં ત્રણ ઉછાળા આવેલું, આયામ (ઓસામણ) અને સૌવીર ( કાંજી ) એ ત્રણ જાતનું જ જળ વપરાતું હતું. ચોથી જાતનું પાણી પીવાતું નહોતું. એકદા રાજા સાધ્વીના શરીરમાં પૂર્વ કર્મના ઉદયથી કેઢ વ્યાધિ ઉત્પન્ન થયે, તે જોઈને બીજી સાથ્વીએએ તેને પૂછયું કે “હે દુષ્કર સંયમ પાળનારી ગુણીજી ! આ તમને શું થયું?” તે સાંભળી પાપકર્મથી ઘેરાયેલી રજજા સાવી બોલી કે “ આ પ્રાસુક જળ પીવાથી મારું શરીર નષ્ટ થયું.” તે સાંભળીને “આપણે પણ આ પ્રાસુક જળ પીવાનું તજી દઈએ” For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૭૩ એમ સર્વ સાધ્વીઓનાં હૃદયમાં વિચાર થઈ ગયો. તેમાંની એક સાધ્વીએ વિચાર્યું કે “જે કદાપિ મારું શરીર હમણાંજ આ મહાવ્યાધિથી નાશ પામે, તે પણ હું તો પ્રાસુક જળજ પીશ. ઉકાળેલું જળ વાપરવાને અનાદિ અનંત ધર્મ કૃપાળુ જિનેશ્વરએ કહેલો છે તે સાચો જ છે. આ રજજા સાધ્વીનું શરીર તે પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મથી વિનષ્ટ થયું છે. અરે ! તે નહીં વિચારતાં આ રજજા સાધ્વી અનંત તીર્થકરેની આજ્ઞાને લેપ કરનારું અને મહાઘોર દુઃખ આપનારું કેવું દુષ્ટ વચન બેલી ? ” વગેરે સ્વરૂપે શુભ ધ્યાન કરતાં વિશેષ ભાવ શુદ્ધિના વશથી તે સાધ્વીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ દેવોએ કેવલી સાવીને મહિમા કર્યો. પછી ધર્મદેશનાને અંતે રજજા સાધ્વીએ કેવલી સાધ્વીને પ્રણામ કરીને પૂછયું કે “હે ભગવન્! કયા કર્મથી હું કુષ્ટાદિક વ્યાધિની પીડા ભેગવું છું?” કેવલીએ કહ્યું કે “સાંભળ, તને રક્તપીત્તને દેષ છતાં તે સ્નિગ્ધ આહાર ગળા સુધી ખાધે. તે આહાર કરેળીઆની લાળથી મિશ્ર થયેલ હતો. વળી તેં આજે એક શ્રાવકના છોકરાના મુખ ઉપર વળગેલી નાકની લીંટ મેહના વશથી સચિત્ત જળથી ધેાઈ હતી. તે શાસનદેવીથી સહન થયું નહી; તેથી તારી જેમ બીજા સાધુ સાધ્વીઓ પણ તેવું અકાર્ય ન કરે તેવા હેતુથી શાસનદેવીએ તને તે કર્મનું ફળ તત્કાળ બતાવ્યું, તેમાં પ્રાસુક જળનો દોષ લગાર પણ નથી.” તે સાંભળીને રજજાએ પૂછયું કે “હે ભગવન ! જે હું યથાવિધિ તેનું પ્રાયશ્ચિત્ત લઉં, તો મારું શરીર સારું થાય કે નહિ ?” કેવલીએ કહ્યું કે “ જે કઈ પ્રાયશ્ચિત્ત આપે તે સારું થાય.” રજજા સાધ્વી બોલી કે “ તમેજ આપે. તમારે જે બીજે કણ મહાત્મા છે?” કેવલીએ કહ્યું કે “તું બાહ્ય રોગની શાંતિ માટે ઈચછા કરે છે, પણ તારા આત્માના ભાવરેગ વૃદ્ધિ પામ્યા છે, તે શી રીતે જશે ? તોપણ તો તને પ્રાયશ્ચિત્ત આપે. પરંતુ તેવું કઈ પ્રાયશ્ચિત્ત નથી કે જેથી તારી શુદ્ધિ થાય. કેમકે તે પૂર્વે સાવીને કહ્યું છે કે “પ્રાસુક જળ પીવાથી મારું શરીર બગડયું.” આવું મહા પાપી વાકય બોલીને તે સર્વ સાધ્વીઓના મનને ક્ષોભ પમાડયો છે, (અચિત્ત પાણી પીવાની ભાવના બગાડી છે) તેવા વચનથી તેં મોટું પાપ ઉપાર્જન કર્યું છે. તેથી તારે કુષ્ટ, ભગંદર, જળદર, વાયુ, ગુલ્મ, શ્વાસનિધિ, અર્શ, ગંડમાળ વિગેરે અનેક વ્યાધિવાળા દેહ વડે અનંત ભવોમાં દીર્ઘકાળ સુધી નિરંતર દારિદ્રય, દુઃખ, દત્ય, અપયશ, અભ્યાખ્યાન, સંતાપ અને ઉદ્વેગ વગેરેના દુઃખ ભોગવવા પડશે.” આ પ્રમાણે કેવલીનું વચન સાંભળીને બીજી સર્વે સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપીને પિતાનું પાપ તજી દીધું. માટે હે ગૌતમ ! જેઓ ભાષાસમિતિ વડે શુદ્ધ એવું વાકય બોલે છે તે કેવલજ્ઞાન પામે છે, અને જે ભાષાસમિતિ જાળવ્યા સિવાય જેમ તેમ બેસી જાય છે તે આચારથી ભ્રષ્ટ થયેલી રજજા સાથ્વીની જેમ કુમતિઓમાં અનેક પ્રકારનાં દુઃખે રીબાઈ રીબાઈને ભગવે છે, એમ સમજીને હે ભવ્ય છે ! તમે બહુ જ વિચારીને બોલજે. હવે જેથી સ્વાધ્યાય કરવાની હિત શિક્ષાનું સ્વરૂપ ટૂંકામાં દષ્ટાંત સાથે આ રીતે જાણવું For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ [ શ્રી વિજ્યપધસૂરિકૃત સ્વાધ્યાયનું સ્વરૂપ છે સ્વાધ્યાય પંચધા પ્રોક્તો, મહતનિર્જરાકર તપત્તિનેન સ્યાત-સત્કૃષ્ટસ્તતેડીંતા છે ? અર્થ–સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તે કર્મની મોટી નિર્જરાના કરનારા છે. એના વડે તપની પૂર્ણતા થાય છે. માટે જ અરિહંતે તે સ્વાધ્યાય તપને સર્વોત્કૃષ્ટ તપ કહેલો છે. સ્વાધ્યાયના પાંચ ભેદ છે, તેમાં (૧) પહેલો ભેદ વાચના છે. વાચન એટલે સૂત્ર અને અર્થને અભ્યાસ કરે અને કરાવવો તે. તે પ્રકાર વાસ્વામી અને ભદ્ર બાહુસ્વામી વિગેરેની જેમ નિરંતર કરવો. (૨) બીજે પૃચ્છના નામને સ્વાધ્યાય છે. સૂત્ર તથા અર્થ સંબંધી સંદેહ દૂર કરવા માટે અને તેને હૃદયમાં દઢ કરવા માટે બીજા વિશેષજ્ઞાનીને પૂછવું તે પૃચ્છના કહેવાય છે. તે પૃચ્છના ચિલાતિપુત્ર, મહાબલનો જીવ, સુદર્શન શેઠ અને હરિભદ્ર બ્રાહ્મણ વિગેરેની જેમ અવશ્ય કરવી. (૩) ત્રીજો પરાવર્તન નામને સ્વાધ્યાય છે. ભણી ગયેલા સૂત્રાદિક વિસરી ન જવાય માટે તેનું વારંવાર ગણવું આવૃત્તિ કરવી તે પરાવર્તન કહેવાય છે. તે અતિમુક્તક તથા ક્ષુલ્લક ઋષિની જેમ કરવું, તથા વણકરની જેમ વિસ્તારવું. કેઈ એક વણકર પાંજણ પાતાં તે તંતુઓના પ્રાંત ભાગને પકડીને બંને છેડે ઉભી રહેલી પિતાની બે સ્ત્રીઓ પાસે જ્યારે જ્યારે તે ત્યારે ત્યારે કુચમર્દન તથા અધરચુંબનાદિ કરતું હતું. તેની આ પ્રમાણેની ચેષ્ટાને માર્ગે જતા કોઈ મુનિએ જોઈ, એટલે તે ઉભા રહ્યા. તે વખતે વણકર મુનિને કહ્યું કે “હે સાધુ! તમે શું જુએ છે? આવું સુખ તમે કયાંઈ જોયું છે? તમારે તે સ્વપ્નમાં પણ આવું સુખ કયાંથી હોય? આ પ્રમાણે અભિમાનવાળું તેનું વચન સાંભળીને મુનિએ અવધિજ્ઞાનને ઉપયોગ દીધે. તેથી તે વણકરનું માત્ર એક ક્ષણનું જ આયુષ્ય બાકી રહેલું જેઈને તેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે “હે ભદ્ર ! કેટલી વખત જીવવા માટે આવી કામચેષ્ટા કરે છે ? તારું આયુષ્ય તે હમણાં જ પૂર્ણ થવાનું છે. તે સાંભળીને વણકર ભય પામીને બે કે “ત્યારે તમે મને કોઈ પણ જીવવાને ઉપાય કહો.” પછી મુનિએ તેને નવકાર મંત્ર આપ્યો. તે મંત્રને એક વાર ગણીને તેનું પરાવર્તન કરતા તે મૃત્યુ પામીને સ્વગે ગયે. પિતાના પતિનું અકસ્માત મૃત્યુ જોઈને તેની સ્ત્રીઓએ મુનિને કલંક ચડાવ્યું કે “તમે મારા સ્વામીને મૂઠ વિગેરે પ્રયોગથી મારી નાંખે.” મુનિએ તેમને ઘણો ઉપદેશ તથા શિખામણ આપી, પણ તે સ્ત્રીઓએ પિતાને કદાગ્રહ છોડે નહી, અને ગામના લોકોને ભેળા કરી મુનિને કલંક આપવા લાગી. મુનિ પણ તે દેવના આગમનની રાહ જોતાં ત્યાં જ ઉભા રહ્યા. એટલામાં તે વણકર દેવ પિતાના ગુરુના ઉપકારનું સ્મરણ થતાં તત્કાળ ત્યાં આવ્યું, અને ગામના લોકેને તથા પિતાની સ્ત્રીઓને સર્વ વૃત્તાંત કહીને તેમની શંકા દૂર કરી, ગુરુને નમી તથા સ્તવને સ્વર્ગે ગયે. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ]. ૨૭૯ (૪) ચેાથે અનુપ્રેક્ષા નામને સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા એટલે સૂત્રાર્થને મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં ધ્યાન કરવું તે. કાયોત્સર્ગાદિકમાં અને અસ્વાધ્યાય દિવસે મુખે પરાવર્તન થઈ શકે નહી, માટે તે વખતે અનુપ્રેક્ષાવડે જ ત જ્ઞાનની સ્મૃતિ વિગેરે થાય છે. પરાવર્તન કરતાં અનુપ્રેક્ષા અધિક ફલદાયી છે; કેમકે અભ્યાસના વશથી મનનું શૂન્યપણું છતાં પણ મુખવડે પાર્વતના થઈ શકે છે, અને અનુપ્રેક્ષા તો મન સાવધાન હોય ત્યારે જ થઈ શકે છે. મંત્રની આરાધના વિગેરેમાં સ્મરણ (અનુપ્રેક્ષા) થી જ વિશેષ સિદ્ધિ થાય છે. કહ્યું છે કે – સંકુલાદ્ધિજને ભવ્ય, સશબ્દાત્મૌનવાનું શુભ મૌનજાન્માનસ શ્રેષ્ઠ, જાપલાણ પર પર છે અર્થ–“ઘણા માણસમાં રહીને જાપ કરવો તે કરતાં એકાંતે જાપ કરે તે શ્રેષ્ઠ છે, તેમાં પણ મુખથી બોલીને કરવા કરતાં મૌન ધારણ કરીને કરે તે શ્રેષ્ઠ છે, મૌન જપ કરતાં પણ મનથી જાપ કરે તે શ્રેષ્ઠ છે. એવી રીતે ઉત્તરોત્તર જપ વખાણવા લાયક છે.” વળી સંલેખના, અનશન વિગેરે કરવાથી બહુ ક્ષીણું શરીરવાળા થઈ જવાને લીધે પરાવર્તનાદિક કરવાની શક્તિ જ્યારે રહેતી નથી ત્યારે અનુપ્રેક્ષાએ કરીને જ પ્રતિક્રમણ વિગેરે નિત્યક્રિયા થાય છે અને તેથી જ ઘાતકર્મને ક્ષય થઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ને પ્રાંતે સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. (૫) પાંચમે ધર્મકથા નામને સ્વાધ્યાય છે. ધર્મકથા એટલે ધર્મને ઉપદેશ અને સૂત્રાર્થની વ્યાખ્યા કરવી તથા સાંભળવી તે. તે ધર્મ કથા નંદિષેણ ઋષિની જેમ કરવી. આ પાંચ પ્રકારના સ્વાધ્યાયે કરીને તપની પૂર્તિ થાય છે. તે વિષે આલોચનાના ગ્રંથમાં કહ્યું છે કે “એકાસણાને ભંગ થાય તે પાંચસે નવકાર ગણવા. ઉપવાસને ભંગ થાય તે બે હજાર નવકાર ગણવા. નીવીને ભંગ થાય તે છો ને સડસઠ નવકાર ગણવા. આંબિલનો ભંગ થાય તે એક હજાર નવકાર ગણવા. ચોવિહારને ભંગ થાય તે એક ઉપવાસ કરવો, તથા હમેશાં એકસે નવકાર ગણવાથી વર્ષે છત્રીસ હજાર નવકારને સ્વાધ્યાય થાય છે. હંમેશાં બસો નવકાર ગણવાથી એક વર્ષે બેતેર હજાર અને હંમેશાં ત્રણસો ગણવાથી એક વર્ષે એક લાખ અને આઠ હજાર નવકારને સ્વાધ્યાય થાય છે. ઈત્યાદિ પિતાની મેળે જાણી લેવું.” આવી રીતના સ્વાધ્યાય તપને જિનેશ્વરે સર્વોત્તમ એટલે સર્વ તપમાં ઉત્તમ તપ કહે છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ | શ્રી વિજ્યપધસૂરિકૃતબારસવિહંમિ તવે, અભિંતરબાહિરે કુલદિપ ન વિ અત્થ ન વિ અ હેહિ, સક્ઝાયસમ તો કર્મે અથ_“સર્વજ્ઞ ભગવંતે કહેલા અત્યંતર અને બાહ્ય એવા બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું તપકર્મ કઈ છે પણ નહી, અને કઈ થશે પણ નહીં.” મણવયકાયગુત્તો, નાણાવરણં ચ ખવઈ અણસમયે સક્ઝાયે વટ્ટ તે, ખણે ખણે જાઈ વેરઞ છે ૨ અર્થ:–“સ્વાધ્યાયમાં વર્તતે માણસ મન, વચન અને કાયાની ગુણિએ કરીને પ્રતિસમયે જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરે છે, તથા તેને ક્ષણે ક્ષણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.” ઈગ ટુ તિ માસખવણું, સંવછરમવિ અણસિઓ હજ ! સઝાયઝાણુરહિઓ, એગેવાસફલં પિ ન લોભિજા છે ૩ છે અર્થ–“એક માસ, બે માસ કે ત્રણ માસક્ષપણ કરે, અથવા એક વર્ષ સુધી અનશન (ઉપવાસ) કરે, પણ જે તે સ્વાધ્યાય ધયાન રહિત હોય, તે એક ઉપવાસનું પણ ફળ મેળવતા નથી.” ઉચ્ચમ ઉપાય એસણાહિં, સુટું ચ નિચ્ચ ભુંજતા જઈ તિવિહેણઉત્ત, અણુસમયે ભવિજ સક્ઝાએ ૪ તા તે ગાયમ એગગ્ગ–માણસ નેવ ઉવમિઉ સકકા સંવછરખવણેણવિ, જેણ તહિ નિફ્ફરાણતા પ . અર્થ–“ઉદ્ગમ, ઉત્પાદ અને એષણાના દેષ વિનાના શુદ્ધ આહારને દરરોજ ભગવતે છતે પણ જે તે પ્રતિસમયે ત્રિવિધ ગવડે સ્વાધ્યાયમાં આયુક્ત—તત્પર હોય તે હે ગૌતમ! તે એકાગ્ર મનવાળાને સાંવત્સરિક તપ કરનારની સાથે પણ ઉપમી શકીએ નહિ, અર્થાત્ તેની સાથે પણ સરખાવી શકીએ નહી; કારણ કે સાંવત્સરિક ઉપવાસ કરતાં તેને અનંતગુણી નિર્જરા થાય છે.” ૪-૫ હવે પ્રસંગાગત વ્યતિરેક ફળ (સ્વાધ્યાય નહિ કરવાથી થતા ગેરલાભ) આગળ કહેવાશે એવા સુભદ્રાના દષ્ટાંતથી જાણવું. તે આ પ્રમાણે– વારાણસી પુરીમાં એક સાર્થવાહ હતું. તેને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેને કાંઈ પણ સંતતિ થતી નહોતી, તેને માટે તે બહુ ચિંતા કરતી હતી. એકદા તેને ઘેર સાધ્વીસંઘાટક (બે સાધ્વી ) ગોચરી હારવા માટે આવ્યું. તેમને હરાવીને સુભદ્રાએ પૂછયું કે “ હે પૂજ્ય! જે સ્ત્રીના પુત્રો આંગણામાં ક્રીડા કરતા હોય તે સ્ત્રીને ધન્ય છે! માટે મારે કાંઈ સંતતિ થશે કે નહી?સાધ્વી બોલ્યા કે “ હે ભદ્ર! અમે ધર્મ વિના For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૮૧ બીજું કાંઈ બોલતા નથી. ત્યારે સુભદ્રા બેલી કે “ તે ધર્મ કહો.” ત્યારે તે સાધ્વીએાએ સારી રીતે ધર્મનો ઉપદેશ કર્યો. તે સાંભળીને સુભદ્રા બોધ પામી. પછી અપુત્રપણાના દુઃખથી પીડાયેલી તે સુભદ્રાએ કેટલેક કાળે પતિની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રનું પાલન કરતાં તે સ્વાધ્યાયમાં તત્પર રહેતી, પણ રુપવંત એવાં બાળકને દેખીને મેહના વશથી તે પિતાના ઉદર પર, ખોળામાં, હૃદય ઉપર અને જઘા ઉપર તેમને બેસાડતી, તથા કેટલાંક બાળકને આંગળીને આધાર આપીને જમાડતી અને કેટલાંકને સુખડી વિગેરે ખાવાનું પણ આપતી. કહ્યું છે કે – કેસિં પિ દેઈ ખજું, અનેસિં ભુજ્જયમન્વેસિં અદ્ભુગઇ ઉવટ્ટઇ, હાઈય તહ ફાસુઅજલેણ ૧ છે ધાઈકસ્માઈઆ, જે દેસા જિણવહિં ઈહ ભણિયા ઈહલોઅ પારલોઈએ, દુકખાણ નિબંધણ એએ ૨ અર્થ—“ કેઈ બાળકને ખાવાનું આપે, કેઈને ખવરાવે, કેઈને અત્યંગન (લૈલાદિનું ચળવું ) કરે, ઉવટ્ટણું કરે, તેમજ અચિત્ત જળવડે ન્હાવરાવે, ઈત્યાદિ ધાતુકર્મ (ધાવ્ય માતાએ કરાતાં કાર્ય )થી જે દે જિનેશ્વર ભગવંતે કહેલા છે તે આ લેકમાં ને પરલોકમાં દુઃખના નિબંધનભૂત ( કારણભૂત ) જાણવા” ૧-૨ આ પ્રમાણે સુભદ્રા સાધ્વીની ચેષ્ટા જોઈને બીજી વૃદ્ધા(સ્થવિર, ઘરડી)એ શિખામણ આપી કે “ તને આમ કરવું ઘટતું નથી, સ્વાધ્યાયાદિક ક્રિયામાં તું કેમ પ્રમાદ કરે છે? મુનિઓ તે દ્રવ્ય અને ભાવથી બાળક સાથેની ક્રીડા અથવા તેની ( કીડાની) ઈચ્છાને ત્યાગ કરીને નિરંતર અધ્યાત્મ( મોક્ષમાર્ગની આરાધના )માંજ આસક્ત હોય છે.” તે સાંભળીને સુભદ્રા અતિ ક્રોધ કરીને બીજા ઉપાશ્રયમાં ગઈ, ત્યાં નિરંકુશ થઈને મરજી પ્રમાણે બાળકની સાથે ક્રીડા કરવા લાગી. છેવટે પાક્ષિક અનશનથી કાળ કરીને પ્રથમ સ્વર્ગમાં દેવીપણે ઉત્પન્ન થઈ. એકદા તે સુભદ્રા દેવી શ્રી મહાવીર સ્વામીને વાંદવા માટે સર્વ સમૃદ્ધિ સહિત આવી, ત્યાં પણ પૂર્વના અભ્યાસથી તેમજ બાલક પરના રાગથી ઘણાં બાળકે વિમુવીને નાટક કરી તે પોતાના વિમાનમાં ગઈ. તેના ગયા પછી શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું કે “હે ભગવન! આ દેવતાએ ઘણાં બાળકને શા માટે વિકુવ્યં?” જિનેશ્વરે કહ્યું કે “હે ગૌતમ ! એ બહુપુત્રિકા નામની દેવી છે. તેણે પૂર્વ ભવના ( રાગના ) અભ્યાસના વશથી અહીં પણ બાળકે વિકએં હતાં, કેન્દ્રની સભામાં પણ તેણે નૃત્ય કરતી વખતે ઘણાં બાળકે વિકુભ્ય હતાં, તેથી તે દેવી બહુપુત્રિકા નામથી પ્રસિદ્ધ થઈ છે.” તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ તેને પૂર્વ ભવ પૂછયો, એટલે સ્વામીએ સર્વ વૃત્તાન્ત (વર્ણન) કહ્યો. ગૌતમસ્વામીએ “હવે પછી તે કયાં જશે?” એવો પ્રશ્ન કર્યો, ત્યારે પ્રભુ બોલ્યા કે “એ દેવી ચાર For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ [ શ્રી વિજયપધસૂરિકૃતપલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને વિંધ્યાચલ પર્વતની સમીપે વેલ નામના ગામમાં સમા નામે કેઈ બ્રાહ્મણની રૂપવતી પુત્રી થશે, તેને કઈ રાષ્ટ્રકુટ નામને બ્રાહ્મણ પરણશે, ત્યાં તેને યુગલ સંતાન ઉત્પન્ન થશે, એમ દર વર્ષે બબે સંતતિ ઉત્પન્ન થતાં સેળ વર્ષમાં બત્રીશ પુત્ર પુત્રીને સમુદાય થશે. બાળકમાં કઈ તેની પીઠ ઉપર અને કઈ માથા ઉપર ચડી જશે, કઈ પ્રહાર કરશે, કઈ ખાવાનું માગશે, કેઈ ઉસંગમાં મૂત્રાદિક કરશે, એમ રાત્રીદિવસ પુત્રોનાં દુઃખથી પીડા પામીને ઘણે ઉદ્વેગ પામી તે મનમાં વિચાર કરશે કે “મારા કરતાં વંધ્યા સ્ત્રી સારી છે, કે જે સુખે રહે છે અને નિરાંતે ઊંઘે છે.” પછી એકદા સાધ્વીના સંઘાડાને અન્નાદિ હેરાવતાં તેને જાતિસ્મરણ ઉત્પન્ન થશે; તેથી પિતાને પૂર્વ ભાવ જાણીને તે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરશે. પછી અગીઆર અંગને અભ્યાસ કરી સર્વ જનેની સમક્ષ પિતાના પૂર્વભવનું ચરિત્ર પ્રગટ કરી અંતે એક માસના અનશનથી કાળધર્મ પામીને બે સાગરોપમના આયુષ્યવાળો દેવ થશે, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. સુભદ્રા સાધ્વી સ્વાયાયાદિક ક્રિયામાં પ્રવર્તતાં છતાં પણ બાળકને જોઈને તેના પરના મે હથી સ્વાધ્યાયાદિ ક્રિયામાં શિથિલ થઈ તે તેનું ખરાબ ફળ બીજા મનુષ્યભવમાં ભેળવીને પછી તેની આલોચના કરી પ્રાંતે મુક્તિ પામી.” આ રીતે સ્વાધ્યાયાદિનું વરૂપ સમજીને ભણવા વગેરેમાં જરૂર ઉદ્યમ કરે. બાકીની બીના સરલ છે. ૧૯૬. ગુણવંત ગુરૂ છે વૈઘ ઔષધ જિનસ્વરૂપની ભાવના, જીવ દયાદિક પથ્થભેજન સેવને ત્રણ હેતુના ભાવ રેગ ટળેજ એથી દ્રવ્ય રોગ પ્રશામીએ, એહ રીતે વર્તીએ તે સિદ્ધિના સુખ પામીએ. ૧૯૭ સ્પષ્ટાર્થ-છત્રીસ વગેરે ગુણવાળા ગુરૂઓ, તે વૈદ્ય જેવા છે. જેમ વૈદ્ય રોગીને ઔષધ આપે છે તેમ તેઓ જિન સ્વરૂપ એટલે જિનેશ્વર ભગવંતના સ્વરૂપની વિચારણા રૂપ દવા સંસારી જી રૂપી રેગી જનેને આપે છે. ઔષધની સાથે જેઓ પચ્ચ ભેજનનું સેવન કરે તેમના રેગ જેમ નાશ પામે છે, તેવી રીતે આ સંસારરૂપી રેગને મટાડવાને માટે જીવદયાદિક એટલે અહિંસા, સત્ય વગેરેનું પાલન કરવું તે પચ્ચ ભેજન જાણવું. એવી રીતે શુદ્ધ ગુરૂ રૂપી વૈદ્ય, જિન સ્વરૂપની ભાવના વગેરે સ્વરૂપ ઔષધ અને જીવદયા રૂપ પચ્ચ ભેજનના સેવનથી સંસારમાં રખડવા રૂપ ભાવ રોગોને નાશ જરૂર થાય છે. ભાવગ ટળવાથી એટલે દૂર થવાથી દ્રવ્યોગે પણ શાંત પડી જાય છે. આ પ્રમાણે ગુણવંત ગુરૂના વચન ઉપર શ્રદ્ધા રાખીને જિનસ્વરૂપની ભાવના કરવા પૂર્વક જીવ દયા વગેરેનું પાલન કરનાર ભવ્ય જરૂર સિદ્ધિના સુખને પામે છે. ૧૭ - હવે ઋષભદેવ સંબંધી ઉપગી ૧૭૦ બાબત ૨૮ શ્લોકમાં જણાવે છે – For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] પ્રભુ જીવન ઉપયોગી બાબત એક સો સિત્તેર છે, ત્યાં પ્રથમ શ્રીઆદિ પ્રભુની જાણવાને ગ્ય છે, પ્રથમ બાબત ભવ તણું ભવ તેર પ્રભુના આ ક્રમે, ધન સાર્થપતિ યુગલિકર અમર રાજા મહાબલઃ તિમ કમે. ૧૯૮ સ્પષ્ટાર્થ–પ્રભુ જીવન એટલે ચાલુ વીશીના દરેક તીર્થકર ભગવંતના જીવન સંબંધી એકસો સિત્તેર બાબત (૧૭૦) જાણવા યોગ્ય છે. તેમાં પ્રથમ તો પહેલાં તીર્થ કર શ્રી ઋષભદેવ ભગવંત સંબંધી તે જણાવાય છે. તેમાં પ્રથમ બાબત ભવ સંબંધી જાણવી એટલે પ્રભુ જે ભાવમાં પ્રથમ ( પહેલી વાર) સમ્યકત્વ પામ્યા તે ભવથી માંડીને તેઓ તીર્થપતિ થઈને મેક્ષે ગયા ત્યાં સુધી વચમાં કેટલા ભવે થયા? તેની ગણતરી તે ભવ સંબંધી પ્રથમ બાબત જાણવી. તે આ પ્રમાણે-ઋષભદેવ ભગવંતને આવા કુલ તેર ભ થયા છે. તેને અનુકમ આ પ્રમાણે જાણ–પ્રથમ ધન સાર્થવાહના ભવમાં મુનિના ઉપદેશ વગેરે સાધનોથી સમ્યકત્વ પામ્યા તે પહેલે ભવ જાણ. ત્યાંથી મરણ પામીને યુગલિક મનુષ્ય થયા તે બીજે ભવ જાણો. ત્યાર પછી ત્રીજા ભવમાં અમર એટલે દેવ થયા. તે પછી ત્યાંથી ચ્યવીને ચેથા ભવમાં તે (ઋષભપ્રભુના જીવ) મહાબલ નામે રાજા થયા. ૧૯૮ લલિતાગપ ગૃપસુત વજબંધ નરેશ યુગલિક સોહમે, દેવ. કેશવ વિઘલ અગ્રુતદેવ ચકી૧૧ વિદેહમે; સર્વાર્થસિધે દેવાર તીર્થપાટ ઝડષભ ભવ અગિયારમે, દ્વિીપ જબૂર તાસ પૂર્વવિદેહ સીતા ઉત્તરે. પુષ્કલાવતી પુંડરીકિણ વનાભ મહાગુણ, ચક્રવર્તી વસેન કને થયા ત્યાગી મુનિ દ્વાદશાંગીને ભણી વીશ સ્થાનકે ૧ આરાધતા, સવર્થસિધ્ધર શર્મ તેત્રીસ૩ સાગરાયુષ ધારતા. સ્પષ્ટાર્થ–પાંચમા ભવમાં લલિતાંગ નામે રાજાના પુત્ર થયા. છઠ્ઠા ભાવમાં વાજંઘ નામે રાજા થયા. ત્યાંથી સાતમા ભવમાં યુગલિક મનુષ્ય થયા. ત્યાંથી આઠમા ભવે સૌધર્મ દેવલોકે દેવ થયા. ત્યાંથી ચ્ચવીને નવમા ભવે કેશવ નામના વૈદ્ય થયા. આ ભવમાં તેમણે મુનિની દવા કરીને તેમને નીરોગી બનાવ્યા હતા. ત્યાંથી મરીને અશ્રુત નામના બારમા દેવલોકમાં દેવ થયા. ત્યાર પછી અગિઆરમા ભાવમાં મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તી થયા. ત્યાં ચક્રવર્તીનાં સુખ ભેગવી બારમા ભવે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા 00 For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ || શ્રી વિજ્યપદ્યસૂરિકૃતઅનુત્તર વિમાનવાસી દેવ થયા. આ દેવે એકાવતારી હોય છે એટલે ત્યાંથી વીને છેલા ભવમાં મનુષ્ય થઈને તેઓ જરૂર મોક્ષે જાય છે. આ બારમે સર્વોત્કૃષ્ટ દેવનો ભવ પૂરે કરી તેરમા ભવે ઋષભદેવ તીર્થકર થયા. એ પ્રમાણે સમકિત પ્રાપ્તિથી માંડીને મેક્ષે ગયા ત્યાં સુધીમાં પ્રથમ તીર્થકરના તેર ભવે જાણવા. એ પ્રમાણે ભવ સંબંધી પહેલી હકીકત પૂરી થઈ. (૧) હવે બીજી બાબત જણાવતાં કહે છે કે અગિયારમા ચક્રવર્તીના ભવમાં તેઓ જંબૂદ્વિીપમાં (૨) આવેલા પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં (૩) સીતા નામની નદીની ઉત્તર દિશામાં (૪) પુષ્કલાવતી નામની વિજયમાં (૫) પુંડરીકિણી નામની નગરીમાં (૬) વનાભ નામના (૭) મહાગુણવંત ચક્રવર્તી (૮) થયા. ત્યાં છ ખંડ સાધીને છેવટે તે ચક્રવતી વાસેન નામના (૯) મુનિરાજની પાસે દીક્ષા લઈને ત્યાગી મુનિ થયા. મુનિ થયા પછી આચારાંગ વગેરે બાર અંગેને (૧૦) અભ્યાસ કરીને તેમણે વીસ સ્થાનકેની (૧૧) આરાધના કરીને તીર્થકર નામ કર્મ બાંધ્યું. અંતે સમાધિમરણ પામીને તે રાજર્ષિ સર્વાર્થસિદ્ધ વિમાનને (૧૨) વિષે તેત્રીસ સાગરેપમ (૧૩) પ્રમાણ આયુષ્યવાળા દેવ થયા. એટલે તેમણે તેટલા વખત સુધી દેવલોકના સુખે ભગવ્યાં. ૧૯-૨૦૦ આષાઢ વદની ચેાથ૧૪ ઉત્તરાષાઢાપ ધનુ અધરાતમાં, આવતા પ્રથમ પ્રભુ ચૌદ સ્વ૮ જુએજ માતા રાતમાં ઇંદ્ર નાભિ વિચારનારા સ્વપ્ન કેરા અર્થને, માસ નવ દિન ચાર જાણે ગર્ભ કેર કાલને ? ર૦૧ સ્પષ્ટાથે–એ પ્રમાણે ૨૦૦મા કલેકમાં ૧૩ બાબત જણાવી હવે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી અષાડ (મહિનાની) વદ ચેથને દિવસે (૧૪) ઉત્તરાષાઢા નક્ષત્ર (૧૫) અને ધનુ (૧૬) રાશિના (ચંદ્રની સાથે) યુગમાં અર્ધરાત્રી ( ૧૭ ) થઈ ત્યારે પ્રથમ પ્રભુ (આદિનાથ) ચ્યવ્યા. તે વખતે મરૂદેવા માતા રાતમાં ચૌદ મહાસ્વમો (૧૮) જુએ છે. તે સ્વપ્નને અર્થ ઈન્દ્ર મહારાજ તથા નાભિ રાજા (૧૯) વિચારે છે. કારણ કે તે વખતે સ્વમ પાઠકે નહતા. ત્યાર પછી પ્રભુ માતાની કુક્ષિમાં નવ મહિના ને ચાર દિવસ સુધી રહ્યા તે પ્રભુને ગર્ભ કાલ (૨૦) જાણો. એ પ્રમાણે આ કલેકમાં કહેલી ૭ બાબતો ૧૩માં ઉમેરતાં ૨૦ બાબતે પ્રથમ જિન સંબંધી જણાવી. ૨૦૧ તૃતીયારક પ્રાંતમાંર૧ રાશી લખ પૂરવ અને, ત્રણ વર્ષ સાડી આઠ મહિના શેષ કાલેરર ધનુર૩ અને, ઉત્તરાષાઢા૨૪ વદી આઠ દિનેપ ચૈતર તણું; અધરાત૬ ઈક્વાકુ ધરણિમાં કેશલાર૮ જનપદ તણી. ર૦૨ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] જન્મ આપે નાભિર૯ નૃપની શ્રીમરૂદેવી૩૦ મુદા, જનક નાગકુમાર સુર૧ જનની લહે શિવ સંપદાર મેરૂ વગેરે સ્થાન૩૩ છપ્પન દિકુમારીકા તણું, આઠ૩૪ કૃત્યે તેમના દશ૩૫ સર્વ સહ૩૬ ઇંદ્ધિના. ૨૦૩ સ્પષ્ટાથે–આ વખતે અવસર્પિણી કાલના ત્રીજા આરાને છેવટને (૨૧) ભાગ હતો. તે વખતે ત્રીજે આરે પૂરો થવામાં ચોરાસી લાખ પૂર્વ ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના જેટલો કાલ (૨૨) બાકી હતા. તે વખતે ધનુરાશિ (૨૩) અને ઉત્તરાષાઢા (૨૪) નક્ષત્રના ચંદ્ર પેગમાં ચૈત્ર મહિનાની વદ આઠમના દિવસે (૨૫) અર્ધરાત્રીને વખતે ( ર૬ ) કેશલા દેશની (૨૭) ઈફવાકુ નામની ભૂમિને વિષે (૨૮) નાભિ રાજાની ( ૨૯ ) શ્રી મરૂદેવી નામે ( ૩૦ ) રાણીએ સુખ પૂર્વક પુત્રને જન્મ આપે. આ પ્રથમ તીર્થંકર ઋષભદેવના પિતા નાભિ રાજા કાલધર્મ ( મરણ ) પામીને નાગકુમાર દેવ (૩) થયા અને પ્રભુ આદિનાથની માતા મરૂદેવા શિવસંપદા એટલે મોક્ષની લહમીને પામ્યા. (૩૨) હવે જ્યારે પ્રથમ તીર્થપતિને જન્મ થયો ત્યારે મેરૂ વગેરે સ્થાનમાં રહેનારી (૩૩) એટલે ઉર્ધ્વક વાસી અધોલેકવાસી તથા રૂચક દ્વીપમાં વસનારી એવી છપ્પન દિકકુમારીકાઓ પ્રભુની માતાનું સૂતિકર્મ કરવાને આવે છે. તેમને મુખ્ય આઠ કર્તવ્યો (૩૪) કરવાના હોય છે. તે આઠ કર્તવ્ય આ શ્રીદેશના ચિંતામણિના બીજા ભાગના ૨૬મા પાને કહ્યા મુજબ જાણવા. એ પ્રમાણે દિકુમારીકાઓ પિતપોતાના ૮ કાર્યો કરીને જ્યારે પિતાપિતાને સ્થાને ( વિમાનાદિમાં ) જાય છે ત્યારે પ્રભુને સ્નાત્ર મહોત્સવ કરવાને ચોસઠ ઈન્દ્રો (૩૫) આવીને દશ કાર્યો (૩૬) કરે છે. તે દશ કાર્યો આ શ્રી દેશનાચિંતામણિના બીજા ભાગના ર૭મા પાને કહ્યા મુજબ જાણવા. ૨૦૨-૨૦૩ એહ બાબત ચાર સરખી સર્વ તીર્થ સાર્થને, ગોત્ર કાશ્યપ૩૭ વંશ ઈક્વાકુ વૃષભ૩૯ અભિધાન એક ત્રણ કારણે પ્રભુ વ્રત ધુરાના વહનથી તિણ વૃષભ૪૦ એ, દેખવાથી પ્રથમ સ્વપ્ન વૃષભનેતિણ વૃષભ એ. ૨૦૪ સ્પષ્ટાથે–આ ૩૩ થી ૩૬ સુધીની ચાર બાબતે સર્વ તીર્થકરમાં પણ સરખી જ જાણવી. ઋષભદેવ પ્રભુનું કાશ્યપ ગોત્ર (૩૭) હતું. તેમને ઈક્ષવાકુ નામે વંશ (૩૮) હતા. તેમનું નામ વૃષભદેવ (૩૯) હતું. પ્રભુનું વૃષભ નામ પાડવાનાં ત્રણ કારણે હતાં. તેમાં પ્રથમ કારણ આ પ્રમાણે –જેમ વૃષભ ગાડાની ધુંસરીને વહન કરે છે ( ઉપાડીને ચાલે છે ) તેમ પ્રભુ શ્રીવૃષભદેવ મહાવ્રત રૂપી ધુરા એટલે ધુંસરીના ભારને વહન કરે છે એ કારણથી પ્રભુનું વૃષભ નામ પડયું. (૪૦) બીજું કારણ આ પ્રમાણે–પ્રભુ જ્યાર For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૮૬ [ શ્રી વિજ્યપધરિકૃતદેવકથી ચ્યવીને માતાની કુક્ષીમાં ઉત્પન્ન થયા ત્યારે પ્રભુની માતાએ ચૌદ મોટા સ્વમો જોયા. તેમાં પ્રથમ સ્વમમાં વૃષભ એટલે બળદને જે તે કારણથી પ્રભુનું વૃષભ (૪૧) એવું નામ પાડયું. ૨૦૪ વૃષભ લાંછનર સાથળે તે કારણે પણ વૃષભ એ, સામાન્યથી નામાર્થ એકવિધ બે પ્રકાર વિશેષ એ. ન ફણ૩ વૃષભને લક્ષણો અડ અધિક સહસ વિચારીએ, જ્ઞાન ત્રણ:૫ મતિ જ્ઞાન આદિક ગૃહિપણે ના ભૂલીએ. ર૫ સ્પષ્ટાર્થ–પ્રભુના સાથળને વિષે વૃષભનું લંછન હતું તે કારણથી પ્રભુનું વૃષભ નામ પડયું એ ત્રીજું કારણ (૪૨) જાણવું. સામાન્ય રીતે નામને અર્થે પ્રથમ ગણાવ્યો તે એક પ્રકારને જાણ. પરંતુ વિશેષતાથી જોઈએ તે પછીથી ગણાવેલા બે પ્રકાર જાણવા. જેમ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના મસ્તક ઉપર ફણ એટલે સર્પની ફેણને આકાર હોય છે તેમ વૃષભદેવના મસ્તક ઉપર ફણ (૩) હોતી નથી. જિનેશ્વરના શરીરને વિષે ગળાની નીચેથી નાભિ સુધીમાં બધા મળીને એકસે ને આઠ લક્ષણ (૪૪) હેય છે. વળી પ્રભુ ગૃહસ્થપણામાં જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તેમને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાને (૪૫) હોય છે. દરેક તીર્થંકર પૂર્વ ભવમાંથી ત્રણ જ્ઞાન સાથે લઈને જ ઉત્પન્ન થાય છે. ૨૦૫ એ બેઉ વેવીશ જિન વિષે પણ એક સરખા જાણીએ, વર્ણ પીળા સર્વથી ઉત્કૃષ્ટ રૂ૫૪૭ બેલ૮ અનંત એક શેષમાં એ બેઉ સમ ઉસેધથી પણ સય ધન, આત્મપ૦ પ્રમાણે ગુલપ' થકી શત વીશ આંગળ જિનતણુ. ર૦૬ સ્પષ્ટાઈ–ઉપરની ગાથામાં કહેલ ૪૪મી તથા ૪૫મી એ બે બાબતે બાકીના ત્રેવીસ જિનેશ્વરેને વિષે પણ સરખી જાણવી. પ્રભુના શરીરને વર્ણ પીળો (૪૬) હતે. તેમનું રૂપ સર્વથી શ્રેષ્ઠ (૪૭) હતું. વળી તેમનું બળ (૪૮) અનંતુ હતું. આ ૪૭મી તથા ૪૮મી. એ બે બાબતે પણ બાકીના ૨૩ જિનેશ્વરેને વિષે સરખી જાણવી. પ્રભુના શરીરની ઉંચાઈ પાંચ ધનુષ્ય (૪૯) પ્રમાણુ હતી. ચાર હાથને ધનુષ્ય થાય છે અને બે હજાર ધનુષ્યને એક ગાઉ થાય છે, એટલે પાંચસે ધનુષ્યને છ ગાઉ થાય છે. તીર્થકરના શરીરની પાંચસો ધનુષ્યની ઉંચાઈ ઉત્કૃષ્ટથી જાણવી. તેથી વધારે ઉંચાઈ તીર્થકરના શરીરની હોતી નથી. આ પાંચસો ધનુષ્યની પ્રભુના શરીરની ઉંચાઈ ઉન્મેધાંગુલના માપથી જાણવી. આત્માગુલની અપેક્ષાએ (૫૦) તથા પ્રમાણુગુલની અપેક્ષાએ (૫૧) પ્રભુના શરીરની ઉંચાઈ એકસો વીસ આંગલ પ્રમાણ જાણવી. ઉસેધાંગુલ કરતાં પ્રમાણ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૧૮૭ ગુલ ૪૦૦ ગુણ લાંબો અને અઢી ગુણે પહેળો હોય છે. અને પ્રથમ પ્રભુના પિતાના આંગલનું પ્રમાણ પણ તેટલું જ (પ્રમાણગુલ જેટલું) હતું. માટે પ્રથમ તીર્થંકરની અપેક્ષાએ પ્રમાણાંગુલ અને આત્માગુલ સરખા જાણવા. આ આત્માગુલનું ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. આત્માગુલના અનેક પ્રકાર કહ્યા છે. કારણ કે જે કાળે જે જિનેશ્વર વગેરે ઉત્તમ પુરૂષો હેય તેમનો જે આંગલ તે આત્માગુલ કહેવાય છે. પહેલા તીર્થંકરના આત્માંગુલ પછી ધીમે ધીમે ઘટતો ઘટતો તે (આમાંગુલ) ચોવીસમા મહાવીર સ્વામીને આત્માગુલ ઉત્સધાંગુલથી ફક્ત બમણા પ્રમાણવાળે હતો. ૨૦૬ તન જાણુએ કલ્પકુ ફલ આહારપર પૂર્વ વિવાહિતા, વીશ લાખ પૂર્વ કુમારભાવે૪ લાખ તેસઠ ભૂપતા૫૫ ચકિત્વકાલ નથીપક વૃષભનો વિનવવાને આવતા, લોકાન્તિકે નવ૫૭ એક વર્ષે દાન પ્રભુ આ આપતા. ૨૦૭ સ્પાર્થ –પ્રભુ કલ્પફળ એટલે કલ્પવૃક્ષના ફળને આહાર (૫૨) કરતા હતા. વળી પ્રભુ પૂર્વ વિવાહિતા (૫૩) એટલે દીક્ષા લીધા પહેલાં પરણેલા હતા. પ્રભુ કુમાર ભાવમાં વીસ લાખ પૂર્વ (૫૪) સુધી રહ્યા હતા. અને ભૂપતા એટલે રાજાપણે (૫૫) ત્રેસઠ લાખ પૂર્વ સુધી રહ્યા. વૃષભદેવને ચકિવકાલ (૫૬) એટલે ચકવતી પણાને કાલ નહે, કારણકે તેઓ ચકવતી નહોતા. પ્રભુને દીક્ષા લેવાને કાલ નજીક આવે ત્યારે નવ લોકાન્તિક (૫૭) દેવો તેમની આગળ આવીને “હે પ્રભુ! ધર્મ તીર્થ પ્રવર્તા” એ પ્રમાણે વિનવે છે, ત્યાર પછી પ્રભુ એક વર્ષ સુધી દાન આપે છે. આ સાંવત્સરી દાન કહેવાય છે. એક વર્ષમાં પ્રભુ કેટલું દાન આપે છે તે ૨૦૮મા શ્લેકમાં જણાવે છે. ૨૦૭ ત્રણસે અચાસી કોડ એંશી લાખ સેનૈયા૫૮ દીએ, પશ્ચિમક વયે ચૈતર તણી વદ આઠમે ઈમ જાણિએ, ઉત્તરાષાઢા અને ધનુર રાશિ દીક્ષા અવસરે, છડુ ક તેમ સુદર્શન શિબિકા સહસ ચઉકેપ અનુસરે. ૨૦૮ સ્પષ્ટાથી–તે સાંવત્સરી દાનમાં પ્રભુ ત્રણ અઠ્યાસી કોડ ને એંસી લાખ સેનૈયા (૫૮) યાચકને આપે છે. ત્યાર પછી પ્રભુ પ્રશ્ચિમ વયે એટલે પાછલી વયમાં (૫૯) ચૈત્ર મહિનાની વદ આઠમને દિવસે (૬૦) ઉત્તરાષાઢા નક્ષત્ર (૬૧) અને ધનુરાશિમાં (૬૨) દીક્ષા ગ્રહણ કરે છે. તે વખતે પ્રભુએ છઠ્ઠને તપ (૬૩) કરેલો હતે. દીક્ષા લેવા જતી વખતે પ્રભુજી સુદર્શન નામની શિબિકા એટલે પાલખીમાં (૬૪) બેસે છે. તે વખતે તેમની સાથે દીક્ષા લેનારા બીજા ચાર હજાર માણસોને (૬૫) સમુદાય હતે. ૨૦૮ અયોધ્યા ૬ સિદ્ધાર્થ વનના અશોક૬૮ નીચે આવતા, અપરાદ્ધમાં ચઉમુષ્ટિ૭૦ લચે સંયમી પ્રભુજી થતા; For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ | શ્રી વિજ્યપદ્ધજીસ્કૃિતમણનાણી ઉપજે તે ક્ષણે સુર દૂષ્યર સ્કંધે સ્થાપતા, જાવજીવ સ્થિતિ તેહની ત્યાંથીજ ગજપુરજ આવતા. ર૦૯ સ્પષ્ટાર્થ–પાલખીમાં બેસીને ભગવાન અયોધ્યા નગરીની (૬૬ ) બહાર આવેલા સિદ્ધાર્થ નામના વનમાં ( ૬૭ ) અશોક વૃક્ષની (૬૮) નીચે આવે છે. પછી અપરાન એટલે પાછલા પહોરમાં (૬૯) ચાર મુષ્ટિ (મૂઠી) લેચ (૭૦) કરીને પ્રભુ સંયમી થયા હતા. એટલે પ્રભુ પિતાની મેળે દીક્ષા લે છે. તે વખતે પ્રભુને ચોથું મન:પર્યવ નામનું જ્ઞાન (૭૧) ઉત્પન્ન થાય છે. દરેક તીર્થકર જ્યારે દીક્ષા ગ્રહણ કરે, ત્યારે તેમને મનઃપર્યવ જ્ઞાન ઉપજે છે. કારણ કે બીજા જ્ઞાને તે સાધુ લિંગમાં અને ગૃહસ્થાદિ અન્ય લિંગમાં પણ થાય છે, પરંતુ મન:પર્યવ જ્ઞાન તે સાધુ દ્રવ્યલિંગ એટલે સાધુના વેશમાં જ થાય છે. પ્રભુ દીક્ષા લે છે તે વખતે દેવતા દેવ દ્રષ્ય વસ્ત્ર (૭૨) પ્રભુના ખભા ઉપર સ્થાપન કરે છે. તે દેવદૂષ્ય વસ્ત્ર જાવજજીવ (૭૩) સુધી એટલે પ્રભુ મોક્ષે જાય ત્યાં સુધી રહે છે. પ્રભુ સ્વયં દીક્ષા લઈને ગજપુર એટલે હસ્તિનાપુર નગરમાં (૭૪) આવ્યા હતા. ૨૯ દીક્ષા સમયથી વર્ષ૦૫ વીત્યે ઈક્ષ રસ૬ શ્રેયાંસથી,૭૭ વહેરી જિનેશ્વર કરતા પહેલું પારણું ત્યાં એહથી; દિવ્ય પ્રકટ્યા પાંચ૭૮ સાડી બાર કડી૯ હેમની, થાય વસુધારા હકીકત બેઉ સમ ગ્રેવીસની. ૨૧૦ સ્પષ્ટાથે–દીક્ષા લીધા પછી પ્રભુને પ્રથમ બાંધેલ અંતરાય કમ ઉદયમાં આવેલું હોવાથી સાધિક એક વર્ષ સુધી આહાર મળે નહિ. એક વર્ષ ઉપર ડોક કાલ ગયા પછી (૫) બાહુબલિના પુત્ર શ્રેયાંસકુમારે (૭૬) તેમને ઈલ્લુસ (૭૭) એટલે શેરડીને રસ વહોરાવીને પારણું કરાવ્યું તે વૈશાખ સુદ ત્રીજને દિવસ હતો. પ્રભુએ તે દિવસે પારણું કર્યું તેથી તે દિવસ અક્ષયતૃતીયા અથવા અખાત્રીજ નામે પ્રસિદ્ધ થયો. અને ત્યારથી લોકમાં વષીતપની તપશ્ચર્યા શરૂ થઈ. જ્યારે પ્રભુએ પારણું કર્યું ત્યારે પાંચ દિવ્ય (૭૮) પ્રગટ થયા. તે વખતે સાડા બાર કોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. (૭૯) આ ૭૮મી અને ૭લ્મી બાબત બાકીના ત્રેવીસ જિનેશ્વરને વિષે પણ સરખી જાણવી. ૨૧૦ શ્રેયાંસ દાને તેજ ભવમાં પામતા શિવશર્મને, 2ષભતીથે વર્ષ તપ૮૧ ઉત્કૃષ્ટ અભિગ્રહ-૨ ચારને, પ્રભુ ધારતા દેશે અનાર્થે આર્ય દેશે વિચરતા,૮૩ છઘ0 વર્ષ હજાર ૪ ઉપસર્ગો વૃષભને ના થતા.૮૫ ૨૧૧ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૮૯ સ્પષ્ટાર્થ શ્રેયાંસકુમાર (તેમણે આપેલા) રત્નપાત્ર સમાન સુપાત્ર દાનના પ્રભાવથી તેજ ભવમાં શિવશર્મ એટલે મોક્ષસુખને (૮૦) પામ્યા. પ્રભુ ઋષભદેવના તીર્થમાં ઉત્કૃછથી એક વરસ સુધીને તપ થતો હતે. (૮૧) પ્રભુ શ્રી આદિનાથ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ એમ ચાર પ્રકારના (૮૨) અભિગ્રહને ધારણ કરતા હતા. પ્રભુ આર્ય દેશમાં તેમજ અનાર્ય દેશમાં (૮૩) વિચરતા હતા. આ ભરત ક્ષેત્રમાં સાડી પચીસ આર્ય દેશે ગણાય છે અને તે સિવાયના બાકીના અનાર્ય દેશ જાણવા. દીક્ષા લીધા પછી એક હજાર વર્ષો સુધી પ્રભુ છદ્મસ્થપણે વિચર્યા (૮૪) એટલે એક હજાર વર્ષે દીક્ષા લીધા પછી ગયા ત્યારે પ્રભુને કેવલજ્ઞાન થયું. પ્રભુને કેઈ પણ જાતના એટલે દેવ, મનુષ્ય કે તિર્યંચ તરફથી ઉપસર્ગો થયા નહોતા. (૮૫) ૨૧૧ પ્રમત્ત ભાવે 2ષ પ્રભુજી એક અહેરાતજ૮૬ રહ્યા, ફાગણ વદી અગીઆરસે અટુમ તપેટ૮ કેવલ લા; પુરિમતાલાભિધ નગરના ૯ શકટમુખ ઉઘાનમાં, વટ૯૧ તલે પૂર્વાહર ઉત્તરાષાઢમાં ૩ ધનુરાશિમાં.૯૪ ૨૧૨ સ્પષ્ટઈ–શ્રી ઋષભદેવ ભગવાન પ્રમત્ત ભાવે એક અહોરાત્રી કાલ (૮૬) સુધી રહ્યા હતા. દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે ગયા પછી ફાગણ વદ અગિઆરસને દિવસે (૮૭) અઠ્ઠમ તપને વિષે (૮૮) રહેલા પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તે વખતે પ્રભુ પુરિમતાલ નામના નગરના (૮૯) શકટમુખ નામના ઉદ્યાનમાં (૯૦) વટવૃક્ષની (૯૧) નીચે રહેલા હતા. તે વખતે દિવસ પૂર્વાલે કાલ (પહેલા બે પહેરની અંદર કાલ) (૨) હતે. તે વખતે ઉત્તરાષાઢા નામનું નક્ષત્ર (૭) ચાલતું હતું અને ધનુરાશિ (૪) હતી. ૨૧૨ બાર ગુણે જિન દેહથી એ જ્ઞાનતરૂને ૫ જાણીએ, દોષે અઢાર૯૬ ન અતિશય ચેત્રીશ૯૭ મનમાં ભાવીએ; વાણી ગુણ પાંત્રીશ૯૮ આઠે પ્રાતિહાર્ય૯૯ વિચારીએ, તીર્થની ઉત્પત્તિ પહેલા સમવસરણે ૧૦ માનીએ; ૨૧૩ સ્પષ્ટાર્થ –જેની નીચે રહેલા પ્રભુ શઋષભદેવ કેવલજ્ઞાનને પામ્યા, એ જ્ઞાન તરૂ (૫) પ્રભુને શરીરથી બાર ગુણું ઉંચુ જાણવું. કેવલી શ્રી ઋષભદેવ પ્રભુ અઢાર દેષોથી રહિત (૯૬) હતા. વળી તે વખતે ભગવાન ૩૪ અતિશયથી (૭) શોભતા હતા. આ ચોત્રીસ અતિશયમાંથી ચાર અતિશય તે પ્રભુને જન્મની સાથે જ હોય છે. ૧૯ અતિશયો દેના કરેલા હોય છે. અને અગિઆર અતિશયો ઘાતી કર્મને ક્ષયથી પ્રકટ થાય છે. એ પ્રમાણે ૩૪ અતિશયે જાણવા. વળી પ્રભુની વાણી પાંત્રીસ ગુણોએ કરી (૯૮) ૩૭ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ | શ્રી વિજ્યપદ્ધતિસહિત હતી. તે સાથે અશોક વૃક્ષ, દેવકૃત ફૂલની વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, છત્ર, દુંદુભી એ આઠ પ્રાતિહાર્ય (૯) પ્રભુની સાથે હંમેશાં રહેતા હતા. પ્રભુને કેવલજ્ઞાન થાય તે વખતે દેવે સમવસરણની રચના કરે છે, પ્રથમ સમવસરણ બતે જ પ્રભુ તીર્થની સ્થાપના (૧૦૦) કરે છે. ૨૧૩ અજિત તીર્થોત્પત્તિ કાલ સુધી પ્રવૃત્તિ ! તીર્થની, તીર્થને વિચ્છેદ ના૧૦૨ શ્રીવૃષભસેન પ્રથમ ગણી;૧૩ બ્રાહ્મીજ પહેલી સાહણી૧૪ શ્રેયાંસ ધુર શ્રાવક૧૫ અને, ધુર સુભદા શ્રાવિકા ૦૬ તિમ ભક્ત નૃપ શ્રી ભરત ૭ એ. ૨૧૪ સ્પષ્ટાથ–પ્રભુએ સ્થાપેલા તીર્થની પ્રવૃત્તિ બીજા શ્રી અજિતનાથના તીર્થની ઉત્પત્તિ (૧૦૧) સુધી જાણવી. એટલે ત્યાં સુધી પ્રથમ તીર્થંકરે સ્થાપેલ તીર્થ ચાલુ રહ્યું. તથા પ્રભુએ સ્થાપેલ તીર્થ અને બીજા શ્રી અજીતનાથ સ્વામીએ સ્થાપેલ તીર્થની વચ્ચે તીર્થ પ્રવૃત્તિ નિરંતર ચાલુ હોવાથી પ્રભુના તીર્થને વિચ્છેદ (૨) થયું નથી. પ્રભુ ઋષભદેવના વૃષભસેન નામના (૧૦૩) પ્રથમ ગણધર હતા. અને પ્રથમ સાધ્વી (પ્રભુની પુત્રી) બ્રાહ્મી (૧૦૪) જાણવી. અને પ્રભુને શેરડીના રસનું પારણું કરાવનાર શ્રેયાંસકુમાર પ્રથમ શ્રાવક ( ૧૦૫ ) જાણવા. સુભદ્રા નામે પ્રથમ શ્રાવિકા (૧૦૬) જાણવી. તથા ભરત ચક્રવત પ્રભુના પ્રથમ ભક્ત રાજા (૧૦૭) જાણવા, ૨૧૪ યક્ષ ગેમુખ૦૮ ચક્ષણ ચકેશ્વરી૧૯ સંભારીએ, ચોરાશી ગણધર૧ ૧૦ તિમ ગણો ૧ સવિ મુનિ ૧૨ સહસ ચેરશી એ. લાખ ત્રણ સાધ્વી1 ૩ તથા ત્રણ લાખ પંચ સહસ અને, શ્રાવકો ૧૪ વળી શ્રાવિકા લખ પાંચ ચેપન સહસી ૧૫ ને. ૨૧૫ અષ્ટાર્થ–પ્રભુના તીર્થને રક્ષક ગોમુખ નામે (૧૦૮) યક્ષ હતો. તથા ચકેશ્વરી દેવી (૧૦૯) પ્રભુના તીર્થની યક્ષિણી હતી. વળી પ્રભુને ચેરાસી ગણધરે (૧૧૦) હતા. તેમજ ગણે (ગણધરને પરિવાર પણ ચેરાસી ( ૧૧૧ ) હતા. બધા મળીને ચોરાસી હજાર સાધુઓને (૧૧૧) પરિવાર હતો. પ્રભુની સાધ્વીઓને પરિવાર ત્રણ લાખ પ્રમાણ (૧૧૩) હતા. વળી ત્રણ લાખ અને પાંચ હજાર શ્રાવકેને પરિવાર (૧૧૪) હતો. તેમજ શ્રાવિકાઓની સંખ્યા પાંચ લાખ ને ચેપન હજાર (૧૧૫)ની હતી. ૨૧૫ સહસ વસ૧૬ પ્રભુ કેવલી તિમ નાણું ચોથું ધારતા, મુનિ સહસ બારજ સાતસો પચ્ચાશ૧૧૭ જિન જેવા હતા, For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ શનાચિંતામણિ ] ૨૧ અન્યત્ર બાર હજાર ષટ શત ને પચાશ મતાંતરે, જાણવા નવ સહસ અવધિ નાણવંતા૧૧૮ ઉચ્ચરે.. ૨૧૬ સ્પષ્ટાથ–પ્રભુને વીસ હજાર કેવલી (૧૧૦) એટલે કેવલજ્ઞાની સાધુઓને પરિવાર હતો. તથા ચોથા મનઃ૫ર્ચવજ્ઞાનને ધારણ કરનારા સાધુ મહારાજ બાર હજાર સાતસે પચાસ (૧૧૭) હતા. તેમને બીજા પ્રકારના જિન કહ્યા છે. ત્રણ પ્રકારના જિન છે–અવધિ જિન, ૨ મન:પર્યવ જિન અને ૩ કેવલી જિન. માટે મનઃપર્યવ જ્ઞાનીને બીજા જિન કહ્યા. આ મનઃ૫ર્ચવજ્ઞાનીની સંખ્યાની બાબતમાં બીજે ઠેકાણે મતાંતરે બાર હજાર છસો ને પચાસ મન:પર્યવજ્ઞાનીઓ (૧૧૮) કહેલા છે. તથા અવધિજ્ઞાન જે ત્રીજું જ્ઞાન કહેલું છે તેવા અવધિજ્ઞાનીઓ નવ હજાર હતા એમ કહેલું છે. ૨૧૬ ચૌદ પૂર્વી ૧૯ ચઉ સહસ ને સાતસો પચ્ચાસ એ, તેમ વૈકિય લબ્ધિધર મુનિ વીસ સહસ છસ્સાર અને વાદી મુનિજી બાર સહસ તથા છસ્સો પચાસ એ, અન્યત્ર એાછા ચારસે ભાખ્યા વચન મતભેદ એ. ૨૧૭ સ્પષ્ટાથે –જે ઉત્પાદ પૂર્વ વગેરે ચૌદ પૂર્વેને જાણનારા હોય તે ચિૌ પૂવી કહેવાય. તેવા ચૌદ પૂવીઓની સંખ્યા ચાર હજાર સાતસે ને પચ્ચાસની (૧૧૯) હતી. તેમજ વૈક્રિય લબ્ધિવાળા મુનિઓની સંખ્યા વીસ હજાર અને છસો (૨૦) ની હતી. જેઓ પિતાનું દારિક શરીર હોવા છતાં તે દ્વારા જે લબ્ધિથી નવાં નવાં નાનાં મોટાં, દશ્ય અદશ્ય અનેક પ્રકારનાં રૂપો કરવાની શક્તિ ધરાવે તે વૈક્રિય લબ્ધિધર જાણવા. વળી વાદી મુનિ એટલે બીજા મતના પંડિતોને વાદમાં જીતવાની શક્તિવાળા મુનિઓની સંખ્યા બાર હજાર છસો ને પચાસની (૧૨૧) હતી. આ બાબતમાં બીજે ઠેકાણે ઉપરની સંખ્યામાંથી ચારસોની સંખ્યા ઓછી કહી છે એટલે બાર હજાર બસો ને પચાસ કહ્યા છે તે મતાંતર છે. ૨૧૭ સામાન્ય મુનિરર ચઉ સહસ ઈગ શત તેમ છાસઠ જાણીએ, અનુત્તર વિમાન જનાર બાવીશ સહસ નવસો ૨૩ ધારીએ; પ્રત્યેકબુદ્ધ૨૪ પ્રકીર્ણકોર ૫ ચોરાશી સહસ વિચારીએ, અનેકધાર ૬ આદેશ મુનિવ્રત પાંચ ર૭ એ ના ભૂલીએ. ૨૧૮ સ્પષ્ટાર્થ–પ્રભુશ્રી ઋષભદેવના સામાન્ય મુનિઓ ૪૧૬૬ હતા. (૧૨૨) આ બાબતમાં એમ સંભવે છે કે પહેલાં ૮૪૦૦૦ મુનિએ જે કહ્યા, તે પ્રભુ શ્રીષભદેવના હાથે દીક્ષિત થયેલા જાણવા. અને આ ૪૧૬૬ સામાન્ય મુનિએ તે ગણધરાદિના હાથે દીક્ષા પામેલા For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ [ શ્રી વિજ્યપધસૂરિકૃતજાણવા. અને ભવિષ્યમાં અનુત્તર વિમાનવાસી દેવપણાને પામનાર (અને વર્તમાન કાલે નિર્મલ સંયમની પરમ ઉલ્લાસથી સાત્વિકી આરાધનાને કરનારા) મુનિઓ ૨૨૯૦૦ જાણવા. (૧૨૩) તથા પ્રત્યેક બુદ્ધ (૧૨૪) અને પ્રકીર્ણકે (પન્ના) ૮૪૦૦૦ જાણવા (૧૨૫) તેમજ પ્રભુશ્રી ઋષભદેવના તીર્થમાં અનેક (ઘણાં) પ્રકારના આદેશ હતા. (૧૨૬) વળી સાધુઓને પાળવાના મહાવ્રત પાંચ હતા. (૧૨૭) શ્રમણ ભગવાન મહાવીર દેવના તીર્થના સાધુઓ પણ પાંચ મહાવતે પાળે છે. એમ આગળ કહેવાશે. ૨૧૮ બાર ૨૮ વ્રત શ્રાવક તણા જિનકલ્પીના ઉપકરણ એ, બાર તિમ ઉપકરણ ચઉદસ સ્થવિરકલ્પી તણા જ એ; પચ્ચીશ૧૨૯ સાબ્દી વર્ગના ચારિત્ર ૩૦ પાંચે જાણીએ તત્ત્વ નવ ત્રણ તેમ સામાયિક ચતુષ્ક૧૩૨ વિચારીએ. ૨૧૯ સ્પાર્થ –આ પહેલા ઋષભદેવ પ્રભુના તીર્થમાં શ્રાવકના વ્રત બાર (૧૨૮) હતા. જિનકલ્પી એટલે જેમાં ગચ્છની બહાર નીકળી સાધુઓને એકલા વિહાર કરવાનો હોય, અને અપવાદ માર્ગનું સેવન કરવાનું ન હોય, તથા જિનકલ્પી સાધુઓ સિંહ વગેરે હિંસક પ્રાણીઓ સામે આવતાં હોય તો પણ તેને દેખીને પાછા ન ફરે. આવા જિનકલ્પને પાળનારા જિનકલ્પી સાધુઓના ઉપકરણે બાર હોય છે. તથા વિકલ્પી સાધુઓના ચૌદ ઉપકરણે હોય છે, તે આ પ્રમાણે –૧ પાત્રો, ૨ પાત્રબંધન (ઝોળી) ૩ પાત્રસ્થાપનક ( ઉપરને ગુચ્છ ) ૪ પાય કેસરીઆ, (પુંજણી) ૫ પલા, ૬ રજઋણ, ૭ ગેછગ, ૮૯ વસ્ત્રના બે કપડા ( તે સાડા ત્રણ હાથ લાંબા ને રાા હાથ પહોળા જાણવા) ૧૦ કામળી, ૧૧ રજોહરણ, ૧૨ મુહપત્તિ, ૧૩ માત્રક, ૧૪ લપટ્ટ. તેમજ સાધ્વીઓના પચીસ ઉપકરણે હોય છે, (૧૨) તે આ પ્રમાણે–સાધુના ૧૪ ઉપકરણમાંથી ચલપટ્ટ વિના બાકીના ૧૩, ૧૪ કમઠક, ૧૫ અવગ્રહણનંતક, ૧૬ પટ્ટો, ૧૭ અર્ધારૂ (તંગીઓ) ૧૮ થોલણી, ૧૯ અત્યંતર નીયાસણી, ૨૦ બાહ્યાસણી, ૨૧ કંચુક, ૨૨ ઉપકક્ષિકા, ૨૩ વિકક્ષિકા, ૨૪ ચાદર ચાર, ૨૫ સ્કંધ કરણી. વળી સામાયિક, ૨ છેદેપસ્થાપનીય, ૩ પરિહાર વિશુદ્ધિ ૪ સૂકમ સં૫રાય અને ૫ યથાખ્યાત ચારિત્ર. આ રીતે પાંચ ચારિત્ર (૩૦) હતા. તવ નવ જાણવા, તે આ પ્રમાણે –૧ જીવ તત્વ, ૨ અજીવ તવ, ૩ પુણ્ય તત્ત્વ, ૪ પાપ તત્ત્વ, ૫ આશ્રવ તત્ત્વ, ૬ સંવર તત્વ, ૭ નિર્જરા તત્વ, ૯ બંધ તત્વ, ૮ મેક્ષ તત્વ. અથવા ત્રણ તત્વ (૧૩૧) જાણવા. તે આ પ્રમાણે –જ્ઞાન, દર્શન અને ચારિત્ર તથા ચાર સામાયિક (૧૩૨) જાણવા. તે ૧ શ્રત સામાયિક, ૨ સમ્યકત્વ સામાયિક, ૩ દેશવિરતિ સામાયિક તથા ૪ સર્વવિરતિ સામાયિક જાણવાં. ૨૧૯ તત્ત્વ સામાયિક વિચારે એક સરખા સર્વના, પ્રતિક્રમણ પંચક૧૩૩ સમૂહે મૂલ ગુણના રાત્રિના For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ર૯૩ ભેજન નિયમ ગણના થતી૩૪ સ્થિતકલ્પ દશવિધ ૧૩૫ જાણીએ, કલ્પ અસ્થિત ના ૩૬ તથા દુબેધ્ય કલ્પ તિહાં અને રર૦ સ્પષ્ટાઈ–ઉપર કહેલા નવ તત્વ અથવા ત્રણ ત તથા ચાર સામાયિક સર્વ તીર્થકરોના તીર્થમાં એક સરખા જાણવા. ઋષભદેવ પ્રભુના તીર્થમાં પ્રતિક્રમણ પાંચ (૧૩૩) હતા તે આ પ્રમાણે (૧) દેવસી પ્રતિકમણ–તેથી દિવસના લાગેલા પાપની શુદ્ધિ થાય છે, (૨) રાત્રિ પ્રતિકમણ–તેથી રાત્રીમાં લાગેલા પાપની શુદ્ધિ થાય છે, (૩) પકખી (પાક્ષિક) પ્રતિક્રમણ–તેથી પખવાડીયામાં લાગેલા પાપની શુદ્ધિ થાય છે, (૪) ચોમાસી પ્રતિકમણ–તેથી ચાર માસમાં લાગેલા પાપની શુદ્ધિ થાય છે, અને (૫) પાંચમું સંવ છરી પ્રતિક્રમણ તેથી એક વર્ષમાં લાગેલા પાપની શુદ્ધિ થાય છે. (૧) દેવની પ્રતિક્રમણ સાંજની સંધ્યા વખતે કરાય છે. (૨) રાત્રી પ્રતિક્રમણ સવારમાં કરાય છે. (૩) પકખી પ્રતિક્રમણ દર મહિનામાં બે વખત સુદ ચૌદશે અને વદ ચૌદશે સાંજે કરાય છે. ૪ ચોમાસી પ્રતિક્રમણ કારતક સુદ ચતુર્દશીએ, ફાગણ સુદ ચતુર્દશીએ અને અશાડ સુદ ચતુર્દશીએ સાંજે કરાય છે. તે એક વર્ષમાં ત્રણ વાર કરવામાં આવે છે. છેલ્લે સંવત્સરી પ્રતિક્રમણ ભાદરવા સુદ ચેાથે સાંજે કરાય છે. શ્રી ઋષભદેવના તીર્થમાં રાત્રી ભજનના નિયમની ગણતરી મૂલ ગુણના સમૂહની અંદર (૧૩૪) થતી હતી. તથા પ્રથમ પ્રભુના તીર્થમાં દશ પ્રકારને સ્થિત ક૫ (૧૩૫) હતા. તે કહ૫ (મુનિઓનો આચાર)ના દશ ભેદે આ પ્રમાણે – અલકપણું, ૨ ઉપેશિક, ૨ શય્યાતરપિંડ, ૪ રાજપિંડ, ૫ કૃતિકર્મ, ૬ વ્રત, ૭ જયેષ્ઠ, ૮ પ્રતિકમણ, ૯ માસ ક૯૫, ૧૦ પયૂષણ ક૫. એમ દશ પ્રકારને સ્થિત ક૯૫ પ્રથમ જિનના તીર્થમાં હતું. પ્રભુ ઋષભદેવના વખતમાં અતિ કલ્પ (૧૩૬) નહોતે. અસ્થિત ક૯૫ એટલે શય્યાતર, વ્રત, જ્યેષ્ઠ અને કૃતિકર્મ એ ચાર અવશ્ય પાળવાના હોય ને બાકીના ૬ કલ અનિયત હોય તે અસ્થિત કલ્પ જાણ. તથા આ પ્રથમ પ્રભુના તીર્થમાં ક૯૫ દુર્બોધ્ય (દુખે સમજાય તે) હતો (૧૩૭) કારણ કે ઋષભદેવ ભગવંતના તીર્થમાં સાધુએ ઋજુ એટલે સરલ અને જડ સ્વભાવવાળા હતા, તેથી તેઓ કલ્પનું સ્વરૂપ મહામહેનતે સમજતા હતા. ૨૨૦ આવશ્યક ષટ ઉભય૩૮ કાલે મુનિવરે ગડા જડ૧૩૯ હતા, તેમ સંયમભેદ સત્તર૧૪૦ જેહ મુનિઓ સાધતા; ધર્મના બે ચાર ભેદે ત માનખેતતા ૪, વસ્ત્રની તિમ લાખ વ્યાશી પૂર્વ વૃષભ ગૃહસ્થતા. ૪૩ રર૧ સ્પષ્ટાઈ–વળી શ્રી ઋષભદેવના તીર્થમાં દ આવશ્યક હતા ( ૧૩૮ ) ઋષભદેવ પ્રભુના તીર્થમાં સાધુઓ ઋજુ જડ હતા. ઋજુ એટલે સરલ અને જડ એટલે ઓછી For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ - ૨૨૨ ર૯૪ [ શ્રી વિજ્યપધસૂરિકૃતસમજવાળા (૧૩૯) હતા તથા મુનિએ સત્તર પ્રકારે સંયમને (૧૪૦) સાધતા હતા. તે આ પ્રમાણે–૧-૫ પાંચ મહાવ્રત, ૬-૧૦ પાંચ ઇંદ્રિયને જય, ૧૧-૧૪ ચાર કષાને જય, ૧૫-૧૭ મને દંડ વગેરે ત્રણ દંડથી નિવૃત્તિ. વળી ધર્મ બે ભેદે હ-૧ દેશવિરતિ ધર્મ તે શ્રાવકને ધર્મ, અને બીજે સર્વવિરતિ ધર્મ તે સાધુને ધર્મ જાણવો. અથવા ધર્મના દાન, શીયલ, તપ અને ભાવ એમ ચાર પ્રકાર ( ૧૪૧ ) પણ કહેલા છે. અને સાધુઓ શ્વેત વર્ણના તથા માને પેત વસ્ત્રો ધારણ કરતા હતા. (૧૪૨) તેમજ વૃષભદેવ ભગવાનને ૮૩ લાખ પૂર્વ પ્રમાણ ગૃહસ્થ પર્યાય હતે. ( ૧૪૩ ) ત્યાર પછી ભગવંત દીક્ષા લીધી. ૨૨૧ સહસ વર્ષે ઉણ ઈગ લખ પૂર્વ પ્રભુજી કેવલી, ૪૪ વ્રતકાલ પૂરવ લાખ૪૫ ચકરાશી સકલ આયુ૧૪૬ વલી; ત્રણ વર્ષ સાડી આઠ મહિના શેષ૧૪૭ ત્રીજા આરના, અંતમાં૧૪૮ ઉપવાસ ષકે૧૪૯ નાથ પર્યકાસના.૧૫૬ સ્પષ્ટાથ–પ્રભુ શ્રીઋષભદેવને જેમાં એક હજાર વર્ષો બાદ કરેલા છે તેવા એક લાખ પૂર્વ પ્રમાણ કેવલી પર્યાય (૧૪૪) જા . એટલે પ્રભુ શ્રી ઋષભદેવ કેવલજ્ઞાન થયા પછી કંઈક ન્યૂન એક લાખ પૂર્વ સુધી કેવલીપણે વિચાર્યા હતા અને પ્રભુને દીક્ષા પર્યાય એક લાખ પૂર્વ પ્રમાણ (૧૪૫) જાણ. એટલે દીક્ષા લીધા પછી ત્રષભદેવ ભગવાન તેટલો કાલ સાધુપણે વિચર્યા હતા. તથા પ્રભુનું ૮૪ લાખ પૂર્વ (૧૪૬ ) પ્રમાણુ સંપૂર્ણ આયુષ્ય હતું. તેમજ પ્રભુ ઋષભદેવ મોક્ષે ગયા તે વખતે અવસર્પિણી કાલના ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડી આઠ મહિના (૧૪૭) બાકી રહ્યા હતા. વળી તે પ્રભુએ નિર્વાણ વખતે (૧૪૮) ૬ ઉપવાસ (૧૪૯) કરેલા હતા. અને મોક્ષે જતી વખતે પ્રભુ પર્યકાસને (૫૦) એટલે પલાંઠી વાળીને કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા હતા. ૨૨૨ માહ વદની તેરસેપ પૂર્વદ્વા૫ અભિજિત ૫૩ મકરમાં,૧૫૪ દશ સહસ પરિવાર ૫૫ સહ અષ્ટાપદે ૫૬ પ્રભુ મેક્ષમાં જાતા શરીર ત્રણ ભાગમાંના ભાગ બે અવગાહના,૧૫૭ મુક્તિમાર્ગ વહ્યો પ્રવાહ૧૫૪ અસંખ્યાત પુરૂષતણા. ૨૩ સ્પષ્ટાર્થ–જ્યારે પ્રભુ સર્વ કર્મોને ક્ષય કરીને મોક્ષે ગયા, ત્યારે મહા વદ તેરસનો દિવસ (૧૫૧) હતું. અને તે વખતે પૂર્વાહ્ન એટલે દિવસને પહેલે ભાગ (૧૫૨) વર્તત હતા, તથા અભિજિત નક્ષત્ર (૧૩૩)ને મકર રાશિ (૧૫) હતી. તેમજ પ્રભુ મોક્ષે ગયા ત્યારે તેમની સાથે દશ હજાર મુનિઓને પરિવાર (૧૫૫) મેલે ગયે હતો. અને પ્રભુ શ્રી આદિનાથ અષ્ટાપદ પર્વત (૧૫૬) ઉપર મોક્ષે ગયા હતા. મેક્ષે જતી વખતે પ્રભુના શરીરની અવગાહના બે તૃતીયાંશ ભાગ પ્રમાણુ (૧૫૭) હતી. સામાન્ય નિયમ For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ નચિંતામણિ ] એ છે કે જે જીવની જેટલી અવગાહના હોય તેને મેક્ષે જતી વખતે એક તૃતીયાંશ ભાગ શરીરના પોલાણ પૂરવામાં વપરાતું હોવાથી શરીરની અવગાહના બે તૃતીયાંશ ભાગ જેટલી બાકી રહે છે. આથી પ્રભુ આદિનાથના શરીરની અવગાહના ૫૦૦ ધનુષ્યની હતી તેમાંથી ત્રીજો ભાગ એટલે ૧૬૬૩ ધનુષ્ય ઓછી થાય. ત્યારે બાકી બે તૃતીયાંશ એટલે ૩૩૩ ધનુષ્ય પ્રમાણ મોક્ષે જતી વખતે પ્રભુની અવગાહના હોય છે. પ્રભુ મેક્ષે ગયા પછી તેમની પાટે અસંખ્યાતી (૧૫૮) પરંપરા સુધી મેક્ષ માર્ગ વહેતો રહ્યો. આ યુગાન્તકૃતભૂમિ કહેવાય છે. યુગાંતકૃત એટલે જેમાં પ્રભુની પટ્ટપરંપરામાં થયેલા ક્રમસર મેક્ષે જનારા મહાપુરૂષોની વિચારણા કરી હોય, તે યુગાંતકૃભૂમિ કહેવાય. ૨૨૩ અંતમુહ કેવલી ૫૯ શિવમાર્ગ મુનિ શ્રાવકપણે, રત્નત્રયા અથવા વિનય નિર્વાણને આચારને શ્રાદ્ધ મુનિ કિરિયા સ્વરૂપ લે બેઉમાંથી એકને, ૧ પૂર્વ પ્રવૃત્તિ અસંખ્યાતે કાલ તસ વિચ્છેદ એ.૬૩ २२४ સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રી આદિનાથને કેવલજ્ઞાન થયા પછી અન્તમુહૂર્ત મરૂદેવા માતા કેવલી થઈને મેક્ષે ગયા છે (૧૫૯) એ પર્યાયાન્તભૂમિ કહેવાય છે. તે વખતે શિવમાર્ગ એટલે મેક્ષે જવાને માર્ગ (૧૬૦) બે પ્રકારે હતે. એક સાધુ માર્ગ એટલે સર્વવિરતિ અને બીજે શ્રાવક માર્ગ એટલે દેશવિરતિ. અથવા રત્નત્રયી રૂપે એટલે જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના એમ બે રીતે મેક્ષમાર્ગ હતો. મેક્ષ વિનય (૧૯૧) તે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ પ્રકારે હતો. અથવા તે શ્રાદ્ધ એટલે શ્રાવકની કિયા રૂપ અને મુનિ એટલે સાધુની ક્રિયા રૂપ મેક્ષ વિનય હતો. વળી પૂર્વ પ્રવૃત્તિ એટલે ચૌદ પૂર્વની જ્ઞાન પ્રવૃત્તિ (૧૬૨) પ્રભુના નિર્વાણ પછી અસંખ્યાતા કાલ સુધી થઈ હતી. તેમજ ચૌદ પૂર્વને વિચ્છેદ કાલ (૧૬૩) પણ અસંખ્યાતા કાલ સુધીનો જાણ. કહેવાને ભાવાર્થ એ છે કે પ્રભુના નિર્વાણ પછી અસંખ્યાત કાલ ગયો ત્યાં સુધી ચૌદ પૂર્વનું જ્ઞાન ચાલુ હતું. ને ત્યાર પછી ચૌદ પૂર્વને વિચછેદ થયા. તે વિચ્છેદ પણ અસંખ્યાતા કાલ સુધી ચાલુ રહ્યો. ત્યાર પછી બીજા શ્રી અજિતનાથ પ્રભુના તીર્થમાં ફરીથી ચૌદ પૂર્વનું જ્ઞાન શરૂ થયું. ર૨૪ નિજ તીર્થની સત્તા સુધી શ્રત પ્રવૃત્તિ કાલ વિચારીએ, પચાશ લખ કોડી અયર અંતર ૬૫ પ્રથમ બીજા જિને. મરીચિ આદિક ભાવિ જિનજીવા તીર્થમાં આદીશના, રૂદ્રાઉ9 ભીમાવલિ થયા ત્રણ દર્શન ૮ જિન આદિના. ૨૨૫ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતસ્પાર્થ-જ્યાં સુધી પ્રભુએ સ્થાપેલા તીર્થની સત્તા હોય ત્યાં સુધી શ્રત પ્રવૃત્તિ કાલ એટલે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિને કાલ (૧૬૪) જાણ. વળી પહેલા શ્રી ઋષભદેવ ભગવાન અને બીજા શ્રી અજિતનાથ ભગવાનની વચ્ચે પચાસ લાખ કેડી સાગરોપમનું આંતરું (૧૬૫) જાણવું. શ્રી આદીશ્વર પ્રભુના તીર્થને વિષે મરીચિ વગેરે ભાવી તીર્થકરના જી (૧૬૬) થયા હતા. આ પ્રભુના વખતમાં ભીમાવલિ નામના રૂદ્ર (૧૬૭) થયા. હતા. તેમજ શ્રી આદીશ્વર પ્રભુના વખતમાં જૈન દર્શન, શૈવ દર્શન અને સાંખ્ય દર્શન એમ ત્રણ દર્શને હતા. રર૫ આ લેકમાં ઋષભદેવ સંબંધી ૧૭૦ બાબતે પૂરી કરી બીજા શ્રી અજિતનાથ સંબંધી ૧૭૦ બાબતે ૨૧ કેમાં જણાવે છે. સિદ્ધિ એક સે આઠની ૬૮ ચકી ભરત ૭૦ ઉત્તમ નર, - ઈમ અજિત પ્રભુની હકીકત પણ સાંભળી ત્રણ ભવા ખરા; દ્વિપ જંબૂ તાસ પૂર્વ વિદેહક શીતા દક્ષિણ,૪ વત્સા વિજય નગરી સુણીમા વિમલવાહન નૃપ૮ તણા. ૨૬ સ્પષ્ટાર્થ –આ શ્રી ઋષભદેવ પ્રભુની સાથે એક સમયે એક સો ને આઠ મેક્ષે ગયા હતા, તે આશ્ચર્ય (અછડું) થયું હતું. (૧૬૯) તથા તેમના પુત્ર ભરત ચકવતી ઉત્તમ પુરૂષ એટલે ૬૩ શલાકા પુરુષ માંહેના એક શલાકા પુરુષ થયા હતા. (૧૭૦) એ પ્રમાણે ઋષભદેવ ભગવંતની ૧૭૦ બાબતે જણાવવાની કહી હતી તે પૂરી થઈ. હવે બીજા શ્રી અજિતનાથ પ્રભુના જીવનની ૧૭૦ બાબતે જણાવાય છે. તેમાં પ્રથમ શ્રી અજિતનાથ પ્રભુ જે ભવમાં સમ્યકત્વ પામ્યા, તે ભાવથી ત્રણ ભવે (૧) જાણવા. જંબુદ્વીપને વિષે (૨) આવેલ પૂર્વ મહાવિદેહમાં (૩) સીતા નામે નદી આવેલી છે તેની દક્ષિણ (૪) બાજુએ વત્સા નામની વિજય (૫) આવેલી છે. તેમાં સુસીમા નામની (૬) નગરી આવેલી છે. આ નગરીમાં વિમલવાહન (૭) નામે રાજા (૮) છે. ૨૨૬ અરિદમન ગુરૂઃ તસ કને અગીઆર અંગે જાણતા, એકાદિ સ્થાનક ૧ સેવતા જિન નામ કર્મ નિકાચતા; તેત્રીસ સાગર આયુર વિજયે દૈવસુખને પામતા, પૂર્વના બે ભવતણા એ દ્વાર તેર પ્રકાશતા. २२७ સ્પાર્થ –તે વિમલવાહન રાજાએ અરિદમન નામના ગુરૂ પાસે (૯) દીક્ષા ગ્રહણ ૧ મધ્યમ અવગાહનવાળા એક સાથે ૧૦૮ મોક્ષે જાય છે. પરંતુ અહીં પ્રાયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ એક સાથે મોક્ષે ગયા માટે આશ્ચર્યમાં ગણેલ છે. For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૯૭ કરી. તેમની પાસે અગિઆર અંગે (૧૦) અભ્યાસ કર્યો. વીસ સ્થાનકે માંહેનો એકાદિ સ્થાનકે(૧૧)ની સેવા કરી જિનનામ કર્મને નિકાચિત બંધ કર્યો. ચારિત્રનું સુંદર રીતે પાલન કરીને અંતે વિજય વિમાનને વિષે (૧૨) અનુત્તર વિમાનવાસી દેવ થયા. ત્યાં તેત્રીસ સાગરોપમ (૧૩) સુધી દેવભવનાં સુખ ભોગવ્યાં. એ રીતે અજિતનાથ પ્રભુના ત્રણ ભવ પૈકીના બે ભવ સંબંધી ૧૩ બાબતો જણાવી દીધી. ર૨૭ વૈશાખ સુદની તેરસે૧૪ વૃષપ રહિણી૧૬ અધરાતમાં,૧૭ ઓવન પ્રભુનું ચૌદ સ્વ૧૮ માત દેખે નિંદમાં સ્વપાઠક જનક સ્વપ્ન વિચારકો ગર્ભ સ્થિતિ, માસ અને પચીશ દિવસો માહ સુદ આઠમ ૧ મિતિ. ૨૨૮ જન્મની આરક ચતુર્થક તાસ મધ્યેરર રહિણી,૨૩ વૃષરાશિ૧૪ કોશલની અધ્યાર૬ ભૂપ જિતશત્રુર૭ તણું; વિજ્યાર૮ દીએ અધરાતર૯ પ્રભુને જન્મ ચોથા આરને, અવશિષ્ટ કાલ અજિત જનમથી તે તમે હમણાં સુ. ૨૨૯ સ્પષ્ટાથે–તેત્રીસ સાગરોપમનું વિજય દેવનું આયુષ્ય પૂરું થયા બાદ વૈશાખ સુદ તેરસના દિવસે (૧૪) વૃષ રાશિમાં (૧૫) રોહિણી નક્ષત્રને (૧૬) વિષે અધી રાતના (૧૭) વખતે પ્રભુનું ચ્યવન થયું એટલે પ્રભુ દેવલોકમાંથી ચ્યવ્યા. તે વખતે માતાએ નિદ્રાને વિષે ચૌદ મહાસ્વપ્નો જોયાં. (૧૮) આ પ્રસંગે સ્વમના વિચારક એટલે સ્વમનું ફળ જણાવનારા (૧૯) સ્વપ્રપાઠક તેમજ જનક એટલે પિતા જાણવા. શ્રી ઋષભદેવના વખતમાં સ્વમ પાઠકે નહોતા માટે ત્યાં એકલા પિતા શ્રીનાભિરાજા સ્વપનું ફળ જણાવનારા હતા. પ્રભુ શ્રી અજિતનાથની ગર્ભ સ્થિતિ એટલે ગર્ભમાં રહેવાને કાળ આઠ માસ ને પચીસ દિવસનો (૨૦) જાણ. વળી જન્મની તિથિ મહા માસની સુદ આઠમ ( ૨૧ ) હતી. તે વખતે અવસર્પિણી કાલને ચૂંથો આરો ચાલતો હતો. તે આરાની અંદર મહા સુદ આઠમના દિવસે (૨૨) જ્યારે રોહિણી નામનું નક્ષત્ર (૨૩) ચાલતું હતું અને વૃષ નામની રાશિ (૨૪) હતી ત્યારે કેશલ નામે દેશમાં (૨૫) અયોધ્યા નામે નગરીમાં (૨૬) જિતશત્રુ (૨૭) નામના રાજાની વિજયા નામે (૨૮) રાણીએ અડધી રાત્રીના (૨૯) વખતે પુત્રને જન્મ આપે. તે અજિતનાથના જન્મથી ચોથા આરાને કેટલો કાળ બાકી હતું તે હવે જણાવું છું તે તમે સાંભળો. ૨૨૮–૨૨૯ પચાશ લખ કોડી અતર તિમ લાખ બેતેર પૂર્વમાં, વર્ષ બેતાલીસ સહસ ઉણ તિમ ઉમેરે તેહમાં For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપધસૂરિકૃતપક્ષ નવ્યાશી ઈશાને તાત માતા મુક્તિમાં, ૨ દિકકુમારી સ્થાન કૃ૪ ઇંદ્ર સંખ્યા ૫ કૃત્યમાં.૬ ૨૩૦ મેર્નાદિ બીના એક સરખી જાણજે ચોવીશમાં, ઈક્વિાકુ કાશ્યપ૩૮ અજિત પ્રભુનું અક્ષ કેરી રમતમાં જીતી શક્યા ના માતને ભૂપ તેમ રાગાદિક બેલે, છતાય ના પ્રભુ તિણ અજિત ગજજર ચિહ્ન પ્રભુને સાથળે. ૨૩૧ સ્પષ્ટાથ–તે ચોથા આરામાં પચાસ લાખ ક્રોડ અતર એટલે સાગરેપમ તેના ઉપર બોતેર લાખ પૂર્વ તેમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછાં હતાં. તેટલા કાલમાં નેવ્યાસી પખવાડીયાં ઉમે તેટલે કાલ આરે પૂરે થવામાં ઓછો હતે. (૩૦) આ અજિતનાથ પ્રભુના પિતા કાલધર્મ પામીને ઈશાન દેવલોકમાં (૩૧) ગયા અને તેમની માતા વિજયા રાણું તેજ ભવમાં મોક્ષના સુખોને (૩૨) પામ્યા હતા. પ્રભુના જનમ પ્રસંગે સૂતિકા કમને કરવા માટે આવનારી દિકકુમારીકાઓનાં મેરૂ વગેરે સ્થાન (૩૩) તેમનાં ૮ કાર્યો (૩૪) ઈન્દ્રની સંખ્યા (૩૫) તથા પ્રભુના સ્નાત્રમાં ઇન્દ્રોના ૧૦ કર્તવ્ય (૩૬) આ બાબતે વીસે જિનેશ્વરમાં એક સરખી હોય છે. માટે તે હકીકત ઋષભદેવ ભગવાનની ૩૩ થી ૩૬ મી બાબત પ્રમાણે લેવી. આ શ્રી અજિતનાથ પ્રભુને ઈવાકુ વંશ (૩૭) હતા, અને કાશ્યપ નામે ગોત્ર (૩૮) હતું. જ્યારે રાજારાણી (પ્રભુજી ગર્ભમાં આવ્યા પહેલા), પાસાની રમત રમતા હતા, ત્યારે રાજા એટલે પ્રભુ શ્રી અજિતનાથના પિતા જિતારિ રાજા તેમાં જીતતા હતા અને પ્રભુની માતા હારતા હતા. પરંતુ જ્યારથી પ્રભુ અને વિષે આવ્યા ત્યારથી શજ હારવા લાગ્યા અને માતા જીતવા લાગ્યા. તેથી પ્રભુનું અજિતનાથ નામ (૩૯-૪૦) પાડયું. આ અજિત શબ્દને વિસ્તારથી અર્થ જાણવે. તેમજ રાગાદિકના બલથી અધિક બલવાન અજિત પ્રભુ કેઈથી જીતાયા નહોતા તેથી અજિત (૪૧) નામ પાડયું આ રીતે અજિત શબ્દને સામાન્યર્થ જાણ. તથા પ્રભુના સાથળને વિષે ગજ એટલે હાથીનું ચિન્હ હતું. (૪૨) ૨૩૦-૩૧ ન ફણ૩ ગૃહસ્થ જ્ઞાન૪૪ લક્ષણપ વર્ણ રૂપ૪૭ બલ૮ વૃષભની, જેમ જાણે ચારસો પચ્ચાશ ઉસેધ ધનુ તણી, ઊંચાઈ એક વસપએકસે આઠ૫૧ અંગુલ જાણીએ, આત્મ પ્રમાણગુલ થકી આહાર પર અને માનીએ. ર૩ર સ્પષ્ટાથ – શ્રી અજિતનાથના મસ્તક ઉપર ન ફણા એટલે સર્પની ફેણ જે આકાર નહતે. તથા પ્રભુને ગૃહસ્થપણામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ત્રણ જ્ઞાન હતા. આ બે બાબતે તેમ જ લક્ષણ, વર્ણ, રૂપ અને બલ એમ ૪૩ થી ૪૮ સુધીની ૬ બાબતે પ્રભુ ઋષભદેવની પેઠે એક સરખી જાણવી. તથા પ્રભુના શરીરની ઉંચાઈ ઉસેધાંગુલના માપથી ચારસે પચ્ચાસ ધનુષ્ય (૪૯) પ્રમાણ હતી. અને આત્માંગુલની અપેક્ષાએ એક આઠ આંગુલ (૫૧) પ્રમાણ ઉંચાઈ જાણવી. વળી પ્રભુ શ્રી અજિતનાથ ઉત્તમ અન્નને આહાર કરતા હતા. (૫૨) અહીં સમજવાનું એ છે કે-શ્રી ઋષભદેવ પ્રભુ ક૯૫વૃક્ષના ફલને આહાર કરતા હતા કારણ કે તે વખતે યુગલિયાની પરિસ્થિતિ ચાલુ હોવાથી અગ્નિની ઉત્પત્તિ થઈ નહોતી, ને બાકીના તેવીશ તીર્થકરો બાલ્યાદિ અવસ્થામાં ઉત્તમ અન્નનો આહાર કરતા હતા. ૨૩૨ અજિત લગ્ન કુમાર ભાવે ૫૪ પૂર્વ લાખ અઢારને, એક પૂર્વ અધિક લખ પૂર્વ પન રાજ્યને; કરતા અજિત ચક્રી૫૬ ન વાર્ષિક દાનપછ કાતિક અને, ષભની જિમ જાણવા ને માહ સુદ નવમી દિને. ૫૯ ૩૩ સ્પષ્ટાર્થ –અજિતનાથ પ્રભુએ માતાપિતાના આગ્રહથી લગ્ન (૫૩) કર્યા હતાં. પ્રભુ શ્રી અજિતનાથ કુમાર ભાવમાં એટલે કુમાર અવસ્થામાં અઢાર લાખ પૂર્વ ( ૫૪ ) સુધી રહ્યા હતા તથા ત્રેપન લાખ પૂર્વેની ઉપર એક પૂર્વાગ સુધી પ્રભુએ રાજ્ય (૫૫) કર્યું. તેમજ અજિતનાથ પ્રભુ ચકી (૫૬) નહોતા. વળી તે પ્રભુએ પણ દીક્ષા લીધા પહેલાં ઋષભદેવ પ્રભુની પેઠે વાર્ષિકદાન ( ૫૭ ) આપ્યું હતું તે વખતે નવ લોકાતિક દેવે (૫૮) આચાર હોવાથી તીર્થ પ્રવર્તાવવાની વિનતિ કરવાને આ પ્રભુની પાસે પણ આવ્યા હતા. આ રીતે આ પ૬-૫૭-૫૮મી બાબતે (ત્રણ બાબતો) ઋષભદેવ પ્રભુની પેઠે જાણવી. અને જ્યારે એક વર્ષ સુધી સાંવત્સરી દાન આપ્યા પછી પ્રભુએ પિતાની મેળેજ ચારિત્ર ગ્રહણ કર્યું, તે વખતે મહા સુદ નવમીને (૫૯) દિવસ હતે. ૨૩૩ રહિણ૦ વૃષ સહસદર સાથે પાછલી વય. છટ્ર૬૪ કરી, સુપ્રભાઇ શિબિકા અયોધ્યા સહસ્સામ્રવને વળી; અશક નીચે પશ્ચિમાર પંચ મુષ્ટિ૦ વડે કરી, લેચ કરતા અજિત દીક્ષા લેત ભવ સાગર તરી. ૨૩૪ સ્વાર્થ –અજિતનાથ પ્રભુએ દીક્ષા લીધી તે વખતે રોહિણી નક્ષત્ર (૬૦) અને વૃક્ષ (૬૧) રાશિ હતી. તેમજ પ્રભુની સાથે એક હજાર પુરૂએ દીક્ષા (૬૨) લીધી હતી. વળી આ પ્રભુએ પિતાની પાછલી વયમાં (૩) દીક્ષા ગ્રહણ કરી તે વખતે છઠ્ઠને (૬૪) તપ કર્યો હતે. દિક્ષા મહોત્સવ વખતે સુપ્રભા (૬૫) નામની પાલખીમાં બેસીને અયોધ્યા નગરીના (૬૬) સહસ્સામ્ર (૬૭) નામના વનને વિષે ગયા હતા. તે વનમાં અશોક વૃક્ષની For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ૩૦૦ [ શ્રી: વિપરિકૃત(૬૮) નીચે પશ્ચિમાને (૬૯) એટલે દિવસના પાછલા ભાગમાં પ્રભુ અજિતનાથે પિતાના હાથે પંચમુછી લેચ (૭૦) કર્યો. અને ભવસાગર તરી એટલે આ સંસાર સમુદ્રમાંથી તરવાને તરી એટલે હડી સમાન દીક્ષા ગ્રહણ કરી. ૨૩૪ સુરદૂષ્ય ૧ ચાવજીવર ચોથું નાણ૩ ઇષભ તણી પરે, બીજે દિને૦૪ દીક્ષાપુરીમાંપ બ્રહ્મદત્ત૭૬ તણા ઘરે; પરમાન્નલ્ડ હેરી પારણું પહેલું કરે દાતા વરે, મુક્તિને તિમ દિવ્ય% વસુધારા ડેષભ પ્રભુની પરે. સ્પષ્ટાર્થ–પ્રભુએ દીક્ષા લીધી ત્યારે ઈન્દ્ર મહારાજે પ્રભુના ખભા ઉપર સૂરદ્રષ્ય એટલે દેવદુષ્ય વસ્ત્ર (૭૧) સ્થાપન કર્યું હતું. આ દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુના ખભા ઉપર યાવજજીવ એટલે જીવન પર્યત ( ૭૨ ) રહ્યું હતું. અને શ્રી અજિતનાથે દીક્ષા લીધી તેજ વખતે તેમને ચેાથું મન:પર્યવજ્ઞાન ઋષભદેવ પ્રભુની જેમ ઉત્પન્ન થયું. ત્યાર પછી બીજે દિવસે (૭૪) દીક્ષાપુરીમાં ( અયોધ્યામાં ) (૭૫) બ્રહ્મદત્ત નામના (૭૬) રાજાના ઘરે પ્રભુએ પરમાત્ત (૭૭) એટલે ખીર વહારીને પ્રથમ પારણું કર્યું. પ્રભુને દાન આપનાર બ્રહ્મદત્ત રાજા તેજ ભવમાં મોક્ષને (૭૮) પામ્યા. પ્રભુએ દાન ગ્રહણ કર્યું તે વખતે પાંચ દિવ્ય (૭૯) પ્રગટ થયા હતા. તેમજ શ્રી ઋષભદેવ પ્રભુની પેઠે વસુધારા (૮૦) એટલે સોનૈયાની વૃષ્ટિ થઈ હતી. ર૩૫ માસ અડ ઉત્કૃષ્ટ તપ૮૧ અભિગ્રહ૮૨ વિચરતા આર્યમાં,૮૩ છઘ0 વર્ષો બાર-૪ ઉપસર્ગો ન૮૫ ન રજ પ્રમાદમાં પિષ સુદ અગીઆરસે વૃષ૮૮ રહિણી પૂર્વહમાં ૮૦ છમાં પ્રભુ સતપણે કર અયોધ્યા સહસ્ત્રાબ્રમાં.૯૪ સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રી અજિતનાથના સમયે ઉત્કૃષ્ટ તપ આઠ મહિનાને (૮૧) હતે. સંયમધારી પ્રભુ અજિતનાથ અભિગ્રહને ધારણ કરવા (૮૨) પૂર્વક આર્યક્ષેત્રોમાં (૮૩) વિચરતા હતા. પ્રભુ શ્રી અજિતનાથને ૧૨ વર્ષ પ્રમાણ છસ્થકાલ (૮૪) હતું. એટલે પ્રભુને દીક્ષા લીધા પછી બાર વર્ષે કેવલજ્ઞાન થયું. તથા આ પરમ કૃપાળુ પ્રભુ દેવને ઉપસર્ગો (૮૫) થયા નહોતા. તેમજ પ્રભુએ પ્રમાદમાં (૮૬) જરા પણ કાળ ગુમાવ્યું નહોતું. જ્યારે પ્રભુને કેવલજ્ઞાન થયું તે વખતે પિસ સુદી અગીઆરસને (૮૭) દિવસ હતો. અને વૃષ રાશિ હતી. (૮૮) તથા રોહિણી (૮૯) નક્ષત્ર વર્તતું હતું. અને તે વખતે પૂર્વાહૂન (૯૦) એટલે દિવસને પ્રથમ ભાગ વર્તતે હતે. તથા પ્રભુએ તે વખતે છઠ્ઠને (૯૧) તપ કર્યો હતે. અને અયોધ્યા નગરીના (લ્ડ) સહસ્ત્રાગ્ર નામના (૪) વનમાં સપ્તપર્ણ નામના ઝાડ (૨)ની નીચે રહ્યા હતા. ૨૩૬ For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૦૧ કેવલી પ્રભુ જ્ઞાન તરૂપ નહિ દોષ૯૬ અતિશયલ વચનના, ગુણ૮ પ્રાતિહાર્ય વિચાર તત્પત્તિ• તીર્થ પ્રવૃત્તિના ૧૦૧ વ્યુચ્છેદની ૧૨ બીના ગષભ જિમ ધુર ગણી સિંહસેનને ૩, આઘ સાથ્વી ફલ્ગની ૦૪ ધુર શ્રાદ્ધ શ્રાદ્ધી ન વિદિત એ. ૨૩૭ સ્પષ્ટથ–એ પ્રમાણે પ્રભુના કેવલજ્ઞાનની હકીકત કહી. પ્રભુ અજિતનાથનું જ્ઞાન તરૂ (૫) તેમજ દેષરહિતપણું, (૬) અતિશ, (૭) વચનના ગુણ, (૯૮) આઠ પ્રાતિહાર્યોને વિચાર, (૯) તીર્થોત્પત્તિ (૧૦૦) તેમજ તીર્થપ્રવૃત્તિ (૧૦૧) અને તીર્થવિચ્છેદ (૧૦૨) આ ૭ દ્વારની સઘળી બીના ઋષભદેવ પ્રભુની પેઠે જાણવી. શ્રી અજિતનાથ પ્રભુના સિંહસેન નામના પ્રથમ ગણધર (૧૦૩) હતા. તથા ફગુની નામના પ્રથમ સાધ્વી (૧૦૪) હતા. પ્રથમ શ્રાવક (૧૫) તથા પ્રથમ શ્રાવિકાની (૧૦૬) હકીકત પ્રસિદ્ધ નથી. ૨૩૭ ભક્ત રાજા સગર ચક્રી૧૦૭ મહાયક્ષ૦૮ જિનેશને, ચક્ષણ અજિતા ગણધર ૧૦ પાંચ નેવું તિમ ગણે ૧૧૧ ઇગ લાખ સવિ મુનિ ૧૨ લાખ ત્રણ ત્રીસ સહસ સાધ્વી ૧૩ જાણીએ, બે લાખ અણું સહસ શ્રાવક ૧૪ પ્રમાણ ન ભૂલીએ. ર૩૮ સ્પદાર્થ –સગર નામના બીજા ચક્રવતી (૧૦૭) પ્રભુના પરમ ભક્ત રાજા હતા. શ્રી અજિતનાથના શાસનને મહાયક્ષ નામે (૧૦૮) અધિષ્ઠાયક યક્ષ હતો. અજિતા (૧૯) નામની યક્ષિણી શાસનદેવી હતી. પ્રભુના પંચાણુ ગણધરો (૧૧૦) હતા. તેમ પંચાણું ગણે (૧૧૧) હતા. પ્રભુના હાથે દીક્ષિત થયેલા સર્વે મુનિવરેની સંખ્યા એક લાખની (૧૧૨) હતી. અને ત્રણ લાખ ને ત્રીસ હજાર સાધ્વીની સંખ્યા (૧૧૩) હતી. તથા શ્રાવકેની સર્વ સંખ્યા બે લાખ અઠ્ઠાણુ હજારની (૧૧૪) હતી એ વાત ભૂલવી નહિ. ૨૩૮ લખ પાંચ પિસ્તાલીસ સહસ એ શ્રાવિકા ૧પ અવધારીએ, વીસ સહસ જિન કેવલી૧૬ અન્યત્ર બાવીસ સહસ એ; મણપર્યવી ૭ બારજ સહસને પાંચસે અન્યત્ર એ, પચ્ચાશ અધિકા ભાખિયા ઈમ જાણજે મતભેદ એ. ર૩૯ સ્પાઈ–વળી પાંચ લાખ ને પિસ્તાલીસ હજાર શ્રાવિકાઓનો પરિવાર (૧૧૫). જાણ. પ્રભુને વીસ હજાર કેવલી મુનિવરેને (૧૧૬) પરિવાર હતો. બીજા ગ્રંથમાં બાવીશ હજાર કેવલજ્ઞાની મુનિવરે હતા એમ કહ્યું છે. પ્રભુના મન પર્યવ જ્ઞાની મુનિવરોની (૧૧૭) સંખ્યા બાર હજાર ને પાંચસોની હતી. બીજા ગ્રંથમાં કહ્યું છે કે મન:પર્યવ જ્ઞાનીની For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ [[ શ્રી વિજ્યપધસૂરિકૃત સંખ્યા બાર હજાર પાંચસો ને પચ્ચાસ હતી. એ પ્રમાણે મનપર્યવ જ્ઞાની મુનિવરેની સંખ્યાની બાબતમાં મતાંતર ચોરાણું સે શ્રીઅવધિ નાણ૧૧૮ ચૌદપૂર્વી મુનિવર,૧૧૯ ત્રણ સહસ સત સાત વીસ દ્વિક્રિય કરણર૦ લબ્ધિધરા વિસ સહસ ને ચારસે દશ બે સહસ ને ચાર, વાદી શ્રમણ ૨૧ ઈગવીસ સહસ પંચાશી અધિકા ચારસે. ૨૪૦ સ્પષ્ટાર્થ –પ્રભુ શ્રી અજિતનાથના અવધિજ્ઞાની મુનિવરેની સંખ્યા નવ હજાર ને ચારસોની (૧૧૮) હતી. વળી પ્રભુના ચૌદ પૂર્વના જાણકાર મુનિવરોની સંખ્યા ત્રણ હજાર સાત ને વીસની (૧૧૯) હતી. અને પ્રભુના વૈકિય શરીર કરવાની લઘિવાળા મુનિઓની સંખ્યા વીસ હજાર ને ચારસોની (૧૨૦) હતી. બાર હજાર ને ચારસો વાદી સાધુઓની (૧૨૧) સંખ્યા હતી, તેમજ સામાન્ય મુનિવરોની સંખ્યા એકવીસ હજાર ચારસો ને પંચાસી કહી છે. (૧૨૨) ૨૪૦ સામાન્ય મુનિ ૫ર સંખ્યા કહી અનુત્તર મુનીશ ૨૩ અજ્ઞાત છે, પ્રત્યેક૧૨૪ બુદ્ધ પ્રકીર્ણ ૧૨૫ આદેશ ૨૬ ઋષભ સમાન છે; સાધુ ૨૭ શ્રાવકના૧૨૮ વ્રત ઉપકરણ૯ અણગારાદિના, તેમ જાણે એક સરખા વર્ણને જિમ વૃષભના. સ્પષ્ટાર્થ:–અનુત્તર મુનિઓ એટલે ચાલુ ભવનું આયુષ્ય પૂરું કરી તરતજ અનુત્તર વિમાન (દેવલોકોમાં ઉત્પન્ન થનારા મુનિઓની સંખ્યા (૧૨૩) અજ્ઞાત છે એટલે કહેલી નથી. પ્રત્યેક બુદ્ધ (૧૨૪) પ્રકીર્ણ (પન્ના) (૧૫) તેમજ આદેશ (૧૨) ઋષભ પ્રભુની પેઠે જાણવા. વળી સાધુના મહાત્ર ચાર (૧૨૭) જાણવા. તથા શ્રાવકના વ્રતો બાર (૧૨૮) જાણવા. અણુગુરાદિ એટલે સાધુ સાધ્વી વગેરેના ઉપકરણોની સંખ્યા પણ તેજ પ્રમાણે એટલે જેમ ઋષભદેવ ભગવંતના વર્ણનમાં (જીવનમાં) કહી છે તે પ્રમાણે જાણવી. (૧૨૯) ૨૪૧ ચારિત્ર૧૩૦ ત્રણ ને તત્ત્વ૩૧ ત્રણ નવ ચાર સામાયિકાર કહ્યા, પ્રતિક્રમણ૩૩ બે રાત્રિ ભેજન ત્યાગ ઉત્તર ગુણ૩૪ ગણ્યા; સ્થિત કલ્પના ચઉ ભેદ ૫ અસ્થિત કલ્પ પટ૧૩ ભેદે મુણા, કલ્પ શુદ્ધિ વિશુદ્ધ તેમ સુખાનુપાલ્ય ૩ તથા ખૂણે. ૨કર સ્પષ્ટાથે –તથા આ પ્રભુ શ્રી અજિતનાથના તીર્થમાં સામાયિક, સૂમ સંપરાય અને થથાખ્યાત એ ત્રણ ચારિત્ર (૧૩૦) જાણવા. કારણકે બીજું છેદે પસ્થાપનીય ચારિત્ર તથા ત્રીજું પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એ બે ચારિત્ર વચલા (શ્રી ઋષભદેવ તથા વીર પ્રભુ સિવાયના)બાવીસ પ્રભુના તીર્થમાં હોતા નથી. કારણકે નવીન સાધુને લઘુ દીક્ષા દીધા પછી વડી ૨૪૧ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૦૬ દીક્ષા આપવામાં આવે ત્યારે તેને છેદેપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. તે વચલા બાવીસ તીર્થકરોના તીર્થમાં તે પહેલેથી જ સામાયિક ચારિત્ર સ્વીકારે છે, ત્યાર પછી વડી દીક્ષા હેતી નથી, માટે છેદેપસ્થાપનીય કહ્યું નથી, તેમજ પ્રથમ કહ્યા પ્રમાણે ત્રણ અથવા નવ તત્વે (૧૩૧) અને ચાર સામાયિક (૧૩૨) જાણવા. આ શ્રી અજિતનાથ તીર્થમાં સિક પ્રતિક્રમણ તથા રાત્રી સંબંધી પ્રતિક્રમણ એમ બે જ પ્રતિક્રમણ (૧૩૩) હેાય છે. રાત્રિ ભેજનના ત્યાગનું વ્રત, મૂલ ગુણમાં ગણાતું નથી પણ ઉત્તરગુણમાં (૧૩૪) ગણાય છે. અષભજિનના વારામાં ગણાવેલ દશ પ્રકારના સ્થિત કલ્પમાંથી અજિતનાથ પ્રભુના તીર્થમાં શય્યાતર, વ્રત, જયેષ્ઠ અને કૃતિકર્મ એ ચાર કલ્પ સ્થિત કલ્પ (૧૩૫) કહેવાય છે ને બાકીના છ (૬) ક અસ્થિત કલ્પમાં (૧૩૬) ગણ્યા છે. ક૫ની શુદ્ધિ એટલે કલ્પઆચારનું સ્વરૂપ સમજીને પાલન કરવું તે વિશુદ્ધ એટલે અતિચારાદિ વિનાનું હોય છે. (૧૩૭) કારણ કે આ વચલા બાવીસ તીર્થકરેના સાધુઓ ઋજુ એટલે સરલ તેમજ પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી હોય છે, તેથી તેઓ કપનું સ્વરૂપ સહેલાઈથી સમજીને તે કપિની આરાધના કરે છે. ૨૪૨ આવશ્યક પ૧૩૮ કારણે ઋજુ પ્રાશર મુનિઓ માનીએ, ભેદ સંયમ૧૪૦ ઘર્મના જિમ નહષભના તિમ જાણીએ, વસ્ત્ર વર્ણાદિક નિયત ૪૨ ના લખ પૂર્વ એકત્તેર ને, પૂવગ ગૃહિતા કાલા૪૩ જાણે હવે કેવલી કાલને. ૨૪૩ સ્પાઈ–-આ શ્રીઅજિતનાથના તીર્થમાં ૬ આવશ્યકેની આરાધના થતી હતી. અને તે આવશ્યકેની આરાધના કારણ હોય ત્યારેજ (૧૩૮) કરાતી હતી. શ્રીઅજિતનાથ પ્રભુના તીર્થના સાધુઓ ઋજુ પ્રાજ્ઞ (૧૩૯) એટલે સરલ-કપટભાવ વિનાના તેમજ પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી હતા. સંયમના ભેદ (૧૪૦) તથા ધર્મના ભેદ (૧૪૧) ઋષભદેવ પ્રભુના જીવનની જેમ જાણવા. અને સાધુઓના વસ્ત્રના વર્ણાદિક નિયત એટલે અમુક કિસ પ્રકારના (૧૪૨) હેતા નથી. શ્રી અજિતનાથ પ્રભુને ગૃહસ્થપણાને કાલઈકેતેર લાખ પૂર્વ ને ઉપર એક પૂર્વાગ એટલે ચેરાસી લાખ વર્ષ જેટલો જાણુ. (૧૪૩) હવે આગળના શ્લેકમાં કેવલિપણાને કાલ જણાવે છે. ૨૪૩ પૂવગ ઈગ ને બાર વર્ષે ઉણ પૂરવ લાખ એ, કેવલી પર્યાય ૪૪ તિમ પૂર્વગ ઉણ લખ પૂર્વ એક વ્રત કાલ જાણે આયુ પૂરૂં લાખ તેર૪૬ પૂર્વ એ, ચતુર્થરક મધ્યમાં ૪૭ ચિતર સુદ પાંચમ દિને.૧૪૮ - મૃગશિર૪ વૃષભ૫૦ પૂર્વાહમાં૧૫ સમ્મતાપર કાયોત્સર્ગમાં,૧૫૩ માસ તપપ૪ ઈગ સહસ૧૫૫ સહ શિવ તિભાગુણ અવગાહમાં ૧૫ ૨૪૪ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ [ શ્રી વિજ્યપદ્ધકૃિતવર્ષ બેતાલીસ સહસ ઊણ પચ્ચાશ કોડી લાખ એ, અયર નવ્યાશી જ પક્ષે ચતુથરક શેષn૫૭ એ. ૨૪૫ સ્પષ્ટાથ:–એક લાખ પૂર્વેમાંથી એક પૂર્વાગ અને બાર વર્ષ ઓછા કરતાં, જે બાકી રહે તેટલા પૂર્વાદિ કાલ સુધી પ્રભુને કેવલી પર્યાય (૧૪૪) જાણો. એટલે આટલા કાલ સુધી પ્રભુ કેવલીપણે વિચર્યા. તથા એક પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ પ્રમાણે પ્રભુને વ્રતને કાલ એટલે પ્રભુ શ્રી અજિતનાથને દીક્ષા પર્યાય (૧૪૫) જાણ. પ્રભુનું સંપૂર્ણ આયુષ્ય બોતેર લાખ પૂર્વ પ્રમાણ (૧૪૬) હતું. ચોથા આરાના મધ્ય ભાગમાં (૧૪૭) એટલે ચોથે આરો લગભગ અર્થે ગયા પછી જ્યારે ચૈતર સુદ પાંચમ (૧૪૮) ને દિવસ હતો અને મૃગશિર નામે નક્ષત્ર (૧૪૯) તથા વૃષભ નામે રાશિ (૧૫૦) વર્તતી હતી, તેમજ પૂર્વા એટલે દિવસને પ્રથમ ભાગ (૧૫૧) ચાલતો હતો ત્યારે સમેતશિખર નામના ગિરિ ઉપર (૧પર) કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા (૧૫૩) પ્રભુ એક મહિનાનું અનશન તપ (૧૫૪) કરીને એક હજાર મુનિઓની સાથે (૧૫૫) મોક્ષે ગયા. તે વખતે પ્રભુની અવગાહના ત્રીજો ભાગ ઓછી થઈ હતી. (૧૫૬) તે વખતે ચેથા આરાના બેંતાલીસ હજાર વર્ષે ઓછા પચાસ કોડ લાખ અયર એટલે સાગરેપમ તેમજ નેવ્યાસી પખવાડીયા (૧૫૭) બાકી રહ્યા હતા. ૨૪૪-૨૪૫ અજિત પ્રભુ નિવણથી એ શેષકાલ વિચારીએ, સંખ્યાત પુરૂષ સુધી ૫૮ વહ્યો શિવમાર્ગ એક દિનાદિએ. કેવલી ૫૮ પથ૦ મેક્ષ કેરે વિનયન બે આદીશ પરે, અસંખ્યાત સમય સુધી પૂર્વ પ્રવૃત્તિકર છેદ ૬૩ એ. ર૪૬ સ્પષ્ટાઈ–ઉપરના કલેકમાં જણાવેલ ચોથા આરાનો બાકી કાલ બીજા અજિતનાથ ભગવાન મેક્ષે ગયા ત્યારથી માંડીને જાણો. પ્રભુના મેક્ષે ગયા પછી સંખ્યાતા પટ્ટધર પુરૂષ સુધી મોક્ષ માર્ગ (૧૧૮) ચાલુ રહ્યો. તે યુગાન્તકૃત ભૂમિ જાણવી. એકાદિ દિવસના અંતરે કેવલી એટલે પ્રભુને કેવલજ્ઞાન થયા પછી કેઈને એકાદિ દિવસ ગયા પછી કેવલજ્ઞાન થયું હતું. તે પર્યાયાન્તભૂમિ ( ૧૫૯ ) જાણવી. મોક્ષને માર્ગ ( ૧૬ ) તથા મેક્ષનો વિનય ( ૧૬૧ ) એ બે બાબતે જેમ આદીશ્વર પ્રભુના જીવનમાં કહી હતી તેમ જાણવી. તેમજ ચૌદ પૂર્વેની પ્રવૃત્તિ એટલે પૂર્વેનું જ્ઞાન અસં. ખ્યાત કાલ સુધી ચાલુ રહ્યું હતું. (૧૬૨) ત્યાર પછી પૂર્વેના જ્ઞાનને વિચ્છેદ થયે. (૧૬૩) તેને કાલ પણ અસંખ્યાત જાણ. ૨૪૬ નિજ તીર્થના છેડા સુધી૬ ૪ એ શ્રત પ્રવૃત્તિ માનીએ, અજિત સંભવ આંતરું તીસ લાખ કોડી સાગરે ૧૬૫ For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૦૧ ભાવિ જિનના જીવ નથી ૬૬ જિતશત્રુ ૬. રૂદ વિચારીએ,. આશ્ચર્ય ૬૮ ને દર્શન ૯ તણી ઉત્પત્તિ નહિ એમ ધારીએ. ર૪૭ સ્પાર્થ – અજિતનાથ પ્રભુના તીર્થને છેડે આવ્યું ત્યાં સુધી શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ (૧૬૪) ચાલુ હતી. બીજા આજતનાથ પ્રભુની અને ત્રીજા સંભવનાથ પ્રભુની વચ્ચે અંતરકાલ (આંતરું) ત્રીસ લાખ કેડી સાગરે પમ (૧૬૫) પ્રમાણ જાણવું. આ પ્રભુના તીર્થમાં ભાવી તીર્થકરને કેઈ જીવ (૧૬૬) થયે નથી અને જિતશત્રુ નામના રૂદ્ર (૧૬૭) થયા હતા. તથા શ્રી અજિતનાથ પ્રભુના કાળમાં કેઈ આશ્ચર્ય (અછેરું) (૧૬૮) ઉત્પન્ન થયું નથી. તેમજ કેઈ નવીન દર્શનની (૧૬૯) પણ ઉત્પત્તિ થઈ નથી. ૨૪૭ ચાર ગણધર અજિતનાથ પ્રભુના ૧૭૦ દ્વારની બીના કહીને હવે ત્રીજા સંભવનાથ પ્રભુના ૧૭૦ દ્વારની બીના ૨૪ શ્લોકમાં કહે છે-- સગર ચક્રી૧ ૦ પુરૂષ ઉત્તમ અજિત વર્ણન પૂર્ણતા, એમ મુજ સંભવ પ્રભુનું સાંભળે રાજી થતા; ત્રણ ભવે સમ્યકત્વ ભવથી ઉપર જંબૂ તેહની, - શ્રેષ્ઠ પૂર્વ વિદેહ૩ શીતા દક્ષિણ રમણીયની. સ્પષ્ટાર્થી–તેમજ શ્રી અજિતનાથ પ્રભુના કાકાના પુત્ર સગર નામના ચક્રવતી ભક્ત રાજા હતા. પ્રભુના (૧૭૦) એ શલાકા પુરૂષ જાણવા. એ પ્રમાણે બીજા અજિતનાથ પ્રભુની ૧૭૦ બીના કહીને ચારૂ ગણધરે કહ્યું કે હવે હું હર્ષ પૂર્વક મારા નાથ શ્રીસ ભવનાથની ૧૭૦ બીનાએ કહું છું તે તમે સાંભળો-સંભવનાથ પ્રભુ તીર્થંકર થયા તે પૂર્વે ત્રીજા ભવે સમકિત પામ્યા હતા. ( ૧ ) હવે જંબુદ્વીપ નામના દ્વીપના ( ૨ ) શ્રેષ્ઠ પૂર્વ મહાવિદેહમાં (૩) શીતા નામની નદીના (૪) દક્ષિણ ભાગમાં રમણીય નામની (૫) વિજય હતી ૨૪૮ નગરી શુભાના નૃપ૭ વિપુલ બેલ પૂજ્ય ગુરૂ સંભ્રાંતના, ઉપદેશથી દીક્ષા લહી એકાદશાંગી" શ્રત તણું; ધારક બની એકાદિ સ્થાનકt૧ સાધતા અંતે ગયા, સાતમા પ્રિયકે નવવસ૩ સાગર સુખ લહ્યા. ૨૪૯ સ્પષ્ટાથી–તે રમણીય નામની વિજ્યમાં શુભ નામની નગરીના (૬) રાજા (૭) વિપુલબલ (વિપુલવાહન) (૮) નામે હતા. તેમણે સંભ્રાન્ત નામના ગુરૂના (૯) ઉપદેશથી દીક્ષા લીધી. ત્યાર પછી આચારાંગ વગેરે અગિઆર અંગે રૂ૫ (૧૦) શ્રતને અભ્યાસ કરી અગિઆર અંગના ધારક થયા. ત્યાર પછી વાસ સ્થાનકમાંથી એકાદિ સ્થાનકની For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ [ શ્રી વિજયપત્રસૂરિકૃત(૧૧) આરાધના કરીને છેવટે સાતમી રૈવેયકમાં (૧૨) ૨૯ સાગરોપમ પ્રમાણુ આયુષ્ય સુધી (૧૩) દેવકનાં સુખ જોગવ્યા. ૨૪૯ ચ્યવન ફલ્ગન શુકલ આઠમન મિથુન : મૃગશીર્ષ અને, અધરાત સ્વને ચૌદા સ્વપ્ન વિચારો તે બે ૯ અને, નવ માસ ષટ દિનર૦ ગર્ભના તિમ ચતુથરક ઉત્તરે,૨૧ કુણાલાર શ્રાવસ્તિક ભૂપ જિતારિરસેનાર જનની એ. ૨૫૦ સ્પષ્ટાથે તે સાતમી વેયકમાં ૨૯ સાગરોપમ પ્રમાણ આયુષ્ય પૂરું કરીને ત્યાંથી પ્રભુ શ્રીસંભવનાથને જીવ (દેવ) ફાગણ માસની આઠમને (૧૪) દિવસે . તે વખતે મિથુન નામે રાશિ (૧૫) વર્તતી હતી. અને મૃગશીર્ષ (૧૬) નામે નક્ષત્ર વર્તતું હતું. તે વખતે અર્ધ રાત્રીને (૧૭) સમય હતો. તે વખતે પ્રભુની માતાએ ચૌદ (૧૮) મહા સ્વને જોયા. તે સ્વમોને અર્થ કહેનારા (૧૯) બે જણા હતા. એક રાજા અને બીજા સ્વપાકે. પ્રભુ શ્રીસંભવનાથ નવ મહિના ને છ દિવસ (૨૦) ગર્ભાવાસમાં રહ્યા. તે વખતે ચેથા આરાને ઉત્તરાર્ધ એટલે પાછલો અર્ધ ભાગ (૨૧) ચાલતો હતો. કુણાલા નામે દેશમાં (૨૨) શ્રાવસ્તિ નામની નગરીના (૨૩) જિતારી નામે રાજા (૨૪) પ્રભુના પિતા હતા. તથા માતાનું નામ સેના (૨૫) રાણું હતું. અહીં ૨૪૮૨૪–૨૫૦-મા કેમાં ત્રણ - માંના શરૂઆતના બે ભવેની બીના શ્રી સતિશતસ્થાનક પ્રકરણદિને અનુસારે જણાવી છે. ને આ ગ્રંથની શરૂઆતમાં તે બીના ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રાદિને અનુસારે જણાવી છે, તેને જ મુખ્ય ગણવી. ને સસતિશત સ્થાનકાદિની બીના મતાંતર તરીકે છે એમ સમજવું. ૨૫૦ માગશર સુદ ચૌદશેર અધરાતર મૃગશીર્ષ૨૮ અને, - મિથુન રાશી ૯ જન્મ આપે જન્મથી પ્રભુના અને વર્ષ બેંતાલીશ સહસ ઉણ સાઠ લખ પૂર્વે અને, અધિક વીસ લખ કોડી સાગર ચતુથરક શેષ એ.૩૦ ૨૫૧ સ્પષ્ટાર્થ–પ્રભુને ગર્ભકાળ પૂર્ણ થતાં જ્યારે માગસર સુદ ચૌદશને દિવસ હતે (૨૫) અર્ધ રાત્રીને સમય (૨૭) હતો. અને તે વખતે મૃગશીર્ષ નામે નક્ષત્ર (૨૮) અને મિથુન નામે (૨૯) રાશી વર્તતી હતી. તે વખતે તેના માતાએ પ્રભુ શ્રીસંભવનાથને જન્મ આપે. જયારે પ્રભુને જન્મ થયો ત્યારે ચોથા આરાના વીસ લાખ કોડ સાગરેપમ તથા ઉપર જેમાં બેંતાલીસ હજાર વર્ષે ઓછા છે, તેવા સાઠ લાખ પૂર્વ એટલે કાલ (૩૦) (ચેથા આરાને) બાકી રહ્યો હતે. ૨૫૧ સેના ગયા છે મેક્ષમાં જિતશત્રુર ઈશાને અને, દિકકુમારી સ્થાન કૃ૪ ઇંદ્ર સંખ્યા" ક્યા એક For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ શચિતામણિ ] અજિતની જિમ જાણવા ઈક્વિાકુ ૭ કાય૫૩૮ ધારીએ, નામ સંભવ૩૯ સંભવે શુભ અતિશયાન્ન તણા અને. ર૫ર સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રીસંભવનાથના સેના માતા મોક્ષમાં (૩૧) ગયા છે. અને પિતાશ્રી જિતશત્રુ રાજા (૩૨) ઈશાન દેવલોકમાં ગયા છે. દિશાકુમારીઓનાં સ્થાન (૩૩) અને તેમનાં કૃત્યો (૩૪) તથા ઈન્દ્રની સંખ્યા (૩૫) અને તેમનાં કાર્યો (૩૬) એ ચારે બીનાએ જેમ શ્રી અજિતનાથ પ્રભુના વર્ણનમાં કહી છે તેમ જાણવી. આ પ્રભુ દેવને ઈવાકુ નામે વંશ હત (૩૭) તેમજ તેમનું કાશ્યપ નામે (૩૮) ગોત્ર હતું. પ્રભુનું સંભવનાથ (૩૯) એવું નામ થવામાં શુભ અતિશને સંભવ (૪૦) તથા દુષ્કાળમાં અને સંભવ (ઉત્પત્તિ) (૪૧) એમ બે કારણ જાણવાં. ઉપર અશ્વર ચિહ ફણાક ન લક્ષણ૪૪ ગૃહિ જ્ઞાનપ અજિત પરે, વર્ણ પીળા રૂપ સર્વોત્કૃષ્ટ શક્તિ અનંત એક ઉલ્લેધથી ધનુ ચારસો૪૯ આત્મ પ્રમાણગુલ થકી, એકસો વીશા છ—પ અંગુલ એમ ત્રિવિધાંગુલ થકી. સ્પષ્ટાથ–પ્રભુ શ્રીસંભવનાથની સાથળને વિષે અશ્વ એટલે ઘડાનું ચિત્ર (૪૨) એટલે લંછન જાણવું. તેમને મસ્તક પર ફણ (૪૩) હેતી નથી. પ્રભુનાં લક્ષણ (૪૪) તથા પ્રભુનું ગૃહસ્થપણાનું જ્ઞાન (૪૫) એ બે બાબતો શ્રી અજિતનાથ પ્રભુની પેઠે જાણવી. પ્રભુના શરીરને વર્ણ પીળો (૪૬) તથા પ્રભુનું સર્વેકૃષ્ટ રૂપ (૪૭) તથા અનંત શક્તિ (૪૮) જાણવી. ઉસેધાંગુલના માપથી પ્રભુનું શરીર ચાર ધનુષ્ય (૪૯) ઉંચું જાણવું. આમાંગુલના માપથી એકસ વીસ આંગલ પ્રમાણુ ઊંચું શરીર હતું (૫૦) અને પ્રમાણગુલના માપથી પ્રભુનું શરીર છન્નુ આંગલ પ્રમાણ ઉંચુ હતું એમ જાણવું. (૫૧) આ રીતે ત્રણ પ્રકારના આંગુલથી પ્રભુ શ્રીસંભવનાથના શરીરનું પ્રમાણ જાણવું. ૨૫૩ વર અન્ન ભેજનપર હાહ૫૩ કુમારતા ૪ પ્રભુની અને, લખ પૂર્વ પંદર તેમ ચુમ્માલીસ લખ પૂરવ અને, પૂર્વાગ ચાર મહીશતા પ્રભુ ચક્રવર્તી ન જાણીએ, વર્ષિદાન પ્રમાણ લેકાંતિક અજિત જિમ માનીએ. ર૫૪ સ્પાઈઃ–પ્રભુ ઉત્તમ પ્રકારના અન્નનું ભજન (પર) કરતા હતા. પ્રભુએ વિવાહ (લગ્ન) (૫૩) કર્યો હતો. પ્રભુ શ્રીસંભવનાથ કુમારપણે પંદર લાખ પૂર્વે સુધી રહ્યા. અને ચુમ્માલીસ લાખ પૂર્વ અને ચાર પૂર્વ સુધી રાજાપણે (૫૫) રહ્યા. આ શ્રીસંભવનાથ પ્રભુ ચક્રવત (૫૬) નહેતા. પ્રભુએ ચારિત્ર લીધા પહેલાં એક વર્ષ સુધી વાર્ષિક દાન For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ | શ્રી વિજયપદ્યસરિત આપ્યું તેનું પ્રમાણ (૫૭) તથા લેકાંતિક દે (૫૮) પ્રભુને તીર્થ પ્રવર્તાવવાને વિનંતિ કરવા આવે છે તે બે બાબતે શ્રી અજિતનાથ પ્રભુની પેઠે સમજવી. ૨૫૪ શ્રાવસ્તી ૯ સહસા અશેકે માગશર સુદ પૂનમે,ર મૃગશીર્ષક મિથુને પશ્ચિમાન્હપ છટ્રક તપ પાશ્ચમવયે ૧૭ શ્રેષસિદ્ધાથ૮ સહસયુત ૯ પંચ મુષ્ટિક લોચને, કરતા ગ્રહી ચારિત્ર પામ્યા તેજ ક્ષણ મણનાણને ૭૧ ર૫૫ સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રીસંભવનાથે શ્રાવસ્તી નગરીના (૫૯) સહસ્ત્રાગ્ર નામના (૬૦) ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે (૬૧) માગસર સુદ પુનમને દિવસે (૬૨) જ્યારે મૃગશીર્ષ નામે નક્ષત્ર (૬૩) અને મિથુન રાશિ (૬૪) ને ચંદ્રમા હતો, ત્યારે પશ્ચિમન (૬૫) એટલે દિવસના પાછલા અર્ધ ભાગમાં ચારિત્ર ગ્રહણ કર્યું. તે વખતે તેમણે છ તપ એટલે બે ઉપવાસન (૬૬) તપ કર્યો હતો. પ્રભુએ આયુષ્યના પાછલા ભાગમાં (૬૭) દીક્ષા લીધી. તે વખતે ઉત્તમ સિદ્ધાર્થી (૬૮) નામની પાલખીમાં બેસીને એક હજાર પુરૂષોની (૬૯) સાથે દીક્ષા લીધી હતી. અને તે વખતે તેમણે પિતાના હાથેજ પંચમુષ્ટિ લોચ (૭૦) કર્યો તથા પ્રભુએ જે વખતે ચારિત્ર લીધું તેજ વખતે તેમને ચેાથું મનઃ પર્યવજ્ઞાન (૭૧) ઉત્પન્ન થયું હતું. ૨૫૫ સુરદૂષ્યર ચાવજીવક શ્રાવસ્તીપુરી ૪ બીજે દિને, સુરેન્દ્રદત્ત પરમાન્નછ દાને તેજ ભવ લહે મુક્તિને આઘભિક્ષા દિવ્ય૩૯ વસુધારા પ્રમાણ અજિત પરે, ઉત્કૃષ્ટ તપ અડ-૧ માસ દ્રવ્યાદિ ચઉ અભિગ્રહને ધરે. ર૫૬ સ્પષ્ટાર્થ–પ્રભુએ દીક્ષા લીધી તે વખતે ઈન્દ્ર મહારાજે પ્રભુના ખભા ઉપર દેવદૂષ્ય (૭૨) વસ્ત્ર મૂકયું. તે વરુ પ્રભુના ખભાને વિષે ચાવજ જીવ (૭૩) એટલે પ્રભુ જીવ્યા ત્યાં સુધી રહ્યું. શ્રાવસ્તી નગરીમાં (૭૪) દીક્ષાના દિવસથી પછીના બીજે દિવસે (૭૫) પ્રભુએ સુરેન્દ્રદત્ત રાજાએ (૭૬) હેરાવેલ પરમાત્ર એટલે ખીર વડે (૭૭) પારણું કર્યું. તે દાનના પ્રભાવથી સુરેન્દ્રદત્ત રાજા તેજ ભવમાં મોક્ષના સુખને (૭૮) પાગ્યા. પ્રભુએ ભિક્ષા ગ્રહણ કરી તે વખતે પાંચ દીવ્ય (૭૯) તથા વસુધારા એટલે નૈયા વગેરેની વૃષ્ટિનું પ્રમાણ (૮૦) એ બે બાબતે શ્રી અજિતનાથ પ્રભુની પેઠે સમજવી. અને પ્રભુ શ્રીસંભવનાથના સમયે આઠ માસ (૮૧) પ્રમાણ ઉત્કૃષ્ટ તપ હતું એમ જાણવું. તથા પ્રભુએ દ્રવ્યાદિક ચાર એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર પ્રકારે અભિગ્રહ (૮૨) ધારણ કર્યા હતા, ૨૫૬ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] આર્ય ભમિક વિહાર વર્ષે ચોદ જ છદ્મસ્થત્વના, ઉપસર્ગ ૫ તેમ પ્રમાદ ના ૮૬ સહસ્સામ્રમાં શ્રાવસ્તિના;૪૮ શાલતરૂ તલ છ તપ કાર્તિક વદી પાંચમ દિને,૦૦ મૃગશીર્ષ મિથુને ૩ કેવલી પૂર્વાહમાં ૯૪ નમું નાથને. ૨૫૭ સ્પાઈ–વળી પ્રભુ શ્રીસંભવનાથે આર્ય દેશોમાં વિહાર (૮૩) કરીને અનેક ભવ્ય જીને ઉપદેશ કર્યો હતો. અને દીક્ષા લીધા પછી પ્રભુ ચૌદ વર્ષો સુધી છઘસ્થપણે (૮૪) વિચર્યા. તથા પ્રભુને ઉપસર્ગ (૮૫) થયા નથી તેમજ પ્રભુને પ્રમાદ ભાવ લગાર થયો (૮૬) નથી. પ્રભુ સંભવનાથ દીક્ષા લીધા પછી ચૌદ વર્ષો સુધી વિચર્યા બાદ શ્રાવસ્તી નગરીના (૮૭) સહસાગ્ર નામના (૮૮) વનમાં શાલ વૃક્ષની (૮૯) નીચે છઠ્ઠ એટલે બે ઉપવાસને (૯૦) તપ કરીને જ્યારે કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા તે કારતક વદ પાંચમને દિવસે (૯૧) મૃગશિર નક્ષત્ર અને (૨) મિથુન રાશિને (લ્ડ) ચંદ્ર ગ વો હતું, ત્યારે પૂર્વાહમાં એટલે (૯૪) દિવસના પ્રથમ ભાગમાં (૫) તે પ્રભુને કેવલજ્ઞાન થયું. આ રીતે કેવલજ્ઞાનને પામેલા પ્રભુ શ્રીસંભવનાથને હું પ્રણામ કરું છું. ૨૫૭ નાણું તરૂપ દ્વાદશ ગુણું દે અઢાર ન તિમ ગુણ ૭ વચનના વળી પ્રાતિહાર્યા તિશય તીર્થ પ્રવૃત્તિને ૧૦૦ કાલ તીર્થોત્પત્તિ ૧ તીર્થગછેદ ૦૨ કાલ અજિત પરે, આદ્ય ગણધર ચાર ૦૩ શ્યામા જ સાધવી શિવસુખ વરે. ૨૫૮ સ્પષ્ટાર્થ–પ્રભુથી બાર ગણુ ઉંચું જ્ઞાનતરૂ (૫) જાણવું. અને પ્રભુને અઢાર દે (૯૬) નાશ પામ્યા હતા. તથા પ્રભુની વાણી પાંત્રીસ ગુણોથી (૭) ભાયમાન હતી. આઠ પ્રાતિહાર્ય, (૮) ત્રીસ અતિશય, (૯) તીર્થ પ્રવૃત્તિને કાલ, ( ૧૦ ) તીર્થની ઉત્પત્તિ (૧૦૧) તેમજ તીર્થ વિચ્છેદને કાલ આ પાંચ બાબતે શ્રી અજિતનાથ પ્રભુના વર્ણનની પેઠે જાણવી. તેમના પ્રથમ ગણધરનું નામ (૧૦૩) ચારૂ (તે હું પિતે) તથા મુખ્ય સાધ્વીનું નામ ( ૧૦૪) શ્યામ. તે બેઉમાં જે શ્રીચારૂગણધર દેશના આપી રહ્યા છે, તે નિશ્ચયે મોક્ષમાં જવાના છે, ને શ્યામ સાધ્વી પણ મેક્ષના સુખને પામ્યા હતા. એ નિયમ છે કે મુખ્ય ગણધરાદિ ઉત્તમ છે તેજ ભવમાં જરૂર મુક્તિપદને પામે. ૨૫૮ અપ્રસિદ્ધ આદિમ ૦૫ શ્રાદ્ધ શ્રાદ્ધી ભક્ત ૧૦ મૃગસેન નરપતિ, સંભવ જિનેશ્વર તીર્થમાં શ્રી ત્રિમુખ૦૮ યક્ષ મહામતિ; શ્યામ વર્ણ નેત્ર મુખ્ય ત્રણ જાસ ષટ કર શેભતા, મેર વાહન જે જિનેશ્વર ભક્ત વિધિને વારતા. ૨૫૯ * અહીં ગણધરના મુખે કહેલાં વચને કેટલાક ભૂતકાળમાં તથા કેટલાક ભવિષ્યકાળમાં જોઈએ તે પ્રમાણે સમજી લેવાં.... For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધસૂરિકૃતસ્પષ્ટાથ–પ્રભુ શ્રીસંભવનાથના પ્રથમ શ્રાવકનું નામ (૧૦૫) અને પહેલી શ્રાવિકાનું નામ (૧૦૬) અપ્રસિદ્ધ છે એટલે જણાવ્યું નથી. મૃગસેન (૧૦૭) નામના રાજા પ્રભુના સેવક એટલે ભક્ત રાજા હતા. આ શ્રીસંભવનાથ જિનના તીર્થમાં મહાબુદ્ધિશાળી વિમુખ (૧૦૮) નામે શાસન રક્ષક દેવ હ. આ ચક્ષના શરીરને વર્ણ શ્યામ હતે. વળી તેને ત્રણ નેત્ર એટલે ત્રણ આખે તથા ત્રણ મુખ તેમજ છ હાથ હતા. અને મોરનું વાહન હતું. વળી આ યક્ષ પ્રભુના ભક્ત ભવ્ય જીવોના વિશ્નોને નાશ કરતે હતે. ૨૫૯ નકુલ તેમ ગદા અભય ને ત્રણ ભુજા જમણું અને, ડાબી ભુજા ત્રણ જેહની માળા બીજરૂ ફલ અને અક્ષસૂત્રજ ધારતા દુરિતારિ૯ દેવી યક્ષણ, 1 અક્ષસૂત્ર વરદ સહિત દક્ષિણ ભુજા બે જેહની. ૨૬૦ સ્વાર્થ–આ ત્રિમુખ યક્ષની જમણી બાજુની ત્રણ ભુજાઓએ અનુક્રમે નકુલ, ગદા તથા અભય (શસ્ત્ર વિશેષ) ધારણ કરેલાં છે. તથા ડાબી તરફની ત્રણ ભુજાઓએ અનુક્રમે માળા, બીજોરું ફળ અને અક્ષસૂત્ર ધારણ કરેલાં છે. તથા પ્રભુના શાસનમાં દુરિતારી નામે (૧૦૯) યક્ષિણી શાસન રક્ષક દેવી હતી. તે યક્ષિણીની જમણી બાજુની બે ભુજાઓએ અક્ષમાલા તથા વરદ ધારણ કરેલા છે. ૨૬૦ ડાબી ભુજા બે સર્ષ અભયે શેભતી જસ દેહને, વર્ણ ગૌરજ મેષ વાહન જેહનું શાસન તણે; ઉદ્યોત કરતા આત્મરક્ષક દેવની જિમ પ્રભુ કને, શોભતા ગણ૧ ૦ ગણધરો ૧ ચઉનાણ એકસે બે અને. ૨૬૧ | સ્પષ્ટાર્થી–તે યક્ષિણી દુરિતારિ દેવીએ ડાબી તરફની બે ભુજાઓએ અનુક્રમે સર્ષ અને અભય નામ શસ્ત્રને ધારણ કર્યા છે. એટલે એક ભુજામાં સર્ષ અને બીજી ભુજામાં અભય નામનું શસ્ત્ર ધારણ કરેલ છે, વળી જેના શરીરને વર્ણ ગૌર છે એટલે ત છે. આ દેવીનું મેષ એટલે બેકડાનું વાહન છે. આ ત્રિમુખ નામને યક્ષ તથા દુરિતારિ નામે યક્ષિણી જૈન શાસનને ઉદ્યોત કરે છે એટલે પ્રભાવ વધારે છે. અને તે બને (યક્ષ-યક્ષિણી) ઈન્દ્રના આત્મરક્ષક દેવની જેમ પ્રભુની પાસે ભક્તિને લાભ લઈ રહ્યા હતા. પ્રભુના ગણધરે અને (૧૧૦) ગણુની (૧૧૧) સંખ્યા એક સે બેની જાણવી. ૨૬૧ સાધુ ૧૨ સર્વે લાખ બે ને સાધવી ૧૩ ત્રણ લાખ ને, છત્રીસ સહસ તથા સુશ્રાવકા૧૪ વર્ગ લખ બેઉ અને, ત્રાણું સહસ તિમ શ્રાવિકા૧૧૫ ષટ લાખ છત્રીસ સહસ એ, - સહસ પંદર કેવલી 15 મણ નાણવંતા ૭ જાણીએ. ર૬૨ * ચાર ગણધર તે તે જાણતા હતા પરંતુ હાલમાં તે ઉખ્ય નથી એમ સમજવું For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧ સ્પષ્ટા :—શ્રી સંભવનાથ પ્રભુને સ મળીને બે લાખ સાધુઓના (૧૧૨) પરિવાર હતા. અને સાધ્વીઓની સખ્યા (૧૧૩) ત્રણ લાખ ને છત્રીસ હજારની જાણવી. તથા સુશ્રાવક એટલે ઉત્તમ શ્રાવકોની સંખ્યા (૧૧૪) બે લાખ અને ત્રાણુ હજારની હતી. તેમજ શ્રાવિકાની સંખ્યા (૧૧૫) છ લાખ અને છત્રીસ હજારની જાણવી. પ્રભુ શ્રીસ ંભવનાથના કેવલજ્ઞાનીઓની સંખ્યા (૧૧૬) પંદર હજાર હતી. તથા મન:પર્યવ જ્ઞાનીઓની સંખ્યા (૧૧૭) કેટલી હતી તે આગળના શ્લેાકમાં જણાવાય છે. ૨૬૨ આર સહસે દોઢસા તિમ અવધિનાણી૧૮ છન્નુસા, ચૌદ પૂર્વી સાધુઓ ૧૯ એ સહસમાંહી દાઢસા; એગણીસ હજારે આસા વરલધિ વૈક્રિયધર૧૨ અને, સહસ બાર જ વાદિ મુનિ૨૧ સામાન્ય મુનિ સંખ્યા૧૨૨ અને ૨૬૩ સ્પષ્ટા :—પ્રભુ શ્રીસ ભવનાથને માર હજાર એકસા પચાસ મનઃ૫ વજ્ઞાનીઓની સંખ્યા જાણવી. અને અવધિજ્ઞાનીઓની સંખ્યા છન્નુસે એટલે નવ હજાર અને છસેાની (૧૧૮) હતી. તથા ચૌદપૂવી' એટલે ચૌદ પૂર્વના જ્ઞાનવાળા સાધુએની સંખ્યા (૧૧૯) બે હજાર અને એકસેા પચાસ હતી. તેમજ વૈક્રિય લબ્ધિવત મુનિરાજોની સંખ્યા એગગ્રીસ હજાર અને આઠ સેાની (૧૨૦) હતી. વળી વાદી મુનિ એટલે વાદ કરવામાં કુશળ સાધુએની સંખ્યા (૧૨૧) ખાર હજારની જાણવી. હવે સામાન્ય મુનિઓની સ ંખ્યા (૧૨૨) કેટલી હતી તે ૨૬૪મા શ્લોકમાં જણાવે છે. ૨૬૩ ઇગ લાખ એગત્રી સહસ ને એકસા અટ્ઠાણુ એ, અનુત્તર મુનીશ૩૩ અજ્ઞાત બે લખ પ્રકીર્ણાંક સંખ્યા અને; પ્રત્યેકબુદ્ધ પણ તેટલા૨૫ આદેશ૬ શ્રાવક૧૨૭ સુનિતા, વ્રત ઉપકરણ સખ્યાજ ૯ ત્રણની જેમ ભાખ્યા અજિતના, ૨૬૪ સ્પષ્ટા :—પ્રભુ શ્રી સંભવનાથના એક લાખ એગણત્રીસ હજાર એકસે ને અઠ્ઠાણું સામાન્ય મુનિએ જાણવા. અને અનુત્તવિમાન ( ૧૨૩ ) નામના દેવલેાકમાં જનાર મુનિવરાની સંખ્યા અજ્ઞાત છે એટલે તેમની સંખ્યા જણાવવામાં આવેલી નથી. પ્રકી - કાની સખ્યા (૧૨૪) બે લાખની જાણવી. તેમજ પ્રત્યેક યુદ્ધની સંખ્યા ૧૨૫ ) પણ તેટલી જ એટલે બે લાખ જાણવી. અહીં આદેશ (૧૨૬)ની મીના અને શ્રાવકના ત્રતાની ખીના (૧૨૭) તથા સાધુ સાધ્વીઓના ઉપકરણની સંખ્યા (૧૨૮) એ ચાર ખાખતા જેમ અજિતનાથ પ્રભુના વર્ણનમાં જણાવી છે તેજ પ્રમાણે જાણવી. ૨૬૪ ચારિત્ર૧૩° ત્રણ તત્ત્વા નવ ત્રણ૧૩૧ ચાર સામાયિક૧૩૨ વલી, પ્રતિક્રમણ ને રાત્રિભોજન૧૩૪ ત્યાગ એ કલ્પા પ-૧૩૬ વલી; For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજ્યપદ્યસૂરિકૃત- કલ્પશુદ્ધિ ૩૭ મુનિ સ્વરૂપ૧૩૮ આવશ્યક ૩૯ સંયમી૪૦ તણા, ભેદ વસનવણદિર જેમ અજિતતણું. સ્પષ્ટાથ–પ્રભુ શ્રી સંભવનાથના તીર્થમાં સામાયિક ચારિત્ર, સૂમ પરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર (૧૩૦) એમ ત્રણ ચારિત્રો હતા અને જીવાદિક નવ તો અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ ત્રણ ત (૩૧) હતા. તથા સમ્યકત્વ સામાયિક શ્રતસામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એમ ચાર સામાયિક (૧૩૨) હતા, એમ પ્રતિકમણની બીન (૩૩) રાત્રી ભજન ત્યાગની ( ૧૩૪ ) બીના, સ્થિતક૫ તથા અસ્થિતક૯પની બીના (૧૩૫-૧૩૬) વળી ક૫ની શુદ્ધિની બીના (૧૩૭) મુનિનું સ્વરૂપ (૧૩૮) આવશ્યકેની હકીકત (૧૩૯) તથા સંયમના ભેદ (૧૪૦) તેમજ ધર્મના ભેદે (૧૪૧) વસ્ત્રના વર્ણ (૧૪૨) વિગેરે એમ ૧૩૨ થી ૧૪૨ સુધીની બીનાઓ બીજા અજિતનાથ પ્રભુના તીર્થમાં જે રીતે જણાવી છે તેમ અહીં પણ જાણવી. ૨૬૫ લખ પૂર્વ પંદર કુંવરભાવે ચાર પૂર્વાગે કરી, સહિત ચુમ્માલીશ લાખ પૂરવ જિને નૃપતા વરી; એમ ગૃહિતા કાલ૧૪૩ પૂરવ લાખ ઓગણસાઠ ને, પૂર્વાગ ચારે જાણ પૂર્વાગ ચઉ ચૌદ વર્ષને, એ બેઉથી ઉણ લક્ષ પૂરવ એક પ્રભુ કેવલિપણે,૧૪૪ વિચરતા પૂર્વાગ ચઉથી ઊણ લખ પૂરવ જિને, દીક્ષા તણી આરાધના કીધી૧૪૫ પૂરવ લખ૪૬ સાઠ એ, સવ, ચોથા આરકે ત્યાં પશ્ચિમાધે૧૪૭ કાઉસ્સગે ૪૮. સમ્મત લે ૪૯ માસનમણે ૫૦ ઇગ સહસા૫૧ પરિવારથી, - પરિવરેલા નાથ ચેતર શુક્લ પાંચમ પર નિયમથી, 1 મિથુન ૫૩ આદ્ર૫૪ પશ્ચિમા ૫૫ દેવ ગુરૂ સંભવ જિના, તે સિદ્ધ હવે ઉણ ત્રિભાગે સિદ્ધની અવગાહના.૧૫ સ્પષ્ણાર્થ–પ્રભુ શ્રી સંભવનાથજી પંદર લાખ પૂર્વ વર્ષ સુધી કુંવરભાવમાં એટલે કુંવરપણામાં રહ્યા. તેમજ ચુમ્માલીસ લાખ પૂર્વ તથા ઉપર ચાર પૂર્વાગ એટલે કાલ રાજાપણે રહા. એ બંને મળીને કુલ ઓગણસાઠ લાખ પૂર્વે અને ચાર પૂર્વાગ એટલે ગૃહિતા કાલ (૪૩) એટલે ગૃહસ્થપણાને કાળ જાણો. તથા પ્રભુ શ્રીસંભવનાથને કેવલી પર્યાય જણાવવાને માટે કહે છે કે ચાર પૂર્વાગ તથા ઉપર ચૌદ વર્ષો ને એક લાખ પૂર્વોમાંથી આદ કરતાં એટલે કાલ બાકી રહે, તેટલો વખત પ્રભુ સંભવનાથ કેવલીપણે ર૬૬ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ દેશનાચંતામણિ ] ૩૧૩ (૧૪૪) વિચર્યા હતા અને પ્રભુ શ્રીસંભવનાથે એક પૂર્વમાંથી ચાર પૂર્વીગ ઓછા કરતાં જેટલે કાલ બાકી રહે તેટલે કાલ દીક્ષાની આરાધના (૧૪૫) કરી હતી. આ રીતે બધું મળીને ત્રીજા તીર્થંકરનું સાઠ લાખ પૂર્વેનું કુલ આયુષ્ય (૧૪૫) જાણવું. હવે પ્રભુ શ્રી સંભવનાથ મોક્ષે કયારે ગયા તે જણાવે છે–ચોથા આરાને અરધો ભાગ ગયા પછી પશ્ચિમાધું એટલે પાછલા અર્ધા ભાગને વિષે ( ૧૪૭ ) શ્રી સમેતશિખર પર્વત ઉપર (૧૪૮) કાયોત્સર્ગમાં (૧૪૯) રહેલા પ્રભુ શ્રીસંભવનાથ મા ખમણ (૧૫૦) એટલે એક મહિનાના ઉપવાસ કરીને ( ૧૫૧ ) એક હજાર મુનિઓના પરિવાર સાથે ચૈત્ર મહિને નાની સુદ પાંચમને દિવસે (૫૨) મિથુન રાશિ (૧૫૩) તેમજ આદ્ર (૧૫૪) નક્ષત્રની સાથે ચંદ્રગ થતાં પાશ્ચમાને (૧૫૫) એટલે દિવસના પાછલા ભાગમાં મારા દેવ અને ગુરૂ સ્વરૂપ દેવાધિદેવ શ્રીસંભવનાથ તીર્થંકર સિદ્ધ થશે. એટલે આઠે કર્મોનો ક્ષય કરીને મોક્ષના અનંત સુખને પામશે. ત્યાં તેમની અવગાહના (૧૫૬ ) અહીંની અવગાહના કરતાં ત્રીજા ભાગે કરીને ઓછી એટલે કે બે તૃતીયાંશ ભાગ જેટલી જાણવી. ૨૬૬-૬૭–૨૬૮ સંભવ તણા નિવણથી બેતાલી સહસ વરસ ઉણ; વીસ કેડી લાખ સાગર પક્ષ નવ્યાશી તથા; ચતુથારક કાલ બાકી ૫૭ એટલે અવધારીએ, ૧૫યુગાંતત્પર્યાય અંતકૃભૂમિ ૫૯ શિવપંથ૧૬. વિનય૧૬૧એ. ૨૬૯ સ્પષ્ટાર્થ–શ્રી સંભવનાથ પ્રભુ મોક્ષે ગયા, તે વખતે બેંતાલીસ હજાર વર્ષે ઊણા વીસ લાખ ક્રોડ સાગરોપમ તથા ઉપર નેવ્યાસી પખવાડીયા પ્રમાણ (૧૫૭) ચેથા આરાને કાલ બાકી હતો. હવે તે વખતે યુગાંતકૃભૂમિ (૧૫૮) એટલે પ્રભુના મોક્ષે ગયા પછી કેટલી પાટ સુધી મોક્ષ માર્ગ ચાલુ રહ્યો છે, તેમજ પર્યાયાંતકૃભૂમિ (૧૫૯) એટલે પ્રભુને કેવલજ્ઞાન થયા પછી જેટલા કાલે બીજા કેઈ જીવને કેવલજ્ઞાન થયું હોય, તેના આંતરાને કાલ. તેમજ પ્રભુના કેવલજ્ઞાન પછી કેટલા કાલે મોક્ષ માર્ગ શરૂ થયે તે (૧૬૦) બીન તથા વિનયની (૧૬૧) બીના જેમ અજિતનાથ પ્રભુના વર્ણનમાં કહી છે તેમ અહીં પણ સમજવી. એ જ પ્રમાણે ૨૭૦માં લોકમાં જે ત્રણ બીના કહેવાશે, તે પણ બીજા તીર્થકરોના વર્ણનમાં એક સરખી રીતે સમજવી. એ જ હવે જણાવે છે. ૨૬૯ પૂર્વ પ્રવૃત્તિર પૂર્વવિચ્છેદ કાલ શ્રતની ૧૬૪ પ્રવૃત્તિ એ, એ સાત બાબત જિમ અજિતની તેમ અહિયાં જાણુઓ; અજિત પ્રભુનિર્વાણથી તીસ લાખ કેડી સાગરે, સંભવતણું નિવણી ૫ જિન જવા રૂદ ના ઇમ ઉચ્ચરે. ર૭૦ For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ S૪ | [ શ્રી વિજ્યપધસૂરિકૃતસ્પષ્ટથ–પૂર્વ પ્રવૃત્તિ (૧૬૨) એટલે ચૌદ પૂર્વના જ્ઞાનની પ્રવૃત્તિને કાળ તથા પૂર્વ જ્ઞાનના વિચ્છેદને કાલ (૧૬૩) તથા શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિને (૧૬૪) કાલ તથા ૨૬લ્મા શ્લોકમાં કહેલી ૪ બીના, એમ ૧૫૮ થી ૧૬૪ સુધીની કુલ સાત બીનાઓ અજિતનાથ પ્રભુના વર્ણનની પેકેજ જાણવી. અજીતનાથ પ્રભુને કેવલજ્ઞાન થયા પછી ત્રિીસ લાખ કેડી સાગરોપમ ગયા પછી શ્રીસંભવનાથ નિર્વાણ ( ૧૬૫ ) પદને પામ્યા તથા પ્રભુના વખતમાં કઈ ભાવી તીર્થંકરને જીવ (૧૬૬) નહેાતે. તેમજ કેઈ રૂદ્ર (૧૬૭) પણ થએલ નથી. એમ શ્રીચારૂગણધરે દેશના દેતાં જણાવ્યું. ૨૭૦ તીર્થમાં દર્શન અને આશ્ચર્યની ઉત્પત્તિ ના, ઉત્તમ પુરૂષ ન થયા ૭૦ જ પૂરા સ્થાનકે સંભવતણા; પ્રભુ જીવન ઉપયોગી તિણ એ સ્થાનકો ત્રણ નાથના, ' મેં કહ્યા લઈ બોધ ગુણ સાધક થજે તીર્થપતણા. २७१ સ્પષ્યર્થ–પ્રભુ શ્રીસંભવનાથના તીર્થમાં કઈ અન્ય દર્શનની (૧૬૮) ઉત્પત્તિ થઈ નથી. તથા કઈ પણ પ્રકારનું આશ્ચર્ય (અછેj) પણ (૧૬) થયું નથી. તેમજ આ સંભવનાથ પ્રભુના તીર્થમાં કેઈ ઉત્તમ પુરૂષ એટલે શલાકા પુરૂષ (૧૭૦) પણ થયા નથી. એ પ્રમાણે સંભવનાથ પ્રભુના જીવનના ૧૭૦ સ્થાનકે પૂરા થયા. હે ભવ્ય જી ! શ્રી તીર્થંકર પ્રભુના જીવનને સંપૂર્ણ રીતે જાણવામાં બહુજ ઉપયોગી જાણીને આ વર્તમાન વીશીના પ્રથમના ત્રણ તીર્થકરના જે એક સીત્તેર સ્થાનકે કહ્યા તેમાંથી બેધને ગ્રહણ કરીને તમે તે શ્રીષભદેવ અજિતનાથ અને સંભવનાથ તીર્થંકરના ગુણેને સાધનારા થજે. ર૭૧ નવકાર મંત્ર સ્મરણ કરજે સર્વસુખદાયક ગણી, કાલના દુર્લભપણને દીલ ધરી જિનધર્મની સાધના કરજો તમે તપ બાર ભેદે સાધજે, ધર્મ કરતાં દંભ પાપ સ્થાનને વર્જજો. ર૭૨ સ્પાઈ–વળી હે ભવ્ય છે ! ચૌદ પૂર્વેના સારભૂત સર્વ પ્રકારના સુખને દેનાર મહાપ્રભાવશાલી પંચમંગલ મહાગ્રુતસ્કંધના નામે સુપ્રસિદ્ધ શ્રી નમસ્કાર (નવકાર) મહામંત્રનું નિરંતર સ્મરણ (ધ્યાન જપ વગેરે) જરૂર કરજે. અને દુર્લભ માનવજીવનને ગએલે કાલ (સમય) પાછો કદી પણ પાછું આવતું નથી માટે કાલની દુર્લભતા છે એવું જાણીને અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જિનધર્મની આરાધના સાત્વિકભાવે નિરંતર કરજો. તથા ૬ પ્રકારના બાહા તપ અને ૬ પ્રકારના અત્યંતર તપ મળી બાર પ્રકારના તપની સાધના કરજે. તેમજ શ્રી જિનધર્મની આરાધના કરવાના પ્રસંગે For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૩૧૫ દંભને-માયા કપટને ત્યાગ કરજો. અને પ્રાણાતિપાત મૃષાવાદ વગેરે ૧૮ પાપનાં સ્થાનકેને ત્યાગ કરો. પૂજ્ય શ્રીચારૂ ગણધરે આ લેકની શરૂઆતમાં કહેલ મહાપ્રભાવક શ્રી નવકાર મંત્રના સ્મરણાદિકનું સ્વરૂપ-(૧) જિનદાસ (૨) શિવકુમાર (૩) ચેર, (૪) શ્રીમતી (પ) ગોવાળ (શીલવીર શ્રી સુદર્શન શેઠને પૂર્વભવને જીવ), અને (૬) હુંડિક ચક્ષના દષ્ટાંતો સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવું. નવકાર ગણવાને કાળ અને તેનું ફળ કહે છે. તુર્થે યામે ત્રિયામાયા, બ્રાહ્મ મુહૂર્ત કૃતઘમાં મુંચેન્નિદ્રા સુધી પંચપરમેષિસ્તુતિ પડે છે અર્થ –“ રાત્રિના ચોથા પહોરે બ્રાહ્મ મુહૂર્તમાં (ચાર ઘડી રાત્રિ બાકી હોય તે વખતે) સદબુદ્ધિવાળા પુરૂષે ઉઠવાને ઉદ્યમ કરી નિદ્રા છોડી દેવી અને પંચપરમેષિની સ્તુતિ કરવી.” શ્લેકનું રહસ્ય એ છે કે નિદ્રાના વશપણાથી કદી રાત્રિના ચોથે પહોરે ઉઠી ન શકાય તે પંદર મુહૂર્તની રાત્રિમાં જઘન્યપણે ચૌદમા બ્રાહ્મ મુહૂર્તમાં તે ઉઠવું. પછી શમ્યાનાં વસ્ત્ર તજી દઈ બીજા શુદ્ધ વસ્ત્ર પહેરવાં. પછી પવિત્ર ભૂમિ ઉપર ઉભા રહી અથવા બેસી યા પદ્માસન કરી શ્રાવકે ઈશાન દિશા તરફ રહીને જાપ કરો. જાપના ત્રણ પ્રકાર છે-૧ ઉત્કૃષ્ટ ૨ મધ્યમ અને ૩ જઘન્ય. તેમાં પદ્માદિ વિધિવડે કરવામાં આવે તે ઉત્કૃષ્ટ છે, અને જપમાળાથી કરવામાં આવે તે મધ્યમ છે. પદ્માદિ વિધિ આ પ્રમાણે–ચિત્તની એકાગ્રતા થવાને માટે હદયમાં અષ્ટદળ કમળ સ્થાપિત કરવું, તેની મધ્ય કર્ણિકામાં પ્રથમ પદ, પૂર્વાદિ ચાર દિશાઓમાં બીજું ત્રીજું ચેાથું અને પાંચમું એ ચાર પદ, અને અગ્નિ વિગેરે ચાર વિદિશાઓમાં બાકીના ચાર પદની સ્થાપના કરવી. પછી તે ક્રમ પ્રમાણે જાપ કરવો તે ઉત્કૃષ્ટ જાપ કહેવાય છે. જપમાળા (નવકારવાળી) વિગેરેથી જે જાપ કરવો તે તેથી ન્યન મધ્યમ જાપ કહેવાય છે. ઉત્કૃષ્ટ જાપનું મોટું ફળ છે. તે વિષે રોગશાસામાં ત્રિશુક્યા ચિંતન્નસ્ય, શતમષ્ટોત્તર મુનિ શું જાડપિ લભત્યેવ, ચતુર્થતપસ ૧ . ત્રિકરણ શુદ્ધિવડે એકસે આઠ વાર ઉપર બતાવ્યા પ્રમાણે ( અષ્ટ દળ કમળની સ્થાપના કરીને ) જાપ કરનાર મુનિ ભોજન કરતાં છતાં પણ ચતુર્થ તપ ( ઉપવાસ )નું ફળ પામે છે. ” હવે જઘન્ય જાપનું સ્વરૂપ કહે છે – For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧ [ શ્રી વિજયપદ્મસંકૃિત વિના મૌન વિના સંખ્યાં, વિના ચિત્તનિરોધન । વિના સ્રાન વિના ધ્યાન, જધન્યા જાયતે જપઃ ॥ “ મૌન વિના, સખ્યા વિના, મનના રાધ કર્યાં વિના, સ્નાન વિના અને ધ્યાન વિના જે જાપ કરવામાં આવે તે જઘન્ય જાપ કહેવાય છે.’’ જાપ કરવાથી આ લેાક આશ્રી ફળ શુ થાય તે કહે છે. “વિ'છી સર્પ વિગેરે ડસેલ હાય અથવા દાનવ† તરફથી ઉપદ્રવ થયા હાય તા ૫ંચનમસ્કાર (નવકાર મંત્ર) ધ્યાવાથી સર્વ દુઃખમાંથી મુકત થવાય છે.” અહી' એટલુ' વિશેષ સમજવાનુ` છે કે વીંછી વિગેરેનું વિષઉતારવા માટે પશ્ચાનુપૂર્વી એ એકવીશ વિગેરે વાર નવકાર મંત્રના જાપ કરવા ઇત્યાદિ આમ્નાય છે તે ગુરૂગમથી જાણી લેવા. નવકાર મંત્રના જાપવડે રાક્ષસના ઉપદ્રવથી રક્ષા થવા વિષે નીચે પ્રમાણે કથા છે— નવકારના જાપ ઉપર કથા. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ખલ નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખતે નવીન મેઘ વવાથી નદીમાં પૂર આવ્યું. એટલે તે જોવાને માટે લેાકેા એકઠા મળ્યા. તેવામાં જળની અંદર એક માઢુ ખીજોરૂં પાણી ઉપર તરતું જોવામાં આવ્યું. કાઈ તરીઆ પુરુષે જળમાં પડીને તે લઇ લીધું, અને તે રાજાને અર્પણ કર્યું". સુગ ંધી અને મધુર રસવાળું તે બીજોરાનું ફળ રાજાએ ચાખ્યું, એટલે બહુ હર્ષિત થઈ રાજાએ તેને પૂછયું-‘આ ફળ તમને કયાંથી મળયું ?' તેણે કહ્યું– સ્વામી ! નદીના પૂરમાંથી તણાઈ આવતું આ ફળ મળેલુ છે.' તે સાંભળી રાજાએ કહ્યું- અરે પુરુષ ! તે નદીના તટ ઉપર યાંથી આ ફળ આવ્યું છે ત્યાં તું જા અને ખીજા ફળ લાવ.” પેલા પુરૂષ તે તટ પૂછતા પૂછતા ત્યાં ગયા. પછી જેવા તેમાં પ્રવેશ કરવા તે તત્પર થયા એટલે નજીકના લાકોએ કહ્યુ-‘અરે ભદ્ર! અહી' પ્રવેશ કરીશ નહિ. જે કાઈ પુરૂષ અહી પ્રવેશ કરી ફળ પુષ્પાદિ લેવા જાય છે ત્યાંજ મૃત્યુ પામી જાય છે.' લેાકેાનાં આવાં વચન સાંભળી તે પાછા વળ્યા, અને તે વૃત્તાંત રાજા પાસે આવી નિવેદન કર્યું. તે સાંભળી રસલપટ રાજા ઓલ્યા~ અરે કોટવાલ ! તુ નગરમાં જઈ સર્વ મનુષ્યેાનાં નામની ચિઠ્ઠી લખી લાવ, અને તે સર્વ ચિઠ્ઠીએ એક ઘડામાં મૂકી પ્રભાતકાળે કોઈ કુમારિકા પાસે તેમાંથી એક ચિઠ્ઠી કઢાવ. પછી જેની ચિઠ્ઠી આવે તેને ફળ લેવા મેાકલ.” રાજાની આવી આજ્ઞા થવાથી તેણે તેમ કર્યું. પછી જેના નામની ચિઠ્ઠી ઘડામાંથી નીકળે તે જીવવાની આશા છેાડી કડપવા લાગે. કાટવાળના પુરૂષો ભયભ્રાંત એવા તેને પકડી પેલા નદીના તટની વાપિકામાં માછલે તે ત્યાંથી એક ખીોર્ છેદી નદીમાં તરતું મૂકે; એટલે તે વખતે નગરના દ્વાર આગળ રહેલા કાટવાલ તે લઇ રાજાને આપે અને પેલા પુરુષ તા ત્યાંજ મૃત્યુ પામી જાય. આ પ્રમાણે પ્રવર્તન થવાથી તે નગરના રહેનારાઓને તે ૧ ભુવનપતિ વ્યતરાદિતુ દેવા. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૩૧૭ નગર ઝેર જેવું થઈ ગયું. પણ રાજાના હૃદયમાં કાંઈ પણ દયા આવી નહિ, અને વિષ પણું ટળ્યું નહિ. એકદા તે નગર નિવાસી જિનદાસ શ્રાવકના નામની પત્રિકા નિકળી. તે પત્રિકા લઈ જિનદાસ નિર્ભયપણે પિતાને ઘેર આવ્યો, અને સ્નાન કરી ઘરના દેવાલયમાં તથા મેટા મંદિરમાં દેવપૂજા કરી. પછી સર્વ સ્વજન વર્ગને ખમાવી સાગારી અનશન અંગીકાર કરી તે વનમાં ગયો. ત્યાં ઉંચે સ્વરે નવકાર મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં તેણે પ્રવેશ કર્યો. તે અવસરે વનના અધિષ્ઠાયક વ્યંતરદેવે નવકાર મંત્ર સાંભળી વિચાર્યું કે “અહો! આવા અક્ષરો મે પૂર્વે સાંભળ્યા છે.” પછી જ્ઞાનને ઉપગ દેતાં તેણે પિતાને પૂર્વભવ દીઠી, એટલે વિચારવા લાગ્યું કે “અહે ! મેં પૂર્વભવે દીક્ષા લીધી હતી પણ તે બરાબર આરાધી નહિ તેથી મૃત્યુ પામીને હું વ્યંતર થયે છું. પ્રમાદને વશ થઈ હું વૃથા દીક્ષા હારી ગયે.” આ પ્રમાણે પત્તાપ કરી તે જિનદાસ શ્રાવકની સમક્ષ આવ્યો, અને બે હાથ જેડી તેની પાસે ઉભે રહી ચરણમાં નમીને બે -“હે સપુરુષ! તમે મને ધર્મસ્થાને જેડયો તેથી તમે મારા ગુરુ છે, માટે કાંઈક વરદાન માગો.” શ્રેણી બેલ્યો-“હે ભદ્ર! તમે સર્વ જીવની હિંસા નિવારે એજ મારે વર છે. જે પ્રસન્ન થયા છે તે તે વર આપે.” રાક્ષસ બે -“હે શ્રેષ્ઠી! તમે એ વરદાન તે મારા આત્માનું હિત થવા માટે માગ્યું છે. જૈનધર્મથી વાસિત અંતઃકરણવાળા તમારા જેવા ગુરુના દર્શન વિના મેં આટલે વખત ફક્ત વિનેદ માટેજ અનેક જીવોની હિંસા કરી અને કરાવી. હવે હું હિંસા કરીશ નહિ અને કરાવીશ પણ નહિ. ફળ ગ્રહણ કરવાના મિષથી તમે અહીં આવીને મારા હૃદયમાં અનેકાંત ધર્મને દઢ કરાવ્યો છે. પણ અવિરતિના ઉદયથી દેવતાને શ્રાવકધર્મ ઉદય આવતું નથી. તથાપિ તમારા દર્શનથી મારા અંતઃકરણમાં સમકિત ગુણ ઉદયમાં આવ્યું છે, તેથી સર્વ સારૂં થશે. હે પૂજ્ય ગુરુ ! તમારે હવે અહીં આવવાને પ્રયાસ લે નહિ. હું દરરોજ પ્રભાતે તમારા દર્શન માટે આવીશ, અને તે વખતે વૃક્ષ ઉપરથી જે ફલ પકવ થઈને તાજું ઉતરેલું હશે તે તમારી આગળ ભેટ કરીશ.” આ પ્રમાણે કહી તેણે એક ક્ષણમાં શ્રેષ્ઠીને એક ફલ સહિત તેને ઘેર મૂકી દીધે. શ્રેષ્ઠીએ રાજા પાસે જઈ તે ફલ રાજાને આપ્યું. તેને જોઈ રાજાએ પૂછયું-“હે ભદ્ર! તું અક્ષત શરીરે શી રીતે આવ્યો?' શેઠે કહ્યું-“હે સ્વામી! નવકારમંત્રના મહિમાથી શું શું સિદ્ધ નથી થતું?” રાજા બેલ્યો-“મને તે મહામંત્ર શીખડાવે. તે બોલ્યો-યોગ્ય અવસરે જણાવીશ.” અન્યદા કઈ જ્ઞાની આચાર્ય ત્યાં સમેસર્યા. શ્રેષ્ઠી રાજાને લઈને તેમને વાંદવા ગયે. પછી શ્રેષ્ઠીએ ગુરુને કહ્યું- હે પૂજ્ય ! અમારા રાજાને નવકારમંત્રનું ફલ સંભળાવો.” ગુરુએ આ પ્રમાણે નવકારમંત્રનું ફળ કહ્યું-“નવકારનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ ટાળે છે, નવકારનું એક પદ પચાસ સાગરોપમનું પાપ ટાળે છે, અને સમગ્ર નવકાર પાંચસો સાગરેપમનું પાપ ટાળે છે. જે પ્રાણી એક લાખ નવકાર ગણે અને નવકારમંત્રની For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ( શ્રી વિજ્યપદ્મસુરિકૃત વિધિથી પૂજા કરે તે તીર્થકર નામ ગોત્રને બાંધે છે તેમાં જરાપણ સંદેહ નથી. જે કંઈ આઠ કરોડ, આઠ લાખ, આઠ હજાર, આઠશે ને આઠ નવકાર ગણે તે ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે.” હંમેશાં નવકારની છુટી પચાસ માળા ગણે તો સાડાપાંચ વર્ષે એક કેટી જાપ થાય છે; અને બાંધેલી છ માળા ગણે તો પાંચ વર્ષે એક કટી જાપ થાય છે. તેની સંખ્યાની ધારણા બરાબર કરવી. આ લેક સંબંધી ફળ આ પ્રમાણે છે-અવળી રીતે (પશ્ચાનુપૂર્વી વડે) એક લાખ નવકાર ગણવાથી તત્કાળ સાંસારિક કલેશને નાશ થઈ જાય છે. જે માત્ર હાથવડે જાપ વિગેરે કરવામાં અશક્ત હોય તો તેણે સૂત્ર વા રત્નાદિકની જપમાળા (નવકારવાળી) હદયની સમશ્રેણીએ રાખી, પહેરવાના વસ્ત્રને ફરસે નહિ તેમ, મેરુનું ઉલ્લંઘન કર્યા વગર ઈત્યાદિ વિધિવડે જાપ કરે. પૃથ્વી પ્રમાઈ, કટાસણે બેસી અને મુખે વસ્ત્ર રાખી જે જાપ કર્યો હોય તો તે જાપ સ્વાધ્યાયની ગણનામાં આવે છે. જાપના સંબંધમાં કહ્યું છે કે “અંગુલીના અગ્ર ભાગવડે, મેનું ઉલ્લંઘન કરીને અને વ્યગ્ર ચિત્ત જે જાપ કર્યો હોય તેનું ફલ પ્રાયે અલ્પ થાય છે.” જાપ કરતાં થાકી જવાય તે ધ્યાન કરવું, ધ્યાન કરતાં થાકી જવાય તે જાપ કરે, અને બનેથી થાકી જવાય તે સ્તોત્રપાઠ કરવો એમ ગુરુએ કહેલું છે. અનાનુપૂર્વીવડે નવકાર ગણવાથી ક્ષણમાં છમાસી તપ વિગેરેનું પુણ્ય પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે નવકારમંત્રના જાપનું ફલ મુનિ મહારાજાના મુખેથી સાંભળી રાજા શ્રાવક થયે. પછી નવકારમંત્રને ગણવામાં તત્પર રહે તો તે સ્વર્ગે ગયો. (૧) જેમાં શ્રી જિનેશ્વર ભગવંત પહેલે પદે વિરાજે છે એવો નવકાર મંત્ર આ લેક અને પલેકમાં સુખદાયક છે. આ પ્રમાણે જાણીને જે ભવ્યજી નવકારમંત્રના પદને જપે છે તેઓ આખા વિશ્વને વંદન કરવા યોગ્ય થાય છે. શ્રીશિવકુમારની માફક ભયંકર કષ્ટને દૂર કરીને અંતે શુભ ગતિને પણ જરૂર પામે છે. તે શિવકુમારની બીના ટૂંકામાં આ રીતે જાણવી કુસુમપુરમાં ધન નામે શ્રેણી હતો. તેને શિવકુમાર નામને પુત્ર ઘતાદિકના વ્યસનવાળા થયો. વ્યસનમાં જ તેણે ધનને ક્ષય કર્યો. તેના પિતાએ વાર્યા છતાં પણ તે સ્વેચ્છાથી વિચરતો હતો. એકદા પિતા વ્યાધિથી ઘેરાયો, ત્યારે તેણે પુત્રને બોલાવી શીખામણ આપી કે-“હે પુત્ર! મારા પરલેકમાં ગયા પછી તું ઘણે દુઃખી થઈશ. તેથી મારું એક જ વચન તું અંગીકાર કર. તે એ કે પંચ પરમેષ્ટી મંત્રને તું ગ્રહણ કર. પછી તેને કષ્ટ પ્રાપ્ત થાય ત્યારે તું તેનું સ્મરણ કરજે. તેથી તારૂં કષ્ટ દૂર થશે.” તે સાંભળી પુત્રે પિતાના મુખથી તે મંત્ર ગ્રહણ કર્યો. પછી તેને પિતા પાકમાં ગયો. શિવે પિતાની ૧ આ ગણત્રીમાં પદ પ્રમાણુ જપ ગણેલો છે જેઈએ, તેમ ગણવાથી જ સંખ્યાત થાય છે. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ]. ૩૧૯ પરલોક સંબંધી ક્રિયા કરી. ત્યાર પછી પ્રથમ સેવેલા વ્યસનમાં દેવું થવાથી તેની ચિતાને લીધે નગરની બહારજ ભમવા લાગે. કેઈ વનવાસી ત્રિદંડીએ તેને પૂછયું કે-“હે ભદ્ર! તું ખેદ પામેલો અને દીન મુખવાળો થઈને વનમાં કેમ ભમે છે?” ત્યારે શિવે પોતાનું સત્ય વૃત્તાંત કહ્યું. તે સાંભળી ત્રિદંડીએ કહ્યું કે-“તું ખેદ ન કર, જે તું મારા કહેવા પ્રમાણે કરે તો તને અખુટ સંપત્તિ પ્રાપ્ત થાય.” શિવે કહ્યું-“તે શી રીતે ?” ત્રિદંડીએ કહ્યું કે-“એક સંપૂર્ણ અવયવવાળું શબ લાવ. બીજી સર્વ સામગ્રી મારી પાસે જ છે” ત્યારે લોભથી પરાભવ પામેલા તે શિવે કઈ ઠેકાણેથી તેવું શબ લાવીને તેને આપ્યું, પછી ત્રિદંડીએ તેલથી ભરેલી એક મોટી કડાઈ ચૂલા ઉપર મૂકી, અને નીચે અગ્નિ સળગાવ્યું. પછી તે અધમ તાપસે શિવને કહ્યું કે “તું આ શબને આખે શરીરે તેલ મસળ” શિવે પણ તેના કહેવા પ્રમાણે કર્યું. તે વખતે ત્રિદંડી અરીઠાની માળા લઈ મંત્રનો જપ કરવા લાગ્યા. ત્યારે શિવે વિચાર્યું કે-“આ ત્રિદંડી મને ઓળખતો પણ નથી, મેં પણ પ્રથમ કાંઈ પણ સેવા કરી નથી, તે તે મારા ઉપર અનુગ્રહ કરવા કેમ તત્પર થશે? કદાચ મને જ ઉપદ્રવ કરી તે પોતાનું કાર્ય સાધશે તે પછી મારું રક્ષણ કરનાર અહીં કેણ છે? હા! હા ! હું મહાકષ્ટમાં પડ છું, હવે શું કરું? ” આ પ્રમાણે વિચારતાં તેને પિતાનું વચન સ્મરણમાં આવ્યું, તેથી કષ્ટને નાશ કરવાના હેતુથી તે મનમાં પંચપરમેષ્ઠી (નમસ્કાર) મંત્રનું સ્મરણ કરવા લાગ્યું. કેટલીક વેળાએ દંડીના મંત્રને જપ પૂર્ણ થયો, તે વખતે તે શબ ઉભું થવા લાગ્યું, પરંતુ નવકાર મંત્રના પ્રભાવથી પાછું તે જ સ્થિતિએ નીચે પડી ગયું. તે જોઈ દંડીએ શિવને કહ્યું કે “અરે! તું શું કામ કરે છે કે જેથી કાર્યની સિદ્ધિમાં વિદ્ધ થયું?” શિવે કહ્યું કે-“હું તો કાંઈ કરતું નથી.” પછી ફરીથી દંડી જપ કરવા લાગ્યો. શિવ પણ નવકાર મંત્રના પ્રભાવની પ્રતીતિ થવાથી તેને ગણવામાં અત્યંત સાવધાન થયો. પછી દંડીને જપ પૂર્ણ થયે, ત્યારે પણ તે શબ ઉભું થઈ તેજ રીતે પડી ગયું. દંડીએ શિવને ઉપાલંભ દીધે. પરંતુ શિવે તે “હું કાંઈ કરતું નથી.” એ જ જવાબ દીધો. ફરીથી ત્રીજી વાર ઠંડીએ જપ કરવા માંડશે. શિવ પણ નવકારનું સ્મરણ કરવા લાગે. જપ પૂર્ણ થયે, ત્યારે તે શબે ઉભા થઈ દંડીને જ તેલની કડાઈમાં નાંખ્યો. તેને સુવર્ણ પુરૂષ થયે. તે લઈ શિવકુમાર પિતાને ઘેર આવ્યું, અને તે અખુટ સંપત્તિ પામીને સુખી થશે. સર્વ વ્યસનને ત્યાગ કરી ધર્મમાં આસક્ત થઈ સદ્ગતિ પામે. ઇતિ શિવકુમાર દષ્ટાંત. (૩) હવે ફરીથી નવકાર મંત્રના મહામ્ય ઉપર આકાશગામિની વિદ્યા સાધનાર ચેરની બીના ટૂંકમાં આ રીતે જાણવી– શ્રીપુરમાં ધનપાળ નામે શ્રેષી હતું. તેને ધનમિત્ર નામે પુત્ર હતો. તે કૌતુકથી આકાશગામિની વિદ્યા સાધવા ઉત્સુક થયે, તેથી તેણે કઈ આચાર્ય મહારાજને પૂછયું. For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ક૨૦ [ શ્રી વિજયપધસૂરિકૃતત્યારે ગુરૂએ સર્વ વિદ્યા મંત્રના બીજરૂપ નવકાર મંત્રને જાણીને તેને તે મંત્ર આપ્યું. અને તેની સાધનાને વિધિ પણ આ પ્રમાણે કહ્ય-કૃષ્ણ પક્ષની ચૌદશને દિવસે ઉપવાસ કરી તે દિવસે અધીર રાત્રિએ વનમાં જઈ વડ વૃક્ષ ઉપર કાચા સૂત્રનું શીકું બાંધવું, તેની નીચે પ્રથ્વી પર કંડ કરી તેમાં અગ્નિ સળગાવ. પછી વડની શાખા ઉપર બેસી આ મંત્રનો એક ને આઠ વાર જપ કરવો. જપ થઈ રહે ત્યારે સાહસને ધારણ કરી કદકે મારી શીંકા ઉપર પડવું. આટલું કરવાથી આકાશ ગામિની વિદ્યા સિદ્ધ થશે. આ પ્રમાણે સર્વ વિધિ મનમાં ધારીને ધનમિત્ર વનમાં જઈ વડની શાખા ઉપર કાચા સૂત્રનું શીંકુ બાંધી તેની નીચે પૃથ્વી પર કંડ કરી તેમાં અગ્નિ સળગાવી વડની શાખા ઉપર બેસી મંત્રને જપ પૂર્ણ કર્યો. પછી શીકા ઉપર પડવાને વખતે તેને ભય લાગ્યો-“હા ! હા! મહાકણ છે. જે કદાચ આ કાચા સૂત્રનું શીકું ટુટી જાય તે હું અગ્નિમાં જ પડું.” આમ વિચારી વિદ્યા સાધ્યા વિના જ તે વડ ઉપરથી નીચે ઉતર્યો. ફરીથી સાહસનું અવલંબન કરી ઉપર ચડી જપ પૂર્ણ કરી શકા ઉપર પડવાનો વખત આવ્યો ત્યારે ફરીથી ભય પામ્યો, તેથી ફરીથી નીચે ઉતર્યો. એમ ત્રણ વાર તે ચડયો અને ઉતર્યો. આ અવસરે કઈ ચેર કેઈક ધનિકના ઘરમાં પેસી રત્નના અલંકારની પેટી લઈને નાઠો. તરતજ તે વૃત્તાંત જાણી કેટવાળ તેની પાછળ દેડ. તેને આવતો જોઈ ચેર નાસીને વનમાં આવ્યો. ત્યાં વડની નીચે પ્રકાશ જોઈ તેની પાસે આવ્યો. ત્યાં તેણે ધનમિત્રને વારંવાર વડ ઉપર ચડવાનું ને ઉતરવાનું કારણ પૂછયું. ધનમિત્રે તેને વિદ્યા સાધવાનું કારણ કર્યું. તે સાંભળી ચારે વિચાર્યું કે આ અત્યંત બીકણ જણાય છે. ઉપકારીના વચન ઉપર પણ સંશય કરે છે.” એમ વિચારીને તેણે ધનમિત્રને કહ્યું કે-“તમે મારા ગુરૂ થાઓ. મને વિદ્યા આપે. આ અલંકારની પેટી ગુરૂ દક્ષિણ તરીકે તમે રાખે.” તે સાંભળી મંત્રની પ્રતીતિ કરવાના હેતુથી ધનમિત્રે તેને મંત્ર આપે. તે ચરે તે દિવસે કાંઈ પણ ખાધું નહોતું, તેથી તરતજ શાખા પર ચડી મંત્ર જપ કરી શીંકા ઉપર પૃપાપાત કર્યો. તરત જ આકાશગામિની વિદ્યા સિદ્ધ થઈ. તે આકાશમાં રહીને જ જોવા લાગ્યો. તેટલામાં કોટવાળે આવી આજ ચોર છે.” એમ ધારી ધનમિત્રને પકડ, અને બાંધીને વિટંબણા પૂર્વક તેને લઈ જવા લાગ્યા. તે ચેરે જોયું. તેથી તે આકાશમાં રહીને જ બે કે-“હે લેકે! આ ધનમિત્ર મારે ગુરૂ છે. તેને કષ્ટ આપવાથી હું તમને સર્વને કષ્ટ આપીશ. તેથી તેને છોડી મૂકે. મેં ચેરેલું ધન મેં તેનેજ આપ્યું છે. તે પણ જે તે અર્ધ ધન આપે તો તે ભલે આપે.” તે સાંભળી કેટવાળ ભય પામ્યા. તેથી ધનમિત્રને સત્કાર પૂર્વક ગામમાં લાવ્યો. છે ઈતિ આકાશ ગામિની વિદ્યાને સાધનાર ચોરનું દૃષ્ટાંત છે (૪) નમસ્કારના મહાઓ ઉપર શ્રીમતીની કથા. - સૌરાષ્ટ્ર દેશમાં કઈ ગામને વિષે એક શ્રાવક હતો. તેની પુત્રી શ્રીમતી નામની For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧ હતી. તે કાઈ મિથ્યાત્વીને પરણાવી. તે જિનેશ્વરની ભક્ત હાવાથી હમેશ પંચ પરમેષ્ઠીના મહામંત્રનું સ્મરણ કરતી હતી. તેના સવ સાસરીયાએ ના કહ્યા છતાં તેણે જૈન ધર્મ મૂકયા નહી. ત્યારે તેઓએ કાપ પામી વિચાર કર્યો કે—“ જો આ મરે તે આપણે ખીજી વહુ લાવીએ. તેના પતિએ પણ તે વિચાર પસંદ કર્યાં. પછી તેના પતિએ કાઈ ગાર્ડિક પાસેથી કૃષ્ણ સર્પને લઈ એક ઘડામાં નાખી તેનુ મુખ ખંધ કરી (ઢાંકી) ગાઢ અંધકારમાં તે ઘડો મૂકયા. બીજે દિવસે તેના પતિ વિષ્ણુની પૂજા કરવા એંઠા. તે વખતે તેણે શ્રીમતીને આજ્ઞા કરી કે એરડામાં ઘડે છે, તેમાં મેં પુષ્પની માળા મૂકી છે તે લાવ, કે જેથી પુષ્પ પૂજા થાય.” તે સાંભળી તેનું વચન અંગીકાર કરી શ્રીમતી એરડામાં ગઈ. ઘડાનું ઢાકણું દૂર કરી “ ૐ નમો અદિંતાળ એમ એટલી ઘડામાં હાથ નાંખી પુષ્પની માળા લાવીને જેટલામાં તે પતિને આપે છે, તેટલામાં તે પતિએ કૃષ્ણ સપૅજ જોયા. તેથી તે ભય પામીને મનમાં વિચારવા લાગ્યા કે અહા ! આના ધર્મજ શ્રેષ્ટ છે,” એમ વિચારી તેણે પ્રિયાના મુખથીજ જૈનધર્મ અંગીકાર કર્યો. '' ॥ શ્રીમતીનું દૃષ્ટાંત પૂરું થયું ॥ (૫) નવકાર મંત્રના માહાત્મ્ય ઉપર ગોવાળની કથા. પાટલીપુર નામના નગરમાં શ્રીકાંત નામે શ્રેષ્ઠી હતા, તેને એક ખચવચવાળા દાસ હતા, તે વનમાં શ્રેષ્ઠીની ગાયાના વાછરડા ચારતા હતા. એકદા તે ગેાપાળે વનમાં કાયાત્સગે રહેલા એક ચારણુ મુનિને જોયા, તરતજ તે મુનિ કાર્યાત્સગને પારી એ હાથવડે જધાના સ્પર્શ કરી “ૐ નમો દિંતાળ ” એમ ખેલી આકાશમાં ઉડ્ડયા, તે વૃત્તાંત જોઈ ખાળક ગેાવાળે જાણ્યું કે મને આકાશગામિની વિદ્યા પ્રાપ્ત થઈ.” પછી તે ખાળક ક્રીડા કરતા નદીને સામે કાંઠે ગયા. વાછરડાઓ આ તરફને કાંઠેજ ચરતા હતા, તેવામાં પર્વતના શિખર ઉપર વૃષ્ટિ થવાથી અકસ્માત નદીમાં પૂર આવ્યું, તે જોઈ દાસે વિચાર્યું કે અહીંથી ઉડી સામે કાંઠે જઈ વાછરડાઓને ઘેર લઇ જાઉં.” એ પ્રમાણે ખળબુદ્ધિથી વિચાર કરી નવકારનુ પદ ખાલી નદીમાં ઝંપાપાત કર્યાં, તે વખતે પૂરમાં તણાઇને આવેલા કાંટાના સમૂહમાં તે પડયેા, તેનું શરીર ચાતરથી વીધાઈ ગયુ, અને તે મરણ પામ્યા, ત્યાંથી મરીને તે શ્રીકાંત શ્રેષ્ઠીનાજ પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું નામ સુદર્શન પાડયું. વૃદ્ધિ પામી તે સુદર્શન શેઠ શીળવાન, રૂપવાન અને ધનવાન તરીકે પ્રસિદ્ધ થયા. તેને રાજાના પુરોહિતની સાથે મૈત્રી હતી. એકદા પુરાહિતની સ્ત્રીને સુદર્શનનું રૂપ જોઈ તેની કામના થઇ, તેથી તેણીએ દાસીને મેકલી. “ તમારા મિત્ર તમને મેલાવે છે.'' એમ કપટ કરી શ્રેષ્ઠીને પાતાને ઘેર મેલાન્ગેા. તેને એકાંતમાં લઈ જઈ તેણીએ ભાગને માટે પ્રાર્થના કરી. શ્રેણીએ પોતાના શીળની રક્ષા માટે જવાબ દીધા કે “ હે ભદ્રે ! હું તેા નપુંસક છું. મારે પુત્રો છે. પરંતુ તે કાઇક માયાથી થયેલા છે. (બીજા પુરૂષથી થયેલા છે.) તે સાંભળી પુરાહિતની પ્રિયાએ ખેદ પામી તેને રજા આપી. ૪૧ For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધસૂરિકૃતએકદા કેઈ મહત્સવ હોવાથી ઉદ્દઘાષણ કરાવીને રાજાએ સર્વ પુરૂષને વનમાં લાવ્યાં. તે વખતે સુદર્શન શેઠે પિતાના પુત્રોને રાજાની આજ્ઞા પાળવા માટે હુકમ કર્યો. ત્યારે તેઓ આડંબર પૂર્વક વનમાં જવા નીકળ્યા. તેમને રાજાની પટ્ટરાણી અભયાએ જોયા, અને પિતાની પાસે બેઠેલી પુહિતની પત્ની કે જે પિતાની સખી હતી તેને કહ્યું કે-હે સુખી ! સુદર્શન શેઠના સર્વ પુત્રો અત્યંત રૂપવાળા છે. કારણ કે પુત્રો પિતાના જેવા હોય છે. એમ કહેવાય છે.” તે સાંભળી પુરે હિતની પત્નીએ કહ્યું કે “આ પુત્રો તે જાર પુરૂષથી ઉત્પન્ન થયા છે. કારણ કે શેઠ તો નપુંસક છે. તેથી તેનાથી ઉત્પન્ન થયેલા આ પુત્રો નથી.” રાણીએ પૂછયું-“એ તે શી રીતે જાણ્યું?” તેણીએ કહ્યું મેં તેની પરીક્ષા કરી છે. તેણે પિતાના મુખથી જ પિતાનું નપુંસકપણું કહ્યું છે તે સાંભળી રાણી હસીને બોલી કે-“હે સખી! તેણે તને છેતરી છે. તું તેનું રહસ્ય જાણતી નથી. તે તે મહા પુરૂષાથી છે. હું તને પ્રત્યક્ષ દેખાડીશ.” એમ કહી રાણીએ દાસીએને મોલી. તે વખતે શ્રેષ્ઠી પિતાને ઘેર જ સામાયિક લઈને કાન્સગે રહેલ હતો. તેનું હરણ કરી દાસીઓ તેને રાજમંદિરમાં લઈ ગઈ. રાણીએ ભેગને માટે પ્રાર્થના કરી, તથા તેને આલિંગન કર્યું, તે પણ તેણે શીળરૂપી બખતર પહેર્યું હતું, તેથી તે લેશ પણ ક્ષોભ પાપે નહી. રાણી અનેક પ્રકારે તેને ક્ષોભ પમાડવા લાગી, પરંતુ તે તે મેરૂ પર્વતની જેમ જરા પણ કંપાયમાન થયે નહી. આ પ્રકારે કરતાં છતાં રાણીની ઈચ્છા પૂર્ણ ન થઈ, ત્યારે સ્ત્રી ચરિત્રમાં કુશળ તે રાણીએ પિતાના નખ વડે પિતાનું શરીર વિદારી “ અરે ! સીપાઈઓ ! દોડો દેડે.” એ પ્રમાણે બુમ પાડી. તે કેલાહલ સાંભળી રાજા તત્કાળ ત્યાં આવ્યું. તેણે શ્રેષ્ઠીને અપરાધ સાંભળી ક્રોધ પામીને શૂળી પર ચડાવવાની આજ્ઞા આપી. રાજાના સેવકેએ તેને થળી પર ચડાવ્યું. તે વખતે શાસનદેવતાએાએ તે શળીને જ સિંહાસન રૂપ કરી આકાશમાં રહી અભયા રાણીનેજ દેષ પ્રગટ કર્યો. તે વૃત્તાંત જાણી રાજા તત્કાળ શુળી પાસે આવ્યે, શ્રેષ્ઠીને સત્કાર કર્યો, અને તેની પાસે ક્ષમા માગી. પછી સુદર્શન શ્રેષ્ઠીએ ઘેર આવી તરતજ દીક્ષા લીધી. અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી ક્ષે ગયે. છે વાછરડાને ચારનાર ગોવાળનું દષ્ટાંત પૂરું થયું. આ શ્રી નવકાર મંત્રના જ પ્રભાવ ઉપર હુંડિક યક્ષની કથા. કુસુમપુર નામના નગરમાં અરિમદેન નામે રાજા હતો. તે નગરમાં અહદાસ નામે શ્રેષ્ઠી અતિધાર્મિક હતે. તે નગરમાં ચંડપિંગલ નામને ચાર હતા. તે દિવસે શાહુકારના વેશે ભમતે અને રાત્રે ચોરી કરતે. તેને એક ગુણિકાની સાથે પ્રીતિ હતી, તેથી તે જે જે વસ્તુ ચોરીને લાવતે તે તેનેજ આપતે હતે. એકદા તે ચેર કાંઈ પણ મિષથી રાજમંદિરમાં પેઠો. ત્યાંથી પટ્ટરાણીનાં રત્ન જડિત આભૂષણેની ભરેલી એક પેટી ચારીને ઉપાડી. તે લઈને તેણે વેશ્યાને આપી. રાણીએ રાજાને પેટી થેરાયાની વાત કરી. For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૨૩ રાજાએ ઘણી રીતે ચારની તપાસ કરી, પરં'તુ કાંઇ પણ પત્તો લાગ્યા નહી. એકદા કાઈ ઉત્સવ હાવાથી નગરની સર્વ સ્રીએ પોતપોતાના અલંકારો વડે શરીરને શણગારી ગીત ગાતી બહાર નીકળી, તે અવસરે તે વેશ્યા પણ રાણીનાં આભૂષણા પહેરી બહાર જતી હતી, તેવામાં રાણીની દાસીએએ તેને જોઇ, અને તે ઘરેણાં ઓળખી તેઓએ પેાતાની સ્વામિનીને કહ્યું. રાણીએ રાજાને કહ્યું. રાજાએ વેશ્યાને ખેલાવી ધમકી આપી, ત્યારે વેશ્યાએ ચ’પિંગલ નામના ચારને મતાન્યેા. તેથી રાજાએ તે ચંડપગલને પકડી શળીએ ચડાવવાનો હુકમ કર્યાં. રાજસેવકાએ તેને શૂળી પર ચડાવ્યેા. તે ચારના બીજા સહાયકો કાણુ કાણુ છે ? તે જાણવા માટે રાજાએ ગુપ્ત રીતે સેવકને રાખ્યા હતા. તે વખતે અર્હ દ્દાસ કોઈ કાર્ય ને માટે મહાર જતા હતા, તેને જોઈ ચારે દીનવાણી વડે પાકાર કરી કહ્યુ` કે–“ હે મહાત્મા ! તમે દયાળુ છે. માટે મને પાણી પાએ. ” શ્રેષ્ઠીએ તેની અત્ય અવસ્થા જાણીને · આની સતિ થાએ’ એવી ઈચ્છાથી તેને કહ્યું કે અરે ! જો તું મારા કહ્યા પ્રમાણે કરે તેા હુ તને પાણી પાઉં, ” તેનું વચન ચારે અંગીકાર કર્યું. ત્યારે શ્રેષ્ઠીએ તેની સમીપે આવી તેને નવકાર મંત્ર આપ્યા. ચારે શ્રેષ્ઠીને નમસ્કાર કર્યો, અને તે પાણી પીને મરણ પામ્યા. તે મરીને નમસ્કારના પ્રભાવથી હુડિક નામના ચક્ષ થયે. આ સર્વ વૃત્તાંત ગુપ્ત રહેલા રાજસેવકાએ જોઈ રાજાને જણાવ્યું કે હે સ્વામી ! તે ચારે અદ્દાસને ઘેર કાંઈક ધન મૂકયું હશે, તેથી તે ચારે તેની સાથે ઘણા વખત સુધી ખાનગી વાતા કરી છે.” તે સાંભળી રાજાને ક્રોધ આવ્યે અને શેઠને પણ શૂળીએ ચડાવવાના હુકમ કર્યાં. ત્યારે રાજસેવક શ્રેષ્ઠીને વધસ્થાન તરફ લઈ ચાલ્યા. તે વખતે તત્કાળ ઉત્પન્ન થયેલા તે દેવે અવધિજ્ઞાન વડે જાણ્યું કે− અહા ! મને સદ્ગતિ પમાડનાર મારા ગુરૂને મારા અપરાધથી શૂળીએ ચડાવે છે. ” તે જોઈ તેણે આખા નગર ઉપર એક મોટી શિલા વિધ્રુવી આકાશમાં રહી કહ્યુ કે “ આ શ્રેણી મને સતિ આપનાર મારા ગુરૂ છે. હું ચાર છું. આ શ્રેષ્ઠીએ મને મંત્ર આપ્યા હતા, તેના પ્રભાવથી હુ દેવ થયો . જો આને કાંઈ પણ કષ્ટ આપશે તે હું આ શિલાથી આખા નગરને નાખી મારીશ.” તે સાંભળી ભય પામેલા રાજાએ શ્રેષ્ઠીના પગમાં પડી તેને સત્કાર કરી પેાતાના અપરાધ ખમાન્યા. તે જોઈ દેવ પાતાને સ્થાને ગયા. ત્યાર પછી શ્રેષ્ઠી પ્રત્રજયાને ગ્રહણું કરી સદ્ગતિ પામ્યા. ઘં હુડક યક્ષનું દૃષ્ટાંત પૂરૂં થયું ॥ . નમસ્કાર મંત્રના સ્તોત્રાદિમાં બીજા પણ ઘણાં દૃષ્ટાંતા દઈને આ મહામંત્રના અલૌકિક પ્રભાવ વગેરે જણાવેલા હેાવાથી ભવ્ય જીવોએ તેના જપ વગેરે એકાગ્ર ચિત્તે જરૂર કરવા જોઇએ. બાકીની ખીના સરલ છે. ૨૭૨ શ્રી ચારૂ ગણધરના હિતેાપદેશ ત્રણ શ્લેાકમાં જણાવે છે. ષટ્દારો ને સકારા પૂર્ણતા ને મગ્નતા, સ્થિરતા ધરી મદવચન તજો ધારો નિત સહનતા; For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ( શ્રી વિજયપદ્મસુકૃિત ઉપશમ વિવેકી સંવરી થઈ ભાવના શુભ ભાવો, કર્મો અધ કરાવનારા નિમિત્ત દૂરે છડો. ૨૭૩ સ્પષ્ટાઃ—વળી હું લન્ચ જીવા ! તમે જેને પહેલા અક્ષર ૪ આવે છે તેવા દ્ર દકારાને ધારણ કરો. (સેવા) તે છ દકાર આ પ્રમાણે:—૧ દેવપૂજા, ૨ ચા, ૩ દાન, ૪, દાક્ષિણ્ય, ૫ ક્રમ એટલે ઈન્દ્રિય મન, ૬ દક્ષતા. (ધારેલ કાર્યને સાધવાની કુશળતા) વળી તમે છો સકારા એટલે જેના પહેલા અક્ષરસ આવે છે તેને ધારણ કરજો. તે છ આ પ્રમાણે:-૧ શીલ એટલે બ્રહ્મચર્ય, ૨ સમતા એટલે રાગદ્વેષ રહિતપણું, ૩ સંયમ એટલે ઇન્દ્રિયાને અજે રાખવી અથવા ચારિત્ર, ૪ સન્તાષ એટલે લાભના ત્યાગ ૫ સરલતા એટલે કપટ રહિતપણુ, સાદાઈ એટલે ટાપટીપના (મેાજશાખ વગેરેના) ત્યાગ, વળી પૂર્ણતા એટલે જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણાથી આત્માને પૂર્ણ કરવા રૂપ ગુણુને તથા મગ્નતા એટલે નિજગુણુ રમતા તેમજ મેાક્ષની આરાધનામાં સ્થિરતાને ધારણ કરીને અભિમાન ભરેલા વચના મેલશે નહી. અને સહનતા ગુણને ધારણ કરો. વળી ઉપશમી અનજો એટલે કષાયેાને શાંત કરજો અને વિવેકી એટલે યાગ્ય અયાગ્યના વિચાર કરનારા થજો, તથા સંવરી એટલે આશ્રવાને તજીને શુભ ભાવનાઓ–અનિત્ય ભાવનાદિ ખાર, તથા મૈત્રી વગેરે ચાર ભાવના ભાવો. તથા જે જે કારણેાથી જ્ઞાનાવરણીયાદિ કર્મો બધાય છે, તે કારણેાના જરૂર ત્યાગ કરો. ૨૭૩ ની નિઃસ્પૃહી થઈ એક છડી એકને આરાધજો, બે તજી એ સાધો ત્રણને તજી ત્રણ સાધજો; ચારને છડી નિરંતર ચાર ગુણને સેવો, પંચ છડી પાંચ સેવી મુક્તિ મ્હેલે મ્હાલજો. ૨૭૪ સ્પા :—વળી હે ભવ્ય જીવા! તમે નિઃસ્પૃહી એટલે કોઈ પણ જાતના પૌદ્ગલિક પદાર્થોને મેળવવાની ઈચ્છા રહિત થઈને એકના ત્યાગ કરો. અહીં એક કહેવાથી એક અસંચમના અથવા અવિરતિના ત્યાગ કરો, તેમજ એકની એટલે સંયમની આરાધના કરજો. વળી એને એટલે રાગ દ્વેષને તજીને એને એટલે જ્ઞાન ક્રિયાને સાધજો. વળી ત્રણના ત્યાગ કરો એટલે મનડ વચનદંડ તથા કાયદંડના ત્યાગ કરો. અથવા કામરાગ રનેહરાગ અને દૃષ્ટિરાગ એ ત્રણ પ્રકારના રાગના ત્યાગ કરો. તેમજ દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધના કરજો. વળી ક્રોધ, માન, માયા અને લેાભ એ ચારના નિરંતર ત્યાગ કરજો, તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર ગુણાનુ સેવન કરો. અથવા દાન, શીયલ તપ અને ભાવનારૂપ (ચાર પ્રકારના) ધમને આરાધજો. વળી પાંચનો ત્યાગ કરજો. તે પાંચ આ પ્રમાણે:-સ્પર્શેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિયાના પાંચ વિષયો તે ક્રમસર સ્પ, રસ, ગંધ, રૂપ અને શબ્દ જાણવા. તે પાંચ વિષયોની આસક્તિના ત્યાગ કરો અને પાંચનુ For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ દાનાચિંતામણિ કુંપ સેવન કરજો. એટલે પાંચ મહાવ્રતા અથવા પાંચ અણુવ્રતાનુ શક્તિ પ્રમાણે આરાધન કરો. કારણ કે તેનું આરાધન કરવાથી મુક્તિ મહેલમાં શાશ્વતા આત્મિક આનંદને મેળવશે અથવા તમા સાક્ષનાં સુખાને પામશેા. ૨૭૪ પ્રત્યક્ષ પ્રભુ દેખનારા દેશના સુણતાં જના, પ્રભુ કને શિવમાર્ગ કેરી સાધના કરતા જી; પ્રભુ ગુણાજ વિચારનારા ખોલનારા ગુણિજને, ક્ત પ્રભુના ધન્ય માનું ધન્ય દિન મુજ આજના. ૨૭૫ સ્પષ્ટાઃ—જે મહાપુણ્યવ'તા ભવ્ય જીવા પ્રભુની દેશના સાંભળે છે અને જે પ્રભુ શ્રી સંભવનાથને પ્રત્યક્ષ ( નજર સામે ) જુએ છે. તથા જે ભન્ય જીવા પ્રભુની પાસે ચારિત્ર ગ્રહણ કરીને મેાક્ષ માગની એટલે જ્ઞાન દન ચારિત્રની સાધના કરે છે. તેમજ જે આસન્નસિદ્ધિક પુણ્યશાલી જીવેા પ્રભુ શ્રી સંભવનાથના ગુણ્ણાના વિચાર કરે છે અને પ્રભુ દેવના ગુણાની સ્તવના કરે છે અથવા પ્રભુના ગુણાની પ્રશંસા કરે છે. તથા આ પ્રભુદેવના જે ભક્ત (ભક્તિ કરનારા) છે તે તમામ ભગજીવાને હું ધન્ય માનું છું, અને હું મારા આજના આ દિવસને ધન્ય માનું છું. ૨૭૫ ગણધરની દેશનાની પૂર્ણતા પછી પ્રભુનેા વિહારકાલ જણાવે છેઃ— એમ આપી દેશના શ્રી ચારૂ ગણધર વિરમિયા, બેઉ પ્રણમી સુર નૃપાદિક નિજ નિજ સ્થાને ગયા; ચોત્રીશ અતિશયવંત પ્રભુ પરિવાર સહ અન્ય સ્થલે, વિચરતા સાધિક પૂરવ લખ એક વિહરણ ભૂતલે, ૨૭૬ સ્પષ્ટા :—શ્રી ચારૂ ગણધર મહારાજ આ રીતે દેશના આપીને વિરામ પામ્યા, ત્યારે બીજી પેરિસી પણ પૂરી થઈ. પછી પ્રભુ શ્રીસંભવનાથ તથા શ્રીચારૂગણધર એ અનેને પ્રણામ કરીને એટલે સપરિવાર પ્રભુદેવને નમીને ઇન્દ્રાદિક દેવા તથા રાજા વગેરે પોતપોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી ચાત્રીસ અતિશયાને ધારણ કરનારા પ્રભુ શ્રીસ`ભવનાથ ભગવાન પરિવાર સાથે અન્ય સ્થળે વિહાર કરી ગયા. એ પ્રમાણે પૃથ્વી ઉપર વિહાર કરીને ભન્ય જીવાને પ્રતિષેધ કરતા કરતા શ્રીસ'ભવનાથ પ્રભુ કંઈક અધિક એક લખ પૂર્વી સુધી વિચર્યો. આ પ્રસંગે પ્રભુના પરિવાર વગેરેની સંખ્યા કેટલી હતી ? અને કેટલા કેવલી મુનિવરો હતા? તથા કેટલા ચૌદ પૂર્વી એ હતા ?તેમજ કેટલા મનઃ૫ વજ્ઞાનીએ હતા ? વગેરે તમામ હકીકતા પહેલાં શ્રીચારૂગણુધરે શ્રી સ’ભવનાથ પ્રભુના ૧૭૦ ખેલની અંદર વિસ્તારથી કહી છે તેથી અહીં ફરી જણાવી નથી. ૨૭૬ પ્રભુ સભવનાથની મેતશિખર ઉપર નિર્વાણની મીના, For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ २७७ ૩ર૬ [[ શ્રી વિજ્યપધસૂરિકૃતઅંત સમયે સહસ મુનિ સહ સમેતગિરિ નિવણને, પામતા સાદિ અનંતે ટાળતા જન્માદિને ઇંદ્રાદિ શોક ભરેલ હૃદયે અગ્નિ સંસ્કારાદિને, કરત દાઢા વહેંચતા દેવે ગ્રહે દંતાસ્થિને. સ્પષ્ટાર્થ –હવે પ્રભુ શ્રીસંભવનાથ પિતાને અંત સમય નજીક આવ્યો છે એમ જાણીને એક હજાર મુનિવરેના પરિવાર સાથે શ્રી સમેતશિખર ગિરિ ઉપર આવ્યા. ત્યાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા દેવાધિદેવ શ્રી સંભવનાથ યેગને રૂંધીને અાગી અવસ્થા પામ્યા. શિલેશી અવસ્થામાં અ–ઈ–ઉ–ઋ–લ ના ઉચ્ચારણ પ્રમાણુ કાલ સુધી રહીને બાકી રહેલા ચાર અઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કરીને જન્મ મરણ દેહ કદિને દૂર કરીને સાદિ અનંત સ્થિતિવાળા મેશના અનંત સુખને પામ્યા. પ્રભુ શ્રી સંભવનાથ જે વખતે મોક્ષે ગયા ત્યારે સાદિ થઈ અને તેમને તે સ્થાન છોડીને કદી પણ ત્યાંથી ફરીથી સંસારમાં આવવાનું નથી, માટે તે અનંત સ્થિતિ કહેવાય. એમ મેક્ષમાં સાદિ અનંત ભાગે રહેવાનું હોવાથી પ્રભુની મેક્ષમાં સાદિ અનંત સ્થિતિ (કાળ) કહી. તે વખતે ઈન્દ્રાદિક દેવેએ શેક ભરેલા હદય વડે (ખિન્ન ચિત્ત) પ્રભુ શ્રીસંભવનાથ વિગેરેના શરીરને અગ્નિસંસ્કાર કર્યો. (તીર્થંકર વગેરેના શરીરના અગ્નિસંસ્કાર વગેરેની સવિસ્તર બીના કેશના ચિંતામણિના બીજા ભાગમાંથી જાણી લેવી.) પછી સૌધર્મેન્દ્ર મહારાજ વગેરે પ્રભુ શ્રીસંભવનાથ વગેરેની દાઢા વગેરે અવયવો વહેંચી લે છે. અને બીજા દે પ્રભુ શ્રીસંભવનાથ વગેરેના દાંત તથા અસ્થિ (હાડકાં) વહેંચી લે છે. ર૭૭ પ્રભુના નિર્વાણ અંગે દે નંદીશ્વર દ્વીપે જઈને અષ્ટાહિકા ઓચ્છવ કરે છે વગેરે બીના જણાવે છે – નંદીશ્વરે ઓચ્છવ કરી જઈ સ્વર્ગ દાઢા આદિને પૂજતા નિત વિન છેદી અનુભવે સુખ શાંતિને વર્ણવ્યા કલ્યાણક ઈમ પાંચ સંભવનાથના, કલ્યાણ કારણ એહને આરાધજે હે ભવિના! સ્પષ્યા-ત્યાર પછી ઈન્દ્રાદિક દેવે આઠમ નંદીશ્વર નામના દ્વીપને વિષે જઈને ત્યાં પ્રભુ શ્રીસંભવનાથના નિર્વાણ કલ્યાણકને (મેક્ષ ગમન નિમિત્તે) ઓચ્છવ કરે છે. ઓચ્છવ કરીને ત્યાંથી સ્વર્ગમાં પોતપોતાના સ્થાનકે જાય છે. ત્યાં તેઓ પ્રભુની દાઢા અસ્થિ વગેરેને પૂજે છે. કારણ કે દાઢા વગેરેના પૂજનાદિથી દેવલોકમાં તમામ વિદનપદ્રવન નાશ થાય છે અને સુખ શાન્તિની વૃદ્ધિ થાય છે. એ પ્રમાણે મેં સંભવનાથ પ્રભુના પાંચે કલ્યાણકોનું બહુજ ટૂંકામાં વર્ણન કર્યું. હે ભવ્ય જી! તમે પણ તમારા (આત્માના) કલ્યાણને માટે પરમ ઉલાસથી આ કલ્યાણુકેની સાત્વિકી આરાધના કરજે. For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૨૭ શ્રીપોરત્ન મહોદધિ વગેરે ઘણાં ગ્રંથમાં કલ્યાણકને આરાધવાને વિધિ વિસ્તારથી જણાવ્યું છે. ૨૭૮ તીર્થકરનું જીવન શા માટે જાણવું જોઈએ તે જણાવે છે – તીર્થકરોના જીવન ઉત્તમ આત્મદષ્ટિ જગાવતા, કર્મ શત્રુ હઠાવતા ઈશ્ન પુણયશાલી ભાવતા, એને વિચારી ચિત્તને પર પાસ બોલી જીલને, - તે પ્રમાણે વર્તતા પાવન બનાવે કાયને. સ્પષ્ટાથ–પરમ પૂજ્ય શ્રી તીર્થકર દેના જીવન બહુજ ઉત્તમ અને ભવ્ય જીવોને અપૂર્વ બેધદાયક હોય છે, કારણ કે તે પ્રભુ દેનાં જીવન આત્મદષ્ટિને જગાવે છે એટલે નિજ ગુણરમણતાને કરાવે છે. અને ૮ કર્મો રૂપી શત્રુઓને હઠાવે છે એટલે કમેને નાશ કરાવે છે. આ પ્રમાણે પુણ્યશાલી આસન્નસિદ્ધિક ભવ્ય જીવ વિચારણા કરે છે. આવી વિચારણા કરીને તેઓ પિતાના ચિત્તને પવિત્ર બનાવે છે. તેમજ પ્રભુના જીવનને તથા પ્રભુના સમજણશાલી ગુણોને બીજા જેની પાસે બેલીને પિતાની જીભને પવિત્ર કરે છે. તેમજ પ્રભુ શ્રી તીર્થંકરોએ આરાધેલા માર્ગને આરાધીને પિતાની કાયાને પવિત્ર બનાવે છે. ર૭૯ કઈ ભાવનાથી તીર્થંકર ગાત્ર બાંધે તે જણાવે છે – એ પૂજ્ય પુરૂષ પૂર્વ ભવના તીવ્ર શુભ સંસ્કારથી, શાસનરસિક સવિને બનાવું એહ ઉત્તમ ભાવથી, વીશ સ્થાનક આદિ તપને સાધતા સંયમી બની, દેવસુખમાં રાચતા ન શમે સહે પીડ નરકની. ૨૮૦ સ્પષ્ટા –આ પૂજ્ય પુરૂષ એટલે શ્રી તીર્થકર દે પૂર્વ ભવના સારા સંસ્કારને લીધે, તથા સર્વ જીને શાસન રસિક બનાવું એવી ઉત્તમ ભાવનાને લીધે, વીસ સ્થાનકેમાંના કેઈ પણ એક, બે આદિ (ઓછા વધારે) કે પૂરા વીસ સ્થાનકેને સંયમી બનીને એટલે ચારિત્રને ગ્રહણ કરીને સાધે છે. તેથી તેઓ દેવકનાં સુખને ભેગવે છે ખરા, પણ તેમાં રાચતા નથી. અને કદાચ પહેલાં બાંધેલા આયુષ્યના ઉદયથી નરકે ગયા હોય, તે ત્યાં પણ તેઓ નરકની પીડાને ઉપશમ ભાવે સહન કરે છે. એટલે જેમણે પહેલાં (મિથ્યાદષ્ટિપણામાં) નરકનું આયુષ્ય બાંધ્યું નથી તેઓ તે દેવલોકમાં જ જાય છે. પરંતુ જેમણે પહેલાં નરકનું આયુષ્ય બાંધી દીધું હોય તેવા તીર્થકરોના જીવે પછીથી સમ્યકવાદિને પામીને વીસ સ્થાનકાદિ તપની આરાધના કરી તીર્થંકર નામ કર્મ બાંધે છે, છતાં તેઓ નરકનું આયુષ્ય પહેલું બાંધી દીધેલું હોવાથી જ્યારે નરકમાં જાય છે ત્યારે ઉપશમ ભાવે દુઃખને સહન કરે છે. ૨૮૦ For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપત્રસૂરિકૃતતીર્થકરનું છેલ્લા ભવનું સ્વરૂપ બે શ્લેકમાં જણાવે છે – અંત્ય ભવમાં બાલ્યથી પણ જ્ઞાન આદિ ગુણે ધરે, પ્રૌઢતાદિક દીપતા મુશ્કેલીઓ પરની હરે; યવને આસક્તિ ટાળી શુદ્ધ સંયમ પાલતા, પરીષહો સહતા સમ બને માન અપમાન થતા. ૨૮૧ સ્પષ્ટાથે–તે શ્રીભાવી તીર્થંકરના અંત્ય એટલે જે છેલલા ભવમાં તીર્થકર થઈને મોક્ષે જાય છે તે ભવમાં જન્મથી જ્ઞાન આદિ એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન તેમજ સમ્યકત્વ વગેરે ગુણેને ધારણ કરે છે. અને પ્રૌઢતાદિક એટલે પ્રૌઢપણું વગેરે ગુણોથી દીપે છે અને બીજા જીવોની મુશ્કેલીઓને દૂર કરે છે અને જ્યારે તે તીર્થંકર દેવે યુવાવસ્થાને પામે છે, ત્યારે ગૃહસ્થપણામાં પણ વિષયાસક્તિ ભાવને દૂર કરે છે. અને યોગ્ય સમયે શુદ્ધ સંયમનું પાલન કરે છે. તથા પરીષહાદિને સહન કરે છે. તેમજ કે તેમનું બહુમાન કરે અથવા કેઈ તેમનું અપમાન કરે તે પણ તેઓ બંને ઉપર સમભાવ રાખે છે. પરંતુ એકના ઉપર રાગ ને બીજાની ઉપર છેષ રાખતા નથી. ૨૮૧ છાસ્થભાવે મૌન ધરતા સ્વપતારક થઈ અને, વિચરતા પુણ્યપ્રભાવે દેશના ઉપસર્ગને, ટાળે સ્વભાવે શાંતિ સમતાદિક ગુણેને ધારતા, શત્રને પણ બોધ આપી મુક્તિમાર્ગે જોડતા.. ૨૮૨ સ્પષ્ટાથે–દીક્ષા લીધા પછી પ્રભુ શ્રી તીર્થંકર દેવો જ્યાં સુધી છદ્મસ્થપણે વિચરે છે અથવા જ્યાં સુધી તેમને કેવલજ્ઞાન પ્રકટ થતું નથી ત્યાં સુધી મૌનને ધારણ કરે છે એટલે કેવલજ્ઞાન થયા પહેલાં કેઈને ઉપદેશ આપતા નથી. ત્યાર પછી કેવલજ્ઞાન પામીને સ્વપ૨ તારક થાય છે. એટલે પિતે તરે છે અને બીજા ભવ્ય જીને દેશનાદિથી તારે છે. તથા અચિંત્ય પુણ્યના પ્રભાવે તે મહાપુરુષો જ્યાં જ્યાં વિચરે છે, તે દેશ નગરાદિન રોગાદિ ઉપદ્રવને દૂર કરે છે. તેમજ સ્વભાવથી જ શાંતિ તથા સમતા વગેરે ગુણોને ધારણ કરે છે. વળી શત્રુઓને પણ બંધ એટલે ઉપદેશ આપીને મોક્ષમાર્ગમાં જોડે છે. ૨૮૨ જ પ્રભુ જીવન વાંચીને તેમાંથી સાર લેવા જણાવે છે – પ્રભુ જીવનને વાંચજો ને શાંતિથી જ વિચારજે, તત્ત્વ ચિત્ત ધારજે પ્રભુ માર્ગ માંહે વિચરજે, - આત્મગુણરંગી બની બીજા જનેને તારજે, પ્રભુજીવનના લાભ ઈમ મારી શીખામણ માનજે. ૨૮૩ For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૩૨૯ ૨૮૪ સ્પષ્ટાર્થ: હે ભવ્ય જીવ ! તમે આ રીતે બહુજ સંક્ષેપે જણાવેલા શ્રી સંભવનાથ પ્રભુના જીવનને વાંચો અને વાંચીને શાંતિ પૂર્વક તેમાં કહેલી હકીકતનો વિચાર કરજે. તથા વિચારીને પ્રભુના જીવનમાંથી મેળવેલા સારને હૃદયમાં ધારણ કરે. તેમ પ્રભુએ આચરીને દેખાડેલા (જણાવેલા) માર્ગને વિષે વિચરો એટલે પ્રભુએ પ્રરૂપેલા માર્ગ પ્રમાણે ચાલ (આચરણ-પ્રવૃત્તિ કરજે) ને આત્મગુણરંગી એટલે આત્માના જ્ઞાનાદિક ગુણેને વિષે રમણતા કરવામાં લીન બનીને બીજા ભવ્ય જીને પણ તારજે. આ પ્રમાણે પ્રભુ જીવનને વાંચવાના વિવિધ લાભ જાણીને મેં તમને પ્રભુ શ્રી સંભવનાથના જીવનને વાંચવાની, ને ઉપલક્ષણથી બીજા ભવ્ય જીવોને સંભળાવવાની જે હિતશિક્ષા આપી છે, તેને જરૂર માનજે. જરૂર યાદ રાખજો કેઆવું ઉત્તમ વાંચન ભવભ્રમણને અને લાંબા કાળનાં બાંધેલા પાપોને ટાળવાનું અસાધારણ કારણ છે. ૨૮૩ આ ત્રીજા ભાગની પૂર્ણતા જણાવે છે – દેશના ચિંતામણિને ભાગ ત્રીજે પૂર્ણતા, પામે અહીં વાચક લહો નિજ આત્મગુણની રમણતા; ધરણેન્દ્ર વિમલેશ્વર સરી ચકેશ્વરી પદ્માવતી, સંધના વિને હરીને પૂર વાંછિતાંતિ. સ્પષ્ટાથે–આ પ્રમાણે ત્રીજા શ્રી સંભવનાથની દેશના ગર્ભિત જીવન ચરિત્રની પૂર્ણતાની સાથે આ દેશના ચિંતામણિ નામના ગ્રંથને ત્રીજો ભાગ પૂરો થાય છે. તે વાંચીને વાંચનાર તથા સાંભળનાર વગેરે ભવ્ય જીવો પિતાના આત્માના ગુણોની રમણતાને પ્રાપ્ત કરે. ધરણેન્દ્ર યક્ષ તથા વિમલેશ્વર યક્ષ તેમજ ચકેશ્વરી અને પદ્માવતી નામે યક્ષિણીઓ રત્નની ખાણ જેવા શ્રી સંઘના સંકટોને (વિને પદ્રને) દૂર કરીને સર્વ મનોરથને પૂર. ૨૮૪ આ ગ્રંથની રચના કયારે કરી તથા શાથી કરી તે જણાવે છે – લેશ્યા ગગન આકાશ નયન પ્રમિત વિક્રમ વર્ષના, ગષભપ્રભુ પારણદિને ગુરૂ નેમિસૂરીશ્વરતણા; પદ્મસૂરિ દેશના ચિંતામણિના તૃતીય એ, ભાગ જેસંગભાઈ આદિ તણી સ્વીકારી વિનતિને. ર૮૫ ૨૮૫ રાજનગરે વિરચતા ભૂલચૂક માફી માગતા, ભાવ ભક્તિ કરી નિણંદની જીવન સફલું માનતા; દેશના વિસ્તારમાં પ્રભુ શેષ જીવન ટૂંકમાં, વર્ણવ્યું આ ગ્રંથ જનહિતeત બનજે વિશ્વમાં. ૨૮૬ સ્પષ્ટાથ – જૈનપુરી શ્રીરાજનગર (અમદાવાદ)માં વેશ્યા એટલે ૬, ગગન એટલે શૂન્ય () આકાશ એટલે શૂન્ય, () તથા નયન એટલે ૨. આ અંકને પશ્ચાનુપૂવીએ ૪૨ For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦. | શ્રી વિજયપધરિત(ઉલટા ક્રમે) ભેગા કરવાથી ૨૦૦૬ આવે, એટલે વિક્રમ સંવત ૨૦૦૬મા વર્ષ(સાલ)માં ઋષભપ્રભુના પારણાના દિવસે વૈશાખ સુદ ત્રીજે) તપગચ્છાધિપતિ પરમપકારી ગુરૂ મહારાજ શી વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્ય વિજય પદ્મસૂરિએ દેવ ગુરૂ ભક્તિકારક દાનાદિધર્મારાધક શરદલાલ સુશ્રાવક જેસીંગભાઈ કાલીદાસ, અને તેમના સુપુત્ર સારાભાઈ તથા મનુભાઈ વગેરેની વિનંતિને સ્વીકારીને આ દેશના ચિંતામણિ નામના મહાગ્રંથના ત્રીજા ભાગની રચના કરી છે. ગ્રંથકાર (વિજયપત્રસૂરિ) આ ગ્રંથની રચના કરતાં અનુપયોગાદિમાંના કઈ પણ કારણથી જે કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તેની માફી માગે છે. અને આ ગ્રંથ રચના કરવાના બહાને શ્રીસંભવનાથની ભાવથી ભક્તિ કરીને પોતાના જીવનને સફળ માને છે. અહી' આ પ્રભુ શ્રીસંભવનાથની દેશનાનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. અને શેષ એટલે શ્રીસંભવનાથનું બાકીનું જીવન ટૂંકાણમાં જણાવ્યું છે. ભવ્ય જીવથી વંચાતા આ ગ્રંથ જગતને વિષે તમામ જીને આત્મહિત કરવામાં કારણભૂત થજે. ૨૮૫-૨૮૬. આ ગ્રંથની રચનાનું ફલ જણાવે છે – રચના કરીને પુણ્ય બાંધ્યું તાસ ફલ ચાહના, એજ મારી સર્વ જીવ સાધક બને જિનધર્મના મેક્ષના સુખને લહો હેજે પમાડે અન્યને, જૈન શાસન વિજય પામે વિજય પામે પ્રતિદિને. ૨૮૭ સ્પષ્ટાર્થ–આ ગ્રંથની રચના કરવાથી જે કાંઈ પુણ્ય બાંધ્યું હોય તેને ફળ રૂપે મારી એજ ઈચ્છા છે કે સર્વ જી આ શ્રેષ્ઠ જૈનધર્મને ઉલ્લાસથી સાધના થાઓ. અને તે ધર્મના પ્રતાપે મેક્ષના સુખને મેળવનારા થાઓ. તેમજ બીજા જીવને મોક્ષની પ્રાપ્તિમાં હર્ષથી મદદગાર થાઓ. તથા હું ચાહું છું કે આ જિનેશ્વરે પ્રરૂપેલું જૈનશાસન સદા વિજય પામો, દરરોજ વિજય પામે. ૨૮૭ હવે ચોથા ભાગમાં કેનું ચરિત્ર આવશે તે જણાવે છે – દેશના ચિંતામણિના હવે ચોથા ભાગમાં, સ્વામી અભિનંદન નિણંદની દેશના વિસ્તારમાં હું કહીશ ઈમ અનુક્રમે ઇગવીસ પ્રભુની દેશના, ઈગવીસ ભાગોમાં જણાવીશ એહવી મુજ ભાવના. ૨૮૮ સ્પષ્ટાથેહવે (આ ત્રીજા ભાગની પછી શરૂ થનાર) શ્રી દેશનાચિંતામણિના ચોથા ભાગમાં ચોથા શ્રી અભિનંદન સ્વામીની દેશના વિસ્તારપૂર્વક કહીશ. એ પ્રમાણે બાકીના ૨૧ ભાગોમાં શ્રી અભિનંદસ્વામી વગેરે એકવીસ જિનેશ્વરેની દેશના વિસ્તાર પૂર્વક જણાવવાની ભાવના વર્તે છે. ૨૮૮ ઈતિ તપગચ્છાધિપતિ-શાસનસમા-સૂરિચકચક્રવર્તિ-જાદુગુરૂ-આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરવિયાણ-શાસ્ત્રવિશારદ-વિદિવાકર આચાર્ય શ્રી વિજયપધસૂરીશ્વર વિરચિત દેશના ચિંતામણિ મહાગ્રંથસ્ય તૃતીય વિભાગ: For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતાપદેશ દ્વાત્રિશિકા ] • 331 ॥ श्री हितोपदेश द्वात्रिशिका ॥ ॥ कर्ता-विजयपद्ममूरिः॥ ॥ आर्याच्छंदः ॥ पणमिय थंभणपासं, पासष्ट्रियपासजक्खकयसेवं ॥ गुरुनेमिपायपउमं, हिओवएसं भणेमि मुया ॥ १ ॥ कोऽहं किं मे किच्चं, कि सेसं केरिसा पवित्ति मे ॥ वटंति के वियारा, केरिसवयणाइ मासेमि ॥२॥ संसारनासगाई, काई से वेमि कारणाई हं ॥ अप्पा आयसहावे, वट्टइ किं परसहावे वा ॥ ३ ॥ जीव ! तए संपत्तो, मणुयभवो दुल्लहो मुरेहिपि ॥ जं पप्प चेव मोक्खो, लब्भइ पुग्णेहि पुण्णेहिं ॥४॥ तं कुज्जा न पमायं, पमायसंगा विसिद्धगुणहाणी ॥ चउदसपुब्बोवि गया, कयभूरिभवा निगोयम्मि - ॥ ५ ॥ मणपज्जवनाणाई, तप्परिहारा लहंति गुणिमणुया ॥ . तम्हप्पत्तभावो, विहरिज्जा काउमप्पहियं ॥६॥ विसयकसाया हेऊ, दुग्गइगमणम्मि संति तोसहरा ॥ इह पत्तगुणविणासा, अवजसघायाइदुख्खया ॥ ७ ॥ विसयवियारुच्चारा, चउत्थनिरयम्मि रावणो तिव्वं ॥ दुक्खं पत्तो एवं, अणेगजीवा दुही जाया ॥ ८ ॥ रूवे मूढपयंगो, हत्थी फरिसे रसे तहा मच्छो ॥ भमरो गंधे सद्दे, लुद्धो मरणं मिओ पत्तो ॥ ९ ॥ पंचिंदिया अणेगे, कंदप्पनिवाइरागिजीवगणा ॥ मरणंतं घायाई, इह पत्ता परभवे निरयं ॥ १० ॥ एवं णा विहिओ, विसयच्चाओ जहप्पसंविदओ ॥ सिरिमल्लिनेमिजंबू, सामीहिं थूलभदे ॥ ११ ॥ सिरिवज्जेणं विजया-विजयमुदंसणमहाबलाईहिं ॥ तह काययो भव्या !, तुम्भेहि भदभावीहिं ॥ १२ ॥ For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ [श्री विन्यसारितमणुयभयो विसयाणं, सेवाइण मुत्तिमुक्खपज्जंतो॥ तम्हा विसयच्चाओ, हियो दीहाउतेयबलो ॥ १३ ॥ किंपागसमा विसया, सच्चमुहं नत्थि तत्थ लेसावि ॥ जं भासइ तत्थ सुहं, मोहाओ णेष परमत्था ॥ १४ ॥ असुइखाणी नारीओ, रागी तासुं जहा तहा धम्मे ॥ जइ तं रागी होज्जा, नियमा तुह होज्ज मुत्तिपयं ॥ १५ ॥ कोहो दुग्गइजणगो, नाणाइविणासगो पसंतिहरो ॥ तच्चामो मुत्तिदओ, पसण्णचंदस्स दिटुंता ॥ १६ ॥ माणो हयसुहझाणो, दोसाइ विवडढणो महादोसो ॥ केवलनाणी जाया, बाहुबली माणपरिहारा ॥ १७ ॥ इत्थित्तं तिरियत, मायाइ फलं तहेव लोहस्स ॥ सप्पाइयतिरियत्तं, निरयगई धम्ममइणासो ॥ १८ ॥ इय गाउं वीसासो, विसयकसायाण व कायवो ॥ तच्चाया पिरसंती, मुत्ती पत्ता गुणिनरेहिं ॥ १९ ॥ विसयकसायचाई, गयमुकुमालो विरागिवरसमणो॥ मुत्तिं केवलनाणी, दिक्खा दियइम्मि संपत्तो ॥ २० ॥ उवओगिणो वियारा, कायया णिप्फला असुहभावा ॥ हेया हियरसिएहि, तत्तवियारेहिं मणथिज्जं ॥२१॥ निक्कारणत्तसमए, मोणं सइ कारणे परिमियत्तं ॥ वयणाणं कायव्वं, मोणं मुणिभूसणं परमं ॥ २२ ॥ उवोगिणी पवित्ती, कायव्वा मुत्तिमग्गपोसदया ॥ तब्वइरित्ता हेया, भव्वेहिं भददिट्ठीहिं ॥ २३ ॥ जस्स वियारा धम्मा, धम्मा भासा हिया मिया सच्चा॥ धम्माणुगा पवित्ती, सो धण्णो लहइ मुत्तिसुई ॥ २४ ॥ परनिंदापरिहारो, नियनिंदासवणकोहवइरेगो ॥ नियमलसोहणकालो, सो सोहइ नियजलाईहिं ॥ २५ ॥ न मुमरिअव्वं वेरं, पुव्वं न नवं कयावि कायव्वं ॥ अभी वेरच्चाई, निवसइ परमाइसंतीए ॥ २६ ॥ For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતાપદેશ દ્વત્રિશિકા ] मित्ती पमोय करुणा, मज्झत्थवियारणा सया कुज्जा ॥ भाविज्ज भावणाओ, अणिच्चसरणाइया सययं ॥ २७ ।। खमिअव्वं मुहमावा, खमाविअव्वं मुओवएसेणं ॥ खामणखमावणाओ, विमला आराहणा होज्जा ॥ २८ ॥ साहम्मियवच्छल्लं, कायव्वं जेण तित्थयरनामं ॥ बंधिज्जा दिलुतो, सिरिसंभवनाहमिणयस्स ॥ २९ ॥ जगडूखेमाइनरा, चंदावइवासिणो महासट्टा ॥ साहम्मियवच्छल्लं, किच्चा सुगई गया हिययं ॥ ३० ॥ दाणं सीलं च तवं, अनियाणं भावो मुहविहाणा ॥ कायव्वं निभवो जं, पत्तो तुह होइ जह सहलो ॥ ३१ ॥ वख्खाणं सुयभत्ति, परोवयारो सभद्दो णिच्चं ॥ दंसणसवणं कुज्जा, उवओगि परं विवज्जिज्जा - ॥ ३२ ॥ दीणे समुद्धरिज्जा, नियगुणरइनंदणे विहारेणं ॥ मयतण्हापरिहारा, योगवियारस्स विलयाओ । ३३ ॥ मोक्खमुहं साणुहवो, होज्जा तम्हा सयप्पदिट्ठीए ॥ आराहिज्जा धम्मं, दुविहं दोसे परिहरिज्जा ॥ ३४ ॥ सरखागासख्खिमिए, विक्कमवरिसीयमग्गसिरमासे ॥ मोणेगारसीदियहे, जहणउरीरायनयरम्मि तवगच्छगयणदिणयर, गुरुवरसिरिनेमिररिसीसेणं ॥ पउमेणायरिएणं, हिओवएसाणुगा परमा दातिसिया विरइया, सुहंकरा होज्ज भन्यधम्माणं ॥ पढणायण्णणजोगा, भवियाणुवएसजुग्गाणं ॥३७ ॥ ॥ श्री सिद्धचक्र द्वात्रिंशिका ॥ ॥ कर्ता-विजयपद्मसूरिः॥ ॥ आर्याछन्दः ॥ पंदिय विमलजिणिंद, गुरुवरसिरिनेमिसूरिफ्यपउने । सिरिसिद्धचकदाति-सियं रएमि पमोयपयं ॥१॥ For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ॥ ४ ॥ [:श्री qिoriसरिततिहुयणविक्खायमहं, अचिंतमाहप्पमणहभावयरं ॥ सिरिसिद्धचक्कमणहं, थुणेमि बहुमाणभत्तीए ॥ २ ॥ सिरिसिद्धचक ! भंते !, सुहभावविहियतईयसरणस्स ॥ मह कल्लाणं होही, नियमा बहुमाणसहियस्स ॥ ३ ॥ अइदुक्करं मणोनि-चलत्तणं तंपि सिद्धचक्कस्स ॥ आराहणप्पसाया-हच्छं होज्जाणुभूयमिणं विसयकसाएहितो, दुहाणुभूई तिकालिया जाया ॥ तविलओ मुहझाणा, सिरिनवपयसिद्धचक्कस्स कयकम्महया केई, सहति तिब्वामयप्पपीडं च ॥ दारिदाइविपत्ति, नवपयसंसाहणाभावा केई धणसुयरामा, दुइपीडियचित्तभावणा विहुरा ॥ धम्माराहणवियला, नवपयसंसाहणाभावा इह लद्धदेवियसुहा, सग्गऽपवग्गे सुहाइ णुहति ॥ केई संपतचित्ता, नवपयसेवाणुभावाओ ॥ ८ ॥ विगयाहंगीण सया, जायइ सिरिसिद्धचक्कभत्तिपिई ॥ बहुमाणं विहिरागो, अपमाओ साहणा समए ॥ ९ ॥ अरिहंतसिद्धसूरी, वायगमुणिसम्मदंसणं नाणं ॥ चरणतवे पइदियहं, खणे खणे सरमि हियअम्मि ॥ १० ॥ खीणटारसदोसे, बारसगुणसंजुए पवरकरुणे ॥ अरिहंते भगवंते, वंदमि बहुमाणभत्तीए ॥ ११ ॥ अरुहंते अरहंते, पबोहिया जेसि गुणजुया वाणी ॥ चउतीसइसयललिए, ते हं झाएमि थिरचित्ता ॥ १२ ॥ नामाइवियारगए, झेए परमपत्तनियरूवे ॥ पणदसभेयपसिद्धे, अप्पियळच्छीइसंपुण्णे पुज्जे सिद्धपयत्थे, कम्मढगनाससाहियद्वगुणे ॥ रूवाईयसहावे, सिद्धे समरामि भत्तीए For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ३५ શ્રી સિદ્ધચક દ્વત્રિશિક ] सिरिजिणसासणगयणे, रवितुल्ले सारणाइउज्जुत्ते ॥ गच्छाहिवई समए, समणनियरसुत्तगत्थदए ॥ १५ ॥ छण्णवइत्तर बारस, सयगुणकलिए पणाइसयसहिए ॥ आयरिए सृद्धिदए, करुणड्ढे सइ पणिवयामि ॥ १६ ॥ समणाहारे धीरे. वरसमिगणमुत्तवायणादाई ॥ चउविहसंघहियत्थे, दवायरिए सुजुवराए ॥ १७ ॥ पणवीसगुणविहूसे, आयरियसहायगे सुसज्झाए ॥ उवएसद्धरणरए, पवरोज्झाए सरेमि सया ॥ १८ ॥ समिए गुत्त दंते, दसविहधम्मी पसत्थसम्मगए ॥ समयड्ढे निग्गंथे, भावियसुहभावणे कुसले ॥ १९ ॥ सगवीसगुणे विमए, पवयणजणणीपसाहणालीणे ॥ साहू चत्तविहावे, सहावनिरए नमामि सया - ॥ २० ॥ जिणपणत्तं सच्चं, सम्मत्तं सत्तपयडिभावतिगा ॥ जायं सुहपरिणाम, समाइलिंग जणियसड्ढे ॥ २१ ॥ एगविहाइयभेयं, नाणचरणफलपसाहगं गुणयं ॥ निव्वाणहम्मथंभे, भवपरिमिइकारगं वंदे ॥ २२ ॥ जो जिणतत्तपबोहो, तं नाणं बिति तारगा सच्चं ॥ किच्चाइविवेययरं, दंसणसरयाहमावगयं ॥ २३ ॥ विरहफलं कम्महरं, इगवण्णपभेय मूलपणभेयं ॥ नासियविसयकसायं, सम्मण्णाणं नममि सययं ॥ २४ ॥ सगदसभेय पभेयं, चियाहसंहारगं पसमसोहं ॥ निव्वाणपरमकरणं, विसयकसायाइपरिहीणं ॥ २५ ॥ तब्भवनिव्वुइनाणा, जं सेवंते जिणेसरावि मुया ॥ तं चारित्तं मावा, सेवमि सययं महामहिमं । ॥ २६ ॥ बारभेयतवं तं, नाणी जं तवइ तित्थनाहाऽवि. विलओ जेणं होज्जा, निकाइयाणंपि कम्माणं ॥ २७ ॥ वियडविपत्तिहरं जं, जिणसासणभावमंगलं परमं ॥ भूसियचारित्तगुणं, अहिवंदे तं तवं हरिसा ॥२८॥ For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ॥ ३० ॥ एवं नवहि पहिं निष्फष्णो सिद्धचकवरमंतो ॥ सोहइ मणम्मि जेर्सि, तेसिं सया कज्जसिद्धीओ जिणसासणणिस्संद, संतिदयं लद्धिदाणसामत्थं ॥ उवसग्गहरं सुहयं वंदे सिरिसिद्धचकमहं सिरिसिद्धचकभत्ती, अनियाणा नाणपुव्विया विहिया ॥ निव्ववहाणा सुद्धा, सयलिच्छियदाणकष्पलया ॥ ३१ ॥ सिरिनवपयपसाया, भवे भवे मिलउ विहियकलाणा ॥ सव्त्रत्थ जओ विजओ, बोही निव्वाणसुक्खदया अन्महिओ चक्काओ, निवसेहरचक्कवट्टिणो एसो ॥ सिरिसिद्धचकमंतो, हरउ सया सयलविग्घाई ॥ ३२ ॥ पवरम्मि थंभतित्थे, अहुणा खंभायनामसुपसिद्धे ॥ भव्वजिणायक लिए, पत्ररायरियाइजम्मथले तवगच्छंबर दिणयर, जुगवर सिरिनेमिसूरिसीसेणं ॥ परमेणारिएणं, सिरिथंभणपासभत्तेणं [ श्री विनयपद्मसूरिकृत सुजुक्खिमि वरिसे सिरिने मिनाह जम्मदिणे ॥ सिरिरिमंतसरणं, किच्चा सव्वोवसग्गहरं सिरिसिद्धचकभत्ति, लहिऊणं नटुकम्मवाबाहा ॥ जिणसासणपसत्ता, सिद्धिसुहाई पसाहंतु ॥ समाप्ता श्रीसिद्धचक्रद्वात्रिंशिका | 11:38 11 For Personal & Private Use Only ॥ ३३ ॥ ॥ ३४ ॥ ॥ ३५ ॥ सिरिसिद्धचकभावा, रइया दार्तिसिया विसालत्था ॥ लच्छीपपढण, पढणाइपरायणा भव्वा ॥ ३६ ॥ ॥ ३७ ॥ ॥ ३८ ॥ . Page #372 -------------------------------------------------------------------------- ________________ ॥ ओ ही अहं नमः श्रीजगवल्लभपार्श्वनाथाय ॥ ॥ भावरत्नत्रयीदायक-मदीयात्मोद्धारक परमोपकारिशिरोमणि परमगुरु-आचार्य-महाराज श्रीविजयनेमिसूरीश्वरेभ्यो નમો નમઃ | સુચહીતનામધેય સદગુરૂ તપગચ્છાધીશ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણુકિંકર વિયાણુ આચાર્ય શ્રી વિજયપારિ” વિરચિત શ્રી દેશના ચિંતામણિ ભાગ ચોથો. ૦૦૦૦( શ્રી અભિનંદન સ્વામિની દેશના ) ગ્રન્થકાર શરૂઆતમાં મંગલાચરણ તથા ચાર અનુબંધ વગેરે જણાવે છે – | મંગલાચરણ છે. | હરિગીત છંદ | વિશ્વ ચિંતામણિ સમા શંખેશ્વરાધિપ પાર્થને, પ્રણમી જિનેશ્વર વચનને ગુરૂરાજ નેમિસૂરીશને દેશના ચિંતામણિના પ્રવર ચોથા ભાગને હે જે રચું શ્રોતા સુણી કરજે વિમલ નિજ જીવનને. ૧ સ્પષ્ટથ – ત્રણ જગતમાં ચિંતામણિ રત્ન જેવા શ્રીશંખેશ્વર નામના ગામમાં બિરાજમાન પરમ પ્રભાવશાલિ સર્વ વિદને પદ્રવને દૂર કરનાર શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને પ્રણામ કરીને, અને જિનેશ્વર ભગવંતના વચનરૂપી શ્રુતજ્ઞાનને પ્રણામ કરીને તથા મારા પૂજયપાદ પ્રાત:કમરણીય નિર્મલ બ્રહ્મચર્યાદિ સદ્ગુણ નિધાન પર પકારી ગુરૂ મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીને પ્રણામ કરીને જેમાં ચોવીશે તીર્થંકરની દેશના વગેરે કમસર જણાવાય છે–કહેવાય છે, તે શ્રી દેશનાચિંતામણિ મહાગ્રંથના ઉત્તમ ચોથા ભાગને આનંદથી રચું છું. આ લોકમાં પ્રથમ મહાપ્રભાવક શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ વગેરેને For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ર [ શ્રી વિજ્યપદ્મસુરિષ્કૃત વંદન કરીને મંગલાચરણ જણાવ્યું. અને (૧) જેમાં ચેાથા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામીની દેશના વિસ્તારથી કહેવાય છે, તે દેશનાચિંતામણિના ચાથા ભાગને રચું છું.. આ પ્રમાણે જણાવતાં અભિધેય (આ ગ્રંથમાં કહેવાની ખીના) જણાવ્યું છે. (૨) હે શ્રોતાજના ! આ દેશના સાંભળીને તમે પેાતાના જીવનને વિમલ એટલે નિર્મલ બનાવજો. અહીં જે ભવ્ય શ્રોતાજના કહ્યા તે અધિકારી જાણવા. અહીં ભવ્ય જને માનવજીવનને નિર્મલ બનાવે, અને ગ્રંથકાર તેમના ઉપર તેવા પ્રકારના ઉપકાર કરે, તે ( જીવન નિમ્લતાદિ સ્વરૂપ) પ્રત્યેાજન જાણવું. તેમજ વાચ્ય વાચક ભાવરૂપ સંબધ જાણવા એટલે દેશના વાચ્ય (કહેવાલાયક) છે અને આ ગ્રંથ તે દેશનાના વાચક ( કહેનાર) છે. આ ચાર અનુખ ધાદિની વિશેષ ખીના શ્રી દેશનાચિ’તામણિના પ્રથમના ત્રણ ભાગામાંથી જાણવી. ૧ ચાચા તીર્થંકર શ્રીઅભિનંદન સ્વામીની સમ્યકત્વ પ્રાપ્તિનું સ્વરૂપ વગેરે ખીનાને એ શ્લાકામાં જણાવે છે:-~~ ત્રણ ભાગમાં ઋષભાદિ ત્રણ તીર્થંકરાની દેશના, ભાખીશ ચાથા ભાગમાં ચેાથા જિનેશ્વર દેશના; સમ્યકત્વથી ગણના ભવાની ત્રણ ભવા પ્રભુ દેવના, પાછલા ત્રીજે ભવે જિનરાજ જમૂદ્દીપના,ર ર સ્પષ્ટાઃ—મે આ દેશનાચિંતામણિના પ્રથમના ત્રણ ભાગામાં વત માન ચાવીશીના પ્રથમના ત્રણ તીર્થંકરો એટલે (૧) શ્રીઋષભદેવ (ર) શ્રીઅજિતનાથ તથા (૩) શ્રીસ ભવનાથની દેશના અનુક્રમે કહેલી છે. હવે ચેાથા ભાગમાં ચેાથા શ્રીઅભિનંદન સ્વામી નામના તીર્થંકરની દેશના કહીશ. શ્રી અભિનંદન સ્વામી જે ભવમાં હેલી વાર સમ્યકત્વ પામ્યા હતા, તે ભવથી માંડીને આ ચેાથા તીર્થંકર ધ્રુવના ત્રણ ભવા (૧) જાણવા. એટલે પ્રથમ સમ્યકત્વ પામ્યા પછી પ્રભુ શ્રી અભિનદનસ્વામી ત્રીજે ભવે માક્ષે ગયા છે. તેમાં છેલ્લા ભવથી વિચારતાં પાછળના ત્રીજે ભવે એટલે જે ભવમાં પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીને વ્હેલીજ વાર સમકિત પ્રાપ્ત થયું તે ભવમાં પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી આ જ ખૂદ્વીપ (ર)ને વિષે કચે સ્થળે ઉત્પન્ન થયા ? તે વગેરે ખીના ત્રીજા Àાકમાં જણાવે છે. ૨ પ્રવર શાતા દક્ષિણે વર કાલ પૂર્વ વિદેહમાં, સકલ મંગલ સાથે શોભિત મંગલાવતીષ વિજયમાં; રત્નાદિ નગરી સંચયા સાગર સમી પૃથ્વી શિરે, રત્ન રૂપ ત્યાં પૂર્વ ભવ રાજા મહાખલ નામ રે. ૩ સ્પષ્ટા :——તમામ દ્વીપ સમુદ્રોના ખરાખર મધ્ય ભાગમાં એક લાખ ચેાજન પ્રમાણ લાંખે પહેાળા અને ગાળાકાર જ ખૂદ્વીપ આવેલા છે. આ દ્વીપમાં પૃથ્વીકાયમય જ બૂવૃક્ષ For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] આવેલું હોવાથી આ દ્વીપનું નામ “જંબુદ્વીપ' કહેવાય છે. આ જંબુદ્વીપમાં બરોબર મધ્ય ભાગમાં એક લાખ જન ઉચે મેરૂ પર્વત આવેલ છે. આ મેરૂ પર્વતથી પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્રમાં સદા કાળ અવસર્પિણીના ચોથા આરાના આદિ કાળ જે ઉત્તમ કાળ પ્રવર્તે છે. આ પૂર્વ મહાવિદેહમાં ૧૬ વિજય (ક્ષેત્ર વિભાગ) આવેલી છે. તેમાં આઠ વિજયે શીતા નદીની (૩) દક્ષિણ દિશામાં અને આઠ વિજ ઉત્તર દિશામાં આવેલી છે. આવા પૂર્વ મહાવિદેહમાં (૪) સર્વ પ્રકારના માંગલિકેના સમુદાયથી શેભાયમાન મંગલાવતી (૫) નામે વિજય આવેલી છે. તે વિજયમાં રત્નસંચય નામે (૬) નગરી આવેલી છે. આ નગરી સમુદ્રના જેવી શોભી રહી લાગે છે. કારણ કે સમુદ્રમાં જેમ રને હેાય છે તેમ આ નગરી પણ અનેક પ્રકારના ઉત્તમ પુરૂષાદિ રૂપ રત્નથી શેભતી હતી. વળી આ નગરી પૃથ્વીના મસ્તકને વિષે રત્ન સરખી જણાય છે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે પૃથ્વીને વિષે આ નગરી ઘણી શ્રેષ્ઠ છે. આ નગરીમાં પાછલા ત્રીજે ભવે જે ચોથા અભિનંદન સ્વામીને જીવ છે તે શ્રીમહાબલ રાજા રાજ્ય કરતા હતા. ૩ મહાબલ રાજાનું સ્વરૂપ બે શ્લેકમાં જણાવે છે – ઉત્સાહ મંત્ર પ્રભુત્વ ત્રણથી તે હિમાચલની પરે, તેમ ચાર ઉપાયથી દીપેજ હાથીની પરે, ચી બુદ્ધિના ભંડાર રાજા દેવ શ્રીઅરિહંતને, ગુરૂ તરીકે સાધુને તિમ ધર્મ જિનના ધર્મને. ૪ સ્પષ્ટાથે—જેમ હિમાચલ અથવા હિમવંત પર્વત જે ભરતક્ષેત્રની ઉત્તરમાં આવેલ છે, તે હિમવંત ગંગા નદી, સિંધુ નદી અને રોહિતાશા નદી એમ ત્રણ નદીઓ વડે શોભે છે, તેમ આ મહાબલ રાજા ઉત્સાહ, મંત્ર, ( રાજ્યતંત્રને ચલાવવાને અંગે વિચારણા) અને પ્રભુત્વ (સ્વામિપણું) એ ત્રણ શક્તિઓ વડે શોભે છે. જેમ હાથી પિતાના ચાર દાંત વડે શોભે છે તેમ આ શ્રીમહાબલ રાજા શત્રુ વગેરેને વશ કરનાર સામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાયથી શોભે છે. ઔત્પાતિકી બુદ્ધિ વગેરે ચાર પ્રકારની બુદ્ધિના ભંડાર એટલે મહાબુદ્ધિશાળી આ શ્રીમહાબલ રાજા દેવ તરીકે અરિહંત ભગવંતને જ માનતા હતા. કારણ કે બીજા કહેવાતા દેવે રાગ દ્વેષ સહિત હેવાથી તે સાચા દેવ ન કહેવાય એમ તે (રાજા) સમજતા હતા. વળી પાંચ મહાવ્રતને આરાધનારા સાધુ (મુનિ વર)ને જ સાચા ગુરૂ તરીકે માનતા હતા. કારણ કે બીજા કહેવાતા ગુરૂએ કંચન કામનાના ત્યાગ નહિ હોવાથી તે સાચા ગુરૂ ન કહેવાય એવા આ મહાબલ રાજાની શ્રદ્ધા હતી. તેમજ જિનેશ્વર ભગવંતે કહેલે અહિંસા સંયમ અને તપમય ધર્મ, તેજ સાચે ધર્મ છે એમ તે માનતા હતા. કારણ કે દુર્ગતિમાં પડતા જીવને દુર્ગતિમાંથી For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધસૂરિકૃતબચાવે તે ધર્મ કહેવાય. બીજા કહેવાતા ધર્મો હિંસાદિ પાપ કર્મોને કરવાને ઉપદેશ કરનાર હોવાથી તે સાચા ધર્મ ન કહેવાય એવી શ્રી મહાબલ રાજાની શ્રદ્ધા હતી. આ શ્લેકમાં જણાવેલ ચાર પ્રકારની બુદ્ધિમાં પ્રથમ કહેલ ઔત્પાતિકી બુદ્ધિના સ્વરૂપને સ્પષ્ટ રીતે સમજાવનારું “ ક” (રેહા)નું દૃષ્ટાંત ટૂંકામાં આ પ્રમાણે જાણવું– ત્પત્તિજ્યાદિબુદ્ધિજ્ઞો, રેહક જનતાનું યત્ | સન્માન્યભૂત્તથા ધાયે, ધર્મવદિગુણોત્તર છે ૧ | અર્થ –“ઔત્પાતિકી વિગેરે બુદ્ધિને જાણનાર રેહક જેમ લેકમાં અતિ માન્ય થયે તેમ ધમી માણસેએ તે શ્રેષ્ઠ ગુણને ધારણ કરે.” છે રેહકનું દૃષ્ટાંત છે અવન્તી નગરીની પાસે નટ નામના ગામમાં ભરત નામે એક નટ રહેતે હતે. તેની પહેલી સ્ત્રી મરણ પામી હતી, પણ તે સ્ત્રીથી ઉત્પન્ન થયેલો ઔત્પાતિકી બુદ્ધિવાળો રોહક નામે એક પુત્ર હતો. તે ભરત નટ બીજી સ્ત્રી સાથે પરણ્યો હતો. તે સ્ત્રી રેહકને ખાવા પીવાનું બરાબર આપતી નહી, તેથી એક વખત રેહકે તેને કહ્યું કે “હે મા ! તું મને સારી રીતે રાખતી નથી, તેનું ફલ હું તને બતાવીશ.” ત્યારે તે બોલી કે “હે શેકના પુત્ર! તું મને શું કરવાને હતો?” તે બોલ્યો કે “ હું એવું કરીશ કે જેથી તું મારા પગમાં પડીશ.” આમ કહ્યા છતાં પણ તે રોહકને ગણકારતી નહી. એક દિવસ રાત્રે રોકે એકદમ ઉઠીને તેના પિતાને કહ્યું કે “રે રે પિતા ! આ કઈ પુરુષ આપણા ઘરમાંથી નીકળીને નાસી જાય છે, જુઓ !” તે સાંભળીને ભરતે શંકા લાવીને વિચાર્યું કે “જરૂર મારી સ્ત્રી કુલટા છે.” એમ વહેમ લાવીને તે તેના પર પ્રીતિ રહિત થયો. અને તેની સાથે બોલવું પણ બંધ કર્યું; તેથી તે સ્ત્રીએ “આ હકનું કામ છે” એમ જાણીને પુત્રને કહ્યું કે “હે પુત્ર! આ તે શું કર્યું કે જેથી તારા પિતા એકદમ મારાથી પરા. મુખ (નારાજ) થયા? હે પુત્ર ! મારો અપરાધ ક્ષમા કર.” હક બેલ્યો કે “ત્યારે દિક છે, હવે તું ખેદ કરીશ નહી, હું પાછું ઠેકાણે લાવીશ.” પછી તે સ્ત્રી રેહકની મરજી બરાબર સાચવવા લાગી. કેટલાક દિવસો વીત્યા બાદ એક દિવસ રાત્રે તેના પિતા ચાંદનીમાં બેઠા હતા, તે વખતે તેની શંકા દૂર કરવા માટે રેહકે બાલચેષ્ટાથી પિતાના શરીરની છાયાને આંગળી વતી બતાવીને પિતાને કહ્યું કે “હે પિતા! આ કઈ માણસ જાય છે, જુઓ !” તે સાંભળીને ભરતે હાથમાં ખડ્રગ લઈને પૂછ્યું કે “અરે કયાં જાય છે? બતાવ.” ત્યારે રોહકે આંગળીવડે પિતાની છાયા બતાવીને કહ્યું કે “આ રહ્યો, મેં તેને રોકી રાખ્યો છે.” તે જોઈને ભરતે વિચાર્યું કે “ખરેખર, પહેલાં પણ આજ માણસ તેણે દીઠે હશે; તેથી મેં મારી સુશીલ પ્રિયા પર શંકા કરી તે ઠીક કર્યું નહીં.” એમ નિશ્ચય કરીને તે પાછો પિતાની સ્ત્રી પર પ્રેમી થયા. પછી રેહકે વિચાર્યું કે For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] મારી અપર માતુ અપ્રિય કયુ' છે, તેથી કાઈક વખત તે મને ઝેર વિગેરેથી મારી નાંખશે, માટે તેનાથી ચેતતા રહેવુ.” એમ વિચારીને તે હુંમેશાં પેાતાની સાથેજ જમવા લાગ્યા. એકદા રાહક તેના પિતાની સાથે અવંતીનગરીએ ગયા. આ નગરીની શૈાભા જોઇને તે વિસ્મય પામ્યા. પછી પિતાની સાથે ઘેર જવા તે નગરી બહાર નીકળ્યેા. મહાર આવતાં કાંઈ ચીજ ભૂલી જવાથી રાહકને ત્યાં ક્ષિપ્રાનદીને કાંઠે મૂકીને ભરત પાછે નગરીમાં ગયા. રાહુકે નદીની વાલુકામાં બેઠા બેઠા કિલ્લા સહિત આખી અવન્તીનગરી આળેખી (ચિત્રી). તેવામાં અશ્વ ઉપર ચડીને તેજ નગરીના રાજા ત્યાં આવ્યો. તે રાહકે ચિત્રલી નગરીની વચ્ચે થઇને ચાલવા લાગ્યા, એટલે રાહકે તેને કહ્યું કે “ અરે ! આ રાજદરમારને તમે જોતા નથી ? ” રાજાએ નીચે ઉતરીને આખી નગરી યથાર્થ ( ખરાખર ) ચિત્રલી જોઇ ને પૂછ્યું કે “ અરે બાળક ! પહેલાં તે આ નગરી જોઈ હતી, કે આજેજ પ્રથમ જોઈ ? ” તે ખેલ્યું કે “ ના, મેં કોઇ વખત જોઈ નથી, માત્ર આજેજ નટગામથી અહી આવ્યેા છું.” તે સાંભળીને રાજાએ આશ્ચય પામીને વિચાયુ” કે “ અહા ! આ બાળકની બુદ્ધિ તેવી તીવ્ર છે ?” પછી રાજાએ તેનું નામ પૂછ્યું. ત્યારે તે બેન્ચે "( મારૂ નામ રાહક છે.” તેવામાં રાહકના પિતા ગામમાંથી આવ્યેા, એટલે તેની સાથે રાહક પેાતાને ગામ ગયા. અહીં રાજાએ વિચાયું કે “ મારે ચારસા ને નવાણુ' મંત્રીઓ છે; પરંતુ સની બુદ્ધિ એકજ મંત્રીમાં હેાય એવા એક મંત્રી જોઇએ, જેથી રાજ્યનુ તેજ વૃદ્ધિ પામે, ” એમ વિચારીને રાહકની પરીક્ષા કરવા માટે રાજાએ નાગામના મુખ્ય માણસેાને ઉદ્દેશીને હુકમ કર્યો કે “ તમારા ગામની બહાર એક મેાટી શિલા છે, તે શિલાને ઉપાડયા વિનાજ રાજાને બેસવા ચાગ્ય એક મંડપ કરી તેનું ઢાંકણુ તે શિલાનુ કર.” આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળીને સ` લેાકેા અનેક પ્રકારની ચિંતા કરવા લાગ્યા. વિચાર કરતાં મધ્યાહ્ન સમય થયેા. તેવામાં રાહકે આવીને તેના પિતાને કહ્યુ કે “ હે પિતા ! મને મહુ ભૂખ લાગી છે, તેથી ભાજન કરવા માટે ઘેર ચાલેા.” ભરત ખેચેા કે “હે વત્સ ! તું તે નિશ્ચિત છે, ગામના કને તું કાંઇ જાણતા નથી.” રાહક મેલ્યા કે “ શું કષ્ટ છે ? ” ત્યારે ભરતે રાજાની આજ્ઞા કહી દેખાડી. તે સાંભળીને રાહક ખેલ્યા કે “ ચિંતા ન કરો, તમે રાજાને ચેાગ્ય મંડપ કરવા માટે તે શિલાની નીચે ખાઢો. પછી જ્યાં જ્યાં ઘટે ત્યાં ત્યાં તેની નીચે થાંભલાએ ગેાઠવા, અને તે શિલાને ઉપાડયા વિનાજ ભેાંયરાની જેમ કૃતી ભીંત વગેરે કરે.” તે સાંભળીને સ લેાકા હ પામી જમવા ઉઠયા. પછી ભેાજન કરીને રાહકના કહેવા પ્રમાણે મંડપ તૈયાર કર્યાં. રાજા પણ તે મંડપને જોઈને પ્રસન્ન થયા. પછી તેણે ગામના લોકોને પૂછ્યું કે “ આ કેાની બુદ્ધિથી મંડપ કર્યાં ? ” લેકે ખેલ્યા કે “ ભરતના પુત્ર રાહકની બુદ્ધિથી આ મ`ડપ બનાવ્યો છે.” ર એકદા રાજાએ તે ગામમાં એક મેઢા મોકલીને હુકમ કર્યો કે “આ મેઢા અત્યારે For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Bjo Kejuaje kuo as Bud jeuosad joy jeuoeuvaju uogeanpauer [ શ્રી વિજયપધરિકૃતજેટલે તેલમાં છે તેટલાજ પંદર દિવસે પાછો આપ. તેલમાં જરા પણ ન્યૂનાધિક થે ન જોઈએ.” એ પ્રમાણે રાજાને હુકમ સાંભળીને સર્વે ને ગામ બહાર સભા કરી એકઠા થયા. પછી રેહકને બોલાવીને રાજાને હુકમ કહી બતાવ્યો. ત્યારે રેહક બે કે “એક વરુ પકડી લાવીને તેની પાસે આ મેંઢાને બાંધ, અને તેને સારે ખેરાક આપી પુષ્ટ કરે.” તે સાંભળીને લોકેએ તે પ્રમાણે કર્યું. પંદર દિવસે તે મેં રાજાને પાછો સેં. રાજાએ તેને તો તો તેટલેજ તેલમાં થયો. પછી રાજાએ એક કૂકડે મોકલ્યા અને કહેવરાવ્યું કે “બીજા કૂકડા વિના આ કુકડાને યુદ્ધ કરાવવું.” તે સાંભળીને લેકેએ હકના કહેવાથી તે કૂકડાની સામે એક આરીસ (ચાટલું) મૂકો. તેમાં તે કૂકડાએ પિતાનું પ્રતિબિંબ જોઈને બીજે કૂકડે છે એમ જાણી તે પ્રતિબિંબ સાથે અહંકારથી યુદ્ધ કરવા માંડયું. તે વાત રાજાને ચર પુરુષોએ કહી. તે સાંભળી રાજા ખુશી થયો. પછી રાજાએ આજ્ઞા કરી કે “નદીની રેતીનાં દેરડાં વણીને અહીં મોકલાવો.” ત્યારે હકના કહેવાથી કે એ પ્રત્યુત્તર કહેવરાવ્યું કે હે રાજા! તમારા ભંડારમાં રેતીનાં જૂનાં દેરડાં પડયાં હશે, તેમાંથી એક દોરડું નમુના માટે મોકલો કે જેથી તેને અનુસારે અમે દેરડાં વણીને મેકલીએ.” તે સાંભળીને રાજા મૌન થઈ ગયે. એકદા રાજાએ મરવાની તૈયારીવાળે, રેગી અને વૃદ્ધ હાથી નટ ગામમાં મોકલાવીને કહેવરાવ્યું કે “આ હાથી મરી ગયે એમ કહ્યા વિના હંમેશાં તેના ખબર (સમાચાર) મેકલવા.” અહીં તે તેજ રાત્રે હાથી મૃત્યુ પામ્યો. પ્રાત:કાળે રાજાને કેવી રીતે ખબર આપવા તેને વિચાર ન સૂઝવાથી લોકેએ રેહકને પૂછયું, એટલે તેના કહેવા પ્રમાણે ગામના અધિપતિએ રાજા પાસે જઈ નિવેદન કર્યું કે “હે દેવ ! આજે હાથી બેસતો નથી, ઉઠતા નથી, આહાર કે નીહાર (વિષ્ટા) કરતો નથી, અને બીજી કોઈ પણ ચેષ્ટા કરતો નથી.” રાજાએ પૂછ્યું કે “અરે, શું હાથી મરી ગયો ?” તેણે કહ્યું કે “હે રાજા! આપ એવું બોલે છે, અમે એમ બેલતા નથી.” તે સાંભળીને રાજા મૌન થયો. પછી ફરીથી રાજા એ નટગામમાં હુકમ મોકલ્યો કે “તમારા ગામના કૂવાનું પાણી ઘણું સારું છે, માટે તે કે અહીં જલદીથી મોકલો.” ત્યારે લોકેએ રેહકની બુદ્ધિથી રાજાને વિનંતિ કરી કે “હે દેવ ! ગામડીઓ કુવો સ્વભાવથીજ બીકણ હોય છે, માટે નગરને માર્ગ બતાવનાર એક અહીંને (તમારા નગરને) કરે ત્યાં મોકલે, કે જેથી તે કૂવાની સાથે અમારે ગામડીઓ કે આવી શકે.” તે સાંભળીને રાજા મૌન રહ્યો. અન્યદા રાજાએ આદેશ કર્યો કે “અગ્નિના સંબંધ વિના ખીર રાંધીને મોકલો.” ત્યારે લોકોના પૂછવાથી રોહકે તેમને કહ્યું કે “ચોખાને ઘણું જલમાં પલાળીને સૂર્યનાં કિરણથી તપાવી કરીષ અને પલાલ વિગેરે ઘાસની બાફમાં તે ચેખા ને કૂધથી ભરેલી તપેલી મૂકે જેથી ખીર થઈ જશે.” લેકેએ તે પ્રમાણે કરીને ખીર રાજાને મોકલાવી. તે જોઈને રાજા બહુ આશ્ચર્ય પામ્યા. પછી રોહકની બુદ્ધિનું અતિશયપણું જાણીને તેને પોતાની પાસે આવવાની આજ્ઞા કરવા સાથે કહેવરાવ્યું કે “શુકલ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં આવવું નહીં, રાત્રે અથવા દિવસે Page #378 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] આવવું નહી, છાયામાં અથવા તડકે આવવું નહી, અદ્ધર રહીને અથવા પગે ચાલીને આવવું નહીં, માગે કે ઉન્માર્ગે આવવું નહી, અને સ્નાન કરીને અથવા સ્નાન કર્યા વિના આવવું નહી.” આ પ્રમાણેને હુકમ સાંભળીને હકે કંઠ સુધી સ્નાન કર્યું, અને ગાડાના પિડાંના બે ચીલાના મધ્ય ભાગને રસ્તે, નાના ઘેટા ઉપર બેસીને માથે ચાલણીનું છત્ર ધારણ કરીને, સંધ્યા સમયે અમાવાસ્યા ઉપરાંત પડવાને દિવસે તે રાજાની પાસે ગો. ત્યાં “ખાલી હાથે રાજાનું, દેવનું અને ગુરુનું દર્શન કરવું નહીં.” એવી કશ્રતિ (લોકમાં ચાલતે વ્યવહાર ) જાણીને માટીને એક પિંડ હાથમાં રાખીને રાજાને પ્રણામ કરી તે પિંડ રાજાની પાસે ભેટ તરીકે ધર્યો. રાજાએ પૂછયું કે “હે હક! આ તું શું લાવ્યો ? ” તેણે જવાબ આપ્યો કે “હે દેવ! તમે પૃથ્વીના પતિ છો, તેથી હું પૃથ્વી લાવ્યો છું.” તે સાંભળીને રાજા પ્રસન્ન થયો. તે રાત્રે રાજાએ રોહકને પિતાની પાસે સુવાડો. રાત્રીને પહેલો પ્રહર ગયો ત્યારે રાજાએ તેને બોલાવ્યો કે “અરે રેહક! તું જાગે છે કે ઉઘે છે?” તે બોલ્યો કે “દેવ! જાણું છું.” રાજાએ પૂછયું કે “શું વિચાર કરે છે?” રોહક બે કે “હે દેવ ! હું એ વિચાર કરતો હતો કે–પીપળાના પાંદડાનું ડીંટ મોટું કે તેની શિખા મટી?” તે સાંભળીને રાજાને પણ સંશય થયો. તેથી તેણે કહ્યું કે “તેં ઠીક વિચાર કર્યો, પણ તેને નિર્ણય શો કર્યો?” તે બોલ્યો કે “જ્યાં સુધી શિખાનો અગ્ર ભાગ સૂકાઈ ન જાય ત્યાં સુધી બન્ને સરખાં હેચ છે.” પછી બીજો પ્રહર પૂર્ણ થતાં રાજાએ પૂછયું કે “અરે ! જાગે છે કે ઊંઘે છે?” રોહક બે કે “દેવ! જાણું છું.” રાજાએ પૂછયું કે “શું વિચાર કરે છે ?” ત્યારે તે બે કે “હે દેવ! બકરીના પેટમાંથી જાણે સરાણે ઉતારેલી હોય તેવી તેની લીંડીઓ બરાબર ગોળ થઈને બહાર નીકળે છે, તેનું શું કારણ?” રાજાએ રોહકને જ તેનું કારણ પૂછયું ત્યારે તે બોલ્યો કે “બકરીના ઉદરમાં સંવતક નામને વાયુ રહે છે, તેના પ્રભાવથી લીંડીઓ એવી ગોળ થાય છે. પછી રેહક સુઈ ગયો. રાજાએ ત્રીજે પ્રહરે રોહકને બોલાવ્યું કે “અરે જાગે છે કે ઉંઘે છે?” તે બોલ્યો કે “જાગું છું.” રાજાએ પૂછયું કે “શું વિચાર કરે છે?” તે બોલ્યો કે “હે દેવ! ખીસકેલીનું જેટલું મોટું પૂછડું છે તેટલું જ તેનું શરીર પણ હશે કે કોઈ નાનું મોટું હશે?” રાજાએ તેને નિર્ણય તેને જ પૂછો, ત્યારે તે બોલ્યો કે “હે દેવ ! બંને સરખાં હોય છે. પછી રોહક સૂઈ ગયે. રાજા પ્રાતઃકાળે જાગે, ત્યારે રેહકને બેલા, પણ નિદ્રાવશ હેવાથી તેણે જવાબ આપ્યો નહી. ત્યારે રાજાએ કીડાથી રેહકને સટી લગાડી, એટલે રોહક જાગી ગયો. રાજાએ પૂછયું કે “અરે કેમ ઉંઘે છે?” તે બોલ્યો કે દેવ જાણું છું. રાજાએ કહ્યું “કે ત્યારે કેમ ઘણીવારે બેલ્યો ? રહકે જવાબ આપ્યો કે “હે દેવ ! હું વિચાર કરતો હતો કે રાજા કેટલા પુરુષોથી ઉત્પન્ન થયે હશે ? (રાજાને કેટલા બાપ હશે?) તે સાંભળીને રાજા લજજા પામીને જરાવાર મૌન રહ્યો. પછી થેલીવારે પૂછયું કે “અરે,બોલ ! હું કેટલા પુરુષથી ઉત્પન્ન થયો છું ? “પાંચ પુરુષથી.” ફરીથી રાજાએ પૂછયું કે “કયા કયા પાંચથી ?” તે બોલ્યો કે” એક For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધરિતતે કુબેર ભંડારીથી, કેમકે કુબેર ભંડારીના જેવી તમારામાં દાનશક્તિ છે. બીજા ચંડાળથી, કેમકે શત્રના સમહ પ્રત્યે તમે ચંડાળની જેવો કોપ કરે છે. ત્રીજા ધોબીથી, કેમકે જેમ બેબી વસ્ત્ર નીચોવીને પાણી કાઢી નાંખે છે તેમ તમે પણ માણસને નીચવીને તેનું ધન લઈ લ્યો છો. ચોથા વીંછીથી, કેમકે તમે ભરનિદ્રામાં સૂતેલા બાળકને પણ નિર્દય વીંછીની જેમ સોટી મારીને પીડા ઉપજાવે છે, અને પાંચમાં તમારા પિતાથી તમે ઉત્પન્ન થયા છે, કે જેણે રાજ્યમાં અને ન્યાયમાં તમને સ્થાપન કર્યો છે.” તે સાંભળીને રાજા બહુ આશ્ચર્ય પામ્યા. પછી રાજાએ પિતાની મા પાસે એકાંતમાં જઈને નમન કરી પૂછ્યું કે “હે માતા ! કહો, હું કેટલા પુરૂષથી ઉત્પન્ન થયો છું?” માતાએ કહ્યું કે “હે વત્સ! એ તું શું પૂછે છે? તારા પિતાથીજ તું ઉત્પન્ન થયો છે.” ત્યારે રાજાએ રેહકે કહેલી વાત કરીને કહ્યું કે “હે માતા ! તે રેહક ઘણું કરીને ખોટી બુદ્ધિવાળો નથી, માટે સાચું બોલે.” એમ બહુ આગ્રહથી રાજાએ પૂછયું, ત્યારે તેની માતાએ કહ્યું કે હે વત્સ! જ્યારે તું ગર્ભમાં હતા ત્યારે એક દિવસ હું ગામ બહાર ઉદ્યાનમાં કુબેર દેવની પૂજા કરવા ગઈ હતી. તે પ્રતિમાનું અત્યંત સ્વરૂપ જોઈને મેં તેને હાથ વડે સ્પર્શ કર્યો, તેથી મને કામવાસના વ્યાપ્ત થવાથી ભેગની ઈચ્છા થઈ હતી. ત્યાંથી પાછા આવતાં માગમાં એક ઉત્તમ રૂપવંત ચંડાલને જોઈને તેની સાથે ભેગની ઈચ્છા થઈ હતી. આગળ ચાલતાં એક રુપવંત બેબીને જોઈને પણ તેવીજ ઈચ્છા થઈ હતી. પછી ઘેર આવી ત્યારે ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટને વીંછી કર્યો હતો, મેં તેને હાથમાં લીધે. તેના સ્પર્શથી કામે દીપન થવાને લીધે તેની સાથે પણ ભેગની ઈચ્છા થઈ હતી. એ પ્રમાણે ઈચ્છા માત્રથી તારે બીજા ચાર પિતા થયા હતા, બાકી પરમાર્થથી તો એક તારે પિતાજ સત્ય પિતા છે.” તે સાંભળીને રાજા માતાને નમન કરીને રેહકની બુદ્ધિથી વિમય પામ્યું, અને તેને સર્વ મંત્રીઓમાં પ્રથમ પદ આપ્યું. આ દષ્ટાંતને ઉપનય (ઘટના) એ છે કે “પૂર્વે પિતે નહી સાંભળેલું અને મનમાં પણ નહી ચિંતવેલું ગૂઢ કાર્ય પણ બુદ્ધિના પ્રભાવથી જાણી-સમજી શકાય છે. તેવી રીતે જ શ્રી જિન ધર્મની આરાધના કરવામાં પણ સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવામાં બુદ્ધિને ઉપયોગ કર; જેથી આ લોકમાં ને પરલેકમાં અત્યંત સુખશાંતિમય જીવન ગુજારી અને મેક્ષમાર્ગને નિર્દોષભાવે આરાધી સંસારસમુદ્રને પાર કરી શકાય. ૪ માનતા દાનાદિ ધર્મારાધને તન મન રમે, પુણ્યાનુબંધિ પુણ્ય ઉદયે સુજનને સારું ગમે; ભૂપ ગુણ મણિ હાર પહેરી શેભતા તે નરપતિ, જાણી ક્ષણિક દેહાદિને ભવથીજ કંટાળે અતિ. સ્પષ્ટાર્થ –દાનાદિ એટલે દાન, શીયલ, તપ અને ભાવે એ ચાર પ્રકારના ધર્મની આરાધના કરવામાં તેમનું ચિત્ત હંમેશાં રમણ કરતું હતું. કારણ કે સુજન એટલે સજજન For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચ ]. પુરૂષોને પુણ્યાનુબંધી પુણ્યને ઉદય હોય છે. એટલે તેઓ પૂર્વે બાંધેલું પુણ્ય આ ભવમાં ભોગવતા હોવાથી સુખી હોય છે અને પુણ્ય ભેગવતાં નવું પુણ્ય બાંધતા હોવાથી તેઓ પરભવમાં પણ સર્વ પ્રકારના સુખને ભોગવે છે. એ પ્રમાણે જેઓ પુણ્ય ભેગવે છે અને નવું પુણ્ય કર્મ બાંધે છે તે પુણ્યાનુબંધી પુણ્યવાળા ભવ્ય જી જાણવા. વ્યાજબી જ છે કે આવા પ્રબલ પુણ્યશાલી ને જે સારૂં એટલે આત્માને હિતકર હોય તેજ ગમે. તથા આ મહાબલ રાજા ભૂપગુણ એટલે રાજાના દયા વગેરે ગુણો રૂપી હારને પહેરીને શોભતા હતા. કહેવાનો ભાવાર્થ એ છે કે આ રાજામાં ખરા રાજાના દયા વગેરે તમામ ગુણે હતા. આ રીતે શાંતિથી રાજ્ય કરતાં આ મહાબલ રાજાને કેટલોક કાળ ચાલ્યા ગયે. ત્યાર બાદ એક વખત રાજાએ શાંતિથી શરીર, ધન, કુટુંબ વગેરે પદાર્થોને અનિત્ય એટલે નાશવંત જાણ્યું. અને તેથી તેમને પિતાના આ રાજયાદિની ઉપાધિથી ભરેલા ભવ ઉપર કંટાળો આવ્યો. તેથી તે મહાબલ રાજાએ વિચાર્યું કે મારે રત્નચૂડ નામના એક શેઠિયાના દીકરાની માફક કષાયાદિ ધૂતારાઓથી સાવચેત રહીને સર્વ વિરતિ ચારિત્ર રૂપી વહાણમાં બેસીને સંસાર સમુદ્રને તરી જ, એમાં જ ખરી બહાદુરી છે. આ પ્રસંગે મહાબલ રાજાએ વિચારેલ રત્નચૂડની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી યથા ન્યાયપુરે રત્નચૂડે ન મુઘતાં ગત મહાદિબંધને તહત ધર્મધીનૈવ લભ્યતે ૧ અર્થ --“જેમ ન્યાયપુરમાં રત્નચૂડ મુંઝા નહિ, તેમ ધર્મબુદ્ધિવાળા પુરૂષ મહાદિકના બંધનમાં લોભાતા નથી.” રત્નચડની કથા. આ ભરત ક્ષેત્રને વિષે તાલિપ્તી નામની નગરીમાં રત્નાકર નામે શ્રેષ્ઠી હતે. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી. તેમને રત્નચૂડ નામે એક પુત્ર થયો હતો. તે યુવાન પુત્ર નગરના ઉપવન વિગેરેમાં સ્વેચ્છાથી વિહાર કરતો હતો. એક વખતે રાજમાર્ગે જતાં સન્મુખ આવતી સૌભાગ્યમંજરી નામની વેશ્યા રત્નચૂડના ખભા સાથે અથડાઈ, તેથી મનમાં કચવાઈને તે બેલી-“અરે ! આવા વિશાલ રાજમાર્ગમાં પણ મને સન્મુખ આવતી તું જોતું નથી? આટલો બધો લક્ષમીમદ કરે તને ઘટિત નથી.” કારણ કે પિત્રોપાર્જિતવિત્તિન, વિલાસં કુરુતે ન કર સ લા યઃ સ્વયં લકમી–મુપાજ્ય વિલસત્યો છે “પિતાએ ઉપાર્જન કરેલા દ્રવ્યથી કેણ વિલાસ ન કરે? પણ જે પાર્જિત દ્રવ્યથી વિલાસ કરે તે પુરૂષજ પ્રશંસાને પાત્ર છે.” આ પ્રમાણે કહી વેશ્યા સ્વસ્થાને ચાલી ગઈ. તે સાંભળી રત્નચૂડે મનમાં વિચાર્યું કે “આ વેશ્યાનું વચન મારે સત્ય For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૦ [ શ્રી વિજ્યપધરિકૃતકરવું.” આ પ્રમાણે વિચાર કરો અને મનમાં ખેદ પામતે રચૂડ ઘેર આવ્યો. પુત્રનું ખિન્ન વદન જોઈ તેના પિતાએ પૂછયું-“વત્સ! તારે શી ખોટ છે જેથી તારૂં મુખ સખેદ અને નિસ્તેજ જણાય છે ? જે તારી ઈચ્છા હોય તે કહે, હું તારી ઈચ્છા ક્ષણમાં પૂરી કરીશ.” રત્નચૂડ બેલ્યો-“પિતાજી ! તમારા ઉપાર્જન કરેલા દ્રવ્યથી મારે સુખ જોઈતું નથી, તેથી તમારી આજ્ઞા મેળવી સ્વભુજાથી દ્રવ્ય ઉપાર્જન કરવા દેશાંતરે જવા ઈચ્છું છું” પિતાએ કહ્યું-“વત્સ! તું માખણ જેવા કોમલ શરીરવાળો છે, તું દેશાંતરમાં જઈને શું કરીશ?” કહ્યું છે કે ઇંદિયાણિ વશે યસ્ય, સ્ત્રીભિ ન વિલભ્યતે વતું ય વિજાનાતિ, યાતિ દેશાંતરાણિ સરો જેને ઈદ્રિયે વશ હોય, જે સ્ત્રીઓથી લુબ્ધ થાય તેમ ન હોય અને જે બોલવામાં પ્રવીણ થયેલ હોય તે દેશાંતરમાં જઈ શકે છે.” હે પુત્ર! “મેં લક્ષમી ઉપાર્જન કરી છે તે તારે માટે જ છે.” આ પ્રમાણે કહ્યાં છતાં પણ રત્નચૂડે આગ્રહ છેડયે નહિ એટલે તેના પિતાએ આજ્ઞા આપી. તત્કાળ રત્નચૂડ ઘણું વહાણમાં વિવિધ પ્રકારનાં બહુ કિંમતી કરિયાણાં ભરી તૈયાર થયે. ચાલતી વખતે શ્રેષ્ઠીએ આ પ્રમાણે શીખામણ આપી“વત્સ! તું કદી પણ અન્યાયનગર (અનીતિપુર) માં જઈશ નહિ. કારણ કે ત્યાં અન્યાયપ્રિય નામે રાજા છે, અવિચારી નામે મંત્રી છે, ગ્રહીતભક્ષક નામે નગરશેઠ છે, યમઘંટા નામે વેશ્યા છે, અને બીજા ઘતકાર, ચેર, પારદારિક (વ્યભિચારી) વિગેરે અનેક ઠગ લોકો ત્યાં રહે છે. તેમનું સ્વરૂપ જાણ્યા વિના જે ત્યાં જાય છે તેનું સર્વસ્વ ત્યાંના લેકે હરી લે છે, તેથી તે નગર છોડીને બીજે ગમે ત્યાં તું સ્વેચ્છાએ જજે.” આ પ્રમાણે પિતાની શીખામણ સ્વીકારી શુભ દિવસે માંગલ્ય ઉપચાર કરી રત્નચૂડ વહાણમાં બેસી ચાલ્યો. અનેક ગામ, નગર, દ્વીપ વિગેરેમાં ફરતો ફરતે રત્નચૂડ ભવિતવ્યતાના ગે અનિતિનગરેજ આવી ચડે. તે નગરમાં વસનારા ધૂત લોકો તે વહાણને આવતું જોઈ હર્ષ પામ્યા, અને તેની સન્મુખ આવ્યા. તેમને જોઈ રત્નચૂડ શંકા પામ્યો. પછી બંદરને કાંઠે આવ્યો એટલે તેણે કોઈ પુરૂષને પૂછયું-“ભદ્ર! આ દ્વીપનું નામ શું ? ” તે પુરૂષ કહ્યું–‘ચિત્રકૂટ નામે આ દ્વીપ છે, અને આ અનીતિપુર નામનું નગર છે. તે સાંભળી રત્નચૂડ વિચાર કરવા લાગ્યો કે “પિતાએ જે સ્થળે જવાની ના કહી હતી તેજ સ્થળે હું દેવયોગે આવી ચડ; આ વાત સારી થઈ નહિ. પણ મારા વાંછિતને લાભ મને અહીં થશે એમ જણાય છે” કહ્યું છે કે પ્રશસ્તશકુના ચત્રાનુકલપવનસ્તથા ઉત્સાહી મનસāતત, સર્વ લાભસ્ય સૂચક Jain Education Intemational For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ એથી ] જે સ્થળે જતાં સારાં શુકન થાય, અનુકુલ પવન વાય અને મનમાં ઉત્સાહ આવે એ સર્વ લાભને સૂચવે છે.” આવું વિચારી રત્નસૂડ વહાણમાંથી ઉતર્યો અને બંદર ઉપર ઉતારો કર્યો. તેવામાં નગરમાંથી ચાર વણિક–વેપારીઓ આવ્યા. તેઓએ ખુશી ખબર પૂછીને કહ્યું “તમારૂં સર્વ કરિયાણું અમે લઈશું અને જ્યારે તમે પિતાને નગર જવા ઈચ્છશે ત્યારે તમે કહેશે તે વસ્તુ તમારા વહાણમાં ભરી આપશું.' રત્નચૂડે તે કબૂલ કર્યું, એટલે તે ધૂર્ત વણિકો તેનું સર્વ કરિયાણું વહેચી લઈ પિતાપિતાને ઘેર લઈ ગયા. પછી રત્નચૂડ પરિવાર સહિત વસ્ત્રાદિકને આડંબર કરી અનીતિપુર જેવા ચાલે. માર્ગમાં કોઈ કારીગરે સુવર્ણ અને રૂપાથી સુશોભિત એવા બે ઉપાન (જેડા) તેને ભેટ કર્યો. તેને તાંબૂલ આપી શ્રેષ્ઠીપુત્રે કહ્યું “તને હું ખુશી કરીશ.” પછી આગળ ચાલ્ય, ત્યાં કોઈ કાણે ધૂર્ત મળ્યો. તેણે રત્નચૂડને કહ્યું –“હે શ્રેષ્ઠીપુત્ર! મેં એક હજાર દ્રવ્ય (રૂપિયા) માં મારું એક નેત્ર તારા પિતાને ઘેર ગીરે મૂક્યું છે તે હું તારી પાસેથી લઈશ, માટે આ તમારૂં દ્રવ્ય લઈ લે.” રત્નચૂડ વિચારવા લાગ્યો કે “અહો ! આ અઘટતું બેલે છે, તથાપિ આ પ્રાપ્ત થયેલું દ્રવ્ય તે સ્વાધીન કરૂં, પછી તેને યોગ્ય ઉત્તર આપીશ.” આમ ચિંતવી તેણે તેનું દ્રવ્ય ગ્રહણ કર્યું અને કહ્યું-તું મારે ઉતારે આવજે.' એમ કહી રત્નચૂડ આગળ ચાલ્યો. તેને આવતો જોઈ ચાર ઠગારા પરસ્પર વાતો કરવા લાગ્યા. એક બોલ્યો-“સમુદ્રના જળનું પ્રમાણ અને ગંગા નદીની રેતીના કણની સંખ્યા તે જ્ઞાની પુરુષ જાણી શકે છે, પણ સ્ત્રીઓનું હૃદય કોઈ જાણી શકતું નથી.' બીજે બે સ્ત્રીઓના હૃદયને જાણનારા ઘણુ પુરૂષે છે, પણ સમુદ્રના જલનું પ્રમાણ ને રેતીના કણની સંખ્યા જાણનાર કેઈ નથી.” ત્રીજે બેપૂર્વાચાર્યોએ જે કહેલું છે તે અસત્ય નથી, તે સર્વ બાબત સર્વજ્ઞ પુરુષે જાણે છે.” એટલે ચેાથો બે કે “આ શ્રેઝીપુત્ર સર્વ જાણે છે. તે સાંભળી બીજા બેલી ઉઠયા કે ગંગાનદી તે અહીંથી દૂર છે, પણ આ સમુદ્રના જલનું પ્રમાણ તે તું શ્રેષ્ઠીપુત્રની પાસે કરાવ.” આ પ્રમાણે હઠ કરી તેઓએ રત્નચૂડને ઉત્સાહિત કર્યો, એટલે રત્નચૂડે તે વાત અંગીકાર કરી. પછી તે ધૂર્તોએ રત્નચૂડ સાથે એવો કેલકરાર કર્યો કે “જો તમે સમુદ્રના જલનું પ્રમાણ કરી આપે તો અમારી લક્ષમી તમારે આધીન છે, અને નહિ તે અમે ચારે જણ (ધૂર્તો) તમારી લક્ષમી લઈ લેશું.” રત્નચૂડ તે વાત કબુલ કરી આગળ ચાલ્યો. રત્નચૂડે ચિંતવ્યું કે “આ બધા કાર્યને નિર્વાહ શી રીતે થશે? માટે અનેક નરરત્નના ચિત્તને રંજન કરવામાં ચતુર એવી વેશ્યાને ઘેર જાઉં.” આવું વિચારી તે રણઘંટા વેશ્યાને ઘેર ગયો. વેશ્યાએ બહુમાન પૂર્વક અભ્યસ્થાન, અત્યંગ, ઉદ્વર્તન, સ્નાન અને ભેજનાદિ ક્રિયા કરી. જ્યારે સંધ્યાકાળ થયો ત્યારે રત્નગ્રૂડ તેની સાથે વાસગૃહમાં જઈ મનહર શમ્યા ઉપર બેઠે. પછી એ ચતુર નાયિકા ચતુર પુરુષને યેગ્ય એવી ગેછી કરવા લાગી, એટલે શ્રેષ્ઠીપુત્ર પિતાની વાર્તા ચલાવી કે “અરે પ્રિયા ! તું આ તારા નગરની સર્વ શ્રેષ્ટા જાણે છે તે મારે આજે માર્ગમાં જે વિવાદે થયેલા છે તેના ઉત્તર For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપદ્યસૂરિકૃત કહે. મારી એ ચિંતા દૂર થયા પછી તે સુંદરી ! હું તારી સાથે રંગભેગની વાર્તા કરીશ.” વેશ્યા બલી-“પ્રિય! સાંભળે. દેવગે જે કઈ ગૃહસ્થ અહીં આવી ચડે છે તેનું સર્વસ્વ અહીંના ધૂર્ત લેકે ઠગી લે છે. એ દ્રવ્યને એક ભાગ રાજાને મળે છે, બીજો ભાગ મંત્રીને, ત્રીજો ભાગ નગરશેઠને, ચોથો ભાગ કેટવાલને, પાંચમે ભાગ પુરોહિતને અને છઠ્ઠો ભાગ મારી માતા યમઘંટાને આપે છે. અહીંના સર્વ લોકે અનાચારપ્રિય છે, તો તેમના ઘરમાં રહીને મારાથી શું થઈ શકે ? તથાપિ હું તમને મારી માતા પાસે લઈ જઈશ. ત્યાં બેસીને તમે તમારા બધા પ્રશ્નોના ઉત્તર સાંભળજે.” આ પ્રમાણે કહી રત્નચૂડને સ્ત્રીનો વેશ પહેરાવીને તે ચતુરા પિતાની અકકા (માતા) પાસે લઈ ગઈ. માતાની સમીપે પ્રણામ કરીને તે બેઠી, એટલે તેની માતા બોલી-વસે ! આ કેની પુત્રી છે?” તે બોલી–માતા ! આ સપવતી નામે શ્રીદત્ત શ્રેણીની પુત્રી છે. તે મને મળવા આવી છે.” આ સમયે જેઓએ રત્નચૂડનું સર્વ કરિયાણું લઈ લીધું હતું તે ધૂર્ત વેપારીઓ યમઘંટાની પાસે આવ્યા. તેઓએ બધે વૃત્તાંત કહ્યો. તે સાંભળી કુટ્ટિની (માતા) બોલીઆમાં તમારા સર્વ મને રથ વ્યર્થ થશે, કાંઈ પણ લાભ થશે નહિ; કારણકે તેની ઈષ્ટ વસ્તુથી વહાણ પૂરી આપવું તમે કબુલ કરેલું છે તે ઈચ્છા તે અનેક પ્રકારની થાય છે, તેથી તે કદી મચ્છરના અસ્થિથી વહાણ પૂરી આપવા કહેશે તો પછી તમે શું કરશે?” તેઓ બેલ્યા–તેનામાં તેવી બુદ્ધિ ક્યાંથી હશે? કારણ કે તે બાળક છે, વળી પ્રથમ વયમાં છે.” કુટ્ટિની બેલી-કઈ બાળક છતાં બુદ્ધિમાન હોય છે, અને કઈ વૃદ્ધ છતાં ભૂખ હોય છે. તે સાંભળી તેઓ ચારે સ્વસ્થાને ગયા. ડીવારે પેલો કારીગર હસ્તે મુખે આવી વેશ્યાને કહેવા લાગ્યો-“આ નગરમાં કઈ શ્રેષ્ઠીપુત્ર આવેલો છે, તેને મેં બે શ્રેષ્ઠ ઉપાન (જેડા) ભેટ કર્યો છે. તેણે મને કહ્યું છે કે “હું તને ખુશી કરીશ. તેથી જ્યારે હું તેનું સર્વસ્વ લઈ લઈશ ત્યારે જ ખુશી થઈશ.” તે સાંભળી અક્કા બોલી-“અરે કારીગર ! કદી જે તને તે એવું પૂછશે કે “રાજાને ત્યાં પુત્રને જન્મ થયો છે તેથી તું ખુશી છે કે નહિ?” કહે, ત્યારે તું શું કરીશ ? અને પછી તારી શી ગતિ થશે ?” આ પ્રમાણે સાંભળી તે ચાલ્યો ગયો. પછી પેલો કાણે જુગારી આવ્યો. તેણે પણ પિતાની ધૂર્તતાની હકીકત વેશ્યા પાસે જણાવી. તે સાંભળી યમઘંટા હસીને બોલી- તે તેને ધન આપ્યું તે સારું કર્યું નહિ.” કાણે બેલ્યો-“કેમ?” ત્યારે ફરી અક્કા (વૃદ્ધ વેશ્યા) બોલી–“ તે જો બીજા કોઈનું નેત્ર તારી આગળ મૂકશે ત્યારે તો તું એમ કહીશ કે “એ નેત્ર મારું નથી પણ તે સાંભળી તે તને એમ કહેશે કે “તેં જે એક નેત્ર મારા પિતાને ત્યાં ગેરે મૂક્યું છે તેની જોડનું બીજું નેત્ર તારી પાસે છે તે લાવ, એટલે બંને કાંટામાં મૂકીએ. જે તોલમાં સરખાં થાય તે આ નેત્ર તારે ગ્રહણ કરવું, નહિ તો નહિ.” આમ કહેશે તે પછી તું શું કરીશ ?” For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] ઘતકાર બો-આવી બુદ્ધિની કુશળતા તમારામાં જ છે, તેનામાં નથી, તેથી તેનું સર્વ સ્વ મારા હાથમાં આવેલું જ છે, એમ હું સમજું છું. આ પ્રમાણે કહી તે ચાલ્યા ગયે. થોડી વાર પછી પેલા ચાર ધૂર્તોએ આવી પિતાની કથા કહી સંભળાવી. તે સાંભળી યમઘંટા બેલી-“ આ પ્રપંચમાં તમને કાંઈ લાભ થાય એવું મારા જેવામાં આવતું નથી; કારણ કે તે એમ બોલશે કે “ હું સમુદ્રના જળનું પ્રમાણ કરી આપું, પણ તમારે પ્રથમ તેમાં મળતી નદીઓનું જળ જુદુ કરી દેવું પડશે.” તો પછી તેમ કરવાને તમે અશક્ત છે, એટલે તમે તમારા ઘરનું સર્વસ્વ હારી બેસશે.” તે સાંભળી તે ધૂર્ત લોકો ગ્લાન મુખ કરી (નારાજ થઈને) પિતાને સ્થાને ચાલ્યા ગયા. શ્રેષ્ઠીપુત્ર રત્નચૂડ આ બધા યુક્તિવાળા ઉત્તર સાંભળી તે ચિત્તમાં ઠસાવી ત્યાંથી ઉઠીને રણઘંટા વેશ્યાપુત્રીની સાથે તેના ઘરમાં ગયે; અને તેની આજ્ઞા લઈ પિતાને સ્થાને આવ્યું. પછી અકાએ બતાવેલી યુક્તિઓથી તેણે સર્વ કાર્ય સાધવા માંડયાં. પેલા કરિ. યાણું લઈ જનારા વેપારી પાસેથી અને સમુદ્રજળનું પ્રમાણ કરાવનારા ધૂત પાસેથી તેણે બળાત્કારે ચાર લાખ દ્રવ્ય લીધું. આ વૃત્તાંત સાંભળી તે નગરને રજા આશ્ચર્ય પામ્યો. તેણે કહ્યું–“આ પુરૂષનું મહામ્ય અદ્ભુત છે, કે જેણે આ ધૂર્તનગરના લોકો પાસેથી પણ દ્રવ્ય લીધું.” આ પ્રમાણે વિસ્મય પામેલા રાજાએ રત્નચૂડને બેલાવીને કહ્યું-“ભદ્ર ! હું તારી ઉપર સંતુષ્ટ (રાજી) થયે છું, તેથી તારી જે ઈચ્છા હોય તે કહે.” રત્નચૂડે રાજા પાસે રણઘંટા ગણિકા માગી. રાજાએ આજ્ઞા આપવાથી તે તેની સ્ત્રી થઈને રહી. આ પ્રમાણે લાભ મેળવી રચૂડ કરિયાણાથી વહાણ ભરીને પિતાની નગરીએ આવ્યા, અને માતાપિતાના ચરણમાં પ્રણામ કરી સર્વ વૃત્તાંત પિતાને જણાવ્યું. તે સાંભળી શ્રેષ્ઠીના મનમાં અધિક હર્ષ થશે. રત્નચૂડની ખ્યાતિ સાંભળી સૌભાગ્યમંજરી વેશ્યા તેને જોવા આવી. રત્નચૂડે તે વેશ્યાને કહ્યું-“ભદ્ર ! તારા ઉપદેશથી જ દેશાંતર જઈને આ લક્ષમી મેં સંપાદન કરેલી છે.” પછી રાજાની આજ્ઞા મેળવીને સૌભાગ્યમંજરી પણ રત્નસૂડની પત્ની થઈ. ત્યાર પછી રત્નચૂડ બીજી ઘણી સ્ત્રીઓ પરણી પાર્જિત દ્રવ્યવડે દાન અને ઉપભેગા કરવા લાગે. | ચિરકાળ સાંસારિક ભેગ ભેગવી, પિતાના પુત્રને ગૃહભાર સંપી, સદગુરૂની પાસે અહિંસામૂલ જિન ધર્મ સાંભળી, વૈરાગ્ય પામીને રત્નચૂડે દીક્ષા ગ્રહણ કરી; અને રુડી રીતે દિક્ષા પાળી સમાધિથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. અનુક્રમે મહાનંદપદ (મોક્ષ)ને પામશે. આ કથાને ઉપનય આ પ્રમાણે છે-“વણિકપુત્ર રનયૂડ તે ભવ્યજીવ સમજે. તેના પિતા તે ધર્મદાયક ગુરુ જાણવા. સૌભાગ્યમંજરી વેશ્યાનાં વચન તે સાધર્મિકનાં વચને સમજવાં. તેથી થયેલા ઉત્સાહથી તે પુણ્યલકમીનો સંચય કરવાને ઉદ્યમવંત થયે. તેના પિતાએ જે મૂળ દ્રવ્ય આપ્યું તે ગુરુદત્ત ચારિત્ર સમજવું. અનીતિપુરે જવાને For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી વિજયપધસૂરિકૃતનિષેધ કર્યો તે અનીતિમાર્ગે જવાને નિષેધ સમજ. વહાણ તે સંયમ જાણવું; તેનાથી આ સંસારરુપી સમુદ્ર તરી શકાય છે. ભવિતવ્યતાના યોગથી અથવા પ્રમાદથી અનીતિપુરે ગમન તે અનાચારમાં પ્રવૃત્તિ જાણવી. અન્યાયપ્રિય રાજા તે મહ સમજ. કરિયાણાને ખરીદ કરનારા ચાર વણિક તે ચાર કષાય સમજવા. પ્રાણીને સુમતિ આપનારી પૂર્વે કરેલાં કમની પરિણતિ તે અકકા સમજવી. તેના પ્રભાવથી સર્વ અશુભને ઉલ્લંઘન કરી રત્નચૂડ જન્મભૂમિએ આવ્યો તેમ પ્રાણી ધર્મમાર્ગમાં પાછો આવે છે એમ સમજવું.” આ પ્રમાણે બુદ્ધિમાન પુરુષોએ યથાયોગ્ય ઉપનય ઉતારે. આ પ્રબંધને ઉપનય વિચારી અજ્ઞાનવડે થયેલા વિકાર ભાવને છોડી જીવ પુનઃ ધર્મમાગે આવે છે, અને તે માગે ગમન કરવાવડે મનુષ્ય જન્મને સફળ કરે છે. ૫ સંતુષ્ટ ન થતા શ્રાદ્ધ ધર્મ વિમલ વાહન ગુરૂ કને, દીક્ષા ગ્રહી આરાધતા ને પાલતાં ગુરૂ વચનને, વિમલ સૂરિ ગુરૂ નામ બીજા ગ્રંથમાં રાજર્ષિ એ, નિંદા સુણી રાજી થતા શરમાય સ્તવના પૂજન. ૬ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે રત્નચૂડના દષ્ટાંતને વિચારતાં સંસાર ઉપર વૈરાગ્ય ભાવ આવવાથી આ સર્વ વિરતિ ચારિત્રને ચાહનારા મહાબલ રાજા શ્રાવક ધર્મની આરાધના કરવાથીજ સંતોષી થયા નહિ. એટલે શ્રાવકપણામાં રહેવાથી લાંબા કાળે મોક્ષના સુખોની પ્રાપ્તિ થાય છે, અને સર્વવિરતિ ચારિત્રથી જલદી મોક્ષનાં સુખો મળે છે, એમ જાણી સંસાર ઉપરથી વૈરાગ્યને પામેલા શ્રીમહાબલ રાજાએ શ્રી વિમલવાહન (૯) નામના ગુરૂની પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને તેનું સારી રીતે આરાધના કરે છે અથવા ચારિત્રનું રૂડી રીતે પાલન કરે છે. બીજા ગ્રંથમાં વિમલવાહનને બદલે ગુરૂનું વિમલસૂરિ એવું નામ કહ્યું છે. આ મહાબલ રાજર્ષિ કેઈ દુર્જન માણસ પોતાની નિંદા કરે તે પણ રાજી થાય છે. અને જે કંઈ પણ તેમની સ્તવના એટલે વખાણ કરે તેમજ પૂજન કરે તો તેથી શરમાતા હતા. ૬ મહાબળ રાજર્ષિએ ચારિત્રનું પાલન કેવી રીતે કર્યું તે ચાર કેમાં જણાવે છે - ઉપસર્ગ ને સહતા જરા પણ ના ધરે ઉઠેગને, મોટા જ કરે ભક્તિ તે પણ ના ધરે મન ગર્વને, વર બગીચા આદિમાં વિચરે ધરે ના રાગને, વિચરે ભયંકર જંગલમાં તેય ન ધરે ખેદને. ૭ સ્પષ્ટાર્થ–તથા પૂજ્યશ્રી મહાબલ રાજર્ષિ ચારિત્ર પાલનમાં થતા અનેક પ્રકારના ઉપસર્ગોને શમતા ભાવે સહન કરતા હતા. અને ઉપસર્ગ તથા પરીષહ થવા છતાં પણ ચારિત્રમાં જરા પણ ઉદ્વેગ એટલે ખેદ ધરતા નથી. એટલે મેં રાજ્યસુખ તજીને આવું For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ માનચિંતામણિ ભાગ ચ ] દુઃખદાયી ચારિત્ર ન લીધું હેત તે સારૂં એવા વિચાર બીલકુલ લાવતા નથી. તેમજ રાજા વગેરે મોટા માણસે તેમની ભક્તિ કરે છે છતાં પણ તેથી પિતાના મનમાં જરા પણ ગર્વને ધારણ કરતા નથી એટલે અભિમાન કરતા નથી. ઉત્તમ ઉદ્યાન (બગીચા) વગેરે સ્થળોમાં વિચરે છે તો પણ તેના ઉપર રાગ અથવા મમત્વ ભાવ રાખતા નથી. વળી તે મહાબલ રાજર્ષિ જેમાં વાઘ સિંહ વગેરે ભયાનક પ્રાણીઓ ફરતા હોય, તેવા જંગલમાં વિહાર કરે તે પણ તેવા વિહારથી કંટાળે પામતા નહોતા. ૭ હિમ પડે હેમંતમાં તેથી ગહન ગુરૂ રાતને, આલાન સ્તંભની જેમ નિશ્ચલ શ્રમણ કાર્યોત્સર્ગને; કરત પૂરી તિમ ઉત્પાળે આ તપે કાઉસગ્ન કરે, તેય વસ્ત્ર પહેજ ચળકે નિસ્પૃહી મહીલ ફરે. ૮ સ્પષ્ટાર્થ—અને તે મહાબલ રાજર્ષિ હેમંત એટલે શિયાળામાં હિમ પડતું હોય, કડકડતી ઠંડી પડતી હોય તેથી ગહન એટલે આકરી લાગતી તથા લાંબી રાતને કાઉસગ્નમાં રહીને પસાર કરે છે. તે વખતે હાથીને આલાન સ્થંભ એટલે હાથીને બાંધવાના થાંભલાની જેમ નિશ્ચલ રહેતા હતા. કહેવાને ભાવાર્થ એ છે કે સખત ઠંડીમાં પણ તે મુનિરાજ કાઉસગ્ગમાં સ્થિર રહીને શીત પરીષહને સમભાવે સહન કરતા હતા. વળી તે રાજર્ષિ જ્યારે સૂર્યના તાપથી ધરતી બહુજ તપી ગઈ હોય તેવી લાગે છે તેવા ઉન્હાળાના સખત તાપમાં પણ ઉભા રહીને કાઉસગ્ગ કરતા હતા. પરંતુ તાપને લીધે અકળાતા નહોતા અને સમભાવે ઉષ્ણ પરીસહને સહન કરતા હતા. તે ગરમીના વખતે તે રાજર્ષિ અગ્નિના સંબંધવાળા વસ્ત્રની જેમ ચળકતા હતા. એ પ્રમાણે નિઃસ્પૃહી એટલે કે ઈ પણ સાંસારિક પદાર્થની ઈચ્છા રહિત તે રાજર્ષિ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા. ૮ વર્ષા સમયમાં કરિ પરે કરી ધ્યાન નેત્રા સ્થિર કરી, - તરૂ તલે પ્રતિમા ધરત એકાદશાંગી૧૦ શ્રત વરી ત્રણ હીન જન વ્યાપારમાં જિમ દ્રવ્યને સંચય કરે, રાજર્ષિ તપ રત્નાવળી એકાવલી આદિક કરે. સ્પષ્ટાર્થી–હવે જ્યારે વર્ષો સમય એટલે ચોમાસું આવે ત્યારે તેઓ કરી પરે એટલે હાથીની પેઠે પિતાનાં ચક્ષુઓને સ્થિર કરીને કઈ વૃક્ષની નીચે સાધુની પ્રતિમા ધારણ કરીને કાઉસ ધ્યાનમાં રહેતા હતા. એ પ્રમાણે અનેક પ્રકારના પરીષહોને સહન કરતા તે રાજર્ષિ નિરતિચારપણે ચારિત્ર પાળતા હતા. આ પ્રમાણે ચારિત્ર પાળતાં તેઓ અગિઆર અંગના શ્રતના ધરનાર થયા અથવા તેઓએ અગિઆર અંગેનો અભ્યાસ કર્યો. તે સાથે તેઓએ રત્નાવલી, એકાવલી વગેરે અનેક પ્રકારનાં તપ કર્યો. (આ એકાવલી, રત્નાવલી વગેરે તપનું સ્વરૂપ જાણવા માટે તપાવલિ વગેરે પુસ્તકે જુઓ) અને તેથી Jain Education Intemational For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ | [ શ્રી વિજયપધરિકૃતિજેમ દેવા રહિત મનુષ્ય વ્યાપારમાં ધનને એકઠું કરે છે તેવી રીતે તેમણે તપ કરીને શુભ પુણ્ય કર્મને સંચય કર્યો. આ લેકમાં કહેલ કાયોત્સર્ગ અને ધ્યાનનું સ્વરૂપ દષ્ટાંત સાથે ટૂંકામાં આ રીતે જાણવું. પ્રાયો વાલ્મનસવ, સ્વાસ્થાને હિ નિયંત્રણ કાયોત્સર્ગો તુ કાયસ્યાયતે ધ્યાના ફલં મહતુ . ૧ છે ઊર્ધ્વસ્થ શયિતાધે, કાયોત્સર્ગઃ કિયારતૈ: | એકનવિંશતિમુક્ત કાર્યો યથાવિધિ છે જે અર્થ_“દયાનમાં ઘણું કરીને વાણી અને મનનીજ નિયંત્રણા (કબજે રાખવાપણું) થાય છે, પણ કાયોત્સર્ગમાં તે કાયાની પણ નિયંત્રણ થાય છે, માટે ધ્યાન કરતાં કાયોત્સર્ગનું મોટું ફલ છે. (૧) ક્રિયામાં આસક્તિવાળા પુરુષોએ ઉભા રહેવાવડે તથા શયન વિગેરેએ કરીને ઓગણીશ દષે કરીને રહિત એવો કાયોત્સર્ગ યથાવિધિ કરે. ૨.” એકાંત સ્થાનમાં લાંબા હાથ રાખીને જે કાયોત્સર્ગ કરવામાં આવે છે તે કાયોસર્ગનિર્યુક્તિમાં કહેલી ઘડગલયખંભાઈ એ ગાથામાં કહેલા એગણીશ દોષ રહિત, ઉભા રહીને અથવા શયનાદિકવડે કાઉસગ્ગ કરે. આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે માટે બેઠા બેઠા પણ કાઉસગ્ગ કરી શકાય છે. તેમાં છવાસ્થ અવસ્થામાં તીર્થકર અને જિનકલપી મુનિ વગેરે તે ઉભા રહીને જ કાયોત્સર્ગ કરે છે, કેમકે તેઓ બેસવું, સુવું વગેરે કાંઈ કરતા નથી. જો કે કઈ વાર જિનકપી બેસે છે, ત્યારે પણ તે ઉત્કટિક આસનેજ બેસે છે, અને સુવે તે પણ તેજ આસને રાત્રીના ત્રીજા પ્રહરે સુવે છે. સ્થવિરકલ્પીએ પિતાની શક્તિ પ્રમાણે કાયોત્સર્ગ કરે, પણ તેના એગણીશ દેષ તજવા. હું આ હકીકતને સુસ્થિતમુનિનાં દૃષ્ટાંત સાથે વિસ્તારથી જણાવું છું. તે આ પ્રમાણે શ્રી રાજગૃહી નગરમાં દદુર નામના દેવતાએ શ્રેણિક રાજાના સમકિતની પરીક્ષાથી પ્રસન્ન થઈને તેને અઢાર સરને એક હાર, દિવ્ય વસ્ત્રયુગળ તથા બે કુંડળ આપ્યાં હતાં. રાજાએ હાર ચેલણાને આપ્યો, અને વસ્ત્ર તથા કુંડલ સુનંદાને આપ્યાં. તે જોઈને ચેલણાએ ખેદ પામીને કહ્યું કે “જે તમે મને તે વસ્તુઓ નહી આપે તે હું મારું જીવિત તજી દઈશ.” રાજાએ કહ્યું કે “તને જેમ રુચે તેમ કર.” તે સાંભળીને ચેલણાને ઘણે રેષ ચડયો. તેથી મહેલના ગોખમાં એકલી આર્તધ્યાન કરતી બેઠી. રાષને આવેશ હેવાથી રાત્રી છતાં તેને નિદ્રા ન આવી. તે વખતે તે ગોખ નીચે સેચનક હાથીને મહાવત અને મગધસેના નામની દાસી પરસ્પર વાતો કરતા હતા. તેમાં દાસીએ પિતાના જાર મહાવતને કહ્યું કે “કાલે દાસીઓને મહોત્સવ છે, તેથી તું મને આ ચંપકમાળા હાથીના કંઠમાંથી ઉતારીને આપ, જેથી તે પહેરીને હું મારી જાતિમાં અધિક શોભા પામું.” મહાવત બેલ્યો કે “રાજાની આજ્ઞાના ભંગનું દુઃખ સહન કરવા હું સમર્થ For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ૨ ] નથી.” દાસીએ કહ્યું કે “ત્યારે હું પ્રાણ તજીશ.” મહાવત બોલ્યો કે “હું બ્રહ્મદત્ત ચક્રીની જે મૂઢ નથી, કે જેથી સ્ત્રીને વચનથી ચિતામાં પ્રવેશ કરવા તૈયાર થાઉં.” (તે બ્રહ્મદત્તને બકરાએ બેધ આપ્યો હતે, વિગેરે કથા પૂર્વે લખાઈ ગઈ છે.) તે સાંભળીને દાસી બેલી-“હું મરું તે મારા જીવની જાઉં, તેમાં તારું શું ગયું? તું તે બીજી સ્ત્રીમાં આસક્ત થઈ મારું નામ પણ નહી લે, પરંતુ તારું મન પથ્થર કરતાં પણ વધારે કઠણ દેખાય છે.” ઈત્યાદિક તેમની વાત સાંભળીને ચેલણાએ વિચાર્યું કે “હું જે પ્રાણ ત્યાગ કરું તો તેમાં રાજાને કાંઈ પણ હાનિ થવાની નથી, તેને તે બીજી પાંચ રાણીઓ છે, પણ હું તપ સંયમાદિક કર્યા વિના મનુષ્યજન્મથી ભ્રષ્ટ થાઉં?” એમ વિચારીને તે પાછી રાજા ઉપર અનુરાગવાળી થઈ એકદા તે હારને દોરે તૂટી ગયા. પેલા દદ્રાંક દેવતાએ હાર આપતી વખતે કહ્યું હતું કે “આ હાર તુટ્યા પછી તેને જે સાંધશે તે મસ્તક ફાટવાથી મરણ પામશે.” રાજાએ શહેરમાં પટહ વગડાવ્યો કે “જે આ અઢાર સરને હાર સાંધી આપશે તેને રાજા એક લાખ દિનાર આપશે.” તે સાંભળીને એક વૃદ્ધ મણિકારે (ઝવેરીએ) પિતાના કુટુંબના સુખ માટે તે પટહ ગ્રહણ કર્યો. તે વખતે રાજાએ તેને અ લાખ દ્રવ્ય પ્રથમ આપ્યું અને કહ્યું કે “જ્યારે હાર પૂરે સંધાશે ત્યારે બાકીનું દ્રવ્ય આપીશ.” પછી તે હાર લઈને તે મણિકારે પોતાના ઘરના ભાગમાં એક સરખી ભૂમિપર તે હાર મૂકો, પછી એક સૂમ દેરી ઘી તથા મધથી વાસિત કરીને મેતીનાં છિદ્રમાં પરોવવા લાગ્યું, પણ મોતીનાં છિદ્ર વાંકા હોવાથી તેને સાંધવાને સમર્થ થયો નહી. તેવામાં મધની ગંધથી ઘણી કીડીઓ ત્યાં આવી. તે દેરીને છેડે પકડીને ધીમે ધીમે મેતીનાં છિદ્રમાં ચાલી, એટલે તે દેરી પરવાઈ ગઈ. પછી તે મણિકારે ગાંઠ વાળીને હાર સાંધી દીધે; પરંતુ તત્કાળ તેનું મસ્તક ફાટી ગયું, તેથી તે મૃત્યુ પામીને તેજ ગામમાં વાનર થયો. તેને એકદા દરેક ઘેર ફરતાં ફરતાં પોતાનું ઘર તથા પુત્રાદિકને જોઈને જાતિસ્મરણ થયું. તે જઈને પુત્ર ઉપરની અનુકંપાથી તેણે “હું તમારો પિતા છું” એવા અક્ષર પુત્રની પાસે લખ્યા. તે જોઈને તેના સર્વે સ્વજનેએ આશ્ચર્ય પામી વિચાર્યું કે “અહે ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે!” પછી તે વાનરે અક્ષર લખ્યા કે “બાકીનું દ્રવ્ય રાજાએ તમને આપ્યું કે નહી ?” પુત્રો બોલ્યા કે “નથી આપ્યું.” તે સાંભળીને તેને રાજા ઉપર દ્વેષ ઉત્પન્ન થયો, પછી તે હારની ચોરી કરવા માટે છિદ્ર જેવા લાગ્યો. એકદા ચેલણ રાણી સાયં કાળે વાવમાં સ્નાન કરતી હતી, તે વખતે તેણે સર્વ અલંકારો ઉતારીને બહાર મૂકયાં હતાં, તેમાં તે હાર દેખીને લાગ ઈ વાનરાએ તે હાર ગુપ્ત રીતે ઉપાડી લીધે અને પિતાના પુત્રને આપે. રાણી ન્હાઈને અલંકાર પહેરવા લાગી તે વખતે હાર જોયો નહી, તેથી તે વિલખી થઈ ગઈ. તેણે તે બીના રાજાને કહી. રાજાએ અભયકુમારને બેલાવીને કહ્યું કે “આ હાર સાત દિવસમાં શોધી લાવ, તે સિવાય તારે જીવવાને ઉપાય દેખાતા નથી.” પછી અભયકુમાર મંત્રીએ તે હારની નિરંતર શોધ કરવા માંડી. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ શ્રી વિપરિકૃતહવે તે નગરમાં કોઈ આચાર્યના પાંચ શિખે આવ્યા હતા, તેમનાં શિવ, સુવત, ધન્ય, જેણુક અને સુસ્થિત એવાં નામ હતાં. તેમાંથી સુસ્થિત મુનિ જિનકપીપણું અંગીકાર કરવાની ઈચ્છાથી તેની પાંચ પ્રકારની ભાવના ભાવતા હતા, (તુલના કરતા હતા) તેનાં નામ આ પ્રમાણે – તવેણ સણું સુણ ગત્તએણ બેલેણ યા તુલણ પંચહા કુત્તા, જિણકપ પડિરજ્જો ૧ છે અર્થ—“જિનકલ્પ સ્વીકારવાને ઈચ્છનાર મુનિને માટે ત૫, સત્વ, સૂત્ર, એકત્વ અને બળ એ પાંચ પ્રકારની તુલના કહી છે.” (૧) પહેલી તપભાવના આ પ્રમાણે છે કે-પ્રથમ તે પિરસી વગેરે તપને અભ્યાસ કરે છે. તેમાં ગિરિનદીમાં ઉતરતા સિંહની જેમ ભૂખને વિજય કરવાને માટે ત્રણ ગણું તપ કરવું. જેમ કે પર્વતમાંથી નીકળતી નદી જલથી ભરપૂર હોય, તે નદીને ઉતરતે સિંહ સરલ માગ આવે ત્યાં સુધી વક્ર ગતિએ ચાલે, તેવી જ રીતે એક એક ઉપવાસની વૃદ્ધિ કરતાં કાંઈ પણ હાનિ ન થાય તેમ છ માસના ઉપવાસ કરવા સુધી તપને વધારે. (૨) બીજી સત્વ ભાવના આ પ્રમાણે છે કે રાત્રીને વખતે પ્રથમ ઉપાશ્રયમાં રહીને કાર્યોત્સર્ગ કરતાં સપ, ચેર, ગોપાળ તથા ભયંકર સંગ્રામ વિગેરેથી ભય પામે નહી, અને રાત્રીના પહેલા ત્રણ પ્રહર સુધી ધ્યાનમાં લીન રહે, બીલકુલ નિદ્રા લે નહી. તે કાર્યોત્સર્ગ કરવાનાં પાંચ સ્થાન છે. તેમાં પ્રથમ ઉપાશ્રયમાં, બીજું ઉપાશ્રય બહાર, ત્રીજું ચૌટામાં, ચેાથું શન્ય ઘરમાં અને પાંચમું શમશાનમાં. આ સ્થાનમાં ધ્યાનમગ્ન રહેતાં ભયંકર સ્વરુપવાળા દેવતાઓ બીવડાવે તેપણ લગાર પણ ભય પામે નહી; સર્વત્ર નિર્ભય રહે. (આ ભાવનામાં ભય ને નિદ્રાનો જય કરવાને છે). (૩) ત્રીજી સૂત્ર ભાવના એવી રીતે છે કે-નંદીસૂત્ર વિગેરે સર્વ શાસ્ત્ર પોતાના નામની જેમ કઈ પણ વખતે ભૂલે નહી, કઠે રાખે અને કાળના પ્રમાણને સૂત્રને આધારે બરાબર જાણે. શ્વાસોસ, પ્રાણ, તેંક, મુહૂર્ત તથા પિરસી વિગેરે કાળના પ્રમાણને, દિવસે તથા રાત્રીએ મેઘાદિકથી આકાશ છવાયું હોય તે પણ સત્યસ્વરૂપ જાણે, તથા પડિલેહણને કાળ, બે ટંકના પ્રતિક્રમણને કાળ, ભિક્ષાને કાળ તથા વિહારાદિકને કાળ પણ દેહની છાયા ન દેખાતી હોય ત્યારે પણ બરાબર જાણે. (૪) ચોથી એકત્વ ભાવના એવી રીતે છે કે-જે કે પ્રથમ ગૃહસ્થીપણાનું કીધનાદિ સંબંધી મમત્વ સાધુઓએ છોડી દીધું છે, તે પણ પાછળથી આચાર્યાદિક પદ પ્રાપ્ત થવાથી ગચ્છ વિગેરે ઉપર મમત્વ ઉત્પન્ન થાય છે, તે મમત્વ ન કરે, અને દષ્ટિપાત, આલાપ, પરસ્પર કુશળ (સુખશાતા) પૃચ્છા અને કથાવ્યતિકર (વાતચીત કરવી, પ્રક્ષાદિની બીના) કહેવા વિગેરેની જે પ્રથમ પ્રવૃત્તિ હતી, તે સર્વને ત્યાગ કર. છેવટે દેહ અને ઉપાધિ આદિકને મમત્વ પણ તજવે. (૫) પાંચમી બળ ભાવના આ પ્રમાણે છે કે ત૫ પ્રમુખના વશથી જે શરીરનું બળ ક્ષીણ થયું હોય તે પણ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ૨ ચિત્તના ધેયને ત્યાગ કરે નહી. મહા ઘેર પરિષહ ઉત્પન્ન થાય, અથવા બીજાં દુર્ધર પ્રાણીઓના ભયજનક ઉપસર્ગો થાય તે પણ પિતાનું ધેય મૂકે નહી. આ પ્રમાણે પાંચ ભાવનાથી જે કાંઈ પણ ક્ષોભ ન પામે તે પછી જિનકલ્પને અંગીકાર કરી શકાય છે. સુસ્થિત મુનિ બીજી સવ ભાવનાએ કરીને આત્માને ભાવતા હતા. તેમાં પણ ઉપાશ્રય બહાર રહીને કાર્યોત્સર્ગ કરવા બીજા સત્વ ગની ભાવના કરતા હતા. તે પચે મુનિઓ અભયકુમાર મંત્રીની યાનશાળામાં માસક૫ રહ્યા હતા. હવે અભયકુમારે ઘણી શેધ કરી તે પણ હાર મળે નહી, તેથી “છ દિવસ વીતી ગયા અને સાતમો દિવસ છે, કેણ જાણે કાલે શું થશે?ઈત્યાદિ વિચારથી શેકાતુર થયેલા તે મંત્રી “આજે તો સાધુ પાસે જઈને તેમની પર્ય પાસના કરૂં” એ વિચાર કરીને ઉપાશ્રયમાં આવી રાત્રિસિહ લઈ ત્યાંજ રાત્રિ રહ્યા. તે સમયે સુસ્થિત મુનિ પ્રતિક્રમણ કરીને ઉપાશ્રયની બહાર જઈ કાયોત્સર્ગે રહ્યા. અહીં પેલા મણિકારને પુત્રને વિચાર થયો કે “જે કદાચ રાજાને આ હાર મારી પાસે છે એમ ખબર પડશે, તો આખા કુટુંબ સહિત મારા જીવિતની હાનિ થશે.” પછી તેણે તે હાર વાનરને પાછો આપ્યો. માણસ ઉપર કૃપાવાન વાનર તે હાર બીજે કાંઈ ન મૂકતાં સાધુના ઉપાશ્રય પાસે આવે, ત્યાં મુનિને ઉપાશ્રયની બહાર એકલા કાર્યોત્સર્ગે રહેલા જોઈને તેણે તે હાર મુનિના કંઠમાં પહેરાવી દીધું. હવે ઉપાશ્રયમાં રહેલા બીજા ચાર સાધુઓ એક એક પ્રહરના વારા પ્રમાણે સુસ્થિત મુનિના શરીરને પ્રમજવા (તેની સંભાળ લેવા) આવતા હતા. તેમાં પ્રથમ શિવસાધુ પહેલે પ્રહરે કાસગે રહેલા સુસ્થિત મુનિનાં દેહનું પ્રમાર્જન કરવા માટે આવ્યા. તે વખતે તેમના કંઠમાં દિવ્ય કાંતિવાળો હાર જોઈને તેણે ધાર્યું કે “જરુર જેને માટે અભય મંત્રી ચિંતાતુર છે તેજ આ હાર જણાય છે.” પછી સુસ્થિત મુનિના દેહનું પ્રમાર્જન કરીને પહેલો પ્રહાર પૂરો થયે ઉપાશ્રયની અંદર નિસિહિ પ્રવેશ કરતાં તેને બદલે (નિસિહી એમ કહેવાને બદલે) શિવસાધુ બોલ્યો કે “અહે! મહાભય પ્રાપ્ત થયું.” તે સાંભળી અભયે પૂછયું કે “નિર્ભય એવા મુનિઓને ભય કયાંથી હોય?” સાધુએ કહ્યું કે “પૂર્વે અનુભવેલા ભયનું સ્મરણ થયું.” અભયે કહ્યું કે “હે પૂજ્ય! તે વૃત્તાન્ત જાણવા ઈચ્છું છું.” ત્યારે મુનિ બોલ્યા કે અવન્તી નગરીમાં સેમ અને શિવદત્ત નામે બે ભાઈઓ રહેતા હતા. તે બને ધન મેળવવાની ઈચ્છાથી વ્યાપાર કરવા માટે સૌરાષ્ટ્ર દેશમાં ગયા. ત્યાં અનેક પ્રકારના અધમ તથા કર્માદાનના વ્યાપાર કરીને તેમણે ઘણું દ્રવ્ય મેળવ્યું. પછી પોતાના ઘર તરફ આવવા તૈયાર થયા. તે વખતે સર્વ ધન એક વાંસળીમાં ભરીને મોટા ભાઈએ તે વાંસળી પિતાની કેડે બાંધી. માર્ગમાં ચાલતાં તેને વિચાર થયો કે “જે હું નાના ભાઈને મારી નાંખું For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ [શ્રી વિજ્યપધરિકૃતતો આ ધનને ભાગીદાર કેઈ રહે નહી, અને સર્વ ધન મારા હાથમાં જ રહે.” એમ વિચાર કરતો કરતે તે નાના ભાઈ સહિત ગન્ધવતી નદી પાસે આવી પહોંચે એટલે તેણે વિચાર્યું કે “આ દ્રવ્યના પ્રભાવથી પ્રતિક્ષણે મને રૌદ્રધ્યાન થયા કરે છે, માટે આ અનર્થ કરનારી વાંસળીને નદીના મોટા દ્રહમાંજ નાખી દઊં. એમ વિચારીને તેણે તરતજ નદીના મોટા ધરામાં તે વાંસળી નાંખી દીધી. તે જોઈને નાના ભાઈએ કહ્યું કે “અરે ભાઈ! આ તમે શું કર્યું?” મોટે ભાઈ બોલ્યો કે “ દુર્ણ બુદ્ધિ સહિત મેં વાંસળીને અગાધ જળમાં નાંખી દીધી છે.” એમ કહીને તેણે પોતાના દુષ્ટ વિચારે નાના ભાઈને કહ્યા. તે સાંભળીને ના ભાઈ પણ બોલ્યો કે “તમે બહુ સારું કર્યું, મારી પણ તેવીજ દુષ્ટ બુદ્ધિ થતી હતી, તે પણ નાશ પામી.” પછી તે બન્ને ભાઈએ પિતાને ઘેર આવ્યા. અહીં તે વાંસળી એક સુધિત મત્સ્ય (ભૂખ્યું માછલું) ગળી ગયો. તે મસ્ય ભારે થઈ જવાથી તરતજ કઈ એક મચ્છીમારની જાળમાં પકડાયે. તેને મારીને માછીમાર ચૌટામાં વેચવા આવ્યું. તે બન્ને ભાઈઓની માતાએ મૂલ્ય આપીને તે મસ્યા વેચાતો લીધે, અને ઘેર આવીને પોતાની દીકરીને વિદ્યા૨વા આપ્યો. તે દીકરીએ મસ્ય કાપતાં તેમાં વાંસળી દીઠી. તેને છાની રીતે લઈને પિતાના મેળામાં સંતાડી. તે જોઈને માતાએ પૂછયું કે “તે શું સંતાડયું?પુત્રી બેલી કે “કાંઈ નહી.” માતા ખાત્રી કરવા માટે તેની પાસે ગઈ, એટલે પુત્રીએ તેને હાથમાં રહેલા છરાવડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યો, તેથી તે ડોશી મૃત્યુ પામી. પછી ગભરાઈને તે અમારી બહેન એકદમ ઉઠી, એટલે તેના મેળામાંથી તે વાંસળી ભૂમિપર પડતી અમે નજરે જોઈ, તેથી અમને બન્ને ભાઈઓને વિચાર થયો કે “અહે! તેજ આ અનર્થ કરનાર ધન છે કે જેને અમે ફેંકી દીધું હતું !” ઈત્યાદિ વિચારીને માતાની ઉર્વઝિયા (મૃત્યુ થયા પછીની ક્રિયા) કરીને અમે બન્ને ભાઈઓએ વૈરાગ્યથી તે વાંસળીને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. માટે છે શ્રાવક! તે ભય અત્યારે મને યાદ આવ્યું. તમેય જુઓ કે તે અર્થ (ધન) કેવું ભયકારી છે?” અભયકુમાર બેલ્યા કે “હે પૂજ્ય ! આપનું વાક્ય સત્ય છે. ધન નેહવાળા ભાઈઓમાં પણ પરસ્પર પૈર કાવનારું છે, સેંકડે દેવ ઉત્પન્ન કરનારું છે અને હજાર દુબેને આપનારું છે. તેના ભયથી આપે જે આ ચારિત્ર લીધું તે બહુ સારું કર્યું છે; કેમકે દુખને આપનારા એવા અનેક વિકને કરાવનારું ધન છે.” આ દષ્ટાંત સાંભળી અભયકુમાર ધનનું દુઃખદાયી પરિણામ જાણ્યા છતાં પોતે ધનને આદર કર્યો છે એમ વિચારીને તે શિવસાધુની તથા કાયોત્સર્ગ રહેવા સુસ્થિત મુનિની પ્રશંસા કરવા લાગ્યા. ( તવ સુસ્થિત સાધુ, કાયોત્સર્ગનુષ મુદા ! જ દેહમમાનાથ, હિયાએ સુત્રો થયો છે . ' For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ દેરાનાચિંતામણિ ભાગ ચાથા ] ૧ અઃ— તેજ પ્રમાણે હ પૂર્વક કાયાત્સગને સેવનારા સુસ્થિત મુનિના દેહનું પ્રમાર્જન કરવા માટે બીજે પ્રહરે સુત્રત સાધુ ગયા. આ શ્લેાકમાં સૂચવેલા સુત્રત મુનિના સંબંધ આ પ્રમાણે છે— ?? ,, "" હવે ખીજે પ્રહર સુસ્થિત મુનિના દેહને પ્રમાવા માટે સુન્નત સાધુ ઉપાશ્રયની બહાર નીકળ્યા. તે પણ પેાતાનું કાય કરીને હાર જોઈ મીને પ્રહર પૂરા થયે પાછા વળ્યા, અને “ અહો ! મહાભય ઉત્પન્ન થયું ” એમ ખેલ્યા. તે સાંભળીને અભયકુમાર મંત્રીએ પૂછ્યું કે “ હે પૂજ્ય ! જેમણે ગૃહકાર્યાના સર્વથા ત્યાગ કર્યો છે. એવા મુનિને મેટુ' ભય શું? ” સાધુ મેલ્યા કે “ પૂર્વે અનુભવેલું ભય સ્મરણમાં આવ્યું. ” મંત્રીએ તેનુ સ્વરુપ પૂછ્યું, એટલે સુત્રત મુનિ ખેલ્યા કે “ અંગદેશને વિષે વ્રજ નામના ગામમાં મનહર વાણિયાના પુત્ર હું... સુત્રત નામે હતા. મારે સીલિટ્ટા નામની પત્ની હતી. એકદા તે ગામમાં ચારો પેઢા. તેમના ભયથી સર્વ લેાકેા નાસી ગયા. હું એકાન્ત સ્થળમાં સંતાઇ ગયા. તે વાતથી અજાણી મારી સ્રીએ ચારાને કહ્યું કે “ તમે એને કેમ હરી જતા નથી ? ’' તેના આવા વાકયથી ચારોએ તેના અભિપ્રાય જાણીને તેનુ હરણ કર્યું, અને પોતાના પક્ષીપતિને અપણુ કરી. પછી મારા સ્વજના મને વારવાર કહેવા લાગ્યા કે “ તું વધૂને અંધનથી કેમ છેડાવતા નથી ? ” તાપણુ હુ' તેની શેાધ કરતા નહોતા. અન્યદા સ્વજનાના બહુ આગ્રહ થવાથી હું એકલા ચારની પટ્ટીમાં ગુપ્ત રીતે ગયા. ત્યાં એક વૃદ્ધ ડોશીને ઘેર રહ્યો. એક દિવસ મેં તે ટાશીને મારી સ્રીનું હરણ થયેલું જણાવ્યું, તેથી તે વૃદ્ધાએ પન્નીપતિને ઘેર જઈને તે સ્ત્રીને કહ્યુ કે “ તારે માટે તારા પતિ અહી આવ્યે છે.” તે સાંભળી સીભિટ્ટા મેલી કે “ આજે પદ્મીપતિ મહાર જવાને છે, તેથી તેના ગયા પછી સાંજે મારા પતિને મારી પાસે મેાકલજો, ” પછી તે વૃદ્ધાના કહેવાથી હું મારી સ્ત્રી પાસે ગયેા. તેણે મારૂ સારી રીતે આસનાદિકથી સન્માન કર્યું". તેવામાં પલ્લીપતિ અપશુકન થવાથી પાળે આવ્યા, તેથી મારી સ્ત્રીએ મને પલંગની નીચે સંતાડી દીધા, પટ્ટીપતિ પણ આવીને તેજ પલંગ ઉપર બેઠા, તેથી હું ભયભીત થયા. પછી મારી સ્ત્રીએ પટ્ટીપતિને પૂછ્યું કે “ હે પટ્ટીશ ! જો કદાચ મારા પતિ અહી આવે તા તમે મને શુ કરે ? ” તેણે જવામ આપ્યા કે “ સત્કારપૂર્વક તને તારા પતિને પાછી સાંપી દઉં.” તે સાંભળીને તેણે વક્ર ભ્રકુટી કરીને સંજ્ઞા ી, એટલે તે ફરીથી ખેલ્યા કે “ જો હું તારા પતિને જોઉં, તા તેનો વધ કર્” એટલે મારી સ્ત્રીએ નેત્રની સંજ્ઞાથી મને દેખાડયા કે તરતજ તેણે મારા કેશ પકડીને મને બહાર કાઢ્યો અને લીલી વાધરથી મને આંધી લીધા. પછી પદ્મીપતિ વગેરે સર્વ જના સૂઇ ગયા. મને માંધ્યા હતા ત્યાં કેટલાએક કુતરા આવ્યા, તેમણે મારાં સ ધન ભક્ષણ કર્યાં, તેથી હું' બંધનમુક્ત થયા. પછી તે ચારનાજ ખડ્ગવતી મે' પટ્ટીપતિને મારી નાંખ્યા, અને મારી સ્રીના કેશ પકડીને ખેંચી અને કહ્યું કે “જે ખૂમ પાડીશ તે હું તારૂ શિર પણ છેદી નાખીશ. ” . For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૨ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત એટલે તે સ્ત્રી મૌન ધરી રહી. પછી તેને લઇને હું બહાર નીકળી ચાલવા માંડયા. તે મારી સ્ત્રીએ માગમાં કમલ ફાડીને તેના કકડા નાંખવા માંડયા. પ્રાતઃકાળે હું તેની સાથે એક વાંસની જાળમાં વિસામા ખાવા માટે રોકાયા. થાડી વારે મારી સ્ત્રીએ નાંખેલા કંબલના કકડાને અનુસારે તે પદ્મીપતિના અનુચરો આવી પહેાંચ્યા, અને મને ખૂબ માર માૌં. પછી મારાં પાંચ અંગાને પાંચ ખીલાથી જડી લઈ મને પૃથ્વી સાથે ચાંટાડી દીધા, અને મારી ભાર્યાને લઇને તેઓ પાછા ચાલ્યા ગયા. ઘેાડી વારે એક વાનર મારી પાસે આવ્યેા. તે મને જોઇને મૂર્છા પામ્યા. કેટલીક વારે સાવધ થઈને તે શલ્યાદ્ધરણી (શલ્યનેા ઉદ્ધાર કરનારી) અને સરાહણી ( ઘા રૂઝાવનારી ) ઔષિધ લઈને મારી પાસે આવ્યેા. તેનાથી તેણે મને શલ્ય રહિત કર્યા. પછી મારી સમીપે તેણે અક્ષરો લખ્યા કેન્દ્ર હું તારા ગામમાં સિદ્ધકર્મા નામનેા વૈદ્ય હતા; તે વખતે પણ મેં તને સાજો કર્યો હતા, તે હું મરીને આ વનમાં વાનર થયા . આ વનમાં કોઇ એક વાનરે મને પ્રહાર કરીને મારા સર્વ પરિવાર લઈ લીધેા છે, યૂથથી ભ્રષ્ટ થયેલે અહી' તારી પાસે આવ્યેા છું, તને જોઈને મને જાતિસ્મરણ થયું તેથી મેં તને શલ્યથી મુક્ત કર્યા છે. હવે તુ પણ મારા સહાયભૂત થા, જેથી મારા શત્રુ વાનરના હુ. પરાજય કરૂં. ” તે સાંભળીને હું તે મટની સાથે ગયે. ત્યાં અને મટનું યુદ્ધ શરૂ થયું. તેમાં મારી સાથેના મર્કટના પરાજય થયા, ત્યારે તેણે મને કહ્યુ કે “ તેમને મદદ કેમ ન કરી ? ” મે’ કહ્યુ કે “ તમે બન્ને રૂપ અને વર્ણાદિકે કરીને સમાન દેખાઓ છે, તેથી મારા મિત્ર કાણુ અને તેના શત્રુ કોણ તે હું ઓળખી શકયા નહી.” તે સાંભળીને તે મર્કટ નિશાની માટે પેાતાના કંઠમાં પુષ્પમાળા નાંખીને ફરીથી યુદ્ધ કરવા ગયા. તે વખતે મે' ખીજા વાનરને પત્થરવડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યા, જેથી તે મૃત્યુ પામ્યો. પછી હુ. મારા મિત્ર વાનરની રજા લઈને પા ચારની પટ્ટીમાં ગયો. ત્યાં મારી ભાર્યા સાથે આલિગન કરીને સુતેલા પક્ષીપતિના ભાઈને મે' ખડ્ગવડે મારી નાંખ્યો અને બળાત્કારથી મારી ને લઈને મારે ઘેર આવ્યો; પરંતુ સર્વ પ્રકારનાં દુઃખના અનુભવ થવાથી મને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી મેં તત્કાળ સ’સાર છેાડીને ચારિત્ર ગ્રહણ કર્યું.. હેમંત્રી! આજે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં તે ભયનું સ્મરણુ થયું. ” તે સાંભળી મત્રી ખેલ્યો કે “ હું મુનિ ! આપે તે સ્ત્રીને સંગ છેડીને ચારિત્ર લીધું તે ઘણું ઉત્તમ કામ કર્યું. છે.” પછી ત્રીજે પ્રહરે ધન્યમુનિ સુસ્થિત મુનિના દેહને પ્રમાવા ગયા. તે પણ તેવીજ રીતે હાર જોઇને “અહા ! માટું ભય ઉત્પન્ન થયું” એમ ખેલતા ઉપાશ્રયમાં આન્યા. અભયકુમારે પૂછ્યું કે “હે પૂજ્ય ! વીતરાગના માર્ગમાં રહેલાને અતિ ભય કયાંથી હોય ?” સુનિ ખેલ્યા કે “ પૂર્વ અનુભવેલ ભવ ચાદ આવ્યેા. ” મંત્રીએ કહ્યું “હે સ્વામી ! તે વૃત્તાન્ત પ્રકાશિત કરો.” ત્યારે મુનિ કહેવા લાગ્યા કે—અવન્તી નગરી સમીપે એક ગામડાના રહીશ કાઈ કુલપુત્ર (કણબી)ના પુત્ર હું ધનક નામને છું. મારા માતાપિતા એ મને અવન્તીમાં પરાજ્યેા હતેા. એકના હું. સાયંકાળને વખતે મારે સાસરે જતે For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ૨૩ દેશનાચિંતામણિ ભાગ ૨] હતે. સંધ્યા સમય થતાં હું અવન્તી નગરીના સ્મશાને જઈ પહોંચ્યા. ત્યાં એક યુવતીને રેતી સાંભળીને મેં તેને પૂછ્યું કે “તું કેમ રુએ છે?” તે બોલી કે “જે માણસ કદી દુઃખ પામ્યું નથી અથવા જે દુઃખ ભાંગવા સમર્થ નથી અથવા જે બીજાનું દુઃખ જાણી દુઃખી થતો નથી તેવા માણસને દુઃખનું વૃત્તાંત કહેવું નહી અને જે દુઃખ પામે છે, જે દુઃખને નિગ્રહ કરવા સમર્થ છે અથવા જે પારકા દુઃખે દુખીઓ થાય છે તેને દુઃખની વાત કહેવી.” તે સાંભળીને મેં કહ્યું કે “હું તારા દુઃખનું નિવારણ કરીશ.” ત્યારે તે બેલી કે “આ શાળી ઉપર ચડાવેલે માણસ મારા સ્વામી છે. તે નિર્દોષ છતાં તેને રાજાએ આવી દશા પમાડી છે. હું રાજપુરૂષથી ભય પામતી “મને કઈ જાણે નહી” એમ વિચારીને આ સંધ્યા સમયે મારા સ્વામી માટે ભેજનાદિક લઈને આવી છું, પણ મારું શરીર નાનું હોવાથી હું તેને ભોજન કરાવવા શક્તિમાન થતી નથી, તેથી હું રુદન કરું છું.તે સાંભળીને મેં તેને કહ્યું કે “મારી પીઠ પર ચડીને તું તારા પતિને ભજન કરાવ.” ત્યારે તેણે મને કહ્યું કે “તારે નીચી દષ્ટિજ રાખવી, ઉંચું જેવું નહીં; જે ઉંચું જોઈશ તે હું પતિવ્રતા હોવાથી લજજા પામીશ.” એમ કહીને તે મારી પીઠપર ચડી પિતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ. ડીવારે મારા પૃષ્ઠ ઉપર રુધિરનાં બિંદુઓ પડવા લાગ્યા. તેથી મેં કાંઈક ઉંચી દષ્ટિ કરી જોયું તો છરાવડે તે માણસનું માંસાદિક લેતી અને તેને કાપી કાપીને પાત્રમાં નાંખતી મેં તેને જોઈ. આવા બિભત્સ કર્મને જોઈ. ને મેં તેને પડતી મૂકી અને ભયથી હું ગામના દરવાજા પાસે આવેલા એક યક્ષના દેરામાં પેઠે. મારી પાછળજ દેડતી આવતી તેણીએ મને જયે; એટલે મારે એક પગ દેરાના ઉમરાની બહાર અને એક પગ અંદર હતું, તેજ વખતે તેણે બહારના પગ ઉપર તેજ અસિવડે પ્રહાર કર્યો અને તેનાથી કપાયેલો મારે ઉપ્રદેશ લઈને તે નાસી ગઈ પછી હું દ્વારદેવીની પાસે કરુણ સ્વરે રુદન કરવા લાગે; તેથી દેવીને કરુણા ઉત્પન્ન થઈ, એટલે કોઈ શૂળીએ ચડાવેલા સજીવન માણસનો ઉપ્રદેશ કાપી લાવીને મારા પગ સાથે સાંધી તેણે મને સાજો કર્યો. પછી હું રાત્રીને જ વખતે મારા સસરાને ઘેર ગયે, ત્યાં ઘરમાં દીવો બળતું હોવાથી દ્વારના છિદ્રમાંથી ઘરની અંદર શું થાય છે તે હું જેવા લાગે, તે તેજ સ્ત્રીને અને તેની માને મદ્ય માંસ ખાતી મેં જોઈ. તેની માએ તેને પૂછયું કે “અહે પુત્રી ! આવું સુંદર તાજું માંસ તું ક્યાંથી લાવી ?” તે બેલી “હે માતા ! આ માંસ તારા જમાઈનું છે.” એમ કહીને તેણે સર્વ વૃત્તાન્ત કહ્યો, ત્યારે તેની માતા બેલી કે “એમ કરવું તને યેગ્ય નહેતું.” પુત્રી બેલી કે “હું શું કરું? તેણે મારા વચન પ્રમાણે કર્યું નહી, અને ઉંચું જોયું, તેથી મેં તેમ કર્યું. આ પ્રમાણે તે બન્નેની વાતો સાંભળીને હું પાછો ફરી દેવીના ચિત્યમાં આવ્યો અને ત્યાં રાત્રી નિગમન કરી, કેઈ સાધુ પાસે ધર્મોપદેશ સાંભળીને મેં દીક્ષા ગ્રહણ કરી. હાલમાં આ સુસ્થિત મુનિની સેવા કરૂં છું. આજે તે પૂર્વનું અનુભવેલું ભય સ્મરણમાં આવ્યું.” તે સાંભળીને અભયકુમારે તેમની અતિ પ્રશંસા કરવી. For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપધસૂરિકૃતહવે થે પ્રહરે જેક મુનિ પ્રમાર્જન કરવા નિમિત્તે ગયા. તેઓ પણ હાર જઈને “મહા ભય ઉત્પન્ન થયું” એમ બોલ્યા. અભયકુમારે પૂછતાં તે જેણક સાધુ પિતાનું પૂર્વ ચરિત્ર કહેવા લાગ્યા કે “અવન્તીનગરીમાં જેણુક નામને હું સાર્થવાહ હતા. મારી સ્ત્રી ઉપર હું અતિ વાગવાન હતે.” એક વખત મારી ભાર્યાએ મને કહ્યું કે “તમે મને મૃગપુચ્છ લાવી આપો.” મેં કહ્યું કે “હું ક્યાંથી લાવી આપું?” તે બેલી કે “રાજગૃહી નગરીના રાજાને ઘેર મૃગે છે, ત્યાંથી લાવી આપ.” પછી હું રાજગૃહી નગરીના ઉદ્યાનમાં ગયે, ત્યાં સ્વરૂપવાન વેશ્યાને સમૂહ છેલ પુરુષની સાથે કીડા કરતો મેં જે, તેમાંથી એક મુગ્ધસેના નામની સુંદર યુવતીને કોઈ વિદ્યાધરે હરણ કરી. મેં તે વિદ્યાધરને બાણથી વીંધી નાખે, એટલે તેના હાથમાંથી છૂટીને તે યુવતી સરોવરમાં પડી, તેમાં ઉગેલા કમળે લઈને તે બહાર નીકળી અને મને કમળનું લેણું કરી મારી સાથે સ્નેહ કરવા લાગી. ત્યાર પછી તેણે મને આગમનનું કારણ પૂછયું, એટલે મેં પણ સ્ત્રીની પ્રેરણાથી કરેલા પ્રયાણનું વૃત્તાન્ત જણાવ્યું. તે વૃત્તાન્ત સાંભળીને તે યુવતીએ મને કહ્યું કે “ખરેખર તમારી સ્ત્રી અસતી જણાય છે. કપટ કરીને તમને છેતર્યા છે.” તે યુવતીનું આ વાકય મને સત્ય લાગ્યું નહીં. મને એવો ભાસ થયો કે “સ્ત્રીઓ બીજી સ્ત્રીના ગુણ સાંભળીને ખુશી થતી નથી, પણ ઈર્ષ્યાળુ થાય છે.” પછી હું મુગ્ધસેના વેશ્યાને ઘેર ગયો. તેણે ઘણું ઉપચારથી મારી સેવા કરી. એક દિવસ તે વેશ્યાએ શ્રેણિક રાજા પાસે નૃત્ય કરવાનો આરંભ કર્યો, તે વખતે હું તેની સાથે હતા. સર્વ જનનાં હદય નૃત્યમાં લીન થયેલાં જોઈને મેં મૃગપુછ હરણ કર્યું પણ તેના રક્ષકે મને દીઠો એટલે તેણે રાજા પાસે જાહેર કર્યું. તે ગુન્હામાંથી મને મુગ્ધસેનાએ છોડા. અન્ય તે મુગ્ધસેનાને લઈને હું મારા ગામ તરફ ચાલ્યો અને ગામની બહાર ઉદ્યાનમાં તે વેશ્યાને મૂકીને રાત્રે હું ગુપ્ત રીતે મારે ઘેર ગયો. તે વખતે મારી ભાર્યાને એક જાર પુરુષની સાથે ભેજન કરતી મેં જોઈ. ત્યાર પછી મારી સ્ત્રી કાંઈ કામ માટે બહાર ગઈ અને તે જાર સૂઈ ગયો, ત્યારે તેને મેં મારી નાંખ્યો. મારી સ્ત્રીએ આવીને તેને મરે જે, એટલે તરત જ તેને ઉચકીને ઘરના વાડામાં એક ખાડો ખોદી તેમાં દાટી દીધું. તે સર્વ આચરિત્ર જેઈને પાછો હું ઉધાનમાં પેલી વેશ્યા પાસે આવ્યું અને તેને સર્વ વાત કહી. પછી વેશ્યા સાથે હું રાજગૃહી નગરીમાં આવી તેને ઘેર ઘણા કાળ સુધી રહ્યો. પછી વેશ્યાની રજા લઈને હું ફરીથી મારી સ્ત્રીનું ચરિત્ર જેવાની ઉત્કંઠાથી ઘેર ગયે. મારી સ્ત્રી નિરંતર મારી સેવા કરવા લાગી, મેં પણ તેનું ચરિત્ર પ્રગટ કર્યું નહીં. હવે તે હમેશાં પિલા જારને જ્યાં ડાટ હસે તે સ્થાનની ભેજનાદિકનૈવેદ્યથી પ્રથમ પૂજા કરી પછી જમતી હતી. એક દિવસે મારી સ્ત્રીએ મારે માટે ઘેબર વિગેરે મિષ્ટ ભેજન તૈયાર કર્યું, તે વખતે મેં તેને કહ્યું કે “આજે પ્રથમથી કેઈને તારે આ ભેજન આપવું નહી; જે તને અધિક પ્રિય હોય તેને જ પ્રથમ આપવું.” ત્યારે તે બોલી કે “મારે તમારાથી બીજે કઈ અધિક પ્રિય નથી. ” એમ કહીને તે મારી દષ્ટિ ચૂકાવીને પેલા જારવાળા સ્થળની પૂજા કરવા ગઈ. મેં તે જાણીને તેને કહ્યું કે “હે અપ્રાચ્ચે પ્રાર્થિકે ! (મૃત્યુને For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ દશનાચિંતામણિ ભાગ ચ ] માગનારી!) હજુ સુધી તું તારું ચરિત્ર છેડતી નથી.” ત્યારે તેણે જવાબ આપ્યો કે “મેં કઈ પણ વખત તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, હું કઈ વખત કરવું વચન પણ બેલી નથી, અને શા માટે કારણ વિના મને ઠપકો આપે છે?” એમ બલીને ક્રોધથી અશ્રપાત કરતી તેણે તપાવેલા તેલથી ભરેલો લેઢાને તો મારી ઉપર ફેંકો. તેમાંથી ઉછળતા તેલના બિંદુઓ એટલાં બધાં મારા શરીર ઉપર પડયાં કે મારા શરીરની બધી ચામડી નાશ પામી ગઈ પછી હું ભયથી એકદમ નાસીને મહા મુશ્કેલીઓ મારી માના ઘરમાં પેસી ગયો, ત્યાં જતાંજ હું મૂછ ખાઈને પડી ગયું. મારા સ્વજનોએ મને શત પાક તૈલ વિગેરે ઉપચાર કરીને સાજો કર્યો. પછી મેં સર્વ કુટુંબને સત્ય વૃત્તાન્ત કહીને સાધુ પાસે આવી ધર્મોપદેશ સાંભળી વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી. અત્યારે પણ તે ભયનું મને સ્મરણ થયું.” તે સાંભળી અભયકુમાર બોલ્યો કે “હે પૂજ્ય! તમે તે બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના ભયથી રહિત છે, પણ અમે જ કર્મના સમૂહથી ભારે થતા સર્વ ભયની મધ્યે રહીએ છીએ.” ઈત્યાદિ ઘણી રીતે તેમની પ્રશંસા કરીને અભયકુમારે રાત્રીપસહ પૂર્ણ કર્યો. સૂર્યોદય થયે ત્યારે મંત્રી ઉપાશ્રયની બહાર નીકળ્યા. ત્યાં કાયોત્સર્ગમાં તત્પર અંત:કરણવાળા સુસ્થિત મુનિના કંઠમાં પેલે હાર જોઈને તેણે વિચાર્યું કે “અહે ! રાત્રીના દરેક પ્રહરે તે ચારે મુનિઓ “મહાભય પ્રાપ્ત થયું” એમ બોલ્યા હતા તે સત્ય છે; કેમકે નિસ્પૃહ મુનિઓને તે કાંચન મહાભય રૂપજ છે. અહે! સાધુઓની નિર્લોભતા કેવી છે! રાજ્ય સમાન દિવ્ય હાર જોઈને પાંચમાંથી કેઈએ લગાર પણ લોભ કર્યો નહી. ખરેખર સર્વ ભયે લોભમાંજ રહેલાં છે.” આ પ્રમાણે વિચરી સુસ્થિત મુનિને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને તથા સ્તુતિ કરીને રાજ્યકુમાર બોલ્યા કે “અહે ! તમેજ ખરેખરો લેભને જીત્યો છે.” પછી તે હાર મુનિના ગળામાંથી પિતેજ ઉતારીને હર્ષ પામતા રાજસભામાં જઈ શ્રેણિક રાજાને આપ્યું અને રાતે બનેલી તમામ બીના જણાવી. તે સાંભળીને રાજાએ મંત્રીને કહ્યું કે-મુનિઓના ગુણની પ્રશંસા વગેરે કરવાથી અનંત ભોના દુ:ખ ચિંતાદિકને અને આ ભવના પણ દુઃખ ચિંતાદિકને જરૂર નાશ થાય છે. આ રીતે મેં ટૂંકામાં જે કાર્યોત્સર્ગનું સ્વરૂપ જણાવ્યું, તે પ્રમાણે શ્રીમહાબલ રાજર્ષિ કાર્યોત્સર્ગ તપને ઉલ્લાસથી આરાધતા હતા. અને ચોમાસામાં સ્થિરતાથી ધ્યાન કરતા. અહીં ધ્યાન શબ્દના અર્થ સ્વરૂપ વગેરેનું ટૂંકામાં આ રીતે જાણવું -“ અન્તર્મુહૂર્ત માત્ર જે એકાગ્ર ચિત્તપણું તે ધ્યાન કહેવાય છે. તેવું ધ્યાન ઘણા કાળનાં બાંધેલાં કર્મોનો ક્ષય કરવામાં કારણભૂત છે.” આ અર્થને પુષ્ટિ કરનારૂં સિદ્ધાન્તનું વાકય પણ છે કે – અંતમુહુરમિત્ત, ચિત્તાવસ્થાણુમેગવત્કૃમિ | છઉમથાણું ઝાણું, જેગનિરેહો જિણાણે તુ . ૧ For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસુરિકૃત અર્થ:—“ એકજ વસ્તુમાં અંતર્મુહૂત માત્ર જે ચિત્તની એકાગ્રતા તે છદ્મસ્થ જીવાનુ` ધ્યાન છે અને યાગનિરોધ તે જિનેશ્વરનું ધ્યાન છે. २९ આ ધ્યાન ઘણા કાળનાં સચિત કરેલાં અનન્ત કર્મોના પણ તત્કાળ ક્ષય કરે છે. તે વિષે ભાષ્યકાર કહે છે કે— જહુ ચરસ ચિઅમિ ધમણુલા પવષ્ણુએ દુઅ ડહઈશ તહ કમ્નિધણમમિઅં ખણણ ઝાણાણલા ડાઈ ॥ ૧ ॥ અર્થ :-- જેમ ચિરકાળનાં એકઠાં કરેલાં કાષ્ટોને પવનની સાથે રહેલા અગ્નિ તત્કાળ ખાળી નાખે છે, તેમ અનન્ત કર્મ રૂપી ઈંધનને એક ક્ષણમાત્રમાંજ યાનરૂપી અગ્નિ બાળી નાખે છે.” અહુવા ઘસધાયા, ખણેણ પવાયા વિલિન્જંતિ । આપવાવહૂ, તહુ કમ્મઘણા વિલિ~તિ ॥ ૧ ॥ અર્થ:— અથવા જેમ પવનથી હણાયેલેા મેઘસમૂહ એક ક્ષણમાત્રમાં વીખાઈ જાય છે (નાશ પામી જાય છે), તેમ ધ્યાનરૂપી પવનથી હણાયેલેાક રૂપી મેઘ ક્ષણ માત્રમાં વેરાઇ જાય છે. હવે પ્રશસ્ત અને અપ્રશસ્ત નિમિત્તો ધ્યાનને અનુસારેજ ફળ આપે છે. તે વિષે કહ્યુ` છે કે-~ પ્રશસ્તકારણાનિ સ્યુ, શુભાનિ ધ્યાનયોગતઃ । અનિિપ તાન્યેવ, અનહુ ધ્યાનપુષ્ટિતઃ ॥ ૧ ॥ અપ્રશસ્તનિમિત્તાનિ, શુભાનિ ધ્યાનશુદ્ધિતઃ । તપાણિ ભવન્ત્યવ, અશુભાશ્રવસશ્રયાત્ ॥ ૨ ॥ અર્થ:— શુભ ધ્યાનના ચેાગથી પ્રશસ્ત એવાં કારણેા શુભ થાય છે અને તેજ કારણેા અશુભ ધ્યાનની પુષ્ટિથી અશુભ ( અયેાગ્ય ) પણ થાય છે. તેમજ ધ્યાનની શુદ્ધિથી અપ્રશસ્ત નિમિત્તો શુભ થાય છે, અને અશુભ આશ્રવનો આશ્રય કરવાથી તેજ (અશુભ) કારણેા અશુભ થાય છે.” આ એ ક્ષેાકેાનુ' તાત્પય એવું છે કે શ્રી જિનેશ્વરના મતમાં જેટલા સુકૃત્યાના પ્રકાર છે તે સવે જો કે મુક્તિના હેતુએ છે, પરંતુ તે સત્કૃત્યા શુભ ધ્યાનસંયુક્ત હોય તેજ મુક્તિનાં કારણ અને છે, નહી તેા મુક્તિનાં કારણ બનતા નથી. તે ઉપર ઘણા વખત સુધી ચારિત્રનું આરાધન કરનાર ગારમક નામના આચાર્યનું દૃષ્ટાંત ઔપદેશિક ગ્રંથામાંથી જાણી લેવું. અને શુભ ધ્યાનના પ્રતાપે સ્રી ધનાદિક જે કાંઈ ભવવૃદ્ધિના કાર ભૂત છે તે પણ મુક્તિનાં કારણ થાય છે. કહ્યુ` છે કે— For Personal & Private Use Only www.jalnelibrary.org Page #398 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચોથા ] અહી ધ્યાનસ્ય માહાભ્ય, યેનકાપિ હિ કામિની અનુરાગવિરાગાભ્યાં, ભવાય ચ શિવાય ચ છે ૧ | અર્થ --“અહો ધ્યાનનું કેવું માહાસ્ય છે કે જેથી એકજ સ્ત્રી અનુરાગ અને વૈરાગ્યે કરીને અનુક્રમે ભવને માટે તથા મોક્ષને માટે થાય છે, એટલે અનુરાગથી ભવને માટે થાય છે અને વૈરાગ્યથી મોક્ષને માટે થાય છે.” સૂત્રમાં પણ કહ્યું છે કે-- જે જત્તિઓ ય હેઊ, ભવન્સ તે ચેવ તત્તિઓ મુખે ગણુણઈઆ લેગા, દુહવિ પુન્ના ભાવે ખુલ્લા છે ? અર્થ:--“જે જેટલા સંસારના હેતુઓ છે તેજ તેટલા ભાવનાને અનુસરે મોક્ષના હેતુઓ છે; અસંખ્ય લોકના પ્રદેશ જેટલા તે બંનેના હેતુથી આ લેક ભરેલો છે. આ વિગેરે અનેક યુક્તિ કરીને ધ્યાનનું માહાસ્ય ઘણાં શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. તે સાંભળીને અપ્રશસ્ત અને નિમિત્તે મળે તો પણ વસુભૂતિની જેમ શુભ ધ્યાન તજવું નહી. વસુભૂતિની કથા. વસંતપુરમાં શિવભૂતિ અને વસુભૂતિ નામના બે ભાઈઓ હતા. એકદા મોટા ભાઈ શિવભૂતિની સ્ત્રી કમલશ્રીએ કામદેવ જેવા વસુભૂતિ દિયરને જોઈને રાગ ઉત્પન્ન થવાથી ભેગને માટે તેની પાસે યાચના કરી, ત્યારે વસુભૂતિ બોલ્યો કે “હે મુગ્ધા ! (ભેળી) “મોટા ભાઈની પત્ની માતા સમાન જાણવી” એમ નીતિશાસ્ત્રમાં કહેલું છે. ” તે સાંભળીને કમલશ્રી બેલી કે “હે સ્વામી! મારા અંગમાં વ્યાપેલી કામજવરની વ્યથા શાંત કર, નહી તે તેને મેટું પાપ લાગશે. તું લોકવ્યવહારથી અજ્ઞાત છે, તેથી શાસ્ત્રના વાકયથી બ્રાન્તિ પામ્યો છે. વ્યવહારને નહી જાણનારાનું એક દૃષ્ટાન્ત તને કહું તે સાંભળ. હરિસ્થળ નામના ગામમાં ન્યાય, જોતિષ, વ્યાકરણ અને વૈદ્યક શાસ્ત્રમાં કુશળ થયેલા પણ વ્યવહારમાં અકુશળ ચાર બ્રાહ્મણના પુત્રો પરસ્પર પ્રીતિવાળા હતા. એક દિવસ તે ચારે જણ પિતા પોતાની વિદ્યાથી ગર્વિત થયેલા પરદેશના કૌતુક જોવા માટે પિતાના ગામથી નીકળ્યા. માર્ગમાં કોઈ ગામ આવ્યું ત્યાં ભેજન માટે રોકાયા. પછી જે તૈયાયિક હેતે તેણે ઘી લાવવાનું કામ માથે લીધું. જોતિષીએ બળદ ચારવાનું, વૈયાકરણએ રસોઈ કરવાનું અને વૈધે શાક લાવવાનું કામ માથે લીધું. પછી પિતાપિતાનું કાર્ય કરવા માટે ચારે જણું તૈયાર થયા. તેમાં નયાયિક ઘી લઈને આવતાં માર્ગમાં વિચાર કરવા લાગ્યું કે “ઘતાધાર પાત્ર પાત્રાધારું ઘર્તા વા,” ઘીને આધારે પાત્ર છે કે પાત્રને આધારે ઘી રહ્યું છે? એમ વિચારીને ખાત્રી કરવા માટે તે વ્રત પાત્રને (ધીના વાસણને) ઉંધું વાળ્યું, એટલે તેમાનું બધું ઘી પૃથ્વી પર પડી ગયું. પછી આગળ ચાલતાં સામેથી હાથી આવતે જોઈને તેણે વિચાર્યું કે “આ હાથી પ્રાપ્ત For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૨૮ | શ્રી વિજ્યપદ્વરિત(અડકનાર) ને મારે કે અપ્રાપ્તને મારે? જે અપ્રાણને હણે તે કઈ પણ જીવે નહી, અને તેવી રીતે જોવામાં પણ આવતું નથી. જે કદાચ પ્રાણને હણે તે તેના મહાવતને કેમ હણતે નથી? હું તે અતિ દૂર છું, અને તેને અડકતો પણ નથી.” ઈત્યાદિ વિચાર કરે છે, તેવામાં હાથીએ તેને તત્કાળ સૂંઢથી પકડો. હવે બીજે જે જોષી હતા તે બળદ ચારવા ગયે, ત્યાં બળદે લીલા ઘાસ ચરતા ચરતા દૂર નીકળી ગયા. તેથી તેની શોધ કરવાને માટે તે જ્યોતિષ શાસ્ત્રનું રહસ્ય વિચારવા લાગ્યો કે “આ મારા બળદે અંધ નક્ષત્રમાં ગયા છે? કે કણ નક્ષત્રમાં ગયા છે? ચીપ્પટ નક્ષત્રમાં કે દિવ્ય (ચક્ષુ) નક્ષત્રમાંથી કયા નક્ષત્રમાં ગયા છે? વળી તેઓ કઈ દિશામાં ગયા છે ? અને ચર લગ્નમાં ગયા છે કે સ્થિર લગ્નમાં ગયા છે?” ઈત્યાદિ વિચાર કરવા લાગ્યો, તેટલામાં તે તે બળદ અતિ દૂર નીકળી ગયા. હવે ત્રીજે જે વૈયાકરણી હતું તે રસેઈ કરતા હતા, તેણે ચૂલા પર ખીચડી મૂકી હતી. તેમાં ખદબદ” શબ્દ થવા લાગ્યો. તે સાંભળીને તેણે વિચાર્યું કે “અહો ! આ “ખદબદ” શબ્દ કયા વ્યાકરણમાં કયા સૂત્રથી સિદ્ધ થાય છે ?” ઈત્યાદિ વિચાર કરવા લાગે, એટલે ખીચડી દાઝી ગઈ. હવે ચે જે વૈદ્ય હતું, તે શાક લેવા ગયા હતા. ત્યાં કેળાં, કેરી, કંકોડાં, ભાજી, લીંબુ વિગેરે ઘણું શાક જોઈને તેણે વિચાર્યું કે આ સર્વે શાક વાત, પિત્ત, કફ, શ્લેષ્મ અને ત્રિદોષ વિગેરે મહા વ્યાધિએને ઉત્પન્ન કરવાના કારણભૂત છે, માટે તે શાક તે લેવાં નહી. પણ આ લીંબડાનું શાક ઠીક છે, કેમકે વૈદ્યકશાસ્ત્રમાં લીંબડાના વખાણ આ રીતે કર્યા છે કે– નિબે વાતહર કલી સુરતરૂર શાખાશાખાકુલર પિત્તનઃ કૃમિનાશનઃ કફહર દુર્ગધુનિનશન કુષ્ઠવ્યાધિવિષાપહો વ્રણહરે દાક્ષાચન શેાધન બાલાનાં હિતકારકે વિજયતે નિંબાય તઐ નમ: ૧છે અર્થ–“શાખા પ્રશાખાએ કરીને યુક્ત એ આ લીંબડો કલિયુગને વિષે કલ્પવૃક્ષ સમાન વિજય પામે છે, તે વાતનું હરણ કરે છે, પિત્તને હણે છે, કૃમિને નાશ કરે છે, કફનું હરણ કરે છે, દુધને નાશ કરે છે, કુષ્ટ (કેટ)ના વ્યાધિને અને વિષને નાશ કરે છે, ત્રણચાંદા વિગેરેનું હરણ કરે (રઝાવે છે, ખાધેલા અનાજને શીધ્ર પાચન કરનાર છે, કેઠાને શુદ્ધ કરે છે, વળી બાળકોને વિશેષે હિત કરનાર છે, માટે તે નિબવૃક્ષને નમસ્કાર છે.” આમ વિચારીને તે વૈદકશાસ્ત્રને આધારે લીંબડાનું શાક લઈને આવ્યું. આ પ્રમાણે તેઓ શાસ્ત્ર ભણેલા હતા છતાં લેકવ્યવહારને નહી જાણવાથી પિતપોતાના કાર્યને સાધી શક્યા નહી. માટે દિયર ! તું પણ શાસ્ત્રની જડતા છોડીને મારી સાથે કીડા કર, નહી તે તેને માટે દોષ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે આગ્રહવાળાં ભાભીનાં વચન સાંભળી For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચાથા ] વસુભૂતિ વૈરાગ્ય પામી ઘર તજી દઇને સાધુ થયા. કહ્યું છે કે—— અપસર સખે દૂરાદસ્માત્ કટાક્ષવષાનલાત, પ્રકૃતિવિષમાદ્યોષિત્સદ્વિલાસલસત્ફણાત્ । ઇતરફણિના દ: રાક્યચિકિત્સિતુમૌષધશ્રઢલવનિતાભાગિગ્રસ્ત ત્યજન્તિ હિ મંત્રિણ: ॥ ૧ ॥ અથ—“ હે મિત્ર ! જેમાં કટાક્ષરૂપી ઝેરી અગ્નિ રહેલે છે, અને જેને વિલાસરુપી ઉછળતી કૂણા છે, તથા જે સ્વભાવથીજ વિષમ ( ભયંકર દુઃખ દેન૨) છે એવા આ સ્ત્રી રુપી સર્પથી તું દૂર ખસી જા; કેમકે ખીજા લૌકિક સર્પથી ડસાયેલા માણસની ઔષધાદિકથી ચિકિત્સા કરી શકાય છે, પણ સ્ત્રીરુપી ચપળ સર્પથી ડખાયેલા જીવાને તા મંત્રીએ પણ છોડી દે છે, તેઓ પણ મંત્રાદિથી તેની ચિકિત્સા કરી શકતા નથી.’ આ પ્રમાણે સ્ત્રીના સંગ વિષમ જાણીને તે મહાત્મા વસુભૂતિ સર્વ થા સ્ત્રીસંગના ત્યાગ કરીને વિહાર કરવા લાગ્યા. તેની ભાભી પણ તેણે દીક્ષા લીધાના ખખર જાણીને રાગના ઉદયથી આત ધ્યાને મૃત્યુ પામી કોઈક ગામમાં કૂતરી થઈ. ત્યાં તે વસુભૂતિ મુનિને ગાચરી માટે ફરતા જોઈને પૂર્વ ભવના રાગના વશથી તે કૂતરી શરીરની છાયાની જેમ તે મુનિની સાથેજ ચાલવા-રહેવા લાગી. સર્વ કાળે અને સર્વ સ્થાને તે કૂતરીને સાથે રહેતી જોઇને લાકે તે મુનિને શુનીતિ (કૂતરીનો સ્વામી) કહેવા લાગ્યા. આવા લાકવાકયથી લજ્જા પામીને વસુતિ મુનિ કાઈ પ્રકારે તે કૂતરીની દૃષ્ટિને ભૂલાવી ત્યાંથી જતા રહ્યા. મુનિને નહી જોવાથી તે કૂતરી આર્ત્તધ્યાનથી મૃત્યુ પામી કેાઈ વનમાં વાનરી થઈ. ત્યાં પણ કોઈ વાર વસુભૂતિ મુનિને માર્ગોમાં વિચરતા જોઇને કૂતરીની જેમ તેમની પાછળ પડી ને સાથેજ ક્વા લાગી. તેવી રીતે જોઈને લેાકેા મુનિને વાનરીપતિ કહેવા લાગ્યા. જેમ જેમ લેાકેા મુનિને વાનરીપતિ કહેતા, તેમ તેમ તે વાનરી અત્યંત હર્ષ પામતી, અને હંમેશાં મુનિની પાસે વિષયની ચેષ્ટા કર્યા કરતી. આ સ જોઈને તે મુનિ વિચારતા કે “ અહા ! મારા કર્મની ગહન ગતિ છે !” પછી શ્રુનીની જેમ આ વાનરીને પણ કાઈ પ્રકારે ભૂલાવા ખવરાવીને મુનિ જતા રહ્યા, એટલે તે વાનરી પણ આર્ત્ત ધ્યાનથી મૃત્યુ પામીને કોઈ જળાશયમાં હુંસી થઈ. તે જળાશય પાસે તે મુનિ એકદા શીતપરિષહ સહન કરવા માટે પ્રતિમા ધારણ કરીને કાઉસગ્ગમાં ઉભા હતા, તેને જોઇને હંસી કામાતુર થઈ ગઈ, તેથી બે હાથવડે સ્ત્રીની જેમ પાણીથી ભીંજાયેલી ખન્ને પાંખાવડે તેણે મુનિને આલિંગન કર્યું, અને વારંવાર કહ્યુ સ્વરે અવ્યક્ત મધુર અને વિરહ વેદનાવાળી વાણી ખેલવા લાગી. પણ મુનિ તે શુભ ધ્યાનમાંજ મગ્ન રહ્યા અને પછી ત્યાંથી બીજા સ્થલે વિહાર કર્યો. મુનિને નહીં' જોવાથી તે હુંસી આર્ત્ત ધ્યાનવડે તેનુ જ ૧ સપના પક્ષમાં મંત્ર ાણુનાર્ અને સ્ત્રીના પક્ષમાં મહાબુદ્ધિશાલિ પ્રધાન વિગેરે. For Personal & Private Use Only / Page #401 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસુકૃિત સ્મરણ કરતી મૃત્યુ પામીને બ્યન્તર નિકાયમાં દેવી થઈ. ત્યાં તેણે વિભગ જ્ઞાનથી પેાતાનો અને મુનિનો સર્વ સંબંધ જાણીને “આ મારા દિયરે મારું વચન માન્યુ નથી.” એ વાત સંભારો ક્રોધાયમાન થઈને તે મુનિને હણવા તૈયાર થઈ; પણ મુનિના ધ્યાનતપના પ્રભાવથી તે દેવી તે મુનિને મારી શકી નહિ. પછી તે દેવી મુનિની પાસે પાતાની દ્દિવ્ય શક્તિથી અનેક સ્ત્રીઓનાં રુપો વિષુવી ને મેલી કે “ હે મુનિ ! તમે શું વિચારો છે ? તમારું સંયમ જલ્દી સફળ થયું છે, માટે આ દિન્ય ભાગ ભાગવા. હવે શા માટે ફોગટ તપ કર છે ? તમારી ઉંમરને ચેાગ્ય પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલુ સુખ અંગીકાર કરો.” ઈત્યાદિ પ્રતિકૂળ અનેક ઉપસર્ગો તે દેવીએ કર્યાં, પણ મુનિ લગાર પણ Àાભ પામ્યા નહિ. તે વિચારવા લાગ્યા કે “ સંસારમાં આસક્ત થયેલા બાહ્ય દૃષ્ટિવાળા જીવાને સુંદર સ્ત્રી અમૃતના ઘડા જેવી લાગે છે, તે સ્ત્રીને માટે ધન ઉપાર્જન કરે છે, અને તેનેજ માટે મેાનિમગ્ર થઇને (મૂઢ જેવા બનીને) રાવણાદિકની જેમ પ્રાણુના પણ ત્યાગ કરે છે; પરંતુ જેઆ નિર્મળ અને એકાન્ત આનંદમય આત્મસ્વરૂપને જોવામાં દક્ષ થયેલ છેતેઆને તો આ સ્ત્રીએ મળ, મૂત્ર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર વગેરે અશુચિ પદાર્થનું ભાજન માલમ પડે છે. તેવી શ્રીઆનો ત્યાગ કરનાર મહાપુરૂષોજ સર્વોત્તમ છે. ઇત્યાદિ નિર્મળ ધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિને અનુક્રમે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી સર્વ લેાકેાની સમક્ષ પેાતાનો અને તે દેવીનો સર્વ સંબંધ કહીને અનુક્રમે તે મુક્તિપદને પામ્યા. ૩૦ ' ક્ષમા ગુણુ ધારણ કરનાર મુનિને ધ્યાનથી ચલિત કરવા માટે રાગથી વિãળ થયેલી તે સ્ત્રી કેઈ પણ ભવમાં સમથ થઈ નહી, અને તે મુનીશ્વર પણ અનેક પ્રકારના પરિષહે ઉત્પન્ન થયા છતાં એકાગ્ર ધ્યાનથી ભ્રષ્ટ થયા નહી.” શ્રી વિમલવાહન ગુરૂની પાસેથી આ રીતે યાનના સ્વરૂપને સમજનારા શ્રી મહાબલ રાજિષ પરમ ઉચ્છ્વાસથી ધ્યાનમગ્ન રહીને ઘણાં આકરાં કર્મોનો પણ ક્ષણ વારમાં નાશ કરતા હતા. બાકીની મીના સરલ–સમજાય એવી છે. ૯ એકાદિ સ્થાનક૧૧ સાધતા જિન નામ કર્મ નિકાચતા, દીર્થ સંયમ પાલતા પર્યંત વિધિ આરાધતા; છડી શરીર અનુત્તરે વિજયે વિમાને સુર થતા, અન્યત્ર દેવ જયતમાંર તેત્રીસ સાગર દેવતા, ૧૦ સ્પાર્થ:— વળી આ રાષિએ તીર્થંકર નામ કમ ના અધ કરાવનારા શ્રી અરિહંતપદ્મ વગેરે વીસ સ્થાનકેામાંના કેટલાક સ્થાનકાની વિધિપૂર્વક આરાધના કરી અને તેથી તીર્થંકર નામ કર્મના નિકાચિત બંધ કર્યા, એ પ્રમાણે રાષિએ ઘણા લાંબા વખત સુધી ચારિત્રનુ પાલન કર્યું. ત્યાર પછી મરણુ સમય નજીક જાણીને તેઓએ પર્યંત વિધિની આરાધના કરી એટલે અનશન કરી સમાધિપૂર્વક કાલધર્મને પામીને શરીરના ત્યાગ કરીને For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ દેરાનાચિંતામણિ ભાગ ચાયા ] ૩૧ પાંચ અનુત્તર વિમાનામાંના વિજય વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા. આ બાબતમાં ખીજે સ્થળે જયંત નામના વિમાનને વિષે (૧૨) દેવ થયા એમ કહ્યું છે. ત્યાં તેમનુ આયુષ્ય તેત્રીસ સાગરેોપમ પ્રમાણુ (૧૩) હતુ'. અહીં જણાવેલ અંત સમયની આરાધનાની ખીના ટૂંકામાં આ રીતે જાણવી-હવે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરવામાં તત્પર થયેલા અંતરાત્મ સ્વરૂપ હું આહાર ઉપધિ દેહાદિને વાસિરાવુ છુ.. અને રાગ દ્વેષ કષાયાદિ રૂપ ભાવ મલને દૂર કરીને વિશુદ્ધ થયેલ હું હાલ સમાધિમાં રહીને સ્નાતક ભાવે વતું છું. તથા હું સંજીવને ખમાવું છું. ને હું ચાહું' છું કે સવ જીવા મને ખમાવે (ક્ષમા કરે.) તેમજ મારે કાઈ પણ જીવની ઉપર લગાર પણ વૈરભાવ છે જ નહી. તેથી મારા આત્મા નિજ સ્વભાવમાં રમણતા કરીને પરમ શાંતિને અનુભવે છે. તથા ભૂતકાલમાં અંતરાત્મ દશામાં રહેલા એવા મેં અજ્ઞાનાદિમાંના કઈ પણ કારણે બાહ્ય પટ્ટાને પેાતાનો માન્યો હાય, તે અધુ હવે હું વાસિરાવું છુ. અને (૧) શ્રી અરિહંત પરમાત્મા, (૨) આઠે કર્મોને નાશ કરનારા શ્રી સિદ્ધ ભંગવતા, (૩) પંચ મહાવ્રતાદિને ધારણ કરનારા સવ સાધુએ, (૪) અને અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાખાધિત શ્રીજિનેશ્વરદેવે કહેલ નિર્દોષ અહિ’સાદિમય જિનધમ, આ ચારે પદાર્થો શ્રી જૈનેન્દ્ર શાસનમાં પરમ મંગલિક અને ઉત્તમ છે. એમ હું માનુ છું. ને તે ચારે પદાર્થોના શરણને અંગીકાર કરૂં છે. તથા તમામ બાહ્યચ્છાનો, અને બીનજરૂરી વિચાર કરવાનો ત્યાગ કરીને સર્વ જીવેાના ભાઈ જેવા ને તમામ સ્ત્રીઓના પુત્ર જેવા હુ સર્વ સાવદ્ય યાગથી રહિત નિર્મીલ સામાયિકમાં સવ ચેષ્ટાને છડીને રહ્યો છું. આ રીતે સામાયિકમાં રહેલા મારા આત્માને સિદ્ધ પરમાત્મા જુએ એવી ભાવના હું' રાખું છું, તથા સંવેગ ભાવમાં રહેલા મેં મનથી વચનથી ને કાયાથી અનુક્રમે ખરાબ વિચાર, ભાષા કે પ્રવૃત્તિ કરી જે પાપ માંધ્યું હાય, તે સંબધી મિચ્છામિ દુડ માગું છુ. અને નિંદા ગોં કરૂ છું. તેમજ હાલ હું તમામ ઉપાધિથી રહિત થયા છું. મારી હાલની પરિસ્થિતિ આ પ્રમાણે છે. તેમાં વધુ ભીના શ્રી કેવલી ભગવંતા જાણે છે. તથા તમામ સંસારિક પ્રચાથી વિરક્ત અને મેાક્ષનીજ ઈચ્છાવાળા એવા મે જન્માદિનો નાશ કરનાર જિનેશ્વર દેવના ચરણે આ (મારે). આત્મા સમર્પિત કર્યાં છે. (સાંપ્યા છે.) હવે મારી અંતિમ ભાવના એજ છે કે તે અરિહંત દેવના પસાયથી હું સર્વ કર્મોનો નાશ કરી મુક્તિપદને પામું. ચાર ગતિના જીવાને ખામણાં. આ અપાર ભવ સમુદ્રમાં ભટકતા એવા મને અપૂર્વ ચિન્તામણિ સમાન જિનેશ્વરભાષિત ધર્મ પ્રાપ્ત થયા તેથી હું ધન્યવકૃતપુન્ય છે. ૧ ચાર ગતિરૂપ ભવચક્રમાં ભટકતાં મેહવશ થઇને મે જે કોઈ જીવને દુઃખ દીધું હાય તેને હું મન વચન કાયાથી ખમાવું છું. ર સાતે નારકીમાં નારકીપણે ઉત્પન્ન થઈ ત્યાં જે કોઈ જીવને મે દુઃખ દીધું હાય તેને પણ ખમાવું છું. ૩ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધસૂરિકૃતવળી નાથ્વીના ભાવમાં મેં કર્મવસથી નારકના જીવેને “પરસ્પર મસળવા, ચૂરવા, ફેંકવા, મારવા” વિગેરે દુખ દીધાં હોય તેને પણ હું ખમાવું છું. ૪ નિર્દય પરમાધામીના રૂપને ધારણ કરનારા પરમાધામીના ભાવમાં મૂઢ-અજ્ઞાન એવા મારા જીવે નારકીના જીને જે જે દુઃખ દીધાં હોય તે પણ હું ખમાવું છું. પ હા ! હા! પરમાધામીના ભાવમાં મૂઢ એવા મારા જીવે કીડા નિમિત્તે કરવતતલવાર ભાલાદિકથી છેદન તાડન મારણ યંત્રપીલન વૈતરણીતારણ કુંભીપાચન૫ ઘણાં દુઃખે નારકીના જીને દીધાં હશે તે દુઃખને હું જાણતો પણ નથી. ( તે પાપમાંથી કયારે છૂટાશે ?) ૬ પરમાધામીના ભાવમાં તામસ ભાવમાં વર્તતા એવા મારા જીવે નારકીના જીને જે કાંઈ દુઃખ દીધાં હોય તેને હું મન વચન કાયાએ કરી ખમાવું છું. ૭ તિર્યંચ ગતિને વિષે ક્ષારાદિક પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયના ભાવમાં મેં સ્વ–અન્ય અને પરસ્પર શસ્ત્રથી પૃથ્વીકાયાદિક જીને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું. શંખ પ્રમુખ બેઈન્દ્રિય, જૂ પ્રમુખ તે ઈન્દ્રિય અને માખી પ્રમુખ ચૌરિન્દ્રિયના ભમાં જે જીવને ખાધા હોય તેમજ તેમને દુઃખ ઉપજાવ્યું હોય તેને પણ હું ખમાવું છું. હું ગર્ભજ તથા સંમૂ૭િમ જળચર પંચેન્દ્રિયને જેમાં મચ્છ, કચ્છપ (કાચબા) અને સુસુમાર પ્રમુખ અનેક પને ધારણ કરનારા મેં આહારને માટે અનેક ને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું. ૧૦ વળી જળચરના ભમાં ઉત્પન્ન થયેલા મેં ઘણા પ્રકારના જીને દેખીને છેદનભેદન કીધાં હેય તેને પણ હું માનું છું. ૧૧ ગર્ભજ તથા મૂર્ણિમ સર્પ પ્રમુખ ઉરપરિસર્ષ મધે, ઘ નળીઆ પ્રમુખ ભુજ પરિ સર્પ મળે અને વાનર કુતરા બિલાડા પ્રમુખ થલચર પંચેન્દ્રિય તિર્યંચના ભામાં મેં જે જીવોને છિન્નભિન્ન કરી દુઃખી કીધાં હેચ ચાવતું પ્રાણ રહિત કર્યા હોય તેને પણ હું ખમાવું છું. ૧૨ જવઘાતકાદિક અશુભ કર્મથી શાર્દૂલ-સિંહ, સંડક, વાઘ, ચિત્તા, ગેંડા, રીંછ આદિ હિંસક જાતિમાં ઉત્પન્ન થયેલા મારા જીવે જે જીવને છિન્નભિન્ન કરી વિણાસ્યા હોય તેમને હું માનું છું. ૧૩ - હલા, ગીધ, કુકડા, હંસ, બગલા, સારસ, કાગડા, બાજ, ચકલાદિ સેંકડો સંમૂઈિમ અને ગર્ભજ બેચર પંચેન્દ્રિયના ભ વિષે મેં ભૂખને વશ થઈ કૃમિ પ્રમુખ અનેક જાતિના છાને ખાધા હોય તેમને પણ હું ખમાવું છું. ૧૪ For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] મનુષ્યના ભવોમાં રસેંદ્રિયલંપટ મૂઢ પારધીની કીડા( શીકાર )ને કરનારા મેં જે જીવને નાશ કી હોય તેને પણ હું નમાવું છું. ૧૫ વળી રસમાં વૃદ્ધ થયેલા શરીરની પુષ્ટિના લોભથી મેં ( પહેલાં ) મા માંસ સેત (મધ) માખણ બાળ અથાણું વાસી રેટલી આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવાથી તેમાં રહેલા બેઈન્દ્રિયાદિક અને વિનાશ કીધે હોય તેને પણ હું માનું છું. ૧૬ વળી સ્પર્શેન્દ્રિયમાં લંપટ થયેલા મેં પૂર્વે ગૃહસ્થ ભાવે કન્યા, સધવા વિધવા રૂપ પરસ્ત્રી અને વેશ્યાદિકને વિષે ગમન કરવાથી જે જીને દુઃખી કર્યા હોય અને વિનાશ પમાડ્યા હોય તેને પણ હું ખમાવું છું. ૧૭ વળી ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિયના વશમાં પડેલા મેં જે જીવને દુઃખી કર્યા હોય તેને પણ હું માનું છું. ૧૮ વળી મારે જીવે માનભંગથી, ક્રોધના વશથી આક્રમણ (દબાવી) કરીને જે જીને મારી આજ્ઞા મનાવી હોય તેને પણ ખમાવું છું. ૧૯ - સ્વામી (રાજ્યાદિ અધિકારી)પણું પામીને, મેં અપરાધી તથા નિરપરાધી ને બાંયા, ઘાયલ કર્યા, માર્યા હોય તેને પણ હું નમાવું છું. ૨૦ દુષ્ટ એવા મેં કોધથી અથવા લેભથી કેઈ પણ મનુષ્યને કૂડ કલંક દીધા હેય તેને પણ હું ખમાવું છું. ૨૧ ઈબ્ધભાવને પ્રાપ્ત થયેલા મેં કઈ પણ જીવ સાથે પર પરિવાદાદિ (નિંદા વગેરે) કીધાં હય, કેઈની ચાડીચુગલી કીધી હોય તેને પણ હું ખાવું છું. ૨૨ અનેક મ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને શુદ્ર સ્વભાવવાળા મેં જ્યાં ધર્મ એ શબ્દ કાનેથી પણ ન સાંભળ્યો, વળી પરલેકની પિપાસાવાળા મેં અનેક જીવોનો ઘાત કર્યો જેથી હું અનેક જીના દુઃખનો હેતુ થયો તેને પણ હું નમાવું છું ૨૩-૨૪ આર્ય દેશમાં પણ કસાઈ, પારધી, ડુંબ ધીવરાદિ હિંસક જાતિમાં ઉત્પન્ન થઈ મેં જે જીવેનો નાશ કર્યો હોય તેને પણ હું ખાવું છું. ૨૫ મિથ્યાત્વથી મોહિત થયેલા અધિકરણના કારણભૂત મેં ધર્મની બુદ્ધિએ જે જીના વધ કરાવ્યા હોય તેને પણ હું ખાવું છું. ૨૬ વેલડી આદિ અનેક વૃક્ષોવાળા વનને દાવાગ્નિ દઈને તેમાંનાં અસંખ્ય જીવને બાળ્યા હોય, દ્રહ-તલાવ આદિ જલસ્થાનને શેષાવીને જે જીનો વિનાશ કર્યો હોય તેને પણ હું માનું છું. ૨૭ મેં ઉલંપણે અકર્મભૂમિ, અંતરદ્વીપાદિને વિષે જે જીને વિનાશ કર્યો હોય તેને પણ હું માનું છું. ૨૮ For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૪ ( શ્રી વિજયપઘસરિતદેવના ભવને વિષે પણ મેં કીડાના પ્રગથી કે લેભબુદ્ધિથી જે ને દુઃખી કર્યા હોય તેને પણ હું ત્રિવિધે ખમાવું છું. ૨૯ ભવનપતિને વિષે તામસ ભાવમાં વર્તતા છતાં નિર્દય થયેલા એવા મેં જે જીવને દુઃખી કીધાં હેય તેમને પણ હું ખમાવું છું. ૩૦ વંતરના ભાવમાં પણ મેં કીડાના પ્રગથી જેઓને દુઃખ ઉત્પન્ન કર્યું હોય તેને પણ હું નમાવું છું. ૩૧ તિષમાં ગયેલા અને વિષયમાં મોહિત-મૂઢ એવા મેં જે કોઈ જીવને દુઃખી કીધાં હોય તેને પણ હું ખમાવું છું. ૩૨ આભિગિક દેવપણાને પ્રાપ્ત થયેલા અને પરઋદ્ધિમાં મત્સરવાળા લોભથી પરાભવ પામેલા તેમજ મેહને વશીભૂત થયેલા એવા મેં જે જીવેને દુઃખ દીધું હોય તેમને પણ હું માનું છું. ૩૩ આ ચાર ગતિમાં ભટકતાં મેં જે છ પ્રાણ થકી મુક્ત કીધાં, દુઃખમાં પાડ્યા તે બધાને હું ખમાવું છું. ૩૪ મેં જે જે અપરાધ કીધાં હોય તે તે બધાં અપરાધને હે જી ! મધ્યસ્થ થઈને, વિરને મૂકીને તમે ખમો અને હું પણ તમને ખમું છું. તથા મહાવ્રતાદિને આરાધતાં જે કંઈ દોષ લાગ્યું હોય, તેને ત્રિવિધ ખમાવું છું. ૩૫ આ સંપૂર્ણ જીવલેકમાં મારે કંઈ પણ જીવની સાથે દ્વેષ નથી, હું જ્ઞાન, દર્શન સ્વભાવવાળે એક નિત્ય ને મમત્વભાવ રહિત છું. ૩૬ મને અરિહંત તથા સિદ્ધનું શરણ થાઓ! સાધુ અને કેવલીભાષિત ધર્મ અને પરમ મંગલિકકારી થાઓ ! કર્મક્ષચના કારણે પંચ પરમેષ્ઠીનું શરણુ મને પ્રાપ્ત થાઓ. ૩૭ આ ક્ષામણા ચાર ગતિમાં રહેલા જીને ભાવશુદ્ધિ અને મહાકર્મક્ષયનું કારણ થાય છે. શ્રી મહાબલ રાજર્ષિ આ રીતે આરાધના કરી અનુત્તર વિમાનવાસી દેવપણું પામ્યા. ૧૦ હવે અનુત્તર દેવલેકમાંથી તે મહાબલને જીવ તીર્થકરપણે અયોધ્યા નગરીમાં ઉત્પન્ન થાય છે તે અધ્યા નગરીનું વર્ણન ત્રણ લોકમાં કરે છે – તેર સ્થાનક સાથે ભાખી બેઉ ભવની ભાવના, અંત્ય ભવમાં એકસે પચાશ સગની ભાવના, આજ જંબુદ્વીપ ભારતે કેશલા૧૪ યોધ્યા છે ભલી, મુક્તિગામિ રિ ભવ્ય સ્થાન એ અલકાપુરી. ૧૧ સ્પાઈ–એ પ્રમાણે શ્રીઅભિનંદન સ્વામીના સમ્યકત્વવાળા ભવથી બે ભવ For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] સંબંધી તેર સ્થાનકની ભાવના (હકીકત) જણાવી. હવે ત્યાર પછીના છેલ્લા ભવમાં એટલે જે ભવમાં પ્રભુ અભિનંદન સ્વામી નામના ચોથા તીર્થંકર થયા, તે સબંધિ ભવમાં એકસો સત્તર બોલ પૈકી બાકી રહેલા એક સત્તાવન બેલ (સ્થાનકે)ની બીના જણાવું છું. આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રને વિષે કેશલ નામના દેશમાં (૧) અયોધ્યા નામની (૧૫) નગરી આવેલી છે. આ નગરી ઘણી સુંદર છે. તેથી ઈન્દ્રની અલકાપુરી સરખી લાગતી આ નગરી ઘણુ મોક્ષગામી ભવ્ય જીના જન્મ સ્થાનરૂપ હતી. એટલે આ નગરીમાં જન્મેલા ઘણાં ભવ્ય જીવ મેક્ષે ગયા છે. ૧૧ જ્યાં પ્રતિગ્રહ સ્તંભ પ્રતિબિંબિત શશી દર્પણ સમા, - ઘર આંગણાંના તરવરે વર હારથી સુરતરૂ સમા; ચૈત્ય શ્રેણિ ગિરિ સમી ચિત્યાગ્ર ભૂમીમાં પડ્યા, તારા તણાં પ્રતિબિંબ પુષ્પાંજલિ સમા દીપી રહ્યા. ૧૨ સ્પષ્ટાથ–આ અયોધ્યા નગરીમાં દરેક ઘરમાં રહેલા મણિ રત્ન જડિત થાંભલાઓમાં પ્રતિબિંરૂપે દેખાતે ચંદ્રમા સ્થાવર પદાર્થોને પણ શૃંગાર રૂપ દર્પણ (ચાટલા)ની શોભા આપે છે એટલે તે થાંભલાઓ ચાટલા જેવા શોભે છે. વળી ત્યાં દરેક ઘરના આંગણામાં રહેલા વૃક્ષો ઉપર કીડાની મયૂરીઓએ ખેંચી ખેંચીને હાર લટકાવેલા છે, તેથી તે વૃક્ષ સુરતરૂ એટલે કલ્પવૃક્ષ જેવા જણાય છે. તથા આ નગરીમાં રહેલી ચિત્યની શ્રેણીઓ એટલે લાઈનસર રહેલા જિનમંદિર ઝરતાં ચંદ્રકાંત મણિઓથી ઝરણાંવાલા મોટા પર્વતની લીલાને વિસ્તારે છે. આમ કહેવાનો ભાવાર્થ એ છે કે આ જિનમંદિરે ઉંચા પર્વની પેઠે ઘણાં ઉંચા હતા, તેમજ એ ચેત્યોની અગ્રભૂમિ એટલે આંગણામાં પડતા તારાના પ્રતિબિંબ દેવતાઓએ જાણે પુષ્પાંજલિ મૂકી હોય તેવા શોભે છે. ૧૨ ઘર વાવડીમાં બાલિકાઓ ખેલતી ને નીકળતી, ક્ષીરાબ્ધિ લક્ષ્મીને હરંતી કમળવંતી દીસતી, ઉઘાનથી તસ બાહ્ય ભૂમી શ્યામવર્ણ લાગતી, તસ વડની ચારે તરફ ગુરૂ ખાઈ સુંદર દીસતી. ૧૩ સ્પાથ જેમાં બાલિકાઓ ખેલી રહેલી છે, એવી દરેક ઘરની વાવડીઓ, જેમાંથી અપ્સરાઓ નીકળે છે, એવા ક્ષીર સમુદ્રની શેભાને હરી લે છે. એટલે વાવડીઓ ક્ષીર સમુદ્રથી પણ વધારે શોભતી જણાય છે અને બાલાઓ અપ્સરાઓથી પણ અધિકરૂપવાળી જણાય છે. અને આ વાતને વિષે પાણી ઉપર જણાતાં કંઠ સુધી પાણીમાં ડૂબેલી તે બાલિકાઓના મુખે જાણે સુવર્ણના કમળો હોય તેવી જણાય છે, તેથી તે વાવ જાણે સોનાના કમળથી શેભતી ન હોય તેવાં જણાય છે. તથા આ નગરીની બહાર આવેલાં મેટાં ઉદ્યાનને લીધે એટલે બાગ બગીચાઓને લીધે તે નગરી For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ { શ્રી વિજથપારિકૃત ની બહારની ભૂમિઓ જાણે શ્યામવર્ણ હોય તેવી જણાય છે. વળી આ નગરીની ચારે બાજુએ કિલ્લો આવેલ છે અને તે કિલ્લાની ફરતી પાણીથી ભરેલી બાઈ શોભી રહી છે. ૧૩ આ અયોધ્યા નગરીમાં સંવર નામે રાજા રાજ્ય કરે છે તેમનું વર્ણન ત્રણ લેકમાં દાતાર ઘર ઘર સુલભ યાચક કુલ્લહા અહીં દીસતા, ભૂપ સંવર૬ રાજ્ય કરતા તેહ શશિ સમ શેભતા: ભુવન તળને સાધનારે આણથી જ તે નૃપ હતા, પણ ધન જિમ પાનથી તરવાર બહાર ન કાઢતા. ૧૪ સ્પષ્ટાથે–આ નગરીમાં દાતારે ઘેર ઘેર લેવાથી સુલભ હતા. એટલે કે પિસાદાર હેવાથી દાન કરનારા તે ઘણા હતા. પરંતુ અહીં યાચકે એટલે દાન લેનારા છે દુર્લભ હતા એટલે મુશ્કેલીથી મળે તેમ હતા. કારણ કે આ નગરીમાં દુઃખી લેકે ઘણું થોડા હતા. સામાન્ય રીતે યાચકે ઘણા હોય છે અને દાતાર થોડાક જ હોય છે, પરંતુ આ નગરીના લોકે ઘણું સુખી હતા તેથી દાતાર ઘણા હતા, પરંતુ તે દાનને લેનાર જી થેડા જણાતા હતા. આ સુંદર અયોધ્યા નગરીમાં સંવર નામના (૧૬) રાજા રાજ્ય કરતા હતા. આ રાજા પૃથ્વી ઉપર ચંદ્રની જેમ શેભતા હતા. વળી આ રાજા પિતાની આજ્ઞાથીજ ભુવનતળને એટલે પૃથ્વીને સાધનારા હતા એટલે તેમને પૃથ્વી સાધવામાં યુદ્ધ કરવાની જરૂર પડી નહતી. આ વાતને સ્પષ્ટ રીતે સમજાવે છે કે જેમ કૃપણના ભડારમાં ગએલું ધન પાછું નીકળતું નથી તેમ આ રાજાએ કદી પણ પિતાની તરવાર બહાર કાઢી નહતી. ૧૪ નિજ ગુણ કરે કેદ લક્ષ્મી દંડનું ધન બહ છતાં, 1 જલધિ જિમ ના ગર્વ ધારે ધરત દીલ પ્રસન્નતા અપ્રમત્ત સૌષધારી ધનિકમાં ને રંકમાં, મુનિ પરે સમ દૃષ્ટિ રાખે રાગ જિનના ધર્મમાં. ૧૫ સ્પષ્ટાથે–આ શ્રીસંવર રાજાએ ચપલ લક્ષમીને પણ પિતાના ગુણે વડે કેદ કરી હતી એટલે લક્ષમી આ રાજાને ત્યાં સ્થિર થઈને રહી હતી. જેમાં સમુદ્ર ઘણી નદીઓના પાણી મળવા છતાં ગંભીરતા છોડતું નથી, તેમ આ રાજા પાસે અનેક ગુન્હેગાર રાજા એને દંડ કરવાથી ધન આવતું હતું તે છતાં પણ તે ગર્વ ધરતો નથી. વળી આ રાજા હંમેશાં મનમાં પ્રસન્નપણું ધારણ કરે છે. તથા આ રાજા અપ્રમત્ત એટલે પિતાના રાજ્યાદિના કાર્યો કરવામાં પ્રમાદ કરતા નથી. તેમજ સંતોષને ધરતા હતા એટલે નિર્લોભી હતા. અને ધનવાન ઉપર તેમજ ગરીબ ઉપર સાધુ મુનિરાજની જેમ સમાન દષ્ટિ રાખતા હતા. એટલે શ્રીસંવર રાજાને ધનવાન તરફ પહાપાત નહતું તેમજ ગરીબ તરફ ઉપેક્ષા For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] નહતી. બંનેને સરખે ન્યાય આપતા હતા તથા જિનેશ્વર પ્રભુના કહેલા ધર્મ ઉપર આ રાજાને રાગ હતો. કારણ કે આ રાજા સાચા ધર્મને સમજતા હતા. ૧૫ અપરાધીને શિક્ષા કરે નૃપ ધર્મ પાલન કાજ એ, શત્રને શિક્ષા કરે નિજ પ્રજા રક્ષણ કાજ એક એક બાજુ સર્વ કાર્યો રાજ્યના ને ધર્મના, તાજવાની જેમ સમ ગણે તે રાત્રી ન્યાયના. ૧૬ સ્પાઈ–વળી આ શ્રીસંવર રાજા રાજાની ફરજને પાલવા માટે જ અપરાધીને એટલે ગુન્હેગારને સજા કરતા. કારણ કે અપરાધીને સજા ન કરે તે રાજ્યમાં અપરાધ કરનારી પ્રજા વધતી જાય અને તેથી પ્રજાને ઉપદ્રવ થાય. વળી આ સંવર રાજા શ્રેષબુદ્ધિથી શત્રુને સજા કરતા નહોતા, પરંતુ પિતાની પ્રજાનું રક્ષણ કરવાની પિતાની ફરજ છે એવું જાણીને શત્રુઓને સજા કરતા હતા. એક તરફ રાજયનાં સઘળાં કામકાજ અને એક તરફ ધર્મનાં કાર્યો એમ બંનેને ત્રાજવાની જેમ સરખા ગણતા હતા. વળી આ રાજાને ન્યાય આપવા તરફ રાગ હતો. એટલે કેઈને અન્યાય ન થાય તે તરફ ખાસ કાળજી રાખતા હતા. ૧૬. સંવર રાજાની સિદ્ધાર્થ રાણીનું સ્વરૂપ ત્રણ ગ્લેમાં જણાવે છે તેહની રાણી સિદ્ધાર્થ શુદ્ધવંશે જન્મતી, અંતઃપુરે ભૂષણ સમી તે સદગુણોને ધારતી દેખાવ સુંદર મંદ ગતિ તસ વેણ મીઠાં બોલતી, રાજહંસીના સમી લાવણ્ય સરિતા દીપતી. અર્થ– આ સંવર રાજાને સિદ્ધાર્થ નામની રાણી હતી. તે ઉત્તમ વંશમાં જન્મેલી હતી. અને રાજાના અંતઃપુરને ભૂષણ (ઘરેણાં) ની જેમ ભાવનારી હતી એટલે સર્વ રાણીઓમાં શ્રેષ્ટ હતી, તેનામાં અનેક સદ્દગુણ રહેલા હતા. તેમજ આ રાણી દેખાવમાં સુંદર હતી એટલે ઉત્તમ રૂપવંતી હતી. તેની ગતિ (ચા) હાથીની જેવી મનોહર અને ધીમી હતી. અને તે મીઠાં વચન બોલતી હતી અથવા તેણીની વાણીમાં મીઠાશ રહેલી હતી. રાજહંસીના જેવી તે રાણી જાણે સૌન્દર્ય રૂપી પાણીની નદી હોય, તેવી શોભતી હતી. ૧૭ મુખ નયન કર ચરણ પંકજ જેહવા સુંદર હતા, દ્રિનીલાદિક સ્વરૂપ રાણી મનહર લાગતા જિમ અયોધ્યા નયરીમાં વિદ્યા વિષે જિમ રહિણી, નદીઓ વિષે ગંગા તથા સતી વર્ગમાં રાણી ગણી. ૧૮ ૧૭ For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધરિકૃત સ્પષ્યાર્થ–વળી તે સિદ્ધાર્થ રાણીનું વિશેષ વર્ણન કરતાં જણાવે છે કે તે રાણીનું મુખ, અને આંખ તથા હાથ તેમજ પગ કમળના જેવા સુંદર હતા. રાણીના નેત્ર, દાંત, હોઠ, નખ, વગેરે અવયવો જાણે ઈંદ્રનીલાદિ મણિમય હોય તેવા શુભતા હતા. તેથી સર્વ અંગે જાણે તે રાણી રત્નમય હોય તેવી મનોહર દીપતી હતી. તથા જેમ સઘળી નગરીઓમાં અયોધ્યા નગરી શ્રેષ્ઠ છે, જેમ સર્વ વિદ્યાઓમાં રોહિણી વિદ્યા ઉત્તમ ગણાય છે, તથા જેમ સર્વ નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે, તેમ આ ઉત્તમ ગુણવંતી રાણી સર્વ સતીઓમાં શિરમણિઅગ્રેસર હતી. ૧૮ પ્રેમથી પણ પતિ ઉપર તે ના કદી ગુસ્સે થતી, કુલીન નારી વ્રત પરે પતિવ્રતપણાને પાલતી, અનુકૂલ એ રાણી વિષે નૃપ રાગ ગળી જે તે તે સાથ નૃપ સુખિયો છતાં પણ ધર્મ સાચવતો હતો. ૧૯ સ્વાર્થ–આ શ્રી સિદ્ધાર્થ રાણી પ્રેમથી પણ કદાપિ પતિ ઉપર ગુસ્સે થતી નહતી, એટલે આ રાણી પતિ ઉપર કૃત્રિમ ગુસ્સે પણ કરતી નહતી. અને જેમ કુલીન સ્ત્રી પિતાના વ્રતનું પાલન કરે તેમ આ સિદ્ધાર્થ રાણી પિતાના પતિવ્રતનું પાલન કરતી હતી. એટલે નિર્મલ શિયલ મળતી હતી. સર્વ રીતે અનુકૂળ એટલે રાજાની ઈચ્છા પ્રમાણે વર્તનાર તે રાણીને વિષે સંવર રાજાનો ગળીના રંગ જે રાગ હતું. આ કારણથી શ્રી સંવર રાજા આ સદગુણી રાણીને લીધે પરમ સુખી હતા, તો પણ તે શ્રી જિન ધર્મને સાચવતા હતા એટલે જિન ધર્મની સાત્ત્વિકી આરાધના પરમ ઉલ્લાસથી કરતા હતા. કારણ કે શ્રી સંવર રાજા સમજતા હતા કે અંતર્મુહૂર્ત જેવા અ૫ કાલમાં પણ શ્રીમરૂદેવી માતા વગેરે ઘણાં ભવ્ય જીને મુકિત પદને દેનાર મહાદુર્લભ માનવ જન્મની ખરી સફલતા દાનાદિ ચાર પ્રકારના ધર્મની આરાધનાથી જ થઈ શકે છે. ચાલુ આબાદી કે ભવિષ્યની આબાદી પણ તેનાથી જ ટકાવી શકાય છે, કે પામી શકાય છે. ૧૯. પ્રભુ જીવ તેત્રીસ અતર સુર સુખ ભેગવી વૈશાખની,૧૮ શુક્લ ચેથ પુનર્વસને ૯ મિથુનર૦ સિદ્ધાર્થ તણી, કુક્ષિ માંહી અવતરે અધરાતર૧ ઉદ્યોત ત્રિભુવને, નારકાને પણ થયું ક્ષણ વાર સુખ એ રાત્રિએ. ર૦ સ્પષ્ટાર્થી–હવે ભવિષ્યમાં અભિનંદન સ્વામી નામે ચેથા તીર્થકર થનાર એટલે શ્રીમહાબલ રાજાને જીવ અનુત્તર વિમાનવાસી દેવપણામાં તેત્રીસ સાગરેપમ સુધી દેવલોકનાં ઉત્તમ સુખ ભોગવીને વૈશાખ મહિનાની સુદ ચોથના દિવસે જ્યારે (૧૮) પુનર્વસુ નામનું નક્ષત્ર (૧૯) અને મિથુન રાશિ (૨૦) વતતી હતી તે વખતે આ સંવર For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ ભાગ ચ ] રાજાની સિદ્ધાર્થ રાણીની કુક્ષીને વિષે અવતર્યો. આ વખતે અધરાત (૨૧) મધ્ય રાત્રી હતી. એ રાત્રીએ પ્રભુના ચ્યવન કલ્યાણકના પ્રભાવે ત્રણે ભુવનમાં એટલે સ્વર્ગ મૃત્યુ અને પાતાળને વિષે ઉઘાત થયે એટલે પ્રકાશ થયો. અને નિરંતર દુઃખી એવા નારકીના જીને પણ ડી વાર સુખને અનુભવ થયો. ૨૦ સિદ્ધાર્થ માતા ચૌદ સ્વમો જુએ છે તે બે શ્લોકમાં જણાવે છે – અર્ધ જાગ્રત માત અંતિમ પ્રહરમાં નિજ મુખ વિષે, પેસતા સ્વપ્ન ચતુર્દશરર દેખતા જે સિત દીસે, જસ ચાર દંતિ તે કરી ડોલર કુસુમ સિત વૃષભર એ, પહેલું વદન જસ કેસરીસિંહ તેમ લક્ષ્મીર માળને. ૨૧ સ્પાઈ–તે વખતે રાત્રીના છેલ્લા પહોરે સિદ્ધાર્થ માતાએ અર્ધ જાગ્રત અવસ્થામાં એટલે અરધા જાગતા અને અરધા ઉંઘતાં એવી અવસ્થામાં પોતાના મુખને વિષે પેસતા ચૌદ મોટા સ્વમો (૧૨) જેયા. તેમાં પ્રથમ સ્વપ્રને વિષે જેના ચાર દાંતે વેત વર્ણવાલા છે એ હાથી (૧) જે. અને બીજા સ્વપ્રમાં ડોલર જાતિના ફૂલ જે સફેદ વૃષભ (૨) એટલે બળદ જે. તથા ત્રીજા સ્વપ્રને વિષે પહેલા મુખવાળે કેસરીસિંહ (૩) જે. તેમજ ચોથા સ્વમમાં લહમીદેવી (૪) તથા પાંચમા સ્વમમાં ફૂલની માળા (૫) જોઈ. ૨૧ પરિપૂર્ણ ચંદ્ર પ્રકાશ કરતે સૂર્ય ધ્વજ તિમ કુંભઃ એ, - કમળભષિત સર૧૦ ઉછળતા તરંગવાળો જલધિ૧૧ એ વર વિમાનઘર પ્રવર રયણને રાશિ૩ નિર્ધમ અગ્નિ એ, માત જાગીને કહે નૃપને વિચારી તે કહે. રર સ્પાઈ–વળી શ્રી સિદ્ધાર્થ માતાએ છઠ્ઠા સ્વમમાં સંપૂર્ણ કળાવાળા ચંદ્રને (૬) જે. તથા સાતમાં સ્વમમાં પ્રકાશ કરતા સૂર્યને (૭) જોયો. તેમજ આઠમા સ્વમમાં વજ એટલે ધજા (૮) ઈ. અને નવમા સવાતમાં કુંભ એટલે પૂર્ણ કળશ (૯) જે. તથા દશમા સ્વમમાં ખીલેલા કમળથી સુશોભિત સરોવરને (૧૦) જોયું. તેમજ અગિ. આરમાં સ્વમમાં જેમાં અનેક મોજાં (જલતરંગે) ઉછળી રહ્યા છે એવા સમદ્રને (૧૧) જે. વળી બારમા સ્વમમાં ઉત્તમ દેવવિમાન (૧૨) જેયું. અને તેમાં સ્વપ્નમાં ઉત્તમ રત્નનો સમૂહ (૧૩) જે. તેમજ છેલલા ચૌદમા સ્વપ્નને વિષે નિમ એટલે ધૂમાડા વિનાના અગ્નિને (૧૪) જોયો. આ રીતે ૧૪ સ્વપ્નને જોઈને જાગ્રત થએલા (જાગેલા) શ્રી સિદ્ધાર્થી રાણીએ તે સ્વપ્નની વાત શ્રીસંવર રાજાને કહી. તે વખતે રાજાએ વિચાર કરીને શ્રી સિદ્ધાર્થ રાણીને જે વચને કહ્યા, તે બીના તેવીસમા શ્લેકમાં જણાવે છે. ૨૨ ઈન્દ્ર મહારાજ સ્વપ્નનું ફલ જણાવે છે – For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપારિકૃતત્રણ ભુવનને નાથ સુત હશે તરત ઇંદોર કહે, સુત તમારા તીર્થપતિ ચોથા થશે સુણી જનની એ, ખૂબ આનંદિત બનીને શેષ રાત્રી જાગતા, પૂરી કરી માતા સુખેથી ગર્ભને પરિપાલતા. ૨૩ સ્પષ્ટાર્થ–સંવર રાજા સિદ્ધાર્થ રાણીને કહે છે કે તમે જોયેલા આ ચૌદ સ્વપ્નના ફલરૂપે તમને પુત્રને લાભ થશે. તે તમારો પુત્ર ત્રણ ભુવનને સ્વામી થશે. ત્યાર પછી ત્યાં તરત આવેલા ઈન્દ્રોએ રાણીને કહ્યું કે હે માતાજી ! તમારા પુત્ર ભવિષ્યમાં આ ભરત ક્ષેત્રને વિષે ચોથા તીર્થકર થશે. આ સાંભળીને આનંદ પામેલ માતાએ બાકીની રાત્રી જાગીને પૂરી કરી. કારણ કે સારાં સ્વપ્નને જોઈને ઉંઘી જનાર જીવને સ્વપ્નનું ફળ મળતું નથી. ત્યાર પછી માતા સુખ પૂર્વક ગર્ભનું પાલન કરવા લાગ્યા. આ ત્રણ કેમાં જણાવેલા સ્વપ્નના વર્ણન પ્રસંગે તેના પ્રકારાદિની બીન ટૂંકામાં આ રીતે જાણવી–૧ દિવસે અનુભવેલા (૨) સાંભળેલા (૩) અને જોયેલા પદાર્થો સંબંધી સ્વપ્ન આવે છે. તથા (૪) શારીરિક પ્રવૃતિમાં વિકાર (કફ પિત્તાદિના પ્રકે પાદિ) થવાથી (૫) સ્વભાવથી (૬) તેમજ અનેક પ્રકારની ચિંતાથી પણ સ્વપ્ન આવે છે. (૭) ઈષ્ટ દેવાદિના ઉપદેશથી (૮) ધર્મ ક્રિયાના પ્રભાવથી (૯) અને પ્રબલ પાપ કર્મોના ઉદયથી પણ સ્વપ્ન આવે છે. આ રીતે સ્વપ્નના નવ પ્રકારમાંથી શરૂ આતના ૬ સ્વપ્નમાંનું શુભ કે અશુભ સ્વપ્ન જેને આવે, તેને તેનું કંઈ પણ ફલ મળતું નથી. પણ છેલ્લા ત્રણ પ્રકારના સ્વપ્નનું ફળ જરૂર મળે છે. ૧-૨-૩. રાત્રિના પહેલા પહેરે જોયેલા સ્વપ્નનું ફળ બાર મહિને મળે છે, અને બીજા પહેરે જોયેલા સ્વપ્નનું ફળ ૬ મહિને મળે છે. તથા ત્રીજા પહેરે જોયેલા સવપ્નનું ફળ ત્રણ મહિને મળે છે, તેમજ ચોથા પહેરે જોયેલા સ્વપ્નનું ફળ એક મહિને તે જરૂર મળે. ૪ રાત્રિની છેલી બે ઘડીની અંદર જોયેલા સ્વપનનું ફળ દશ દિવસમાં મળે છે. પરંતુ સૂર્યોદયે જોયેલા સ્વપ્નનું ફળ જલદી નિશ્ચયે મળે છે. એ દિવસે જોયેલા માળાના સ્વપ્નનું ફળ અને આધિ વ્યાધિ મલ મૂત્રાદિની પીડાથી આવેલા સ્વપ્નનું ફળ મળતું નથી. ૬ જે જ ધમ હોય અને જેમના દેહે રસ રૂધિરાદિ ધાતુઓ સમાન ભાવે વ છે એટલે લોહીનું દબાણ વગેરે ઉપદ્રવોથી રહિત સાત ધાતુઓ વ છે, તથા જેએનું મન સ્થિર છે, તેમજ જેઓ ઇંદ્રિય દમન દયાદિ ગુણોને ધારણ કરે છે. તે સર્વ પ્રકારના જીને આવેલા સ્વ ઘણું કરીને ઈષ્ટ અર્થોને આપે છે. ૭ ખરાબ સ્વપ્ન આવ્યું હોય, તે તે કેઈને પણ કહેવું નહી. પણ સારું સ્વપ્ન શ્રી આચાર્ય ભગવંત વગેરે ગુરૂ આદિ આગળ કહેવું જોઈએ. જે ગુરૂ આદિ ન મળે, તે છેવટે ગાયના કાનની નજીક જઈને પણ સ્વપ્નની બીના સંભળાવવી. ૮ ઈષ્ટ સ્વપ્નને જોઈને બાકીની રાત જિનેશ્વર દેવના સ્તવનાદિ કરી પૂરી કરવી. પણ સૂવું નહીં. કારણકે સૂઈ જાય, ને નિદ્રા યે તે તે ઈષ્ટ સ્વપ્નનું ફળ મળતું નથી. હું અનિષ્ટ (અશુભ) સ્વપ્નને ચા બાદ જે રાત અધૂરી (અપૂર્ણ) હેય, તે સૂઈ જવું જોઈએ, ને તેવું અશુભ સ્વપ્ન કેઈની પણ આગળ ન કહીએ તો તે અશુભ For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ૨ ] સ્વપ્નનાં અશુભ ફલ ન મળે. ૧૦ પહેલાં અનિષ્ટ સ્વપ્નને જોયા બાદ શુભ સ્વપ્ન આવે, તે તે શુભ સ્વપ્ન જ શુભ ફળને આપે છે. એ જ પ્રમાણે શુભ સ્વપ્નને જોયા બાદ અશુભ સ્વપ્ન આવે, તે તે અશુભ સ્વપ્ન જ અશુભ ફળને આપે છે. ૧૧ જે કઈ માણસ સ્વપ્નમાં એમ જુએ કે હું–મનુષ્ય સિંહ ઘેડ હાથી બળદ કે સિંહણ જેને (જે રથને) ચલાવે છે, એવા રથમાં બેસીને જઉં છું, તે આવા સ્વપ્નને જેનાર તે જીવ રાજા થાય, ૧૨. સ્વપ્નમાં એમ જુએ કે મારા ઘડા હાથી વાહન (રથ વગેરે) આસન ઘર વસ્ત્ર વગેરેની ચોરી થઈ, તે તેવા સ્વપ્નને જેનાર જીવની ઉપર રાજાને (ચાર, ગુન્હેગાર આદિ રૂપે) શંકા થાય, ને તે જીવના હૃદયમાં શોક (દીલગીરી) પ્રકટે, તથા સગાંઓમાં વિરોધ (કજીએ) તેમજ ધનની હાનિ (ઓછાશ) થાય. ૧૩. જે પુરૂષ સ્વપ્નમાં હું સૂર્ય ચંદ્રમાના સંપૂર્ણ (આખા) બિંબને ગળી ગયે, એમ જુએ, તે પુરૂષ પહેલાં દીન હોય, છતાં સુવર્ણ (નૈયા-ધન) અને સમુદ્ર સહિત પૃથ્વીને પામે છે એટલે તેને માલીક બને છે. ૧૪ મારાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મોતી, સુવર્ણ, રૂપું, વાસણ વગેરેમાંની કેઈ પણ ચીજની ચેરી થઈ, આવું સ્વપ્ન જે જીવ જુએ, તે ધનની અને માનની હાનિ (એાછાશ) કરે છે, અને ઘણી વાર બૂરી હાલતે મરણ પામે છે. ૧૫ જે માણસ સ્વપ્નમાં એમ જુએ કે-હું સફેદ હાથી ઉપર બેસીને શાલિ (એદન; ભાત) ખાઉં છું, તે ધમી માણસ પહેલાં ભલેને હીન (હલકી) જાતિને હોય, તે પણ તમામ પૃથ્વીને રાજા થાય છે. ૧૬ મારી સ્ત્રીનું કેઈએ હરણ (ઉપાડી જવું) કર્યું, આવા સ્વપ્નને જેનાર પુરૂષના ધનને નાશ થાય છે, અને કેઈએ પોતાની સ્ત્રીને અપમાન તિરસ્કારાદિ રૂ૫ પરિભવ કર્યો, આવા સ્વપ્નને જેનાર જીવ સંકલેશને પામે છે. તથા જે પિતાના ગોત્રની સ્ત્રીઓના હરણ (ઉપાડી જવું) પરિભવાદિને સ્વપ્નમાં જુઓ, તે પુરૂષના બંધુએ વધ બંધનને પામે છે. ૧૭ મારી ભુજામાં સાપે ડંખ માર્યો, જે પુરૂષ આવા સ્વપ્નને જુએ, તે પાંચ રાતની અંદર હજાર સેના હેરેને મેળવે છે. ૧૮ કેઈએ મારા શયન ( સૂવાનાં સાધન-પથારી પલંગ વગેરે) અને જેઠાંની ચોરી કરી, આવા સ્વપ્નને જે જીવ જુએ, તેની સ્ત્રી મરણ પામે છે, ને તે જીવ ભયંકર માંદગીની પીડા ભોગવે છે. ૧૯ જે જીવ સ્વપ્નમાં મનુષ્યના માથે પગ અને ભુજાનું ભક્ષણ કરે છે, તે અનુક્રમે રાજ્યને, હજાર સોનાહેરને, અને ૫૦૦ સેનાઑરેને મેળવે છે. ૨૦ મારા બારણાની ભુંગળ (હલારી) શયન, હીંચકે, પાદુકા (પાવડી, જેડા વગેરે), ઘરમાંની કઈ પણ ચીજ ભાંગી ગઈ, આવા સ્વપ્નને જેનાર પુરૂષની સ્ત્રીને નાશ થાય છે. ૨૧ જે પુરુષ સ્વપ્નમાં તળાવ, સમુદ્ર, પાણીથી ભરપૂર નદી, અને મિત્રનું મરણ જુએ તેને ઘણું ધન મળે છે. ૨૨ જે પુરુષ સ્વપ્નમાં એમ જુવે કે-મેં છાણ અને ઔષધવાળું તથા ડોળાએલું બહુજ ગરમ પાણી પીધું, તે મરડાના વ્યાધિથી મરણ પામે છે. ૨૩ જે સ્વપ્નમાં જિનેશ્વર દેવની પૂજા સ્નાત્ર યાત્રા ઉપહાર (મુકુટાદિની ભેટ ) વગેરેને કરે, ને તીર્થયાત્રાદિ કરે, તેને સર્વ પ્રકારે ધનાદિની વૃદ્ધિ થાય છે. ૨૪ મારા હૃદયરુપી તળાવડીમાં કમળે ઉગ્યા, આવા સ્વપ્નને જે જુએ, તે જીવ કેઢિયે થઈને જલદી મરે For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪ [ શ્રી વિજયપઘસરિકૃતછે. ૨૫ મેં ઘણું ઘી મેળવ્યું, આવા સ્વપ્નને જે જૂએ, તે પુરૂષ જશ કીર્તિને પામે છે, ને મેં ક્ષીર (ખીર)ની સાથે ઘી ખાધું, આવું સ્વપ્ન પ્રશસ્ય (સારું) ગણાય છે. ૨૬ સ્વપ્નમાં હસવાથી જલ્દી શેક (દીલગીરી) થાય છે, ને પ્રવૃત્તિ (ગમન આગમનાદિ કાયિક કિયા) કરવાથી વધને પામે છે, અને નાચતાં બંધનને પામે છે. ભણતાં તે જીને કલેશ થાય, એમ પંડિતાએ જાણવું. ૨૭ સ્વપ્નમાં કાળી ગાય, ઘેડ રાજા હાથીને દેવ સિવાયની જેએલી કાળી ચીજો સારી ગણાતી નથી, અને સફેદ કપાસને મીઠું વગેરે સિવાયના ધાળા પદાર્થો સ્વપ્નમાં જોયા હોય, તે તે સારા ગણાય છે. ૨૮ પિતાની બાબતમાં જેએલા શુભ-અશુભ સ્વપ્નનું ફલ પોતાને મળે નહી. ૨૯ જ્યારે ખરાબ સ્વપ્ન આવે, તે વખતે દેવ ગુરુની ભક્તિ અને તપ વગેરે કરવાથી તે અશુભ સ્વપ્ન પણ સુસ્વપ્ન બની જાય છે. એટલે તે ખરાબ સ્વપ્ન દુર્બલ થવાથી તેનું અનિષ્ટ ફળ મળતું નથી પણ તે સારા સવપ્નરૂપે પરિણામ પામીને સારા ફળને આપે છે. ૩૦ તથા સર્વાનુગમય પંચમાંગ શ્રીભગવતી સૂત્રાદિ જિનાગમ પણ જણાવે છે કેસ્ત્રી કે પુરૂષ સ્વપ્નમાં એક મોટા દૂધના ઘડાને અથવા દહીં ઘી કે મધના ઘડાને (ચાર પ્રકારના કુંભમાંથી કઈ પણ કુંભને) જૂવે ને ઉપાડે, એટલે મેં એ પૂર્વે કહેલા કુંભને ઉપાડ, આવા સ્વપ્નને જે દેખે, તે પુણ્યશાલી જીવ તે જ ક્ષણે બોધ પામે છે, ને તેજ ભવમાં મોક્ષમાર્ગને આરાધીને સિદ્ધિપદને પામે છે એટલે ભવ સમુદ્રને તરી જાય છે. ૧ સ્ત્રી કે પુરૂષ સ્વપ્નમાં એક મોટા હિરરૂચના રાશિને (ઢગલાને), અથવા રત્નના કે સુવર્ણના કે વજ (હીરા)ના રાશિને જૂએ, ને તેની ઉપર ચઢે એટલે હું ચઢયે આવું જૂએ, તે તત્કાળ બેધ પામે છે, ને તે જ ચાલુ ભવમાં સિદ્ધિપદને પામે છે. ૨ એજ પ્રમાણે જે સ્ત્રી કે પુરૂષ લોઢાના, કલાઈના, તાંબાના, સીસાના રાશિને જૂએ, તે બીજે ભવે સિદ્ધિપદને પામે છે. (ભ૦ ૫૮૧) પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીની માતા શ્રીસિદ્ધાર્થ રાણી પૂર્વે કહેલી સ્વપ્નની તમામ બીના જાણતા હતા. તેથી સારા સ્વપ્નને જોઈને જાગતા રહ્યા, ને શ્રીજિનેશ્વર દેવનું સ્તવનાદિ કરીને શેષ રાત્રી પૂરી કરી. ૨૩ પ્રભુને જન્મ કયારે થયે તે બે શ્લોકમાં જણાવે છે – પૂજ્યને અવતાર જગને સૌખ્ય દાયક થાય છે, અનુક્રમે અડ માસ દિન અડવીસર૪ જ્યારે જાય છે, ચતુથરક ઉત્તરાર્ધ માહ સુદ બીજર રજનીએ, અર્ધરાતર૭ પુનર્વસુનેર૮ મિથુનર૯ આપે જન્મને. ૨૪ સ્પષ્ટાથે–આવા પૂજ્ય પુરૂષને અવતાર જગતને સુખ આપનારો થાય છે. એટલે પુણ્યવંત પુરૂષને પૃથ્વી ઉપર જન્મ થવાથી જગતના લેકે જરૂર સુખી થાય છે. ગર્ભનું For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] પાલન કરતા માતાને જ્યારે આઠ મહિના ને અઠ્ઠાવીસ દિવસ (૨૪) પૂરા થયા તે વખતે આ અવસર્પિણી કાલના ચોથા આરાના ઉત્તરાર્ધ (૨૫) એટલે પાછલના અર્ધા ભાગમાં મહા મહિનાની સુદ બીજની (૨૬) રાત્રીમાં અર્ધ રાત્રીના (૨૭) વખતે પુનર્વસુ નામના (૨૮) નક્ષત્રમાં મિથુન નામની રાશિને ચંદ્ર ગ (૨૯) વર્તતાં સિદ્ધાર્થી માતાએ પ્રભુને જન્મ આપે૨૪ અન્યત્ર મહિના નવ અને દિન સાડી સાત પ્રમાણ એ, ગર્ભ કેરે કાલ ભાગે ઓવન જનું કલ્યાણકે નક્ષત્ર અભિજિત ઉચ્ચર્યું એ બેઉ સાચા માનીએ, છદ્મસ્થ નિર્ણય ના કરે સર્વને અધિકાર એ. રપ સ્પષ્ટાર્થ–આ પ્રભુની ગર્ભ સ્થિતિની બાબતમાં બીજા ગ્રંથોમાં નવ મહિના અને સાડા સાત દિવસ કહ્યા છે. તેમજ પ્રભુના ચ્યવન કલ્યાણક વખતે અને જનુ એટલે જન્મ કલ્યાણક વખતે અભિજિત્ નામે નક્ષત્ર હતું એમ બીજા ગ્રંથમાં કહેલ છે. પરંતુ આપણે આ બંને વિચારેને સાચા માનવા. કારણ કે છદ્મસ્થ જી આ બે વચનમાં કયું વચન સાચું છે તેને નિર્ણય કરી શકતા નથી. એ તે સર્વજ્ઞ પ્રભુજ જાણી શકે છે. ૨૫. પ્રભુને જન્મ થયો ત્યારે ચોથા આરાને કેટલો કાલ બાકી રહ્યા હતા તે જણાવે છેપ્રભુ જન્મથી ચોથા અરકને શેષ૩૦ કાલ વિચાર આ, વર્ષ બેતાલીસ સહસ ઊણ પચાસ લખ પૂરવ તથા દશ કોડ લખ સાગર કનક વણુ કુંવર અતિ દીપતા, કપિ ચિહ્નર જન્મ પ્રભાવથી ત્રણ લેક પણ ઉદ્યોતતા. ૨૬ સ્પષ્ટાર્થ-જ્યારે પ્રભુને જન્મ થયો ત્યારે આ અવસર્પિણી કાલના ચોથા આરાને આ પ્રમાણે કાલ બાકી (શેષ કાલ) હતે. દશ કોડ લાખ સાગરોપમ તથા પચાસ લાખ પૂર્વમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછાં હતાં. (૩૦)તથા પ્રભુના શરીરની કાંતિ સેના જેવી હતી. (૩૧) તથા પ્રભુની સાથળને વિષે કપિ એટલે વાંદરાનું ચિહ્ન (૩૨) અથવા લંછન હતું. અને આ પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીના જન્મના પ્રભાવથી ત્રણે લોકમાં પ્રકાશ થ. ૨૬ દિશાકુમારીકાઓ સુતિકા કર્મ કરે છે તથા શક્રેન્દ્રનું આગમન જણાવે છે – નારો પણ સુખ લહે નિજ નિજ ૩ થેલેથી આવતી, દિકકુમારી સૂતિ કમે અડ૪ કરતી હરખતી; શઠ આસન કંપથી પ્રભુ જન્મ જાણી સુરગણે, આવે અહીં ભાવે નમે જિનરાજને પ્રભુ માતને. ર૭ For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતસ્પષ્ટાર્થ–તથા આ પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીના જન્મ વખતે નારકીના જીવો પણ થડી વાર સુખને અનુભવે છે. તે વખતે છપન દિકકુમારિકાઓ પોતપોતાના સ્થાનેથી પ્રભુના જન્મ સ્થાને આવે છે. અને પ્રસુતિના પ્રસંગે પોતાને કરવા ગ્ય કાર્યો હર્ષ પૂર્વક કરે છે. પછી સૌધર્મેન્દ્રનું આસન કંપવાથી તે (ઈ) પ્રભુને જન્મ જાણીને દેવોના પરિવાર સાથે આ ભરત ક્ષેત્રમાં આવીને પ્રભુને તથા પ્રભુની માતાને ભાવપૂર્વક નમસ્કાર કરે છે. ૨૭ બે શ્લેકમાં પ્રભુને સ્નાત્ર મહેત્સવ જણાવે છે – અવસ્થાપિની મૂકી તથા પ્રતિબિંબ પણ જનની કને, રાખી વિકવિત પંચર રૂપે મેરૂ ઉપર સિંહાસને અંકમાં લઈ બેસતા ત્યાં શેષ ૫ ઇંદ્ધિ આવતા, હવરાવતા પ્રભુને ક્રમે શકેદ અંતે આવતા. ૨૮ સ્પષ્ટાથે – ત્યાર પછી સૌધર્મેન્દ્ર મહારાજે પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની માતાને અવસ્થાપિની નિદ્રા દઈને માતાની પાસે પ્રભુનું પ્રતિબિંબ (૧) સ્થાપન કર્યું. અવસ્થાપિની નિદ્રા દેવાનું કારણ એ છે કે પ્રભુને સ્નાત્ર મહોત્સવ કરીને ઈંદ્ર બાળ પ્રભુને લઈને પાછા આવે ત્યાં સુધી માતા ઉંઘમાં રહે, તેથી પિતાનું બાળક કોણ લઈ ગયું તેવી ચિન્તા માતાને થાય નહિ. પ્રતિબિંબ મૂકવાનું કારણ એ છે કે માતાની પાસે કેઈ દાસી વગેરે કદાચ આવે તે પ્રભુના પ્રતિબિંબને જોવાથી તેને પ્રભુ નથી એવી શંકા થાય નહિ ત્યાર પછી સૌધર્મેન્દ્ર મહારાજ પિતાના પાંચ રૂપ (૨) વિકુવીને એટલે બનાવીને પ્રભુને મેરૂ ઉપર લઈ જઈને ત્યાં આવેલી શીલા ઉપર રહેલા સિંહાસનમાં બેસે છે અને બાળ પ્રભુને પિતાના ખેાળામાં (૩) રાખે છે. ત્યાં આગળ સૌધર્મેન્દ્ર સિવાયના બાકીના ત્રેસઠ ઇંદ્ર.(૩૫) બારોબાર આવે છે. ને દરેક ઈન્દ્ર ક્રમ પ્રમાણે પ્રભુને અભિષેક કરે છે એટલે પ્રથમ અય્યતેન્દ્ર પ્રભુને નાન કરે છે પછી નવમા આઠમા વિગેરે પશ્ચાનુપૂવી કમે સૌથી છેલ્લા સૌધર્મેન્દ્ર પ્રભુને અભિષેક કરે છે. ૨૮ ઇશાન હરિ કરી પાંચ રૂપ પ્રભુ અંકમાં લઈ બેસતા. શક ચાર વૃષભ વિકુવી નાથને હવરાવતા લેપ પૂજાદિ વસના લંકાર પણ પહેરાવતા, અંતે ઉતારી આરતી શબ્દ સ્તુતિ લલકારતા. ૨૯ સ્પષ્ટાર્થ –પૂર્વે જણાવ્યા પ્રમાણે જ્યારે છેવટે સૌધર્મેન્દ્રનો સ્નાત્ર કરવાને વાર આવે છે, ત્યારે ઈશાનેન્દ્ર પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીને ખોળામાં લઈને બેસે છે. અને શક્ર એટલે સૌધર્મેન્દ્ર ચાર વૃષભ એટલે બળદના રૂપ વિકુવીને પિતાના આઠ શિંગડામાં પાણી ભરીને પ્રભુને ન્હવરાવે છે. (૪) પછી અનુક્રમે પ્રભુને વિલેપન (૫) કરે છે. પ્રભુની For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ રેશનાચિંતામણિ ભાગ ચ ] પૂજા (૬) વગેરે કરે છે. પછી વસ્ત્ર (૭) તથા અલંકાર એટલે ઘરેણું (૮) પણ પ્રભુને પહેરાવે છે. છેવટે પ્રભુની આરતી ઉતારીને શકેન્દ્ર પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીની સ્તુતિ નીચે પ્રમાણે ગાય છે એટલે પ્રભુની આ રીતે સ્તુતિ કરે છે. ૨૯ ઈન્દ્ર મહારાજ ચાર શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરે છે – હે દેવ! ચોથા તીર્થકર છે ચતુથરક ગગનમાં, – સૂર્ય જેવા આપ છો ને પુરૂષ ઉત્તમ જગતમાં, મુક્તિ લક્ષ્મીના પ્રકાશક નાથ ! જય પામો સદા, આપથીજ સનાથ સર્વે પામતા ના આપદા. ૩૦ સ્પદાર્થ –હે પ્રભુ! આપ આ ભરત ક્ષેત્રને વિષે ચોથા તીર્થકર છે. અને આ અવસર્પિણી કાળના ચોથા આરા રૂપ આકાશમાં આપ સૂર્ય જેવા છે. તથા આપ આ જગતમાં સૌથી લકત્તમ (શ્રેષ્ઠ પુરૂષ) છે. તેમજ તેનાથ! આપ મોક્ષને પામેલા જાની અનંત જ્ઞાનાદિ લક્ષમીને પ્રકાશ કરનાર છે એટલે જ્ઞાન દશને ચારિત્ર રૂપ મેક્ષ માર્ગને સમજાવનારા છે શ્રીઅભિનંદન સ્વામી ! તમે હંમેશાં જયવંતા વર્તે. તથા આપના લીધે જ હું વગેરે જગતના સર્વે જ સનાથ એટલે નાથવાળા બન્યા છીએ. તેમજ આપના આશરે રહેલા તે જ હવેથી કઈ પણ આપત્તિને પામશે નહી એટલે આપના શરણે રહેનાર પુણ્યશાલી ભવ્ય ની સઘળી આપત્તિઓ જરૂર સર્વથા નાશ પામશે. ૩૦. વિવેક સદગુણ ચોરતા મહાદિ શત્રુ કર્થના, ટાળશે જસ શીર્ષ લેટે પાદ પીઠે આપના; તે દાસ કેરા મસ્તકે તુજ ચરણ રજ સ્થાપિત બને, હે ઈશ! તુજ મુખ દેખતા મુજ નયન બહુ વિકસિત બને. ૩૧ સ્પષ્ટા–તે ભાગ્યશાળી જીવોના મસ્તકે આપના ચરણ કમળને વિષે આળોટે છે એટલે જે આપને નમે છે તેઓની વિવેક વગેરે સદ્ગણોને ચોરનારા અથવા નાશ કરનારા રાગ દ્વેષાદિ રૂપી શત્રુઓ તરફથી થતી કદર્થના એટલે પીડાઓ નાશ પામે છે. હે પ્રભુ! આપના આ (સૌધર્મેન્દ્ર રૂ૫) દાસના મસ્તકને વિષે તમારા ચરણ કમલની રજ સ્થાપિત થાય (ચૅટી જાય) એમ હું ચાહું છું. વળી હે નાથ ! તમારા મુખરૂપ કમળને જોતાં મારાં આ બે નયને (આંખે) બહુજ વિકસ્વર બને છે. ૩૧ કુરૂપ જોતાં નયન કેરા જનિત મળ હષથુએ, ધઈ નાંખું બહુ સમયથી દેખવા હું આપને ચાહતે આશા ફલી તે આજ નિરખી આપને, સુરજન્મ માનું ધન્ય મુજ રોમાંચ સવિ વિકસિત બને. ૩૨ For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૬ [ શ્રી વિજયેપદ્મસુરિકૃત સ્પષ્ટાથે–તથા હે નાથ ! હું આપને જેવાથી ઉપજેલા હર્ષના આંસુઓ વડે કુરૂપ એટલે આંખને જેવા ન ગમે તેવા ખરાબ રૂપને કે પર્વત પદાર્થોને જેવાથી ઉત્પન્ન થએલા મલને ઘેઈ નાખું છું. હર્ષનાં આંસુ આવવાનું કારણ એ છે કે હું ઘણા વખતથી આપને જોવાની ઈચ્છા રાખતો હતો તે મારી આશા પુણ્યોદયે આજે આપને જેવાથી સફળ થઈ. માટે જ હું મારા દેવના ભવને ધન્ય માનું છું. કારણ કે મને આ દેવ જન્મને લઈને આપના જેવા ઉત્તમ પુરુષનાં દર્શન થયાં. વળી આજે આપના દર્શનથી મારી સર્વ રેમરાજી વિકસ્વર બની છે. એટલે આપના દર્શનથી ઉત્પન્ન થએલે હર્ષ શરીરમાં માતે નહિ હોવાથી તે જાણે મારી મરજી દ્વારા બહાર નીકબતે ન હોય, તેવી પ્રસન્નતા ભાસે છે. ૩૨ મુજ હાથ તુજ પૂજા કરે મુજ કર્ણ તુજ ગુણ સાંભળે, મુજ બુદ્ધિ તુજ ગુણ ગ્રાહિણી તિણ માનતે હું ધન્ય એક હું આપને શું દાસ ઇમ સ્વીકારે આ વિનતિ, બહુ કહું છું આપને ઝટ તાર હે જિનપતિ. ૩૩ સ્પષ્ટાર્થ–વળી હે પ્રભુ! આ મારા હાથ નવ અંગે આપની પૂજા કરે છે તેથી આ હાથને હું ધન્ય માનું છું. અને મારા કાન તમારા ગુણેને સાંભળે છે તેથી તે બંને કાનને પણ હું ધન્ય માનું છું. વળી મારી બુદ્ધિ તમારા ગુણેને ગ્રહણ કરે છે તેથી તેને પણ હું ધન્ય માનું છું. હે પ્રભુ! હું આપને દાસ છું અથવા ભક્ત છું માટે વધારે શું કહું? મને આ સંસાર સમુદ્રમાંથી જલદી તાર. આપ આ મારી વિનતિને જરુર સ્વીકાર કરજે. ૩૩ ઈમ સ્તવને પાંચ રૂપે શક પ્રભુને લઈને, આવી જિનેન્દ્રાવાસ હરતા નિંદ તિમ પ્રતિબિંબને, માતા કને મૂકી જિનપ અંગુષ્ઠમાં અમી ઠાવતા; નંદીશ્વરે ભેગા મળી અષ્ટાહ્નિકાદિ કરી જતા. ૩૪ સ્પષ્ટા–એ પ્રમાણે બાળ પ્રભુની આગળ સ્તુતિ કરીને ફરીથી શક એટલે સૌધ. મેંન્દ્ર પાંચ રૂપે કરે છે. તેમાં (૧) એક રૂપે પ્રભુને ગ્રહણ કરે છે. ને (૨) એક રૂપે પ્રભુની આગળ વજ લઈને ચાલે છે. (૩) તથા એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધારણ કરે છે. તેમજ (૪–૫) બે રૂપે પ્રભુની બે બાજુએ ચામર ઢાળે છે. એમ પાંચ રૂપ કરીને પ્રભુને લઈને મેરૂ પર્વત ઉપરથી પ્રભુના સ્થાને એટલે સંવર રાજાના મહેલમાં આવે છે. અને માતાની અવસ્થાપિની નિદ્રાને તથા પ્રતિબિંબને સંહરી લઈને પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીને માતાની પાસે મૂકે છે. પછી ઈન્દ્ર મહારાજ પ્રભુના અંગુઠામાં અમૃત સ્થાપન (૯) કરે છે. તે અમૃતને ચૂસીને પ્રભુ વૃદ્ધિ પામે (અનુક્રમે મોટા થાય) છે. પછી ઈન્દ્ર For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ભાગ ચોથો ] મહારાજ નંદીશ્વર દ્વીપે જાય છે. અહીં સમજવાનું એ છે કે બાકીના ૬૩ ઇદ્રો તથા દેવાદિ પરિવાર મેરૂ પર્વત ઉપરથી સીધા નંદીશ્વર દ્વીપે જઈને પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે અષ્ટાહ્નિકા મહોત્સવ કરે છે. ઇંદ્રાદિકે કરેલા આ જન્મ કલ્યાણકના પ્રસંગે ખાસ સમજવા જેવી કલશ વગેરેની બીના પ્રશ્નોત્તર રૂપે ટૂંકામાં આ રીતે જાણવી. પ્રશ્ન-તીર્થકર દેને જન્માભિષેક ઇંદ્રાદિ દેવો મેરુ પર્વત ઉપર કરે છે, તે વખતે જલાદિથી ભરેલા એક કરોડ સાઠ લાખ કલશેથી અભિષેક કરે છે એમ શ્રી કલ્પકિરણવલી વગેરેમાં જણાવ્યું છે. આ સંખ્યા સમજવાને ઉપાય છે? - ઉત્તર–કલશેની ૬૪૦૦૦ સંખ્યાને અભિષેકની ૨૫૦ સંખ્યાએ ગુણાકાર કરવાથી ૧૬૦૦૦૦૦ સંખ્યા આવે. કલાની ૬૪૦૦૦ સંખ્યા લાવવાને ઉપાય ટૂંકામાં આ પ્રમાણે જાણ–૧ સેનાના કળશે, ૨ રૂપાના કળશે, ૩ રત્નના કળશે, ૪ માટીના કલશે, ૫ સોના રૂપાના કળશો, ૬ સેના રત્નના કળશે, ૭ રૂપા રત્નના કળશ, ૮ સોનું રૂપું રત્ન આ ત્રણેના કળશે, આ આઠ જાતિના કળશે અભિષેકમાં વપરાય છે. તે દરેક જાતિના આઠ આઠ હજાર કલશો જાણવા. તેથી આઠ હજારને આડે ગુણતાં ૬૪૦૦૦ થાય. હવે ૨૫૦ અભિષેકની સંખ્યા આ રીતે જાણવી. ભુવનપતિના ૨૦ ઈંદ્રો હોય છે, કારણ કે દરેક નિકાયમાં દક્ષિણ એણિન અને ઉત્તર શ્રેણિને એકેક ઇંદ્ર હોય છે. એ જ પ્રમાણે વ્યંતરના ૧૬ ઇંદ્રો અને વાણવ્યંતરના ૧૬ ઈંદ્રો હોય છે.વૈમાનિકના બે ભેદમાં કલ્પપપન્ન બાર દેવલોકના ૧૦ ઈદ્રો હોય છે. કારણ કે છેલ્લા ચાર દેવલોક (આનત–પ્રાણત-આરણઅય્યત )માં બબ્બે દેવલોકે એકેક ઇંદ્ર હોય છે. એટલે નવમા-દશમા દેવલોકન એક ઇંદ્ર અને અગીઆરમા બારમા દેવલેકને એક ઈંદ્ર તથા શરૂઆતના આઠ દેવલોકના આઠ ઈંદ્ર આ રીતે વૈમાનિકના ૧૦ ઈંઢો જાણવા. ૨૦+૩૨+૧૦=૬૨ ઇંદ્રોના ૬૨ અભિષેક થાય છે. તથા મનુષ્ય લોકના ૧૩૨ સૂર્ય ચંદ્રોના ૧૩૨ અભિષેક અલગ અલગ થાય છે. તે ૧૩૨ સૂર્યાદિ આ રીતે જાણવા. જંબુદ્વીપના ૨ સૂર્ય ૨ ચંદ્રમા, લવણુ સમુદ્રના ૪ સૂર્ય ૪ ચંદ્રમા, ઘાતકી ખંડના ૧૨ સૂર્ય ૧૨ ચંદ્રમા, કાલોદધિ સમુદ્રના ૪૨ સૂર્ય ૪૨ ચંદ્રમા, અડધા પુષ્કરવર દ્વીપના ૭૨ સૂર્ય ૭૨ ચંદ્રમા. આ રીતે ૨+૪+૧૨+૪૨૭૨=૧૩૨ થાય. તથા અસુરકુમાર નિકાયની દક્ષિણેત્તર દિશાની દશ ઈંદ્રાણુઓના દશ અભિષેક જાણવા, ને નાગકુમારાદિ નવ નિકાયની બાર ઇંદ્રાણીઓના ૧૨ અભિષકે જાણવા. વ્યંતરની ચાર ઇંદ્રાણીઓના ચાર અભિષેક, તિષીની ચાર ઈંદ્રાણીઓના ચાર, પ્રથમના બે દેવલેક (સૌધર્મઈશાન)ની સોલ ઈંદ્રાણીઓના ૧૬ અભિષેક જાણવા. આ રીતે ૧૯૪ ઈંદ્રોના અભિષેક, ને ૪૬ ઇંદ્રાણીઓના ૪૬ અભિષેક થાય. સામાનિક (ઇદ્રની સરખી ઋદ્ધિવાળા) દેવને ૧ અભિષેક, ત્રાયશ્ચિંશક (ગુરુસ્થાનીય) દેવેને ૧ અભિષેક, ચાર લોક્માલ દેના ચાર અભિષેક, અત્યંતર મધ્યમ બહાસભાના દેવેને ૧ અભિષેક, સિન્યાધિપતિ દેવેનો ૧ અભિષેક તથા પ્રકીર્ણક દેવેને ૧ અભિષેકઆ રીતે સામાનિકાદિ દેના ૧૦ અભિષેક For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ( શ્રી વિપરિત જાણવા. અને ૧૯૪+૪+૧=૨૫૦ અભિષેક આ રીતે થાય છે. ૩૪ પ્રભુનું અભિનંદન નામ પડવાનું કારણ બે શ્લોકમાં જણાવે છે – ઈંદ્રો તણા દશ કાર્ય૩૬ સરખા વિશ્વ તીર્થપ જન્મમાં. જનક સંવર જાણતા સુત જન્મ ઈષ્ટ પ્રભાતમાં; હર્ષના એક છત્ર જન્મત્સવ કરે વિસ્તારથી. ઇંદો બધા અભિનંદતા એ અર્થ છે સામાન્યથી.૩૭ ૩૫ સ્પષ્ટાર્થ –પૂર્વના શ્લોકમાં જણાવેલા ઈંદ્રોના દશ કાર્યો, (૩૬) દરેક તીર્થંકરના જન્મને વિષે સરખા જાણવા. પ્રભુના પિતા સંવર રાજાએ શુભ એવા પુત્રને જન્મ જા. તેથી સવારમાં વિસ્તારપૂર્વક હર્ષના એક છત્ર સમાન એટલે ઘણા હર્ષને જણાવનારે પુત્રને જન્મ મહોત્સવ કર્યો. બધા ઈંદ્રો પ્રભુને આ કલ્યાણકાદિ પ્રસંગે અભિનંદતા એટલે પ્રભુની સ્તુતિ કરતા હતા. આ ચોથા તીર્થંકરનું “અભિનંદન” નામ (૩૭) પાડવાનું સામાન્ય કારણ જાણવું. ૩૫ ગર્ભમાં આવેલ પ્રભુને ઇંદ્ર આવી નિત્ય સ્તવે, અર્થ એહ વિશેષ ૮ બેથી નામ અભિનંદન ઠવે; ઈક્વિાકુર કાશ્યપ વંશ ગેત્રે પ્રભુ તણા અવધારિએ, ને ફણકર સહસ ઈગ આઠ લક્ષણ ધારતા ત્રણજ જ્ઞાનને. ૩૬ સ્પષ્ટાથે--હવે પ્રભુનું અભિનંદન નામ પાડવાનું બીજું વિશેષ કારણ એ હતું કે જ્યારથી આ ચેથા તીર્થંકર માતાના ગર્ભમાં આવ્યા, ત્યારથી ઈંદ્ર તેમની હંમેશાં સ્તવના કરતા હતા. એ પ્રભુનું “અભિનંદન” નામ પાડવાનું વિશેષ કારણ જાણવું. વળી પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પ્રભુનું કુલ, રાજ્ય તથા નગરી અભિનન્દ એટલે સર્વ પ્રકારના હર્ષનેસમૃદ્ધિને પામ્યા હતા, તેથી પણ માતાપિતાએ પ્રભુનું અભિનંદન નામ (૩૯) પાડયું. આ શ્રીઅભિનંદન પ્રભુને ઈફવાકુ નામને વંશ (૪૦) હતું અને કાશ્યપ નામનું ગોત્ર (૪૧) હતું. આ પ્રભુને શ્રી પાર્શ્વનાથાદિની જેમ ફણા (૪૨) હેતી નથી. તથા આ પ્રભુના શરીરને વિષે એક હજાર ને આઠ લક્ષણો (૪૩) હતા. તેમજ આ પ્રભુ જન્મથી જ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન ને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાનને (૪૪) ધારણ કરતા હતા. ૩૬ પ્રભુની બાલ્યાવસ્થા કેવી રીતે જાય છેઅમૃત પાને ઉછરતા દેવાંગના ધાત્રી બની, પાલતી ક્રમસર વર્ધતા પ્રભુ સુરાસુર કુમારની સાથે રમંતા સુર વિકર્વિત રમકડાંને ખેલતા, બાલ્ય વય ઉલંઘતા સુંદર જુવાની પામતા. ૩૭ For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ'તામણિ ભાગ ચાથા ] re સ્પષ્ટા હવે માલ પ્રભુ અમૃતનું પાન કરીને માટા થાય છે એટલે સ્તનપાન કરતા નથી. તથા દેવાંગનાએ આ પ્રભુનું પાલન કરવાને ધાત્રી (ધાવમાતા) અને છે. આ રીતે અનુક્રમે પ્રભુ ઉંમરમાં વધે છે. બાલ્યવયમાં રહેલા આ પ્રભુની સાથે રમવાને વૈમાનિક દેવા તથા જીવનપતિ વગેરે દેવા બાળકનાં રૂપ કરીને આવે છે. અને ખાલ પ્રભુની સાથે વિવિધ પ્રકારની ક્રીડા કરે છે. વળી દેવા અનેક પ્રકારનાં રમકડાં પ્રભુને રમવાને માટે વિકુવે છે. એ પ્રમાણે દેવાની સાથે ક્રીડા કરતા શ્રીઅભિનંદન સ્વામી વયેવૃદ્ધિને પામે છે. એટલે બાલ્યાવસ્થા પૂરી થતાં આ શ્રીઅભિનંદન સ્વામી સુંદર યુવાવસ્થાને પામ્યા. ૩૭ પ્રભુના શરીરની ઉંચાઈ તથા પ્રભુના શરીરના અવયવાનુ` વર્ણન એ શ્લાકમાં કરે છેઃત્રણસો પચાશ ધનુષ્ય કાયા એકસો વીસ અંશુલા, તેમ ચારાશીજ અંગુલ ૭ ત્રણ પ્રકારે અંગુલા; રૂપ૮ સર્વોત્કૃષ્ટ પ્રભુનું અલ અનંતુ જાણીએ, આહાર ઉત્તમ અન્નના લાંબી ભુજા મે માનીએ. ૩૮ સ્પા :—પ્રભુ શ્રીઅભિનદનસ્વામીના શરીરની ઉંચાઈ ત્રણસે પચાસ ધનુષ્ય (૪૫) પ્રમાણ હતી. આ ઉંચાઈ ઉત્સેધાંગુલના માપથી જાણવી. પરંતુ આત્માંશુલની અપેક્ષાએ એકસો વીસ આંગળ પ્રમાણ ઉંચાઈ જાણવી. (૪૬) અને પ્રમાણાંગુલની અપેક્ષાએ ચારાસી આંગલ પ્રમાણ (૪૭) ઉંચાઈ જાણવી. એમ ત્રણ પ્રકારના આંગુલની અપેક્ષાએ આ ખેંચાઈ જણાવી. તથા આ પ્રભુનું રૂપ સર્વોત્કૃષ્ટ (૪૮) હેાય છે. તેમજ પ્રભુ' ખલ અનંતુ (૪૯) જાણવું. પ્રભુના આહાર ઉત્તમ પ્રકારના અન્નનેા હેાય છે. (૫૦) તથા શ્રીઅભિનંદન પ્રભુની અને ભુજાએ ઢીંચણ સુધી લાંબી હતી. ૩૮ 19 ૩૯ સ્પષ્ટા :--પ્રભુ શ્રીઅભિનદન સ્વામીનું કપાળ અર્ધ ચંદ્ર જેવું અને પૂનમના ચંદ્ર જેવું દીપ' હતું. તથા આ પ્રભુની છાતી સુગર એટલે મેરૂ પર્વતની શિલા જેવી વિશાલ હતી. તેમજ અને ખભા પુષ્ટ હતા. તેમજ આ પ્રભુની અને સાથળે મૃગલી( હરિણી )ના જેવી હતી. અને આ પ્રભુના અને ચરણા એટલે પગ કૂર્માંસમા એટલે કાચબાના જેવા ઉન્નત હતા. તથા બીજા અંગોપાંગા પણ સરખા પ્રમાણવાળા અને શ્રેષ્ઠ હાવાથી શ્રીઅભિનન્દ્વન સ્વામી સમચતુરસ નામના ઉત્તમ સંસ્થાનથી, ને વષ ભનારાચ સંઘયાદિથી બહુજ સદર આકૃતિ( દેખાવ )વાળા હતા. ૩૯ પ્રભુએ પાણિગ્રહણુ સ્વીકાર્યું તેમાં કારણ જણાવે છે:-- અર્ધ ચંદ્ર સમા લલાટે પૂર્ણ ચંદ્ર સમાનને, સુરગિરિશિલા છાતી ઉદર દૃશ તેમ પુષ્ટ ખભા અને; મૃગલી સમી જંધા સમુન્નત ચરણ કુર્મ સમા અને, પ્રવર અંગાપાંગ પ્રમુખે શાભતા જિનવર અને For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૫૦. [ શ્રી વિજયેપલસરિતભેગ સ્પૃહા નવિ રાખતા પ્રભુ ભેગ્ય કર્મ પિછાણુતા, માતાપિતાની પ્રાર્થનાથી પાણિગ્રહણ સ્વીકારતા રાજકુમારી સાથે અભિનંદન કુંવર ગિરિ આદિમાં, ઈચ્છાનુસારે વિચરતા પણ લીન હતા વૈરાગ્યમાં. ૪૦ સ્પષ્ટાર્થ –જે કે પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી ભેગની સ્પૃહાથી રહિત હતા, તે છતાં અવધિજ્ઞાનથી પિતાને ભેગાવલિ કર્મ ભોગવવાના બાકી છે એવું જાણતા હોવાથી અને માતા પિતાને બહુજ આગ્રહ થતો હોવાથી પ્રભુએ પાણિગ્રહણને એટલે લગ્નને (૫૧) સ્વીકાર કર્યો. અને અનેક રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા. પ્રભુ જે કે રાજકુમારીકાઓ સાથે ગિરિ આદિ એટલે પર્વત, ઉદ્યાન, વાવ, સરોવર વગેરેમાં કીડા કરતા હતા, તો પણ આ ચેથા તીર્થંકર પ્રભુ તે વૈરાગ્યમાં જ લીન હતા. એટલે તેમનું મન તો વૈરાગ્યમાં જ રમતું હતું. ૪૦ પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી રાજા કયારે થયા ? તથા પ્રભુના માતાપિતા કઈ ગતિમાં ગયા? તે બીના જણાવે છે – અહમિંદ્ર પેરે પૂર્વ સાડી બાર લખપર ઈમ વીતતા, જનક પ્રભુને રાજ્ય સોંપી પ્રવર દીક્ષા સાધતા; ઈશાનમાંપ૪ અંતે જતા માતા૫૪ લહે સુખ સિદ્ધિના, જનકની જિમ રાજ્ય કરતા દેવ રક્ષક વિશ્વના સ્પષ્ટાથે–એ પ્રમાણે અહમિન્દ્ર દેવની પેઠે સાડી બાર લાખ પૂર્વ સુધીને કાલ (પર) અભિનંદન પ્રભુને કુમારપણામાં વીતી ગયો. તે પછી પિતા સંવર રાજાએ પ્રભુને સમજાવીને તેમને રાજ્ય સેપ્યું અને પોતે ઉત્તમ દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રનું પાલન કરીને તે શ્રી સંવર રાજર્ષિ છેવટે ઈશાન દેવલોકમાં મહદ્ધિક દેવપણાને (૫૩) પામ્યા. તેમજ પ્રભુની માતા શ્રીસિદ્ધાર્થ રાણી સિદ્ધિ સુખને પામ્યા એટલે મોક્ષે ગયા. (૫૪) આખા વિશ્વનું રક્ષણ કરનાર પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી પિતાની પેઠે (પુત્ર જેવી) પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા. ૪૧ પ્રભુ રાજાપણામાં કેટલા કાલ સુધી રહ્યા તે જણાવે છે – આઠ પૂગે અધિક સાડી છત્રીશ લખ પૂર્વ એ. રાજ્યકાલ પ્રમાણપપ જિન ચકી નપ૬ ઈમ અવધારીએ લોકાન્તિકેપ પ્રભુ ભાવ જાણી આવતા ને વિનવતા, તીર્થ પ્રવર્તાવે જિનેશ્વર ! ઈમ કહી સ્વર્ગે જતા. ૪૨ સ્પદાર્થ –પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીએ રાજા બન્યા પછી સાડી છત્રીસ લાખ પૂર્વ For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] અને ઉપર આઠ પૂર્વાગ એટલા વર્ષો (સમય) સુધી રાજ્ય કર્યું. એ (કાલ) તેમને રાજ્ય કાલ (૫૫) જાણ. અહીં ૮૪ લાખ વર્ષે એક પૂર્વાગ થાય. અને તેવા ૮૪ લાખ પૂર્વાગોનું એક પૂર્વ થાય એમ જાણવું. વળી આ શ્રીઅભિનંદન સ્વામી ચક્રવતી (૫૬) ન હતા એમ જાણવું. ઉપર જણાવ્યા પ્રમાણે રાજ્ય કર્યા પછી નવ લોકાન્તિક દે (૫૭) પ્રભુને દીક્ષાને અવસર અવધિજ્ઞાને જાણીને પ્રભુની પાસે આવીને વિનંતિ કરવા લાગ્યા કે “હે જિનેશ્વર ! આપ ધર્મ તીર્થને પ્રવર્તાવો.” એ પ્રમાણે પ્રભુને વિનંતિ કરીને તે દેવે સ્વર્ગમાં પિતાને સ્થાનકે ગયા. ૪૨ પ્રભુનું વાર્ષિક દાન તથા દીક્ષા વિધિ ત્રણ શ્લોકમાં જણાવે છે —– દીક્ષા દિવસથી વર્ષ પહેલાં દાન વાર્ષિક આપતા, જ ભકે દ્રવ્યાદિ પૂરે દીક્ષાભિષેકે આવતા ઈંદ્રાદિ અભિષેકાદિ વિધિએ નાથને શણગારતા, અર્થસિદ્ધા૫૯ પાલખીમાં મધ્ય આસન બેસતા. ૪૩ સ્પષ્ટાર્થ–પ્રભુએ દીક્ષા લીધા પહેલાં એક વર્ષ સુધી વાર્ષિક દાન (૫૮) આપ્યું. તે વખતે ભક જાતિના વ્યંતર દેવે પ્રભુને દાન આપવા માટે વ્યાદિક લાવીને આપતા હતા. (પૂરતા હતા, હાજર કરતા હતા) એક વર્ષ પૂરું થયું ત્યારે ઈન્દ્રાદિક દેવે પ્રભુના દીક્ષાભિલાષને જાણીને પ્રભુની પાસે આવ્યા. ત્યાર પછી પ્રભુને દીક્ષા માટે અભિષેક વિધિ એટલે પ્રભુને સ્નાન વગેરે કરાવવાને સંપૂર્ણ વિધિ કરીને પ્રભુના શરીરે અલંકારે પહેરાવે છે. એ પ્રમાણે પ્રભુને શણગાર્યા પછી પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી અર્થસિદ્ધા (૫૯) નામની પાલખીમાં મધ્ય આસન એટલે તેમાં મૂકેલા વચલા સિંહાસન ઉપર બેઠા. ૪૩ મનુભદેવ ઉપાડતા સહ સાજ પૂર્ણ મહોત્સવે, અધ્યા° સહસ્ત્રાપ્ર૧ ઉદ્યાને અશોક તલે હવે આભૂષણાદિક છંડતા સુરદૂષ્પ૬૩ પ્રભુટ્યુબે હરિ માહ સુદ બારસ૬૪ પુનર્વસૂપ મિથુન શશિગે સ. ૪૪ સ્પાર્થ –ત્યાર પછી તે અર્થસિદ્ધા પાલખીને પ્રથમ મનુષ્યો અને પછી દેવેએ ઉપાડી. તે પછી બધી સામગ્રી સાથે મોટા મહત્સવ પૂર્વક અયોધ્યા નગરીમાંથી () નીકળીને પ્રભુને વરઘેડ સહસ્ત્રાગ્ર (૬૧) નામના ઉદ્યાનમાં આવ્યું. તે ઉધાનમાં અશોક વૃક્ષની નીચે (૬૨) પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી પાલખીમાંથી નીચે ઉતર્યા. તે પછી પ્રભુએ પિતાના શરીર ઉપરના સઘળા આભૂષણને ત્યાગ કર્યો. તે વખતે ઈન્દ્ર મહારાજે પ્રભુના ખભાને વિષે દેવદ્રષ્ય (૬૩) વસ્ત્રને ઠવ્યું. (સ્થાપન કર્યુંતે વખતે મહાસુદ બારસને (૨) દિવસ (દીક્ષાદિન) હતા, અને પુનર્વસુ નામના નક્ષત્રને (૬૫) અને મિથુન નામની રાશિને (૬૬) ચંદ્ર સાથે યોગ હતે. ૪૪ For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ | શ્રા વિજયપત્રસૃરિકૃતપશ્ચિમાહે ૭ ૭૬૮ તપ સાથે સહસ૮ પશ્ચિમ વયે, પંચ૧ મુષ્ટિ લેચ કરતા ઈંદ્ર તે ક્ષીર સાગરે, ઠાવી ઈહાં ઝટ આવતા ઘંઘાટ શાંત કરાવતા, શ્રત પાઠ બોલી નાથ દીક્ષા હર્ષભેર સ્વીકારતા. ૪૫ સ્પષ્ટાર્થ–પ્રભુએ દીક્ષા લીધી તે વખતે દિવસના પાછલના ભાગને કાળ (૬૭) ચાલતે-વાતે હતે. તે વખતે પ્રભુએ છને એટલે ચેવિહાર બે ઉપવાસને ત૫ (૬૯) કર્યો હતો. તથા તે વખતે પ્રભુની સાથે એક હજાર મનુષ્યોએ દીક્ષા (૬૯) લીધી હતી. તેમજ તે વખતે પ્રભુની પશ્ચિમ વય (૭૦) એટલે પાછલી વય ચાલતી હતી. જ્યારે પ્રભુએ પાંચ મુઠી વડે (૭૩) પિતાની મેળેજ લોન્ચ કર્યો, ત્યારે પ્રભુના વાળને ઈન્દ્ર મહારાજા પિતાના ખેસના છેડામાં ગ્રહણ કરીને તરત જ ક્ષીર સમુદ્રમાં નાખીને પાછા આવે છે અને બધે ઘોંઘાટ શાંત કરાવે છે. પછી સિદ્ધિને નમસ્કાર કરીને અને શ્રત પાઠ એટલે “કમિ સામાઈને પાઠ બેલીને પ્રભુ શ્રી અભિનંદન સ્વામીએ ઘણા આનંદ પૂર્વક દીક્ષાને ગ્રહણ કરી એટલે સર્વવિરતિ ચારિત્રને સ્વીકાર્યું. ૪૫ પ્રભુને મન પચવજ્ઞાન આ વખતે થાય છે તે જણાવી દે નંદીશ્વર દ્વીપને વિષે અષ્ટાલિકા મહત્સવ કરે છે, તે બીના જણાવે છે – નાણું થુર પામતા સુરદૂષ્ય યાજજીવ રહે, ત્રીજા ચરણ કલ્યાણક ક્ષણવાર નારક સુખ લહે; નંદીશ્વર ઓચ્છવ કરી ઈંદ્રાદિ સ્વર્ગે સંચરે, બીજે દિનેજ ત્યાં ઇંદ્રદત્ત પરમાત્રથી પારણું કરે. ૪૬ સ્વાર્થ – જ્યારે પ્રભુએ દીક્ષા લીધી તેજ વખતે પ્રભુને ચોથું અપ્રતિપાતી વિપુ. લમતિ નામે મન ૫ર્યવજ્ઞાન (૭૨) ઉત્પન્ન થયું હતું. અહીં યાદ રાખવું કે મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થવામાં દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્ર બંનેની જરૂર હોવાથી કેઈને પણ (સાધુ વેષ વિના) ગૃહસ્થપણામાં મનઃ પર્યાવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. આ વખતે ઈન્દ્ર પ્રભુના ખભા ઉપર મૂકેલું દેવદૂષ્ય વ ચાવજ જીવ (૭૩) એટલે પ્રભુ જીવ્યા ત્યાં સુધી પ્રભુના ખભા ઉપર રહ્યું હતું. આ ત્રીજા દીક્ષા કલ્યાણક વખતે (તેના પ્રભાવે) નારકીના જીવ પણ થોડી વાર સુખને અનુભવે છે. પ્રભુને દીક્ષા મહોત્સવ પૂરે કરીને ઈન્દ્ર વગેરે દે નંદીશ્વર દ્વીપમાં જઈને ત્યાં ઓચ્છવ કરીને સ્વર્ગમાં પિત પિતાના સ્થાને જાય છે. ત્યાર પછી પ્રભુ શ્રીઅભિનંદન દેવે બીજા દિવસે (૭૪) ત્યાં એટલે અધ્યામાં (૭૫) ઈન્દ્રદત્ત નામના (૭૬) રાજાને ત્યાં પરમાથી (૭૭) એટલે ક્ષીરથી પારણું કર્યું. ૪૬ પ્રભુના પારણાને વિષે પ્રકટેલ પંચ દિવ્યની બીના જણાવે છે – For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ -- - દેશનાચિંતામણિ ભાગ ૨ ] દ્રવ્ય પુષ્પ સુગંધિ જળની વૃષ્ટિ દુંદુભિનાદ ને, વસ્ત્રને ઉક્ષેપ ૮ તે સમયે કરત દે અને, માનએ અહોદાન સુદાન ઈમ ઉદ્દઘોષણા, હરખે કરી તિમ સાડી બાર કરેડ માને સુરજના. ૪૭ સ્પષ્ટથી–તે વખતે દેવતાઓએ પંચ દિવ્ય પ્રકટાવ્યા, તે આ પ્રમાણે-શ્રી તીર્થકર પ્રભુ જે સ્થલે પારણું કરે તે સ્થળે દ્રવ્યની વૃષ્ટિ કરે. ૧ અને પુષ્પની એટલે સુગંધીદાર ફૂલની વૃષ્ટિ કરે. ૨. તથા સુગંધિદાર પાણીની વૃષ્ટિ કરે ૩ તેમજ આકાશમાં દુદંભી વગાડે. ૪ તથા વસ્ત્રને ઉલ્લેપ કરે એટલે સુંદર વસ્ત્રોને નાંખે. એ પ્રમાણે પ્રભુના પારણાને વિષે પાંચ દીવ્યો (૭૮) જાણવા. તે વખતે મનુષ્યએ અહ દાન ! સુપાત્રદાન! એ પ્રમાણે મોટે સ્વરે દાનની અનુમોદના કરી. અને દેવે હર્ષ પૂર્વક સાડા બાર કડ સેનેયાની વૃષ્ટિ (%) કરી. ૪૭ પ્રભુના વિહાર વગેરેનું વર્ણન કરે છે -- હેમ વૃષ્ટિ કરંત પ્રભુ ત્યાંથી પરસ્થલ વિચરતા, ઇંદ્રિદત્ત પારણ થલે વર રત્નપીઠ કરાવતા; તેજ ભવમાં ઇંદ્રિદત્ત નૃપ મુક્તિ પામ્યા દાનથી, આર્ય દેશ૮૧ વિચરતા પ્રભુ પરીષહો સહે વૈર્યથી. ૪૮ પદાર્થ – પ્રભુ શ્રીઅભિનંદનવામી પારણું કરીને બીજે ઠેકાણે વિહાર કરી ગયા. પ્રભુના ગયા પછી ઈન્દ્રદત્ત રાજાએ પ્રભુના પારણાના સ્થલે ઉત્તમ રત્નજડિત પીઠિકા કરાવી. આ પ્રભુને દાન આપવાના પ્રભાવથી ઈન્દ્રદત્ત રાજા તેજ ભવમાં મોક્ષને (૮૦) પામ્યા. આ શ્રીઅભિનંદન પ્રભુ આર્ય દેશે (૮૧) એટલે સાડી પચીસ આર્ય દેશમાં વિચર્યા હતા. અને ધૈર્ય રાખીને પરિષહેને સહન કરતા હતા. ૪૮ દ્રવ્યાદિ ભેદ અભિગ્રહી૨ નિજ ગુણ રમણતા ધારતા, ' છદ્મસ્થભાવ અઢાર વર્ષે રહત શુભ ધ્યાને રતા; ઉત્કૃષ્ટ તપ અડ માસ૮૪ ઉપસર્ગ થયા નહી ૮૫ નાથને, અપ્રમાદ૬ પ્રભુ આવી અયોધ્યા ૧ હાર સહલા ૮ વને. ૪૯ સ્પષ્ટાથે--વિહારની અંદર છદ્મસ્થ પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી દ્રવ્યાદિ ભેદથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રીને ચાર ભેદે અભિગ્રહો (૮૨) ગ્રહણ કરીને નિજ ગુણ રમણતા એટલે પિતાના જ્ઞાનાદિક ગુણેમાં રમણતા કરતા હતા. એટલે પિતાના આત્મ સ્વરૂપની વિચારણામાં લીન રહેતા હતા. પ્રભુને દીક્ષા લીધા પછી છદ્મસ્થ કાલ (૮૩) અઢાર વર્ષને જાણો. એટલે પ્રભુએ દીક્ષા લીધા પછી અઢાર વર્ષે તેમને કેવલજ્ઞાન પ્રકટ For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ પ || શ્રી વિજયપધ્ધસરકૃત થયું. તે છદ્મસ્થપણુના કાલમાં પ્રભુ હંમેશાં શુભ ધ્યાનમાં રહેતા હતા. પ્રભુના સમયમાં ઉત્કૃષ્ટ તપ આઠ માસન (૮૪) હતે. વળી આ પ્રભુને કોઈ પણ જાતના ઉપસર્ગો (૮૫) થયા નહતા. એ પ્રમાણે ભવ્ય જીને બેધ પમાડતા પ્રભુ શ્રીઅભિનંદસ્વામી અપ્રમાદ ભાવે (૮૬) પૃથ્વી તલ ઉપર ૧૮ વર્ષ સુધી વિચારીને એકદા તેજ અયોધ્યા નગરીની (૮૭) બહાર આવેલા સહસ્ત્રાગ્ર વનને વિષે (૮૮) સમોસર્યા. ૪૯ વર પ્રિયંગુ તલે કરી છ° કાઉસ્સગ્ગ ધ્યાને રહે, - શુક્લના બે ભેદ અંતે ઘાતી કર્મો ચઉ દહે; પોષ શુક્લ ચતુર્દશી પૂર્વાહર કાલે મિથુનનો, તિમ પુનર્વસને૯૪ શશિ થતાં લાભ કેવલનાણને ૫૦ સ્વાર્થ –તે ઉદ્યાનને વિષે ઉત્તમ પ્રિયંગુતલે એટલે રાયણના વૃક્ષની નીચે (૮૯) છઠ્ઠને તપ (૯૦) કરીને પ્રભુ શ્રી અભિનંદન સ્વામી કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. અને ચોથા શુકલ ધ્યાનને પ્રથમના બે ભેદના ધ્યાનને અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોનો ક્ષય થતાંની સાથે જ ઉત્તમ એવા કેવલજ્ઞાનને અને કેવલ દર્શનને પામ્યા. એટલે સર્વજ્ઞ અને સર્વદશ થયા. પ્રભુને જ્યારે કેવલજ્ઞાન થયું તે વખતે પિષ સુદ ચૌદશ()ને દિવસ અને પૂર્વાહનને (દિવસના પહેલા ભાગનો) સમય (૨) હતો. તથા મિથુન નામની રાશિ (૩) તેમજ પુનર્વસુ નામના નક્ષત્રનો (૯૪) ચંદ્રમાની સાથે ચોગ ચાલતો હતો. ૫૦ પામતા સર્વજ્ઞ બનતા નારકે પણ આ ક્ષણે, સુખ લહંતા જાણતા સવિ ઇંદ્ર આવી પ્રભુ કને સમવસરણ બનાવતા કંચન કમલ પર ચાલતા, ચેથા જિનેશ્વર પૂર્વના દારે કરીને પેસતા. પી સ્પાર્થ–પ્રભુ શ્રી અભિનંદન સ્વામી કેવલજ્ઞાનને પામવાથી સર્વજ્ઞ બન્યા એટલે ધમસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોના ભૂત, વર્તમાન તથા ભાવી એમ ત્રણે કાલના સર્વ પર્યાના પણ જાણનારા થયા. આ વખતે નારકીને જીવે પણ સુખનો અનુભવ કરે છે. પ્રભુને કેવલજ્ઞાન થયું છે એવું અવધિજ્ઞાનના ઉપયોગથી જાણીને તમામ ઇકો દેવાદિ પરિવાર સાથે પ્રભુની પાસે આવ્યા. ત્યાર પછી દેવે પ્રભુને ઉપદેશ સાંભળનારને માટે ત્રણ ગઢવાળા સમવસરણની રચના કરે છે. ત્યાર પછી દેવેઓ રચેલા કમલ ઉપર પોતાના ચરણ કમલ મૂકીને ચેથા શ્રીઅભિનંદન પ્રભુ સમવસરણની પાસે આવીને પૂર્વ દિશાના દ્વારથી અંદરના ગઢમાં આવે છે. પર For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૫ દેશનચિંતામણિ ભાગ ૨ ચૈત્યવૃક્ષ૫ પ્રદક્ષિણા કરતા નમંતા તીર્થને, દેવજીંદા મધ્યમાં પૂર્વાભિવદન સિંહાસને, બેસતા પ્રભુદેવ સુર નર સંધ યોગ્ય દ્વારથી, પેસતા એગ્ય સ્થલે સૌ બેસતા બહુમાનથી. સ્પષ્ટાથે–ત્યાં આગળ પ્રભુ ચૈત્યવૃક્ષને (૫) પ્રદક્ષિણા કરે છે. તે પછી તીર્થને નમીને એટલે “તીર્થાય નમઃ” એ પ્રમાણે બોલીને અંદરના ગઢના મધ્યભાગમાં રહેલા સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે છે. તે વખતે દેવ અને મનુષ્યના સમુદાય પણ પિત પિતાને પ્રવેશ કરવા યોગ્ય દ્વારથી (દરવાજેથી) પ્રવેશ કરીને ઉચિત સ્થાને પ્રભુ શ્રી અભિનંદન સ્વામીને બહુમાન પૂર્વક વંદન કરીને બેસે છે. પર સૌધર્મેન્દ્ર પ્રભુની સ્તુતિ કરે છે તે પાંચ કલેકમાં જણાવે છે – શક રોમાંચિત બની પ્રણમી પ્રભુ સ્તવના કરે, હે દેવ! આજે ધન્ય હું જે આપના દર્શન કરે, પુણ્યશાલી પુણ્ય અવસર પુણ્યયેગે પામતા, આપ પુણ્યાકર્ષણે અહીંયા અમે ઝટ આવતા. સ્પાઈ–તે વખતે શક એટલે સૌધર્મેન્દ્ર ભક્તિ અને બહુમાનથી રોમાંચિત બનીને પ્રભુને પ્રણામ કરીને આ પ્રમાણે સ્તુતિ કરે છે–હે દેવ ! હું આજે મારા આત્માને ધન્ય માનું છું, કારણ કે આજે મને આપ શ્રી સર્વજ્ઞ તીર્થંકર પ્રભુના દર્શન થયાં છે. વ્યાજબીજ છે કે પુણ્યવંતા છ પ્રબલ પુણ્યના ગે (ઉદયે) પુણ્ય (પવિત્ર) અવસરને પામે છે. આપના પ્રબલ પુણ્યના પ્રભાવથી આકર્ષાએલા અમે આપની ભક્તિને માટે અહીં જલ્દી આવ્યા છીએ ૫૩. દેવસુખ આનંદથી પણ આપના સાન્નિધ્યને, આનંદ ચઢીયાતેજ માનું સંગ સારે આપને; કુમતિ ટાળી ચિત્તને નિર્મલ કરે દેષ હરે, કરૂણાદિ સદગુણ કમલને વિકસાવનારે રવિ પરે. ૫૪ સ્પષ્ટાધ–હે પ્રભુ! હું મારા દેવ ભવ સંબંધિ વિવિધ સુખના આનંદ કરતાં પણ આપના સાન્નિધ્યને એટલે આપની પાસે રહેવાથી મળતા આનંદને અધિક માનું છું, કારણ કે આપને સંગ અથવા સેબત દેવ સુખના કરતાં વધારે સારે (સારી) લાગે છે. વળી તમારી સેબત મારી કુમતિ એટલે ખરાબ બુદ્ધિને (મેહ વાસનાદિને દૂર કરે છે, તેમજ મારા ચિત્તને નિર્મલ બનાવે છે. વળી આપની સોબત રાગાદિ દેને દૂર કરે છે. કારણ કે આપના ગુણની વિચારણા કરતાં ભાવ શત્રુઓનું જેર જરૂર ઘટે છે. આ રીતે આપની For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધરિકૃતસોબત દેને દૂર કરે છે એટલું જ નહિ, પરંતુ કરૂણાદિ એટલે દયા વગેરે સારા ગુણે રૂપી કમલેને સૂર્યની જેમ વિકસિત કરે છે. જેમ સૂર્યને ઉદયથી કમલે પ્રકુટિલત થાય છે તેમ આપની સેબત રૂપી સૂર્યના સુંદર પ્રકાશથી દયા વગેરે ઉત્તમ ગુણે રૂપી કમલો વિકસ્વર બને છે, ૫૪ પર્ષદા બારે કૃતારથ દેશના હિતકારિણી, આપની હમણાંજ સુણશે ત્રિવિધ દુખ સંહારિણી; અપકારી પર પણ ભાવ કરૂણું રાખનારા આપ છો, વિશ્વ ચિંતામણિ જિનેશ્વરે ! વિશ્વ તારક આપે છે. ૫૫ અષ્ટાથે હે પ્રભુ! આજે ભારે પ્રકારની પર્વદા કૃતાર્થ થશે. કારણ કે તે આપની હિતને કરનારી દેશના હમણાં જ સાંભળશે. આ દેશના ત્રિવિધ એટલે મન, વચન અને કાયાના એમ ત્રણ પ્રકારના દુઃખને નાશ કરનારી છે. આ પ્રસંગે સાધુ, સાધ્વીઓ, ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એમ ચાર પ્રકારના દે તથા ચાર પ્રકારની તેમની દેવીઓ એમ ૧૦ પ્રકાર થયા. તથા મનુષ્યો અને તેમની સ્ત્રીઓની બે પર્વદા એમ કુલ બાર પ્રકારની પર્ષદા જાણવી. વળી હે પ્રભુ! આપ અપકારી ઉપર પણ ભાવ કરૂણા રાખનારા છે. એટલે જે તમારા ઉપર અપકાર કરનાર છે, તેના ઉપર પણ તમે દયાભાવ રાખીને તેમને તારો છે. કારણ કે તમને એવી ભાવના થાય છે કે મને દુઃખ આપનાર આ જીવની ધાર કર્મો બાંધવાથી કેવી દશા થશે ? અને મારું અનિષ્ટ કરનાર જીવનું પણું કલ્યાણ થાવ. આવી ભાવના રૂપી ભાવ કરૂણાના ભંડાર જેવા આપે છે કે હે પ્રભુ! તમે જગતના ભવ્ય જીના મનવાંછિત પૂરવાને ચિંતામણિ રત્ન સમાન છે. વળી સદુપદેશ આવીને આ૫ જગતને ઉદ્ધાર કરે છે માટે આપ વિશ્વના તારક (તારનારા) પણ છે. પપ. હિંસકે પર પણ કરે ઉપકાર ભક્ત જનો તણી, કરતા ઉપેક્ષા આપ એજ વિચિત્રતા તુજ જીવનની, સમજી જને સમજી શકે ઉત્તમ સમાધિ આપની, દેખતા પ્રકટાવતે સમૃદ્ધિને નિજ ગુણ તણી. પ૬ સ્પષ્ટા–હે પ્રભુ! તમે હિંસક પુરૂષની ઉપર ઉપકાર કર્યો, અને જે ભવ્ય છે તમારા આશરે (શરણે રહ્યા હતા તેમની ઉપેક્ષા કરી, એવા આપના વિચિત્ર ચરિત્રને કણ અનુસરી શકે? એટલે તમારા અલૌકિક જીવન ચરિત્ર તરફ જતાં વિચિત્રતા એ જણાય છે કે બીજા સંસારી છે તે હિંસા કરનારા અથવા દુઃખ આપનારા જેને મારવાની ભાવના રાખે છે, પરંતુ તમે તો તેમના ઉપર પણ મારવાની લગાર ભાવના પણ ન રાખતા ઉપકાર For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચ ]. પs કરવાની ભાવના રાખે છે. વળી બીજા સંસારી જી પિતાના ભક્ત તરફ પક્ષપાત કરે છે, ત્યારે તમે તમારા ભક્તની ઉપેક્ષા કરે છે. આવી ઉત્તમ પ્રકારની આપના જીવનની વિચિત્રતાને વિરલા સમજુ પુરૂજ સમજી શકે છે. તથા હે પ્રભુ! આપની ઉત્તમ પ્રકારની સમાધિ અથવા ચિત્તની સ્થીરતા દેખીને સમજુ પુશાલી ભવ્ય જી આપના સ્વરૂપની વિચારણામાં લીન બનીને નિજ ગુણ રમણતાના અપૂર્વ આનંદને અનુભવે છે. આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે–પ્રભુ શ્રી અભિનંદન સ્વામીએ પિતાના આત્માને પરમ સમાધિમાં એ જેડી દીધો છે કે જેથી પ્રભુદેવને “હું સુખી છું કે દુઃખી છું અથવા સુખી કે દુઃખી નથી' આ સંકલ્પ પણ મનમાં થતું નથી. તથા હે પ્રભુ! જે (ગ)માં ધ્યાતા ( ધ્યાન કરનાર), ધ્યેય (ધ્યાન કરવા લાયક જિનભૂત્તિ વગેરે પ્રશસ્ત આલંબને) અને ધ્યાન, આ ત્રિપુટી એકતા (એકસ્વરૂપ)ને પામેલી છે. આવા પ્રકારના–આ૫ના મહાપ્રભાવક વેગને-મહાભ્યને વિરલા સમ્યગ્દષ્ટિ પુણ્યશાલી ભવ્ય જીવે જ શ્રદ્ધાપૂર્વક યથાર્થ સ્વરૂપે સમજી શકે છે. પણ બીજા સામાન્ય છે તે તે સંબંધી વિચારણા કરી શકતા નથી. આ રીતે પરમ સમાધિ અને યોગ સામ્રાજ્યને પામેલા હે અભિનંદન સ્વામી ! આ સેવક આપના ચરણ કમલમાં બે હાથ જોડીને વારંવાર મસ્તક નમાવે છે. પ૬. મારે તમારે આશરે આ દાસને ઉદ્ધારો, ભૂલની કઈ માફ કિંકર પર દયા નિત રાખજે, મુક્તિને દેનાર ભક્તિ પુણ્યના ભેગે મળી, આવા સમય મલાજે ભવભવ આજ મુજ આશા ફળી. ૫૭ સ્પાઈ– વળી હે પ્રભુ! મારે તે તમારે જ આશરે એટલે આધાર છે. આવી ભાવનાથી આપના શરણે આવેલા (તમારા) આ દાસને અથવા ભકતને ઉદ્ધાર કરજે. અને મારી કઈ પણ ભૂલચૂક થઈ હોય તેની માફી આપને તથા આપના આ સેવક ઉપર હંમેશાં દયા ભાવ રાખજે. તેમજ હું ચોકકસ માનું છું કે મારા ઉત્તમ પ્રકારના પ્રબલ પુણ્યના ઉદયે જ સંસારના સઘળા દુઃખથી મૂકાવનારી–મોક્ષના સુખને આપનારી આપની ભકિત આજે મને મળી છે. છેવટે મારી ભાવના એજ છે કે-આ શુભ અવસર મને ભવોભવ મળજે. આપના પુણ્ય પ્રભાવે આજે મારી આશા સફળ થઈ છે. તેથી હું મારા આત્માને ધન્ય માનું છું. ૫૭. પ્રભુની દેશનાનું સ્વરૂપ જણાવતાં પ્રથમ ચાર પ્રકારના શરણ ત્રણ લેકમાં જણાવે છેઇમ સ્તવી શકેદ વિરમ્યા એક જન પ્રસરતી, ગંભીર ગિરાએ કેવલી ઘે દેશના સુખ આપતી; હે ભવ્ય જીવે ! આપદાની ખાણ રૂપ સંસારમાં, વસતા જનેને શરણરૂપ ના કેઈ પણ સ્વજનાદિમાં, ૫૮ For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધરિતસ્પષ્ટાર્થ:–શક્રેન્દ્ર એટલે સૌધર્મ નામના પહેલા વૈમાનિક દેવલેકના ઇન્દ્ર આ રીતે પ્રભુની સ્તુતિ કરીને વિરમ્યા એટલે અટક્યા અથવા તેમણે સ્તુતિ પૂરી કરી. ત્યાર પછી કેવલ જ્ઞાન પામેલા ચોથા તીર્થંકર શ્રીઅભિનંદન સ્વામીએ મેઘ સરખી ગંભીર વાણી વડે આત્મિક સુખને આપનારી દેશના આ પ્રમાણે શરૂ કરી–હે ભવ્ય છે ! આપદા એટલે અનેક પ્રકારના દુઓની ખાણ સરખા આ સંસારમાં રહેલા દુઃખી ને સ્વજનાદિ એટલે પોતે માનેલાં સગાં સંબંધી વગેરેમાંથી કઈ પણ શરણ રૂપ થતું નથી. અથવા દુખમાંથી કઈ પણ છોડાવી શકતું નથી. ૫૮. દુખથી બચાવી સત્ય સુખને જે દીએ તે શરણના, ચાર નિક્ષેપા સુગમ ત્યાં નામ શરણ સ્થાપના દ્રવ્ય શરણ તૃપાદિનું ને દ્રવ્યથી જે પામીએ, અરિહંત સિદ્ધ મુનિ ધર્મ શરણાં ભાવ શરણ વિચારીએ. ૫૯ સ્પાર્ક – જે સંસારના વિવિધ પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિના દુખમાંથી બચાવીને મોક્ષના સાચા સુખને આપે તે શરણ કહેવાય છે. તે શરણ શબ્દના ચાર નિક્ષેપ આ રીતે જાણવા–૧ નામ શરણુ, ૨ સ્થાપના શરણું, ૩ દ્રવ્ય શરણુ અને ૪ ભાવ શરણ. આ ચાર શરણમાંથી નામ શરણુ અને સ્થાપના શરણ સુગમ છે. એટલે કોઈ પણ બાલક વગેરેનું શરણું એવું નામ પાડયું હોય, તે નામ શરણ કહેવાય. શરણ એવા અક્ષર લખવા તે સ્થાપના શરણ કહેવાય. તથા દ્રવ્ય શરણ એટલે જે પિતાથી વધારે બળ વગેરેને ધારણ કરતા હોય, તેવા રાજા વગેરેના બળનું શરણ તે દ્રવ્ય શરણ જાણવું. અને અરિહંત ભગવંતનું શરણ, સિદ્ધોનું શરણુ અને સાધુઓનું શરણ તથા કેવલી ભગવંતે કહેલા ધર્મનું શરણ એમ ચાર પ્રકારે ભાવ શરણ જાણવું. આ અરિહંતાદિ ચાર પદાર્થોનું શરણ તેજ સાચું કારણ જાણવું. કારણ કે તેમનું જ શરણ ભવ્ય જીવને આ સંસારના દુખે માંથી છોડાવીને સાચા સુખના સ્થાન રૂપ મેક્ષપદને આપે છે. ૫૯. દવ્ય શરણે અલ્પ કાલીન સુખ ઇહાંજ વિચારીએ, ભાવ શરણે નિત્ય સુખ પણ પરભવે પણ પામીએ; બેઉમાં પણ ભાવ શરણ પ્રધાનતા ના ભૂલીએ, સગતિને લાભ એથી મુક્તિ સુખ પણ પામીએ ૬૦ સ્પષ્ટાર્થ –દ્રવ્ય શરણને લીધે ઈહાંજ એટલે આ ભવમાં થોડા વખતનું સુખ મળે છે એમ જાણવું. તે સુખ પણ ખરૂં સુખ નથી. પરંતુ ભાવ શરણને લીધે નિત્ય સુખ મળે છે અથવા કદાપિ નાશ ન પામે તેવું શાશ્વત સુખ મળે છે. વળી આ સુખ આ ભવ તેમજ પરભવ એમ બંને ભવમાં મળે છે. માટે જ આ દ્રવ્ય શરણ અને ભાવ For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ‘તાર્માણ ભાગ ચાથા પેટ શરણમાં ભાવ શરણની મુખ્યતા છે આ વાત ભૂલવી નહિ. એ ભાવશરણથી દેવગતિ વગેરે સારી ગતિના લાભ મળે છે અને અંતે મેાક્ષના સુખરૂપ પાંચમી ગતિ પણ પ્રાપ્ત થાય છે. ૯૦ ભાવ શરણુ રહિત જીવા કેવી રીતે મરણ શરણ થાય છે તે સાત શ્વેાકેામાં જણાવે છેઃજેએ અસાધારણ અલે ષટ ખંડ ધરણી જીતીને, મ્હાલતા ને અનુભવતા સ્વર્ગના આનંદને; બાહુબલના મદ ખલે ઉન્મત્ત થઇને ચાલતા, દિન રાત માજ ઉડાવનારા શરણ વિણ ચાલ્યા જતા. ૬૧ સ્પષ્ટાઃ—જેઆ અસાધારણ એટલે બીજા સર્વ જીવાથી વધારે ખળવાન હેાવાથી પેાતાના બળ વડે ભરત ક્ષેત્ર વગેરે ક્ષેત્રાની ૬ ખંડરૂપ પૃથ્વીને જીતતાં હતા, અને તેથી જેએ ચક્રવતી મહારાજા કહેવાતા હતા. તથા જે મહર્દિક દેવા સ્વર્ગના સુખાને ભાગવવાથી થતા આનંદના અનુભવ કરતા મ્હાલી રહ્યા હતા, તેમજ જે જીવા પેાતાના ભુજાના અલના અભિમાનથી મદોન્મત્ત થઈને ચાલે છે. અને રાત અને દિવસ માજશેખમાં જ પસાર કરે છે આવા પરાક્રમી ચક્રવતી વગેરે જીવા પણ ચાર પ્રકારના ભાવ શરણુની આરાધના કર્યાં સિવાય દુર્ગતિમાં ચાલ્યા જાય છે. એટલે વ્યવહારથી સુખી ગણાતા ચક્રવતી જેવા સમર્થ જીવા પણ શ્રીઅરિહંતાદિ ભાવ શરણને પ્રમાદી ખની આરાધતા નથી, તેથી તેએ આ સ`સાર રૂપી સમુદ્રમાં રખડયા કરે છે. ૬૧ મરણુ ક્ષણમાં તે બધાને કાઇના ના આશરા, દીન વદને દશ દિશાએ શરણુ દેખે તે ના; જ્યાં સુધી તે અચાનક નિરકુશ યમરાજની, નજરે ચઢે ના ત્યાં સુધી હૃદ તેમના અભિમાનની, ૨ સ્પષ્ટા વળી તેએ અભિમાનને લીધે કેાઈના ઉપદેશને સ્વીકારતા નથી, પણ જ્યારે મરણુ ક્ષણ આવે છે એટલે તેઓને જ્યારે આયુષ્ય પૂરૂ થવાથી મરવાના વખત આવે છે ત્યારે વ્હાલા શ્રી પુત્રાદિમાંથી કાઇના આશા મળતા નથી. એટલે તે બીજા જીવાને તેા મરણના પંજામાંથી ખચાવી શકતા નથી જ. પણ જયારે પેાતાને મરણુ કાળ નજીક આવે છે ત્યારે પણ તેની આગળ તેમનુ` કાંઈ ચાલતું નથી. એટલે તેમના પરિવાર કે અનેક પ્રકારની ઋદ્ધિ વગેરેમાંનુ કાઈ પણ તેમને મરણના ભયથી ખચાવી શકતું નથી. આવા વા મરણ વખતે દશ દિશા તરફ એટલે પૂર્વાદિ ચાર દિશાઓ તથા ઈશાનાદિ For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપારિકૃતચાર વિદિશાઓ તથા અને ઉપર નીચે એમ દશે દિશા તરફ દીન વદને શરણને માટે જઈ રહે છે, (નજર ફેરવે છે, પરંતુ તેઓને કેઈનું પણ શરણ મળતું નથી. એટલે મરણના ભયથી સ્વજનાદિમાં કઈ પણ તેમનું રક્ષણ કરી શકતું નથી. માટે આવા અભિમાની મનુષ્યના અભિમાનની હદ જ્યાં સુધી તેઓ અંકુશ વગરના આ યમરાજની નજરે અચાનક આવી ચઢયા નથી ત્યાં સુધી જ હોય છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે યમરાજની (મરણની) આગળ ગમે તેવા બળવાન નું બળ પણ કાંઈ કામમાં આવતું નથી. તેથી જ તેઓને ઉદ્દેશીને કહ્યું કે–તેઓ યમરાજની આગળ દીન વદનવાળા થઈ જાય છે. અહીં જણાવેલા યમરાજ શબ્દથી મરણ સમય અથવા આયુષ્યને છેડે સમજ. ૬૨ મહાદિને વશ થઈ બધા તે અશુભ રાખી ભાવના, આકરા વચને વદે કામે ખરાબ કરે ઘણા કર્મ બાંધે ચીકણાં પોતેજ ફલ તે કર્મના, ભગવે રીબાઈને ત્યાં ઢોલ વાગે મરણના. સ્પષ્યાર્થ–પૂર્વે જણાવેલી બીનાને સ્પષ્ટ રીતે સમજાવતા કહે છે કે-પહેલાં જણાવેલા આ બધા સંસારી જી મેતાદિ એટલે ક્રોધ, માન, માયા, લોભ, રાગ દ્વેષ વગેરેને વશ થઈને અશુભ ભાવના ભાવે છે એટલે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન ધ્યાવે છે અને આકરાં વચને બોલે છે. તથા અનેક જાતના ખરાબ કામ કરે છે તેથી કરીને ચીકણાં અશુભ કર્મો બાંધે છે. અને પોતે બાંધેલા તે અશુભ કર્મોનાં અશુભ ફલોને પણ તેઓ (પતે) રીબાતાં રીબાતાં ભેગવે છે. એવામાં તેમના મરણને ઢેલ અચાનક વાગે છે એટલે મરણને સમય નજીક આવી પહોંચે છે. ૬૩ મનના મનોરથ મન રહ્યા સાથે ન કંઈ પણ લઈ ગયા, કર્મને અનુસાર મળતી ગતિ વિષે સુખ દુઃખ લધા; સેપક્રમાયુષ જીવે સૌ પામે અચાનક મરણને, ઉપક્રમ તણું જેવી અસર જસ જીવનમાં તેવું બને. ૬૪ સ્પષ્ટાથ–પૂર્વે કહ્યા મુજબ જ્યારે મરણ સમય નજીક આવે છે ત્યારે તેઓના મનના મને એટલે મનમાં વિચારેલી અનેક ઈચ્છાઓ મનમાં જ રહી જાય છે. વળી તેઓ તે મરણ વખતે બીજાઓને અનેક રીતે છેતરીને અથવા બળજબરીથી એકઠું કરેલું ધન વગેરેમાંનું કાંઈ પણ સાથે લઈ જતા નથી. એટલે જેવી રીતે ખાલી હાથે આવ્યા હતે તેવી જ રીતે ખાલી હાથે જ તેઓ ચાલ્યા જાય છે. અહીં સમજવાનું એ છે કે For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણ ભાગ ચાથા | તે જીવા આંધેલા કર્મોને અનુસારે શુભાશુભ ગતિમાં જાય છે. એટલે શુભ કર્મોને કરનારા જીવા દેવ ગતિ વગેરે સારી ગતિમાં જાય છે અને અશુભ કર્મો કરનારા જીવા નરક, તિર્યંચ ગતિરૂપે અશુભ ગતિમાં જાય છે. અને ત્યાં તેએ શુભાશુભ કર્મોદયને અનુસારે સુખ દુ:ખને ભાગવે છે. સાયક્રમાયુષી એટલે જેમણે આયુષ્ય ખાંધતાં તથા પ્રકારના પરિણામે કરીને આયુષ્ય શિથિલ આંધ્યું છે, તેમનું તે આયુષ્ય ઉપક્રમ લાગવાથી ઘટી પણ જાય છે તેવા સાપક્રમી આયુષ્યવાળા જીવા અચાનક પણ મરણને પામે છે. એટલે જે જીવાને ઉપક્રમની જેવી અસર થાય છે તે પ્રમાણે તેમના આયુષ્યમાં ઘટાડા થાય છે. ૬૪ નિરૂપક્રમાયુષમાં અસર ના તેહવી પણ જીવનના, અંતને જ્ઞાની જ જાણે તેહવા વિરલા જના; બીજા જતા તે જ્ઞાનના જ અભાવથી ના જાણુતા, તેથી અચાનક મરણના પઝા વિષે સપડાઈ જતા, ૬૫ સ્પષ્ટા :-તથા નિરૂપમાયુષમાં એટલે જેમણે આયુષ્ય બાંધતાં તેવા પ્રકારના ગાઢ પિરણામને લઈને દૃઢ આયુષ્ય માંધ્યું છે, તેમનું (તે ખાંધેલુ) આયુષ્ય કાઈ પણ પ્રકારે આછું થતું નથી. તેવા આયુષ્યવાળાને વિષે જો કે ઉપક્રમેાની અસર થતી નથી અથવા તેમનુ ં આયુષ્ય ઘટતું નથી તેા પણ પેાતાનું કેટલું આયુષ્ય બાકી રહ્યું છે, તે ખીના જ્ઞાની પુરૂષા સિવાય બીજા સામાન્ય જીવા જાણી શકતા નથી. કારણ કે તેવા જીવા તો એકદમ મરણના પત્રમાં સપડાઈ જાય છે. આ પ્રસ ંગે ખાસ સમજવા જેવી આયુષ્યકર્મની મીના દૃષ્ટાંતાદિ સાથે ટૂંકામાં આ રીતે જાણવી— એ પ્રકારના આયુષ્ય, વર્તમાનભવાયુષ્ક, દ્વિવિધ તચ્ચે પ્રીતિમ્॥ સાપક્રમ ભવેદાઘ, દ્વિતીય નિશ્પક્રમમ્ ॥ ૧ ॥ અર્થ:—સાપક્રમ આયુષ્ય અને નિરૂપક્રમ આયુષ્ય એમ એ પ્રકારે ચાલુ ભવનું આયુષ્ય કહ્યુ` છે, ઘણાં કાળ સુધી લાગવવા લાયક આયુષ્ય પણ આગળ કહેવામાં આવશે, તેવા અય્યવસાય વગેરે ઉપક્રમેાથી ઘેાડા કાળમાં ભાગવી લેવાય, તે સાપક્રમ આયુષ્ય કહેવાય છે. જેમ લખી કરેલી દોરીને એક છેડે અગ્નિ સળગાવ્યા હોય તેા તે દેરી અનુક્રમે લાંખી મુદતે મળી રહે છે. અને તેજ દોરીને એકઠી કરીને તેમાં અગ્નિ “ મૂકયા હાય તે તે એકદમ જલદીથી મળી જાય છે; તેવી જ રીતે સેાપક્રમ આયુષ્ય થાડા કાળમાં પૂરૂ' થઈ જાય છે, અને જે આયુષ્ય તેના બંધ સમયે ગાઢ નિકાચિત બાંધ્યુ. હાય તે અનુક્રમે જ ભાગવાય છે. સેકડા ઉપક્રમથી પશુ તે ક્ષીણ થઈ શકતુ નથી. તેવું આયુષ્ય નિરૂપક્રમ કહેવાય છે. For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતસાત ઉપક્રમનું સ્વરૂપ ટુંકામાં આ રીતે જાણવું–પોતાના જ મનમાં ઉત્પન્ન થયેલા અધ્યવસાયાદિકથી અને બીજાએ ઉત્પન્ન કરેલા વિષ તથા શસ્ત્રાદિકથી જે પિતાના જીવનને અંત આવે તે તમામ ઉપક્રમો કહેવાય છે. તે ઉપક્રમના અધ્યવસાય વિગેરે સાત ભેદ, કહેલા છે, તે આ પ્રમાણે-- અwવસાણ નિમિત્તે, આહારે વેયણા પરાધાએ ! ફાસે આણખાણ, સત્તવિહં ઝિએ આઉ છે ૧ છે અર્થ(૧) અધ્યવસાન, (૨) નિમિત્ત, (૩) આહાર, (૪) વેદના, (૫) પરાઘાત, (૬) સ્પર્શ અને (૭) શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ્યને ક્ષય થાય છે.” વિવરણ – અધ્યવસાયના ત્રણ પ્રકાર છે-રાગનો ભય અને સ્નેહને અધ્યવસાય. તેમાં રાગને અધ્યવસાય પણ મરણને હેતુ થાય છે. જેમ કેઈ એક અતિ રૂપવાન યુવાન મુસાફર અરણ્યમાં તરસ્યો થવાથી પ્રપ (પાણીની પરબ)ને સ્થાને ગયા. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ લાવીને તેને પાયું. પછી મુસાફર પિલી એ ના કહ્યાં છતાં પણ ત્યાંથી ચાલતો થયો. તે સ્ત્રી તેની સામું જ જોઈ રહી, અને જયારે તે મુસાફર અદશ્ય થયો, ત્યારે તે સ્ત્રી તેની ઉપરના પ્રબલ રાગના અધ્યવસાયથી તરત જ મૃત્યુ પામી. (૧) (૨) ભયના અધ્યવસાયથી કૃષ્ણ વાસુદેવને જોઈને મિલ બ્રાહ્મણ હૃદયસ્ફોટ (હાર્ટ ફેલ) થવાથી મરી ગયે; તેમજ મૃગાવતીને સ્વામી શતાનિક રાજા ચંડપ્રદ્યોત રાજાને સૈન્ય સહિત આવતો સાંભળીને તેના ભયથી મરણ પામે. (૩) સનેહના અધ્યવસાયથી મરણ પામેલાનું દષ્ટાંત એ છે કે “તુરંગપુરમાં નરવર નામે રાજા હતા. તેને ભાનુ નામે મંત્રી હતું. તે મંત્રીને સરસ્વતી નામની પત્ની હતી. તે દંપતીને પરસ્પર અત્યંત સ્નેહ હતો. તે વાત રાજાના સાંભળવામાં આવવાથી તેની પરીક્ષા કરવાને રાજાને વિચાર થયે. એક વખત રાજા મંત્રી સહિત શીકાર રમવા માટે વનમાં ગયે, ત્યાં કઈ પ્રાણીનું રુધિર મંત્રીના વસ્ત્ર તથા ઘોડા પર લગાડીને રાજાએ તે અશ્વ ગામમાં તેને ઘેર મોકલી દીધા. પિતાના પ્રિય સ્વામી વિના તેનાં વસ્ત્ર તથા અશ્વને રૂધિરવાળાં જોઈને “હાય ! હાય! શીકાર રમવા ગયેલા મારા પતિને કઈ સિંહાદિકે મારી નાંખ્યા” એમ ધારીને સરસ્વતી જાણે વજાથી હણાયેલી હોય તેમ ભૂમિ પર પડીને મરણ પામી. તે વાત જાણીને રાજાને અત્યંત ખેદ થયો. પછી તે ભાનમંત્રી પ્રિયાવિયોગના દુખથી યોગી થઈને ગંગા કિનારે ગયો. તે સરસ્વતી મૃત્યુ પામીને ગંગાનદીને કિનારે આવેલા મહારથપુરના રાજાની પુત્રી થઈ. ભાનુ યેગી બાર વર્ષ વ્યતીત થયા પછી ભિક્ષા માટે ફરતાં ફરતાં તે રાજમંદિરે ગયો. ત્યાં તે કન્યા તેને જોઈને ભિક્ષા લઈ તેને આપવા આવી પણ તે ગીના દર્શનથી જાણે ચિત્રમાં ચિન્નેલી હોય તેમ સ્તબ્ધ થઈ ગઈ For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચાથા ] ૩ તેના હાથમાં રહેલું અન્ન કાગડા લઈ ગયા, પણ તે યાગીને આપી શકી નહી. ચેગી તે કાંઈક જોઈ વિચારીને અન્યત્ર ચાલ્યા ગયા. પછી તે કન્યાએ પેાતાની એ સખીએ સાથે સ ંકેત કર્યો કે “ આ ભવમાં તે એ ચેાગી જ મારા પતિ છે, ખીજા કોઇને હું ઈચ્છતી નથી.” તે બીના રાજાના જાણવામાં આવવાથી તેણે સવ યાગીઓને એકઠા કર્યો, તેમાંથી તે કન્યાએ તે મંત્રી યાગીને આળખી કાઢયા. પછી તે કન્યાને જાતિસ્મરણ થવાથી તેણે પેાતાના પૂર્વ ભવની વાત કહી બતાવી. તે સાંભળીને રાજાના કહેવાથી યાગીએ તે કન્યાના સ્વીકાર કર્યો; તે વખતે અવસરને જાણનાર પડિતા ખાલ્યા કે— ભાનુશ્ર્વ મંત્રી ચિંતા સરસ્વતી, મૃત્યું ગતા સા નૃપકેતવેન । ગગાગતસ્તાં પુનરેવ લેબે, જીવન્તા ભદ્રશતાનિ પશ્યતિ ॥ ૧ ॥ અઃ—“ ભાનુમંત્રીને સરસ્વતી નામે સ્ત્રી હતી. તે રાજાના કપટથી મૃત્યુ પામી હતી. તે સ્ત્રીને ગંગાકિનારે ગયેલા મંત્રી ફરીથી પશુ પામ્યા, માટે જીવતા માણસ સેંકડા યાણાને જુએ છે.” આ દેષ્ટાંત સ્ત્રીને આશ્રીને કહ્યું. હવે પુરૂષને આશ્રીને બીજી દૃષ્ટાંત આ પ્રમાણે છે. –‘કાઈ વિણકને રૂપવતી યુવતી હતી. તે બન્નેને પરસ્પર ગાઢ સ્નેહ હતા. એકદા વ્યાપારને માટે પરદેશ જવાની ઈચ્છાથી તેણે સ્રીની રજા માગી. તે સાંભળીને જ તે સ્ત્રી મૂર્છા પામી. તેને શીત ઉપચારવડે સજ્જ કરી, ત્યારે તેણે પતિને કહ્યું કે ૬૯ જો તમારે અવશ્ય પરદેશ જવુ જ હાય તા તમારી એક પ્રતિમા કરીને મને આપે, જેથી તેને આધારે હું દિવસો વીતાવું. ” તે સાંભળીને તે શ્રેષ્ઠી પોતાની મૂર્ત્તિ કરીને પ્રિયાને આપી દેશાંતર ગયા. તે સ્ત્રી તે પ્રતિમાની નિરંતર દેવથી પણ અધિક આરાધના કરવા લાગી. એક વખત તે ગામમાં ચાતર અગ્નિના ઉપદ્રવ થયા, તે વખતે તે સ્ત્રી પેાતાના પતિની પ્રતિમાને હાથમાં રાખીને સ્થિર બેસી રહી. પેાતાનુ શરીર મળીને ભસ્મ થઈ ગયું, તાપણુ તેણે હાથમાંથી પ્રતિમા મૂકી નહી. કેટલાએક દિવસે પછી તે વિષ્ણુક પરદેશથી ઘેર આવ્યા. તે વખતે પેાતાની પ્રિયાને જોઈ નહી, એટલે તેણે તેની સખીને પૂછ્યું કે— નવસતાસિસમવયણ, હરદ્વારાહારવાહનાનયણ । જલસુરગતિગણિ, સા સુંદર કત્ય હું સયણ ॥ ૧ ॥ “ હે સખી ! સેાળ કળાયુક્ત ચંદ્રના જેવા મુખવાળી, મૃગ સરખાં નેત્રવાળી અને હંસ જેવી ગતિવાળી મારો મનેાહર પ્રિયા કયાં છે ? ' સખીએ જવાબ આપ્યા કે “ હું " નવ ને સાત સોળ કળાયુકત ચંદ્ર. હર એટલે શીવ, તેનેા હાર સપ`, તેને તેનું વાહન હરણુ અને જળ એટલે સમુદ્ર તેના પુત્ર માતી, તેના શત્રુ-તેને આહાર પ્રમાણે અ` સમજવું. For Personal & Private Use Only આહાર પવન. કરનાર હંસ આ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪ [ શ્રી વિજયપદ્મસુરિકૃત સખીના નાથ ! સાંભળે!, આ નગરમાં ચાતરફથી અગ્નિ લાગ્યા હતા, તે વખતે શયને લીધે તમારી મૂર્તિને ઝાલીને તે બેસી રહી હતી. તેમાં તેનુ શરીર ખળીને ભસ્મ થઈ ગયું, એટલે તેના પ્રાણ છૂટયા; પણ તમારી મૂર્ત્તિને વળગેલા તેના પાણિ એટલે હાથ છુટયા નહીં, ” આ પ્રમાણે સખીની વાણી સાંભળતાંજ તે વણિકના પ્રાણુ ચાલ્યા ગયા. અહીં કોઈને શંકા થાય કે રાગ અને સ્નેહમાં શે। તફાવત છે? તે તેના જવાબ એ છે કે રૂપાદિક જોવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય તે રાગ; અને સામાન્ય રીતે આ પુત્રાદિક ઉપર જે પ્રીતિ થાય તે રનેહ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના અધ્યવસાયથી આયુષ્યના ક્ષય થાય છે (૧). નિમિત્તથી એટલે દંડ, શસ્ત્ર, રજજુ, અગ્નિ, જળમાં પતન, મૂત્ર તથા પુરીષના રાધ અને વિષનું ભક્ષણ વગેરે કારણેાથી પણ આયુષ્યના ક્ષય થાય છે (ર). આહારથી એટલે ઘણુ' ખાવાથી, થોડું ખાવાથી અથવા બિલકુલ આહાર નહી કરવાથી આયુષ્યને ક્ષય થાય છે. સંપ્રતિ રાજાના પૂર્વ ભવના જીવ દ્રમક કે જે સાધુ થયા હતા તે દીક્ષાનેજ દિવસે અતિ આહારથી મૃત્યુ પામ્યા હતા (૩). વેદનાથી એટલે શૂળ વગેરેથી તથા નેત્રાદિકના વ્યાધિથી આયુષ્યના ક્ષય થાય છે (૪). પરાધાતથી એટલે ભીંત વગેરે પડવાથી અથવા વીજળી પડવાથી આયુષ્યના ક્ષય થાય છે (૫). સ્પર્શથી એટલે ત્વક્ વિષાદિના સંબંધથી (વિષકન્યાદિને અડકવાથી ) તથા સર્પ વિગેરેના સ્પર્શથી (વંશથી) આયુષ્યના ક્ષય થાય છે. બ્રહ્મદત્ત ચકીના મૃત્યુ પછી તેના પુત્રે ચક્રીના સ્ત્રીરત્નને કહ્યું કે “ મારી સાથે ભાગવલાસ કર. '' ત્યારે રત્ને કહ્યું કે “ હે વત્સ ! મારા સ્પર્શે તું સહન કરી શકીશ નહી. તે વાત તેણે સાચી માની નહી. ત્યારે તે સ્ત્રીને એક ઘેાડાને તેના પૃષ્ટથી કટી સુધી સ્પર્શ કર્યો, એટલે તરતજ તે ઘેાડા સ વીના ક્ષયથી તત્કાળ મૃત્યુ પામ્યા. એજ પ્રમાણે એક લેાઢાના પુરુષને સ્પર્શ કર્યો તે તે પણ લય પામી ગયા (ગળી ગયા) (f). શ્વાસેાશ્વાસથી એટલે દમ વગેરેના વ્યાધિને લીધે ઘણા શ્વાસેાશ્વાસ લેવાથી અથવા શ્વાસ રુંધાવાથી આયુષ્યના ક્ષય થાય છે (છ). આ સાત પ્રકારના ઉપક્રમે સાપક્રમી આયુષ્યવાળાને લાગે છે. " ત્રેસઠ શલાકા પુરુષ વિગેરે ઉત્તમ પુરુષા, ચરમ દેહધારી, અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ( જીગલીયા) મનુષ્ય અને તિર્યંચા, દેવતાઓ તથા નારકી જીવા નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. તે સિવાય ખીજા સર્વ જીવા સાપક્રમ અને નિરુપક્રમ એવા બન્ને પ્રકારના આયુષ્યવાળા હોય છે. અંહી' કેાઈને શંકા થાય કે “ સ્કન્દકાચાર્યના પાંચસે શિષ્યા તથા અણુિં કાપુત્ર આચાર્ય, ઝાંઝરિયા મુનિ વિગેરે મુનિએચરમશરીરી હાવાથી નિરુપક્રમ આયુષ્યવાળા હેાવા જોઈએ, છતાં તેએ ઉપક્રમથી કેમ મૃત્યુ પામ્યા ? ” તેના ઉત્તર એ છે કે “ તે મુનિએને જે જે ઉપક્રમેા થયા તે માત્ર તેમને કષ્ટને અર્થે સમજવા; પણ તે ઉપક્રમે આયુષ્યના ક્ષયમાં કારણભૂત થયા નથી. તે વખતે જ તેમનું આયુષ્ય તે પૂર્ણ જ થયું હતું, માટે તેમને નિરુપક્રમ આયુષ્યવાળા જ જાણવા. :: "" ૧ તેજ ભવમાં માક્ષે જવાવાળા હાવાથી છેલ્લાજ શરીરવાળા. For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ દશનાચિંતામણિ ભાગ ચેથા ] સોપક્રમ આયુષ્યવાળા જીવો પોતાના આયુષ્યને ત્રીજે ભાગે, નવમે ભાગે કે સત્તાવીશમે ભાગે અથવા છેવટે મરણ વખતે છેલ્લા અંતમુહૂર્ત જરૂર આવતા ભવનું આયુષ્ય બાંધે છે. (અહીં કેઈ આચાર્યો સત્તાવીશમા ભાગથી ઉપર પણ આવતા ભવના આયુષ્યના બંધની કલ્પના કરે છે, તેમજ ત્રણ ત્રણ ભાગની કલ્પના પણ છેલ્લા અંતમુહૂર્ત સુધી કરે છે). નિરુપક્રમ આયુષ્યવાળા જેને માટે આયુષ્યના બંધને કાળ એ છે કે દેવતાઓ, નારકીઓ તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યો (જુગલિકે) પિતાનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે આગામી ભવનું આયુષ્ય બાંધે છે. તે સિવાયના બીજા નિરુપક્રમ આયુષ્યવાળા (ચરમશરીરી શિવાયના ચક્રવતી, બળદેવાદિક શલાકા પુરુષો) પિતાના આયુષ્યને ત્રીજે ભાગે અવશ્ય આગામી ભવનું આયુષ્ય બાંધે છે. અહીં સોપક્રમ આયુષ્યની બાબતમાં કદાચ કેઈ આ પ્રશ્ન કરે કે “જે કંઈ પણ કર્મ તેનો કાળ પ્રાપ્ત થયા વિના ભગવાય, તે કૃતનાશ અને અકૃતાગમ એ બને દૂષણે પ્રાપ્ત થશે; કેમકે પૂર્વે ઘણી સ્થિતિવાળું કર્મ (આયુષ્ય કર્મ) બાંધ્યું હતું તે તેટલી મુદત સુધી ભેગવાયું નહી માટે કૃતનાશ નામનો દોષ આવ્ય; તથા આત્માએ અલ્પસ્થિતિવાળું કર્મ (આયુષ્યકર્મ) બાંધ્યું નહોતું તે ભગવ્યું, માટે અકૃતાગમ નામનો દોષ પ્રાપ્ત થયો.” આ પ્રશ્નનો જવાબ આ રીતે છે કે “ મેટી સ્થિતિવાળા કર્મનો કાંઈ ઉપક્રમે કરીને નાશ થતો નથી, પરંતુ અધ્યવસાય વિશેષથી તે કર્મ ઉતાવળે થોડી મુદતમાં જોગવી લેવાય છે. અહીં યુક્તિથી એમ સમજવાનું છે કે સેપક્રમ આયુષ્યવાળા જ જેમ ઘણા કાળ સુધી ભેગવવા લાયક આયુષ્યકમને એકઠું કરીને છેડા કાળમાં ભોગવી લે છે તેમ બધા કર્મોને ઉપક્રમ લાગે છે, કેમકે ઘણું કરીને સારા માઠાં અનિકાચિત એવાં સર્વ કર્મોની શુભાશુભ પરિણામાદિના વશથી ( સ્થિતિ અને રસનો ઘટાડો ) થાય છે, તથા નિકાચિત કર્મોની પણ તીવ્ર તપ પ્રભાવે પ્રકટ થતા શુભ પરિણામના વશથી અપવર્તન થાય છે. એટલે ઘણું કરીને અનિકાચિત સર્વ કર્મપ્રકૃતિનો એજ પ્રમાણે પરિણામના વશથી ઉપક્રમ થાય છે, અને નિકાચિત પ્રકૃતિનો પણ ઉગ્ર તપથી ઉપક્રમ થાય છે.” જેમ ઘણા કાળ સુધી ચાલે તેટલું ઘણું ધાન્ય પણ કઈ માણસ ભસ્મક વાતના વ્યાધિથી થડા કાળમાં જ ખાઈ જાય છે, એટલે તે ધાન્યની વર્તમાન સ્થિતિનો નાશ થઈ ગયો એમ ધારવું નહીં, પરંતુ વ્યાધિના બળથી ઘણું ધાન્ય થડા કાળમાં ખવાઈ ગયું; તેવી જ રીતે લાંબી મુદત સુધી ભેગવવા લાયક કર્મ ઘેડી મુદતમાં ભોગવી લીધું તેમ જાણવું; અથવા જેમ આમ્રફળ વિગેરેને ખાડામાં નાંખી ઉપર ઘાસ વિગેરે ઢાંકી રાખીએ તે તે ફલ ડી મુદતમાં પાકી જાય છે, તેવી રીતે તેવાં અનિકાચિત કર્મ પણ ગેડી મુદતમાં ભગવાઈ જાય છે.” ૧. કરેલાનો નાશ. ૨ નહીં કરેલાની પ્રાપ્તિ. For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપદારિકૃત વળી કાંઈ પ્રશ્ન કરે છે કે “અપવર્તન કરવાથી ચેડા કાળમાં અથવા અપર્વતના ન કરે તો જેટલી સ્થિતિવાળું હોય તેટલા ચિરકાળે પણ જે કર્મ બાંધ્યું હોય તે સર્વ જે આપના કહેવા પ્રમાણે અવશ્ય જોગવવું જ પડતું હોય તે પ્રસન્નચંદ્ર વિગેરેએ સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું હતું, તેને તેવા પ્રકારના દુઃખવિપાકને ભેગ તે સાંભળવામાં આવતું નથી. તે તે શુભ ભાવથી થોડા કાળમાંજ કેવળજ્ઞાન પામ્યા છે, તે “સર્વ કર્મ ભોગવવું જ પડે છે” એમ જે આપે કહ્યું તે કઈ રીતે ઘટાવવું?” આ પ્રશ્નનું સમાધાન એ છે કે “જે કર્મ બાંધેલું છે તે કર્મને પ્રદેશથી તે સર્વે જીવે અવશ્ય ભગવે છે જ; પણ રસથી તે કઈક કર્મ સેગવાય છે, અને કેઈક કર્મ નથી પણ ભેગવાતું. તેનું કારણ એ છે કે શુભ પરિણામના વશથી તે કર્મના રસની અપવર્તના (ક્ષય) થાય છે, તેથી પ્રસન્નચંદ્રાદિકે સાતમી નરક યોગ્ય કર્મોના પ્રદેશ નીરસ (રસ વિનાના) ભેગવ્યા છે, પણ વિપાક ઉદયથી ભેગવ્યા નથી.” વળી કઈ પૂછે છે કે “ જ્યારે પ્રસન્નચંદ્રાદિકે જે કમ રસવાળું બાંધ્યું હતું તે કર્મને નીરસપણે ભેગવ્યું, ત્યારે તે પૂર્વનીજ જેમ કૃતનાશ અને અકૃતાગમ નામના બને દે પ્રાપ્ત થયા.” તેને ખુલાસે આ રીતે સમજ–“ તથાપ્રકારના ઉત્તમ પરિણામથી જે કર્મને રસ ક્ષય પામે છે તેમાં શું અનિષ્ટ થયું ? જેમ સૂર્યને ઉગ્ર તાપથી શેલડીના સાંઠામાં રહેલે રસ સૂકાઈ જાય, તે તેમાં કૃતને નાશ ને અકૃતને આગમ શું થશે ? વળી જે કદાચ જે કર્મ જેવી રીતે બાંધ્યું, તે કર્મ તેવીજ રીતે અવશ્ય જોગવવું પડતું હોય, તે પાપને ક્ષય નહીં થતું હોવાથી સર્વ તપન વિધિ વગેરે ધર્મ ક્રિયાઓ વ્યર્થ થશે, તેમજ તેજ ભવમાં સિદ્ધિ પામનાર જીને પણ કર્મ અવશેષ રહેશે, એટલે કેઈની પણ મુક્તિ થશે નહીં, માટે કેડાછેડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ પણ પ્રદેશ કરીને નીરસપણે ભેગવાય છે એમ જરૂર માનવું જ જોઈએ. વળી અસંખ્ય ભવમાં બાંધેલું ભિન્ન ભિન્ન ગતિને આપનારું કર્મ તે ભવે પણ સત્તામાં હોય છે, તેથી જે સર્વ કર્મને વિપાકવડેજ અનુભવ લેવો પડતો હોય તો તે એક ભવમાં ભિન્ન ભિન્ન ભવના અનુભવને સંભવ થ જોઈએ, પરંતુ તેમ થતું નથી. વળી ઔષધથી સાધ્ય રોગો જેમ નાશ થાય છે તેમ જે કર્મ બાંધતી વખતે તેવા પ્રકારના મંદ પરિણામવડે બાંધ્યું હોય તે કર્મ ઉપક્રમથી સાધ્ય થાય છે; અને અસાધ્ય રોગ જેમ ઔષધથી જતો નથી તેમ તેવા પ્રકારના તીવ્ર અધ્યવસાય (પરિણામ) થી જે કર્મ બાંધ્યું હોય તે યોગ્ય કાળે વિપાકવડે ભેગવવાથી જ નાશ પામે છે, કેમકે કર્મબંધના અધ્યવસાયસ્થાનકે વિચિત્ર છે, અને તે અધ્યવસાય સ્થાનકે અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. તે સ્થાનકેમાંના કેટલાંએક સ્થાનકે સોપક્રમ કર્મને બંધાવનારા છે, અને કેટલાંક સ્થાનકે નિરુપાક્રમ કર્મના For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] બંધને કરાવનાર છે, તેથી જેવા અધ્યવસાયથી જે કર્મ બાંધ્યું હોય તે કર્મ તેવી રીતે ભેગવવું પડે છે. આ પ્રમાણે હોવાથી પહેલાં જણાવેલા દેષને અહીં જરા પણ અવકાશ નથી. વળી જેમ ઘણા શિષ્યો એકજ શાસ્ત્ર સાથે જ ભણતા હોય તેમાં બુદ્ધિની તરતમતાથી ભેદ પડે છે; તથા જેમ અમુક પેજન લાંબા માર્ગમાં ઘણા માણસો એક સાથે ચાલ્યા હોય છતાં તેમની ગતિની તરતમતાથી જવાને સ્થાને પહોંચવાના કાળમાં ભેદ દેખાય છે, (કેઈ વહેલા પહોંચે છે, કોઈ વિલંબે પહોંચે છે, તેવી જ રીતે એક સરખી સ્થિતિ વાળું કર્મ ઘણું છએ બાંધ્યું હોય, તેમાં પણ પરિણામના ભેદથી તેને ભેગકાળ ભિન્ન ભિન્ન થાય છે. એટલે જેમ ભીનું લગડું ભેગું કરીને મૂકયું હોય તે તે લાંબી મુદતે સૂકાય છે, અને તેજ લૂગડું લાંબું કર્યું હોય તે જલદી સૂકાઈ જાય છે, તેવી જ રીતે કર્મ પણ ઉપક્રમેથી જલદી ક્ષય પામે છે.” આ તમામ બીના ઉપરથી સમજવાનું એ છે કે જે ભવમાં પ્રથમ કહેલા આયુષ્યને ઘટાડનારા સાત ઉપક્રમે નિરંતર રહેલા છે, તેથી તે આયુષ્યને વિશ્વાસ નથી કે તે ક્યારે પૂરું થશે? માટે કામગાદિકને ત્યાગ કરીને એક ધર્મ જ સારભૂત છે એમ સમજી તેના શરણને ગ્રહણ કરવું જોઈએ તથા– સ્મિન્નાયુષિ સુસ્નેહ, પ્રત્યોં ધાર્યતે નરા પ્રતિક્ષણે ક્ષયં તસ્ય, મત્વા મા મંચ સન્મતિમ્ ૧ અર્થ_“મનુષ્ય જે આયુષ્યના ઉપર નિરંતર નેહ રાખે છે તે આયુષ્ય પ્રતિક્ષણે ક્ષય પામે છે એમ જાણને હે ભવ્ય પ્રાણી ! તું સારી મતિને છેડીશ નહીં. તેમજ ક્ષણયામદિવસમાચ્છલેન, ગચ્છન્તિ જીવિતદલાનિ ઇતિ જાનન્નપિ કથમિહ, ગચ્છસિ નિદ્રાવશું રાત્રી ૧ અર્થ–હે જીવ! “ક્ષણ, પ્રહર, દિવસ અને માસના બહાને આયુષ્યનાં દળિયાં (ભાગ) ચાલ્યાં જ જાય છે, એમ જાણતા છતાં પણ રાત્રિએ નિદ્રાને વશ કેમ થાય છે?” (ઊંઘે છે) બ્રહ્માદત્ત ચકીને આયુષ્યની ચંચળતાને પ્રતિબંધ કરવા માટે મુનિએ કહ્યું હતું કે– ઈહિ જીવિએ રાય અસાસયંમિ, ઘથિ તુ પુણાઈ અકુવમાણે સે સાઅઈ મમ્મુમુહાવણુએ, ધમ્મ અકાઊણ પરમિ લાગે છે અર્થ–“હે રાજન ! આ આયુષ્ય અશાશ્વત છે. તેમાં એક ઘડી પણ જેણે પુયાદિક કાર્ય કર્યું નથી તે મૃત્યુના મુખને પામીને ધર્મ નહીં કરવાથી પરલોકમાં જઈ શેક કરે છે.” આ પ્રમાણે શાસ્ત્રનાં વચનથી આયુષ્ય ક્ષણભંગુર છે એમ જાણીને ભવ્ય જીએ For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધસૂરિકૃતસાર વગરના આ સંસારને મોહ તજીને મોક્ષમાર્ગને આરાધી જરૂર સિદ્ધિપદને પામવું જોઈએ. આ પ્રસંગે સંસારની અસારતાનું સ્વરૂપ દષ્ટાંત સાથે ટુંકામાં આ રીતે જાણવું. સંસારાસારતાં વિક્ષ્ય, કેચિસુલભધિના શીઘ્ર ગ્રહણતિ સામ્યત્વે, શ્રીદત્ત શ્રેષ્ટિવઘથા ૧છે અર્થ–“કેટલાએક સુલભબધી જ સંસારની અસારતાને જોઈને શ્રીદત્તા શ્રેણીની જેમ તત્કાળ સમતાભાવને ધારણ કરે છે.” તે બીના ટુંકામાં આ રીતે જાણવી. મંદિરપુરમાં સુરકાંત નામે રાજા હતા. તે ગામમાં સોમશ્રેષ્ઠી નામે નગરશેઠ હતે. તે રાજાને માનીતું હતું. તેને સમશ્રી નામની પત્ની હતી. તેનાથી ઉત્પન્ન થયેલ શ્રી દત્ત નામે તેમને પુત્ર હતો. એકદા સમઝી પિતાની ભાર્યા સાથે વનમાં કીડા કરવા ગયો હતો. ત્યાં પાછળથી સુરકાંત રાજા પણ આવ્યું. રાજા સોમશ્રીને જોઈને તેના પર આસક્ત થશે. તેથી તેને બળાત્કારથી લઈ જઈને પોતાના અંતઃપુરમાં રાખી. સોમશ્રેણી પ્રિયાના વિરહથી બહુ જ ખેદ પામીને ઘેર આવ્યો. પછી તેણે પ્રધાનમંડળ પાસે તે વૃત્તાંત કહી રાજાને સમજાવવાનું કહ્યું. તે પ્રધાનોએ પણ રાજાને ઘણી રીતે સમજાવ્યા, પરંતુ રાજાએ માન્યું નહીં. તેથી પ્રધાનેએ આવીને શેઠને કહ્યું કે– માતા યદિ વિષે દઘાટુ, પિતા વિજયતે સુતા રાજા હરતિ સર્વસ્વં, કા તત્ર પ્રતિવેદના . ૧ અર્થ “જ્યારે માતાજ પુત્રને ઝેર આપે, પિતાજ તેને વેચે, અને રાજાજ સવસવ (તમામ માલ મીલ્કત) હરી લે, ત્યારે તેને શે ઈલાજ? કાંઈ નહીં.” પછી શ્રેણીએ ઘેર આવીને પોતાના પુત્રને કહ્યું કે “વત્સ! આપણું ઘરમાં છે. લાખ દ્રવ્ય છે તેમાંથી સાડા પાંચ લાખ દ્રવ્ય લઈને હું જાઉં છું. તે કઈ બળવાન રાજાને સેવીને તે રાજાના બળથી તારી માતાને હું છોડાવીશ.” એમ કહીને શ્રેષ્ઠી તેટલું ધન લઈ કઈ દિશામાં ચાલ્ય, શ્રીદત્ત ઘરે રહ્યો. તેને કેટલેક કાળે એક પુત્રી થઈ. તે વખતે તેણે વિચાર કર્યો કે “માતા-પિતાને વિરહ, ધનને નાશ, પુત્રીને જન્મ અને ગામનો રાજા વિરુદ્ધ-અહો દેવ ! અવળું હોય ત્યારે શું શું ન થાય ?” પછી પુત્રી જ્યારે દસ દિવસની થઈ ત્યારે શ્રીદત્ત શંખદત્ત નામના મિત્રની સાથે વેપાર કરવા માટે વહાણમાં બેસીને પરદેશ ચાલે. ક્રમે કરીને બન્ને મિત્રે સિંહલદ્વીપ આવ્યા. ત્યાં નવ વર્ષ સુધી વેપાર કરીને વિશેષ લાભની ઈચ્છાથી તે બન્ને મિત્રે કટાહદ્વીપે ગયા. ત્યાં પણ બે વર્ષ રહ્યા. એકંદર આઠ કરડ દ્રવ્ય ઉપાર્જન કરીને ઘણી જાતનાં કરીયાણ, હાથી, ઘોડા વિગેરે લઈને પિતાના દેશ તરફ ચાલ્યા. માર્ગમાં એક વખત તે બન્ને મિત્રે વહાણની ઉપલી ભૂમિપર બેઠા બેઠા સમુદ્રની શોભા જતા હતા, તેવામાં સમુદ્રના જળમાં તરતી For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચાળે ]. એક પિટી તેમણે જોઈ. તે જોઈને બને બોલ્યા કે “આ પેટીમાં જે કાંઈ હોય તે આપણે બન્નેએ વહેંચી લેવું.” પછી તેણે પિતાના સેવકે પાસે તે પેટી કઢાવીને ઉઘાડી, તે તેમાં લિંબડાનાં પાંદડાંમાં ભારેલી કાંઈક શ્યામ વર્ણવાળી એક અચેતન થઈ ગયેલી કન્યા દીડી. તેને જોઈને “ આ શું !” એમ એ બોલ્યા. ત્યારે શંખદ કહ્યું કે “ખરેખર આ બાળાને સર્પદંશ થવાથી મરેલી ધારીને કેઈએ પેટીમાં નાંખી સમુદ્રમાં મૂકી દીધી, છે, પણ જૂઓ ! હું તેને હમણાજ જીવતી કરું છું.” એમ કહીને જળ મંત્રીને તેના પર છાંટયું કે તરત જ તે કન્યાને ચેતન આવ્યું. પછી તેને ખાન, પાન, સ્નાન અને અંગલેપન વિગેરે ઉપચાર કર્યા, એટલે તે સર્વ અંગે સુંદર દેખાવા લાગી. એકદા શંખદત્ત શ્રીદત્તને કહ્યું કે “મેં આને જીવતી કરી છે, માટે હું તેને પરણીશ.” ત્યારે શ્રીદત્ત બોલ્યો કે “એમ બેલ નહીં, એમાં આપણા બન્નેને ભાગ છે, માટે તું મારી પાસેથી તેનું જે મૂલ્ય થાય તેના અર્ધા નાણા લે. તેને તે હું જ પરણીશ. તે તેને જીવિત દાન આપ્યું છે, માટે તું તો તેને પિતાતુલ્ય થયે.” એ પ્રમાણે તે બન્ને મિત્રો વિવાદ કરવા લાગ્યા. કહ્યું છે કે હા ! ના નિર્મિતા. કેન, સિદ્ધિસ્વર્ગાર્ગલાઃ ખલુ યત્ર ખલન્તિ તે મૂઢા, સુરા અપિ નરા અપિ ૧છે અ_“અહો ! મોક્ષની અને સ્વર્ગની અર્ગલારૂપ સ્ત્રીઓને કેણે બનાવી કે જ્યાં દેવતાઓ અને માણસો મૂર્ખ બનીને ખલનાને પામે છે?” (ભાન ભૂલી જાય છે). તે બનેને વિવાદ જોઈને વહાણના માલીકે કહ્યું કે “હે શેઠિયાઓ ! આ વહાણ આજથી બે દિવસે સુવર્ણપુરને કાંઠે પહોંચશે, ત્યાં ડાહ્યા માણસે તમારા વિવાદનો નિર્ણય કરી આપશે, માટે ત્યાં સુધી તમે ઝઘડો બંધ રાખે.” તે સાંભળીને બને જણ મૌન રહ્યા. પછી શ્રીદત્ત વિચાર્યું કે “આ મારા મિત્રે આ કન્યાને જીવિતદાન આપ્યું છે, માટે કે તે તેને જ તે કન્યા આપવાનું કહેશે, તેથી હું અત્યારથી જ તે કન્યાને મેળવવાનો ઉપાય કરું.” એમ વિચારીને નાવની ઉપલી ભૂમિપર બેસીને તેણે એકદમ આ રીતે મિત્રને બોલાવ્યો કે “ હે મિત્ર ! જલદી અહીં આવ, અહીં આવ, મેટું કૌતુક જોવાનું છે. બે મુખવાળો મચ્ય વહાણની નીચે જાય છે. તે સાંભળીને શંખદત્ત આવીને નીચે જુએ છે. તેટલામાં તેને શ્રીદત્ત સમુદ્રમાં નાંખી દીધા. પછી નાવના લોકેને વિશ્વાસ પમાડવા માટે તે ફેગટનો પિકાર કરવા લાગ્યો. અનુક્રમે તેના વહાણે ક્ષેમકુશળ સુવર્ણ પુરે પહોંચ્યા. ત્યાં શ્રીદત્ત તે કન્યાને લઈને રહ્યો. પછી ત્યાંના રાજા પાસે જઈને તેણે મોટી ભેટ કરી, એટલે રાજાએ તેનું ઘણું સન્માન કર્યું. પછી શ્રીદત્ત તે કન્યાની સાથે લગ્ન કરવા માટે સારું મુહૂર્ત શોધવા લાગે. હવે તે હમેશાં રાજસભામાં જતો હતો ત્યાં એકદા તેણે રાજાની ચમરધારિણીને જોઈ, એટલે તેનાં સૌન્દર્યથી મોહ પામીને તેણે કઈ માણસને તેનું સ્વરૂપ પૂછયું. ત્યારે For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધરૂરિકૃતતે માણસ બોલ્યા કે “આ સુવર્ણરેખા નામની વેશ્યા છે. આ વેશ્યાની સામે એકવાર વાત પણ તે કરી શકે છે કે જે તેને એક સાથે પચાસ હજાર દ્રવ્ય આપે છે.” તે સાંભળીને તેના પર આશક્ત થયેલા શ્રીદત્ત પચાસ હજાર દ્રવ્ય મોકલીને તે સુવર્ણરેખાને પિતાને ત્યાં બોલાવી. પછી પેલી કન્યાને તથા વેશ્યાને–બંનેને એક રથમાં બેસાડીને તે શ્રીદત્ત ક્રીડા કરવા માટે વનમાં ગયા. ત્યાં એક વાનર ઘણી વાનરીઓ સાથે કીડા કરતો હતો તે વનમાં આવ્યું. તેને જોઈને શ્રી દત્ત બેલ્યો કે ધિજન્મ પશુજન્તનાં, યત્ર નાસ્તિ વિકતા કૃત્યાકૃત્યવિભાગન, વિના જન્મ નિરર્થકમ્ ૧ | અર્થ –“પશુઓના જન્મને ધિક્કાર છે કે જેનામાં બિલકુલ વિવેક રહેલ નથી. કાર્ય અને અકાર્યના વિવેચન વિના તેમને જન્મ નિરર્થક છે.” અહો ! માતા, બહેન વિગેરેના વિવેકરહિત એવો આ પશુઓને જન્મ શા કામનો ?” તે સાંભળીને ક્રોધાયમાન થયેલ તે વાનર દાંત પીસીને બે કે “રે દુરાચારી! તું દૂર સળગતા પર્વતને જુએ છે, પણ પગની નીચે રહેલા અગ્નિને જોતો નથી? સુઈ અને સરસવ જેવડાં પરનાં છિદ્રોને જુએ છે પણ પિતાના મોટાં બીલાં જેવડાં દોષોને જેતે નથી? અરે અધમમાં પણ અધમ ! મિત્રને સમુદ્રમાં નાંખીને ભેગને માટે પિતાની જ માતાને તથા પુત્રીને પડખામાં રાખી બેઠો છે અને મારી નિંદા કરે છે ?” એ પ્રમાણે તે વાનર તેની નિર્ભર્સના (તિરસ્કાર) કરીને કુદકા મારતે પોતાના યૂથમાં દાખલ થઈ ગયો. શ્રીદત્ત વિચાર કરવા લાગ્યો કે “ આ વેશ્યા મારી માતા શી રીતે ? અને આ કન્યા મારી પુત્રી શી રીતે ? તે તો સમુદ્રમાંથી મળી છે, અને મારી માતા તે કાંઈક શ્યામ વર્ણવાળી અને શરીરે ઉંચી હતી, અને આ વેશ્યા તે ગૌર વર્ણવાળી અને શરીરે નીચી છે.” એમ વિચારીને તેણે વેશ્યાને પૂછયું, ત્યારે તે બોલી કે “અરે શેઠ! હું તો તમને ઓળખતી નથી. પશુના વચનથી તમે કેમ ભ્રાંતિમાં પડે છે ?તે પણ શ્રીદત્તની શંકા મટી નહીં, તેથી તે વાનરને શોધવા માટે આમ તેમ કરવા લાગ્યો, તેવામાં ત્યાં તેણે એક મુનિને જોયા. તેમને વંદના કરીને શ્રી દત્તે પિતાને સંદેહ પૂછે, એટલે મુનિ બોલ્યા કે “હું અવધિજ્ઞાનથી જાણું છું તેથી કહું છું કે વાનરે જે કહ્યું છે તે સત્ય છે. પ્રથમ તારી પુત્રીની વાત કહું છું–તું તારી પુત્રીને દશ દિવસની મૂકીને વહાણુમાં બેસી પરદેશ ગયે હતો. ત્યારપછી તારા ગામમાં શત્રુના સૈન્યને ઉપદ્રવ થયો. તે વખતે તારી સ્ત્રી પુત્રીને લઈને ભાગી, તે ગંગાને કિનારે આવેલા સિંહપુરમાં પિતાના ભાઈને ઘેર ગઈ. ત્યાં તે ૧૧ વર્ષ સુધી રહી. એકદા તે કન્યાને સર્ષ ડો. તેની માતાએ તથા મામાએ તેના અનેક ઉપાયે કર્યા, પણ વિષ ઉતયું નહીં, તેથી તેને મરેલી ધારીને માતાએ નેહને લીધે એક પેટીમાં નાંખીને ગંગાનદીમાં વહેતી મૂકી. તે પેટી તને મળી; તેથી For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ ૭૧ દેશનાચિંતામણિ ભાગ ચ ] આ કન્યા તારી પુત્રી છે. હવે તારી માતાનું વૃત્તાંત સાંભળ–સૂરકાંત રાજાએ તારી માતાને અંતઃપુરમાં રાખી હતી. તેને છોડાવવા માટે તારે પિતા સાડા પાંચ લાખ દ્રવ્ય લઈને ગુપ્ત રીતે સમાર નામના પલ્લી પતિ પાસે જઈ તેની સેવા કરવા લાગ્યો. તેનાં કહેવાથી પલ્લીપતિએ મોટા સૈન્ય સાથે આવીને તે ગામ ભાંગ્યું. સૂરકાંત રાજા ત્યાંથી નાસી ગયો. પછી તારા પિતાને આગળ કરીને તે પલ્લી પતિ પુરમાં પ્રવેશ કરતો હતો, તેવામાં તારા પિતાના કપાળમાં એક બાણુ લાગવાથી તરત જ મૃત્યુ પામ્યા. અન્યથા ચિંતિત કાર્ય, દૈવન તમન્યથા વર્ષતિ જલદા: શૈલે, જલમન્યત્ર ગચ્છતિ છે ? અન્યથા ચિંતિતં કાર્ય, દેવેન તમન્યથા પ્રિયકૃત હિ પ્રારંભ, સ્વાત્મઘાતાય સોભવતુ ! ૨ છે અન્યથા પ્રકારે ચિંતવેલું કાર્ય દેવગે અન્યથા (વિપરીત) થયું. કેમકે વરસાદ તે પર્વત પર વરસે છે, પણ પાણી અન્ય સ્થાને જતું રહે છે, તેવી જ રીતે જે કાર્ય જુદી રીતે ચિંતવ્યું હતું તે કાર્ય દૈવયોગે વિપરીત થયું; કેમકે પ્રિયાને છોડાવવા માટે કરેલ પ્રારંભ પોતાના જ ઘાત માટે થયે.” પછી તારી માતા કેઈ બિલના હાથમાં પકડાઈ. ત્યાંથી પણ નાસીને વનમાં ભટકતાં તેણે કઈ વૃક્ષના ફળનું ભક્ષણ કર્યું. તે ફળના પ્રભાવથી તેનું શરીર કાંઈક નીચું અને ગૌર વર્ણવાળું થયું. કારણ કે “મણિ, મંત્ર તથા ઔષધિને મહિમા અચિંત્ય છે.” ત્યાંથી કઈ દેશ તરફ વ્યાપાર કરવા માટે જતા કેઈ વણિક લોકેએ તેને જોઈને “આ કે વનદેવતા છે ” એમ બ્રાંતિ પામીને “તું કેણ છે?” એમ પૂછયું, ત્યારે તે બેલી કે “હું કઈ દેવી નથી, પણ મનુષ્ય સ્ત્રી જાતિ છું.” તેથી તે વણિક લોકેએ તેને લઈને સુવર્ણપુરમાં વેચી. તે રૂપવાળી હોવાથી વિશ્વમવતી નામની વેશ્યાએ એક લક્ષ દ્રવ્ય આપીને તેને વેચાતી લીધી. પછી તેને નૃત્ય વિગેરે શીખવી તેનું સુવર્ણરેખા એવું નામ રાખ્યું. તે કમે કરી રાજાની ચામર વીંઝનારી થઈ. તે આ સુવર્ણરેખા તારી માતા છે. તેણે તને ઓળખ્યો છે, પણ લજજાથી તથા લોભથી તેણે પિતાપણું પ્રગટ કર્યું નથી.” તે સાંભળીને શ્રીદત્ત પૂછયું કે “હે સ્વામી! આપનું વચન સત્ય છે, પરંતુ વાનરને આ વાતની ક્યાંથી ખબર?” મુનિએ કહ્યું કે “તારો પિતા તારી માતાના ધ્યાનથી જ મરીને વ્યંતર થયો છે. તેણે અહીં ભમતાં તને તથા સમશ્રીને જોઈને અકાર્ય કરવા પ્રવૃત્ત થયેલા એવા તને વાનરના શરીરમાં પ્રવેશ કરીને તે કાર્યને નિષેધ કર્યો છે.” તે સાંભળીને શ્રીદત્તે વિચાર્યું કે “અહો! કર્મની કેવી વિષમ ગતિ છે!” ફરીથી મુનિ બેલ્યા કે “તે વ્યંતર ફરીથી પાછો આવીને પૂર્વના મોહને લીધે પિતાની પ્રિયાને લઈ જશે.” તેવામાં તેજ વાનર આવીને સમશ્રીને ઉપાડી બીજા વનમાં ચાલ્યો ગયો. તે જોઈ શ્રી દત્ત માથું ધૂણાવત મુનિને નમી કન્યા સહિત સ્વસ્થાને ગયે. For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત 46 અહી વૃદ્ધ વેશ્યાએ દાસીને પૂછ્યું કે “સુવર્ણરેખા કયાં છે ? ” દાસીએ કહ્યું કે પચાસ હજાર દ્રવ્ય આપીને શ્રીદત્ત શ્રેષ્ઠી તેને લઈ વનમાં ગયા છે.” વૃદ્ધ વેશ્યાએ કહ્યું કે “તેને ખેલાવી લાવ.” એટલે દાસીએ આવીને દુકાને બેઠેલા શ્રીવ્રુત્તને પૂછ્યું કે “ અમારી સ્વામિની કયાં છે?” શ્રીદત્ત ખેલ્યા કે “ હું જાણતા નથી. 'તે સાંભળીને દાસીએ વૃદ્ધ વેશ્યાને તે શ્રીદત્તનું વચન જણાવ્યુ. એટલે વૃદ્ધ વેશ્યાએ રાજા પાસે જઈ પાકાર કરીને કહ્યું કે “ હે સ્વામી! હું છેતરાણી છે, શ્રીદત્તે સુવર્ણરેખાને લઇ જઈને કાંઈક સંતાડી દીધી છે. ” સાંભળીને રાજાએ શ્રીદત્તને ખેલાવીને પૂછ્યું. ત્યારે “ હું સત્ય વાત કહીશ તેા કાઈ માનશે નહીં” એમ જાણીને તેણે કાંઈ પણ જવાબ આપ્યા નહી. તેથી રાજાએ તેને કેદખાનામાં નાંખ્યા અને તેની પુત્રીને દાસી કરવાના હેતુથી પેાતાને ઘેર રાખી. પછી કારાગૃહમાં રહેલા શ્રીદત્તે વિચાર્યું કે “ સત્ય વાત કહેવાથી જ કોઈ પણ રીતે હુ' છૂટી શકીશ.” એમ ધારીને કારાગૃહના રક્ષકદ્વારા તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે “ હે સ્વામી ! હું સત્ય વાત કહુ છું.” ત્યારે રાજાએ તેને સભામાં ખેલાવ્યેા. એટલે તેણે વાનર ઉપાડી ગયા સંબંધી વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વ જન હસવા લાગ્યા કે–અહા ! કેવુ' સત્ય ખેલ્યા ? કહ્યું છે કે— Sr << અસંભાવ્ય ન વક્તવ્ય, યથા વાનરગીતાનિ, તથા પ્રત્યક્ષ યદિ દૃશ્યતે । તરતિ સા શિલા ॥ ૧ ॥ અર્થ :- જો કે પ્રત્યક્ષ જોયેલ હોય તે પણ અસંભવિત વાત ખેલવી નહીં. જેવી રીતે વનમાં વાનરાએ ગીત ગાય છે એ અસંભવિત હતુ, તેમ જળમાં શિલા તરે છે તે પણ અસંભવિત છે. '' આ દૃષ્ટાંત અન્ય સ્થળેથી જાણી લેવુ. << પછી તે સાંભળીને આ વણિક હજી પણ સત્ય ખેલતા નથી. ’એમ ધારીને ક્રોધ પામેલા રાજાએ તેને મારવાના હુકમ કર્યાં. એટલે શ્રીદત્તે વિચાર્યું કે “ પૂર્વે કરેલા અશુભ કર્માંના ઉદય થયા છે, તેા હવે ખેદ કરવાથી શું થાય ? ” તે અવસરે ઉદ્યાન પાળે આવીને રાજાને કહ્યું કે “ હું દેવ ! ઉદ્યાનમાં મુનિચંદ્ર કેવળી પધાર્યા છે. ’’ તે સાંભળીને રાજા પરિવાર સહિત ઉદ્યાનમાં ગયા. મુનિને વાંદીને રાજાએ દેશનાની માંગણી કરી. ત્યારે કેવળી ખેાલ્યા કે “ હે રાજા ! સત્યવાદી શ્રીદત્તને મારવાના તે હુકમ આપ્યા છે તે તને ધમ શ્રવણની અભિલાષાવાળાને ચેગ્ય નથી.” તે સાંભળીને રાજા લજજા પામ્યા, પછી શ્રીદત્તને ખેલાવી પેાતાની પાસે બેસાડીને રાજા તેનું સ્વરૂપ પૂછતા હતા, તેવામાં વાનર સુવર્ણરેખાને પૃષ્ઠપર રાખીને ત્યાં આળ્યે, અને પૃષ્ઠપરથી તેને ઉતારીને તે સભામાં બેઠા. તે જોઈ ને સર્વ માણસે આશ્ચર્ય પામી શ્રીદત્તની પ્રશંસા કરવા પછી શ્રીદત્ત કેવળીને પૂછ્યું કે “ હે સ્વામી! કયા કને લીધે મને માતા તથા પુત્રી સાથે વિષયની અભિલાષા થઈ?' મુનિ ખેલ્યા કે “ પૂર્વના સંબંધથી થઇ છે, તે હકીકત સાંભળ——કાંપિલ્યપુરમાં ચૈત્ર નામનો એક બ્રાહ્મણ હતા. તેને ગૌરી અને ગંગા નામની લાગ્યા. For Personal & Private Use Only www.jainellbrary.org Page #444 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ'તામણિ ભાગ ચાથા] 03 એ સ્ત્રીઓ હતી. તે એકદા મૈત્ર નામના મિત્રની સાથે ભિક્ષાવૃત્તિને માટે કાકણ દેશમાં ગયા. ત્યાં બન્ને મિત્રાએ ઘણું ધન મેળવ્યુ.. એકદા ચૈત્રને સૂતેલા જોઈ ને મૈત્રે વિચાર્યું કે “ આને હણીને હું સ ધન લઇ લઉં. ” ક્રીથી પાછે તેને વિચાર થયા કે “ મને વિશ્વાસઘાતીને ધિક્કાર છે!” એમ વિચારીને તે પાછે સ્વસ્થ થયા. પછી તે બન્ને મિત્ર લેાભથી ભમતા ભમતા એક વનમાં પેઠા. તે વનમાં વૈતરણી ની હતી. તેની ખબર નહી’ હાવથી તે બન્ને તેને ઉતરવા લાગ્યા; એટલે તેમાં મૂડીને મરણ પામ્યા. ત્યાંથી અનેક ભવમાં ભ્રમણ કરીને ચૈત્રના જીવ તુ થયા, અને મંત્રના જીવ શ ́ખદત્ત થયા. તે શંખદત્તે પૂર્વભવે તને મારવાનું ધાર્યું હતું. તે કાઁથી તે તેને આ જન્મમાં સમુદ્રમાં નાંખ્યા. ચૈત્રની સ્ત્રીએ જે ગૌરી અને ગંગા હતી તે પતિના વિયેાગથી વૈરાગ્ય પામીને તાપસી થઇ. એકદા ગૌરીએ અતિ તૃષા લાગવાથી સેવા કરનારી પાસે પાણી માગ્યું. તે વખતે તે દાસીને નિદ્રા આવતી હતી, તેથી આળસને લીધે તેણે ઉત્તર આપ્યા નહીં. ત્યારે ગૌરી ક્રોધથી ખેલી કે “ અરે ! શું તને સાપ કરડવો છે કે મરેલા જેવી થઈને ઉત્તર પશુ આપતી નથી ?” તે વચનવડે ગૌરીએ દૃઢ પાપકમ ખાંધ્યું. ગંગાએ પણ એકદા પોતાની કામ કરનારીને કાંઇ કાર્ય માટે માકલી હતી, તે મહુવારે પાછી આવી ત્યારે ગંગાએ તેને કહ્યુ કે “ અરે! આટલી વાર તને કોઈએ બંદીખાને નાંખી હતી ?” એમ ખેલતાં તે ગંગાએ પણ દુષ્ટ કર્મ બાંધ્યું. ત્યારપછી એક દિવસ કોઈ વેશ્યાને ઘણા પુરુષા સાથે વિલાસ કરતી જોઈ ને ગંગાએ વિચાર્યું કે “ આ વેશ્યાને ધન્ય છે કે જે ભ્રમરાથી પુષ્પલતાની જેમ અનેક કામી પુરુષાથી વીંટાયેલી છે, હું તે મંદભાગી છું. કે જેનો પતિ પણ તજીને દૂર દેશ ગયા છે.” આવા વિચારથી તેણે દુષ્ટ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી મરણ પામીને તે બન્ને જયાતિષી દેવીઓ થઈ. ત્યાંથી ચ્ચવીને ગૌરીનો જીવ તારી પુત્રી થયા અને ગંગાનો જીવ તારી માતાપણે ઉત્પન્ન થયા. તેમની સાથે પૂર્વભવે પત્નીનો સબંધ હાવાથી તને તેનાપર કામરાગ ઉત્પન્ન થયા. ” આ પ્રમાણેનુ' સંસારનું સ્વરૂપ સાંભળી વૈરાગ્ય પામેલા શ્રીધ્રુત્ત મેલ્યા કે “ હે સ્વામી! મને પાપીને મારા મિત્રનો મેળાપ થશે કે નહીં ? ” ગુરુએ કહ્યું કે ‹ ખેદ ન કર, એક ક્ષણવારમાંજ તે અહી આવશે.” એમ વાતા કરે છે તેવામાં ત્યાં શ ંખવ્રુત્ત આવ્યેા. શ્રીદત્તને ત્યાં બેઠેલા જોઈ ને શ'ખદત્તની આંખા ક્રોધથી લાલ થઈ ગઈ. તે જોઇને ગુરુએ શંખદત્તને કહ્યુ કે “ હું ભદ્ર ! કાપ ન કર; કેમકે ક્રોધરૂપી અગ્નિથી ગુણુરૂપી રત્નો મળી જાય છે. તે અગ્નિને જે ઊપશમરૂપી જળવડે બુઝાવતા નથી તે સેંકડા દુઃખ સહન કરે છે. દેહરૂપી ઘરમાં ક્રોધરૂપી અગ્નિ પ્રવેશ કરે છે, ત્યારે ત્રણ દોષ (ત્રિદોષ ) ઉત્પન્ન કરે છે. પોતાને તપાવે, પરને તપાવે, અને પરસાથેના સ્નેહનો નાશ કરે.” તે સાંભળીને શંખવ્રુત્ત કાંઇક શાંતચિત્ત થયા. પછી શ્રીદત્તે ઉઠીને તેને પેાતાની પાસે બેસાડી કેવળી પ્રત્યે પૂછ્યું' કે “ આ મારા મિત્ર સમુદ્રમાંથી શી રીતે નીકળીને અહીં આવ્યા ? ” ગુરુ ખાલ્યા કે “સમુદ્રમાં તેને એક કાનુ' પાટીયું હાથમાં આવ્યુ'. તેને આધારે તરીને તે સાત દિવસે સારસ્વત નગર પાસે નીકળ્યા. ત્યાં તેને તેનો મામે મળ્યા, તેણે તેને સ્વસ્થ કર્યો. પછી તેણે તેના ,, -20 For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધરિકૃત મામાને “સુવર્ણકૂળ અહીંથી કેટલું દૂર છે?” એમ પૂછ્યું ત્યારે તેના મામાએ કહ્યું કે “અહીંથી વીસ યોજન દૂર છે, ત્યાં હાથીઓથી ભરેલાં હાણે આવ્યાં છે, એમ સંભળાય છે.” તે સાંભળીને મામાની રજા લઈને તે અહીં આવ્યું, અને અહીં તને જોઈને તેને ક્રોધ પ્રકટો. આ રીતે કહીને ગુરૂએ શંખદત્તને ફરીથી પૂર્વભવની બીના કહીને બોધ પમાડ્યો–આ પ્રમાણે કેવળીની દેશના સાંભળીને રાજાએ બાર વતે ગ્રહણ કર્યા. અને શ્રી દત્ત શંખદત્તની સાથે પિતાના ઘેર જઈને અર્ધ દ્રવ્ય તથા પુત્રી આપીને પિતાના ધનને સાત ક્ષેત્રોમાં વાપરી દીક્ષા લીધી. તેને પાળીને તે શ્રીદત્ત મુનિ મોક્ષે ગયા. ૫ તે ક્ષણેજ પ્રભાવ વધતી દેહકાંતિ વિણસતી, ઉગ બંધ થતા હદયની પૂર્ણ અસ્થિરતા થતી; દેહ શીર્ણવિશીર્ણ બનતે તેમ તસ દ્રવ્યાદિને, સ્વાધીન કરતા તસ સગાંઓ નહિ સ્મરે મરનારને. ૬૬ સ્પષ્ટાર્થ –જ્યારે મરણના પંજામાં સપડાઈ જાય છે ત્યારે તેના પ્રભાવને તથા શરીરની વધતી એવી કાંતિને વિનાશ થાય છે અને તેના ઉદ્યોગ (બેલવું, ચાલવું વગેરે) બંધ થઈ જાય છે તથા હૃદયની પૂરેપૂરી અસ્થિરતા થાય છે. તેમજ આ પિતાનું પાળી પોષીને સાચવેલું શરીર પણ શીર્ણ–વિશીર્ણ (દુર્બલ, નિસ્તેજ) બને છે એટલે જર્જરિત થઈ જાય છે. વળી તેના સગાંઓને મરણ પામનાર જીવે સાચવી સાચવીને એકઠાં કરેલા ધન વગેરેને પિતાને તાબે કરી લે છે, અને સ્વાર્થ સર્યા પછી તેઓ મરનારા જીવને સંભારતા પણ નથી. ૬૬ સ્વાર્થ પૂરતા તે સગાં સંબંધિઓ આ જીવને, રાજી કરે સર્વ પ્રકારે દેઈ સુખના હેતુને તે બધાં પણ મરણભયથી ના બચાવે તેહને, મરનાર મરતાં સ્વાર્થ તૂટતાં સૌ પડે છે તેહને. ૬૭ સ્પષ્ટાથે ખરી રીતે વિચારતાં આ સ્ત્રી-પુત્ર વગેરે સર્વ સગાં સંબંધિઓ તે સ્વાર્થનાં જ સગાં છે. એમ ચક્કસ સમજવું. કારણ કે તેઓ પોતાના સ્વાર્થને સાધવાને માટે તેને (મરનાર જીવને) સુખના હેતુઓ (ભેજનાદિ) આપીને રાજી કરે છે. પરંતુ તે બધા સગાં વગેરેમાંથી કેઈ પણ માણસ મરણના ભયમાંથી તેને બચાવી શકતું નથી. પરંતુ જ્યારે તે જીવ મરણ પામે છે ત્યારે તે સઘળાં સગાંઓને સ્વાર્થ પણ તૂટી જાય છે. ને આજ કારણથી તેઓ તેની પાછળ રૂદન (રેવું) વગેરે કરે છે. અથવા તેના મરણથી રૂદન કુદન (રેવું, કૂવું) વગેરે પ્રકારે ઉદાસ થઈને દુઃખી થવાને ડેળ કરે છે. ૬૭ જેહની ચારે તરફ અશ્વાદિ વીંટાઈ રહ્યા, જેહનું બલ પણ ઘણું તે મરણકાલ બની ગયા, For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ૨ ) રંક જેવા તેમને પણ શીધ્ર યમ નૃપ લઈ જતા, સ્ત્રી આદિમાંનાં કોઈ પણ ત્યારે ન તેને રક્ષતા. ૬૮ સ્પાઈ–વળી હે ભવ્ય છે! જે બળવાન ગણાતા પુરૂષની પાછળ ચારે બાજુ અશ્વાદિ એટલે ઘેડા વગેરે વીંટાઈને રહેલા હતા. વળી જેમનામાં ઘણું બળ હતું તેવા મહા મહા પરાક્રમી પુરૂષ પણ મરણ સમયે રાંક ગરીબ જેવા થઈને તેને કોળી બની ગયા છે. એટલે તેઓનું પણ મરણની આગળ કાંઈ પણ જોર ચાલી શક્યું નથી. આ રીતે-નિર્ધન કે રંક તમામ સંસારિજીને પણ યમરાજા જલદી લઈ ગયા છે અથવા તેમને પણ મરણને શરણ થવું પડ્યું છે. તે વખતે તેમના સ્ત્રી વગેરે પરિવારમાંથી કઈ પણ તેનું રક્ષણ કરી શકયું નથી. આ લેકનું ખરું રહસ્ય એ છે કે ભલે કે મેટે ચકવર્તી રાજા હોય કે કેઈતદ્દન ગરીબ માણસ હોય, કે કઈ મહા પરાક્રમી હોય કે કેઈ તદ્દન દુબળ હોય, કેઈમેટ પિસાદાર હોય કે કેઈ ગરીબ હોય અથવા કે મહા અભિમાની હેય કે કેઈ નમ્ર હોય આ દરેકને પણ યમરાજ તેના કેઈપણ સદ્ગુણ કે દુર્ગુણ, મોટાઈ કે હલકાઈ વગેરે જોયા સિવાય જ લઈ જાય છે અને તે વખતે તેના પરિવારમાંના કેઈનું કાંઈ પણ ચાલી શકતું નથી. આ વાત તે આ દુનિયામાં આપણે દરરેજ પ્રત્યક્ષ નજરે પણ જોઈએ જ છીએ. ૬૮ કઈ પેસે જ ઘરમાં કોઈ મુખ તરણું ગ્રહે, શીઘ બચવા મરણથી તેઓ ન તે જીવતે રહે યમરાજ નિર્દય અહંકારી તિરસ્કરણીય સર્વને, સરખા ગણે નૃપ રંક પંડિત મૂર્ખ કિંકર આદિને. ૬૯ સ્પષ્ટાથે–તથા હે ભવ્ય છે! કઈ માણસ મરણથી બચવાને માટે બહુ મજબૂત ગણાતા વાઘરમાં (વજ જેવા મજબૂત ઘરમાં) પેસી જાય તે પણ જેમ મજબૂત કિલ્લામાં છુપાઈ રહેલ નબળા અને બળવાન રાજા કબજે કરી લે છે તેવી રીતે આ યમરાજ પણ તેને પકડયા વિના રહેતું નથી. અથવા તે ગમે તેવા બળવાન જીવને પણ મરણને શરણ થવું જ પડે છે. જેમ યુદ્ધમાં એ નિયમ હેય છે કે શત્રુ રાજા મુખમાં તરણું લઈને આવે તે જિતનાર રાજા તેને જીવત જેવા દે છે તેમ કઈ માણેસ મરણ રૂપિ યમરાજ આવે ત્યારે મુખમાં તરણું ગ્રહણ કરે (રાખે) તે પણ યમરાજે તેને છોડ નથી. માટે જ કહ્યું છે કે આ દયા રહિત, અભિમાનવાળે અને સર્વથી તિરસ્કાર કરાએલો યમરાજ રાજા અને રંક, પંડિત અને મૂખ, શેઠ અને નોકર એ બધા જીવેને સરખો જ ગણે છે. કારણ કે કેઈની પણ પરવા રાખતા નથી. ૬૯ જે મંત્રવિદ્યા ઔષધિને જાણતા હરદેવને, વશ કરે બળને વધારે જેહ શ્રેષ્ઠ રસાયણે For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપદ્રસૂરિકૃતતેહને પણ મરણ ન તજે મરણ દુઃખને ટાળવા, ચાર અર્થે સમર્થ તે અરિહંત આદિક જાણવા. ૩૦ સ્પષ્ટાઈ–વળી જેઓ વિવિધ પ્રકારના મંત્ર, વિદ્યાઓને જાણનારા હતા, અને ઉત્તમ પ્રકારની ઔષધિઓને જાણતા હતા તથા જેમણે મંત્રાદિથી ઉત્તમ દેવોને પણ પિતાને વશ કર્યા હતા તેમજ જેઓએ ઉત્તસ રસાયણો ખાઈને શરીર બળ ઘણું વધાર્યું હતું. તે તમામ જીને પણ આ મરણ છોડતું નથી. આવા પ્રકારના મનુષ્યોને પણ આયુષ્ય પૂરું થાય કે તરતજ આ દારિક શરીરને ત્યાગ કરીને બીજી ગતિમાં જવું પડે છે. માટે જેઓને મરણને ભય લાગ્યું હોય અને જેઓ મરણને ટાળવા એટલે દૂર કરવાને ઈચ્છતા હોય તે ભવ્ય એ પહેલાં જણાવેલા શ્રી અરિહંત પ્રભુ, સિદ્ધ ભગવંતે, સાધુઓ અને કેવલી ભગવંતે કહેલો ધર્મ એ ચાર પદાર્થોને આશરે ( શરણ ) જરૂર ગ્રહણ કરવા ( લેવા ) ગ્ય છે. કારણ કે એ ચાર પદાર્થોને આશ્રય કરનાર ભવ્ય જીના મરણના હેતુભૂત સર્વ કર્મોને નાશ થતો હોવાથી તેમના કર્મજન્મ મરણને પણ નાશ થાય છે. કારણ કે જ્યાં સુધી કર્મો હોય ત્યાંસુધી જ મરણ થાય છે. આ રીતે તમામ કર્મોને નાશ કરવાથી પ્રાપ્ત થયેલ મોક્ષ ( મુક્તદશામાં ) આ જીવ આદિ અનંતકાળ સુધી રહે છે. માટે તમારે આ ચાર પદાર્થોનું શરણુ જરૂર સ્વીકારીને પરમ ઉલ્લાસથી મોક્ષ માર્ગની સાત્વિકી આરાધના કરવી જોઈએ. આ રીતે તમે મરણના ભયને ટાળીને નિર્ભય બની શકશે. ૭૦ તનમાં પવનને દીર્ઘ કાલ સુધી કદી થંભાવીએ, અથવા જલધિ તીર વાસ કરીએ ગિરિશિખર આહીએ તેયે જરાથી જીર્ણ થઈએ તે ન છેડે કોઈને, મરણ નિશ્ચિત જન્મીને ન જરા વિનિશ્ચિત કોઈને. ૭૧ સ્પષ્ટાર્થ–હવે જરા એટલે વૃદ્ધાવસ્થામાંથી બચવું મુશ્કેલ છે તે જણાવે છે – કેટલાક માણસે પોતાની જુવાની ટકાવી રાખવા માટે શરીરમાં પવનને લાંબા કાળ સુધી રોકી રાખે છે અથવા તો પ્રાણાયામ વગેરે ક્રિયા કરે છે અને કેટલાક લોકો જલધિ તીર એટલે સમુદ્રના કાંઠે વાસ કરે છે એટલે રહે છે, તથા કેટલાક લોકે ગિરિશિખર એટલે પર્વતના શિખર ઉપર ચઢે છે તે પણ તેઓ જરાથી અથવા ઘડપણુથી બચી શકતા નથી, કારણ કે તે ઘડપણ કેઈને છેડતું નથી. પરંતુ જેમ જન્મેલા મનુષ્યને મરણ અવશ્ય હોય છે તેમ આ ઘડપણ દરેકને નિશ્ચિત નથી કારણ કે વૃદ્ધાવસ્થામાં જ મરણ આવે તેવો નિયમ નથી. કેટલાક જ એવા છે કે જેઓ જન્મીને થડા વખતમાં જ અથવા બાલ્યાવસ્થામાં મરણ પામે છે. ને કેટલાક જી એવા પણ છે કે જેઓ ભરજુવાનીમાં પણ મરણ પામે છે. ત્યારે કેટલાક છો એવા પણ છે કે જેઓ ઘડ૫ For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચ ]. ણમાં પણ મરણ પામે છે. માટે દરેક સંસારિ જીવને વૃદ્ધાવસ્થા (ઘડપણ આવવા)ને નિયમ નથી. ૭૧ ઘડપણમાં જીવની કેવી દશા થાય છે? તે પાંચ àકેમાં જણાવે છે – વાળને ધોળા બનાવે કાંતિ રસ હીન તનું કરે, ઘડપણ ઘણને ત્રણ લકાર વધારતું સુખને હરે; પુણ્ય મેગે ધર્મના સંસ્કારથી સુખ પામતા, બીજા પુત્રાદિથી પણ મદદ આદિ ન પામતા. ૭ર સ્પષ્ટાથ–પરંતુ જેઓને વૃદ્ધાવસ્થા આવે છે તેવા જીવોની કેવી દશા થાય છે તે જણાવતાં કહે છે કે જ્યારે ઘડપણ આવે છે ત્યારે માણસના વાળ પહેલાં કાળા હતા, તે ધાળા બની જાય છે. કે જેને પળીયા આવ્યા એમ કહેવાય છે. અને આ ઘડપણને લીધે માણસનું શરીર કાંતિ ( શોભા, તેજ ) વિનાનું તેમજ રસ વિનાનું બની જાય છે. તથા આ ઘડ૫ણને લીધે ઘણાં જીવમાં ત્રણ લકારની વૃદ્ધિ થાય છે, તે ત્રણ લકાર આ પ્રમાણે જાણવા–૧ લોભ એટલે વધારે વધારે મેળવવાની ઈચ્છા રહ્યા કરે છે. ૨ લાલચ એટલે સારું સારૂં ખાવાની ઈચ્છા થાય છે. ૩ લવલવ એટલે અધિક લવાર કરે છે. એટલે આ ઘડપણ વારે ઘડીએ બીનજરૂરી બલબલ કર્યા કરે છે. તેમજ સુખનું હરણ કરે છે. કેટલાક ભાગ્યશાળી (ગણ્યા ગાંઠ્યા) જ ધર્મના પહેલાંના દઢ સંસ્કારને લીધે ઘડપણમાં પ્રાયે સુખ શાંતિને અનુભવે છે. પરંતુ બીજા ઘણાં વૃદ્ધ જીવો તો પિતાનાજ પુત્ર વગેરે કુટુંબીઓની મદદને પણ મેળવી શક્તા નથી. કારણ કે પુત્રાદિક સર્વ સ્વાર્થનાં સગાં હોવાથી જ્યાં સુધી તે વૃદ્ધની પાસેથી દ્રવ્યાદિક મળતાં હોય ત્યાંસુધી સારવાર કરે છે. પરંતુ જ્યારે તેની પાસેથી કાંઈ (ધન વગેરે) મળતું નથી, ત્યારે તે પુત્રાદિ સામું પણ જોતાં નથી. પરંતુ જે સપૂત (ખાનદાન દીકરા) હોય તે તે ઠેઠ સુધી વૃદ્ધનું પાલન-પોષણ કરે છે. બાકી બીજા સ્વાર્થિ છે તે તે વૃદ્ધની બીલકુલ સંભાળ પણ રાખતા નથી. તેથી વૃદ્ધાવસ્થામાં તેવા જી ઘણું દુ:ખ પામે છે. માટે જ કહ્યું કેસંસારિ જીને ઘડપણમાં પણ કેઈનું શરણ હોતું નથી. તેથી વહેલાસર ચેતીને સાચા શરણરૂપ શ્રી જિન ધર્મની પરમ ઉલ્લાસથી સાવિકી આરાધના કરવી, એજ મુક્તિનું અદ્વિતીય સાધન છે. ૭૨ પૂર્વે કરેલી શીલ કેરી સાધના આરોગ્યને, આપતી પણ કઈ વૃદ્ધો ભેજનાદિક કષ્ટને બહુ સહે ધનના અભાવે ભાવ પૂછે કઈ ના, સ્વાર્થનીજ સગાઈ સ્વાર્થ ભાવ પૂછે વૃદ્ધના. ૭૩ સ્પદાર્થ –જેમણે પૂર્વે શીલની સાધના કરી હોય અથવા બ્રહ્મચર્યનું સારી રીતે For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ E [ શ્રી વિજયપદ્મકૃિત પાલન કર્યું" હોય તેવા મનુષ્યને તે સાધના વૃદ્ધાવસ્થામાં આરોગ્ય આપે છે. અથવા સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં તે શરીર માંદુ સાજી રહ્યા કરે છે પરંતુ જેઓએ સુંદર શીયલ પાળ્યું હેાય તેઓનુ જ શરીર વૃદ્ધાવસ્થામાં જરૂર નિરોગી રહી શકે છે. બાકીના વૃદ્ધ જીવા તા ભાજન વગેરેના ઘણા કષ્ટોને સહન કરે છે. અને તેમના દાંત પડી જવાથી તેઓને ખાઈ શકાય તેવા આહાર પણ મળતે નથી. તથા તેઓની પાસે ધન ન હોય તા કાઇ તેમના ભાવ પણ પૂછતું નથી. અથવા તેમને શું ચીજ જોઇએ છે ? તેની પુત્રાક્રિમાંના કોઈ પણ દરકાર ( ધ્યાન ) પણ રાખતું નથી. કારણ કે દુનિયામાં સ્વાનીજ સગાઈ કહેલી છે. માટે યાંસુધી વૃદ્ધની પાસેથી પેાતાના કાંઈ પણ સ્વાર્થ સરે તેમ હાય ત્યાંસુધીજ તેઓ વૃદ્ધના ભાવ પૂછે છે. તે સિવાય તેમની સામે પણ તે સગાંઓ જોતાં નથી. ૭૩ સ્વાર્થ સરતા વૃદ્ધ જો રાગાદિથી માંદા પડે, ૭૪ સ્પષ્ટા કાઇ શાતા પૂછતા નહી શરીરે પણ ના અડે; સારવાર કરે નહીં જિમ ચંદ્ર ગ્રહણ કદના, એકલાજ સહન કરે તિમ હાલ જાણા વૃદ્ધના. વળી જ્યારે વૃદ્ધ પાસેથી ધન ખલાસ થઈ જાય છે ત્યારે અથવા જ્યારે તેની ગરજ રહેતી નથી અથવા પેાતાના સ્વાસ્થ્ય સધાઇ જાય છે ત્યારે પુત્રાદિક પરિવાર તે વૃદ્ધ તરફ બેદરકાર અને છે. જો તે વૃદ્ધ કદાચ અચાનક કોઈ રાગ વગેરેને લીધે માંદા પડે તે પણ કોઇ તેની ખબર અંતર પૂછતું નથી અને તેને સાજો કરવાને માટે દવા વિગેરેના ખર્ચ પણ કરતા નથી. તથા તે વૃદ્ધના શરીરને કાઈ અડતું પણ નથી. તેમજ તે પુત્ર વગેરે તેની કાઇ પણ પ્રકારની સારવાર અથવા સેવા ચાકરી પણ કરતા નથી. આ ખાખતમાં દૃષ્ટાંત આપતાં જણાવે છે કે જ્યારે ચ'દ્રનુ' ગ્રહણ થાય છે ત્યારે તેની પીડાને તે ચંદ્ર એકલેા સહન કરે છે. ખીજું કાઈ તે વખતે તેને સહાય કરતું નથી તેમ વૃદ્ધ બનેલાના પશુ તેવાજ હાલ થાય છે એટલે તેને પણ પુત્રાદિમાંથી કાઈ તે વખતે સહાય કરતુ નથી અને તે એકલેાજ અનેક પ્રકારની વિટ બનાઓ સહન કરે છે. અને અંતે ઘણા દુઃખી થઈને રીમાર્ક રીખાઈને તે મરણને શરણ થાય છે. એટલે મરણુ પામે છે. ૭૪ પુત્રાદિ કેરા સાથ પણ તેએ કહ્યું કરતા નથી, જેને નથી તે એકલા બધુ કામ કરી શકતા નથી; તેમાં કદી રાગાદિ પીડા થાય મુઝવણ તે ઘણી, મહુ આકરા કષ્ટો ભરેલી પરિસ્થિતિ ઘડપણ તણી. ૭૫ સ્પષ્ટા જે વૃદ્ધને પુત્રાદિક પરિવાર હોય છે છતાં પણ તે વૃદ્ધ દુ:ખી થાય છે. કારણ કે તે પુત્રાદિક તે વૃદ્ધનુ કહ્યુ' ( વેણુ, કામકાજ ) કરતા નથી અથવા વૃદ્ધનુ કહ્યું For Personal & Private Use Only www.jainellbrary.org Page #450 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ છે ) ગણકારતા નથી. અને તેઓ આ પ્રમાણે બેલે છે કે-તેને તે ટક ટક ક્યની ટેવ પડી છે. સાઠ વર્ષ થવાથી તેની બુદ્ધિ નાશી ગઈ છે. એને એક ખુણામાં એક પડ રહેવા દે એવાં એવાં વચન સંભળાવીને ઉલટો તેને વધારે હેરાન કરે છે. અને જેને પુત્રાદિક પરિવાર હોતું નથી તે એક્લો હોવાથી તેનાથી પિતાની જરૂરીઆતનું બધું કામ બની શકતું નથી તેથી દુઃખી થાય છે. અધુરામાં પૂરું તે જે તે વૃદ્ધ ( ઘરડા પુરૂષ વગેરે ) માંદે પડે છે તે તેની મુંઝવણને પણ પાર રહેતો નથી. એટલે મારું હવે શું થશે? મારી સારવાર કોણ કરશે? અને મને ખાવાનું કેણ કરી આપશે? એમ અનેક રીતે તે મુંઝાય છે. માટે જ કહ્યું છે કે ઘડપણ બહુ દુઃખદાયી છે. કારણ કે ઘડપણમાં અનેક પ્રકારનાં આકરાં કષ્ટો સહન કરવો પડે છે. તેથી તે વૃદ્ધ ઘડપણને લીધે ઘણે અકળાઈ જાય છે અને તેથી હવે તે મરણ જલદી આવે તે સારૂં. મરણ આવે તે મારે આ દુખમાંથી છુટકારો થઈ જાય એમ બોલ્યા કરે છે. અને હવે તે મારાથી આ દુઃખ સહન થઈ શકતું નથી. એમ વારંવાર અફસોસ કર્યા કરે છે. અને તે જીવ અનેક પ્રકારના કૃધ્યાન વડે નવાં ચીકણાં કર્મોને બાંધે છે. ૭૫ આવી જરા નહિ દેવગતિમાં દેવને નિર્જર કહ્યા, તે અપેક્ષા વચન પણ ન જરા રહિત દેવે ભણ્યા જરા લક્ષણ અંતકાલાદિક વિષે સવિ દેવને.. ઓવન ચિહ્ન વિચારથી સાચા ગણું જિનવચનને. ૭૬ સ્પષ્ટાર્થ –વાળ ધોળા થઈ જાય, ચામડી લબડી પડે, શરીરમાં શક્તિ રહે નહિ, દાંત પડી જાય, મોમાંથી નાનાં બાળકની પેઠે લાળ નીકળ્યા કરે આવી વૃદ્ધાવસ્થા દેવગતિમાં હોતી નથી. એટલે દે આવી વૃદ્ધ અવસ્થા પામતા નથી માટે તેમને નિર્જર કહ્યાં છે. નિર્જર એટલે મનુષ્યના જેવી જરી-(વૃદ્ધાવસ્થા) વિનાના જે હોય, તે નિર્જર કહેવાય. પરંતુ આ રીતે દેવ વૃદ્ધ થતા નથી એ વચન પણ ઉપર જણાવેલી અપેક્ષાવાળું જાણવું. કારણ કે પૂર્વે કહેલી વૃદ્ધમનુષ્યના જેવી જોગવવી પડતી વૃદ્ધાવસ્થા દેને હોતી નથી તે પણ ખરી રીતે દેવે જરારહિત એટલે ઘડપણ વિનાના કહ્યા નથી અથવા દેવામાં પણ જરા કહેલી છે. કારણ કે સર્વ દેવતામાં પણ અંત કાલ વખતે જરાના લક્ષણો જણાય છે એમ તે દેવોને ચ્યવન કાલના જે લક્ષણે કહ્યા છે તે ઉપરથી સિદ્ધ થાય છે. તે લક્ષણે આ પ્રમાણે જાણવા જ્યારે દેવને ચ્યવન કાલ નજીક આવે છે ત્યારે હંમેશાં પ્રફુલ્લિત રહેતી તેમની ફૂલની માળા કરમાવા માંડે છે, તેમના દેહની કાંતિ ઓછી થતી જાય છે. તે દેવોમાં ચિંતાને વધારો થાય છે વગેરે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો જણાય છે. આ રીતે દેવને પણ જરા હોય છે, આવા-જિનેશ્વર દેવનાં વચને સાચાં જ છે. એમ ચક્કસ માનવું જોઈએ. ૭૬ For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધરિત મરણ કેને કહેવાય છે તે જણાવે છે– અંત કાલે યમ ઉપાડી જાય ઈમ પરદર્શને. પાપથીજ બચાવવા કહ્યું એમ ના જિનદર્શને જીવનદારી ત્રુટતા કે અંત તેને આવતા, હોય પરભવગમન પ્રાણવિયોગ મરણ જણાવતા. ૭૭ સ્પાર્થ–પરદર્શનમાં મરણ વિષે એમ કહ્યું છે કે જ્યારે મરણ કાળ નજીક આવે છે ત્યારે યમરાજ અથવા યમના દૂતો આવીને તે જીવને ઉપાડી જાય છે અને યમરાજના દરબારમાં તેને ખડો કરે છે. ત્યાં તેને પુણ્ય-પાપનાં શા શા કામો કર્યા છે વગેરે પૂછ વામાં આવે છે. યમરાજના ચોપડામાં તેના પુણ્ય-પાપની નેંધ થાય છે. પછી તેણે કરેલાં પુણ્યપાપને અનુસાર તેને સુખ દુઃખ આપવામાં આવે છે. પરંતુ જનદષ્ટિથી–આ બધું વિચાર કરતાં વ્યાજબી જણાતું નથી. પૂર્વે જણાવેલ–અન્યમતના વચને તે જીવને પાપ કરતાં બચાવવાને માટે એટલે તેને પાપને ભય બતાવવા માટે કહ્યાં છે. આવી માન્યતા જિનદર્શનમાં એટલે જિનેશ્વર ભગવતે કહેલા જિનશાસનને અનુસરે છેજ નહિ. પરંતુ મરણ કેને કહેવાય અને મરણ ક્યારે આવે તેને માટે જિનેશ્વર દેવે જણાવ્યું છે કે જીવનદારી ત્રટતાં એટલે બાંધેલા આયુષ્યમાં ઉપક્રમ લાગવાથી આયુષ્યની દોરી તૂટી જાય અથવા આયુષ્યની અપવર્તન થવાથી તે આયુષ્ય જલદી ભોગવાઈ જાય, કે સામાન્ય રીતે બાંધેલું આયુષ્ય સ્વાભાવિક રીતે જોગવાઈને પૂરું થઈ જાય એમ બેમાંથી ગમે તે એક પ્રકારે જ્યારે આયુષ્ય કમ ભેગવાઈ જાય ત્યારે તે જીવ પરભવમાં જાય છે એટલે તે જીવ પૂર્વે બાંધ્યા પ્રમાણે શુભાશુભ ગતિમાં ચાલ્યો જાય છે. એટલે તે વખતે બાંધેલા નવા આયુષ્યને અબાધાકાલ પૂરે થવાથી તે નવા બાંધેલા આયુષ્યનો ઉદય થાય છે અને એક આયુષ્ય પૂરું થવાથી તરત બીજા આયુષ્યને જે ઉદય થાય, તેજ મરણ કહેવાય છે. પરંતુ આ વખતે યમના દૂતોનું આવવું વગેરે બનાવોમાંને કઈ પણ બનાવ બનતો જ નથી. હવે સંસારિ જીવ જ્યારે એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે પ્રથમના આયુષ્યની સાથે સંબંધવાળા (સંગ્નિ પંચેન્દ્રિયની અપેક્ષાએ) જે નવ પ્રાણ હતા તેનો વિયોગ થાય છે. અને આ પ્રાણોને જે વિયોગ થ તેને જ જિનેશ્વર દેવેએ મરણ કહેલું છે. ૭૭ કેઈને પણ મરવું ગમતું નથી તે જણાવે છે – મરવું ગમે ના કોઈને માંકડ તણાં દૃષ્ટાંતથી, જીવન વહાલું સર્વને સુરદને લઈ કટથી; કયારે અને કયાં મરણ શાથી એહ સૌ જાણે નહી, મરણભયથી મિષ્ટ ભેજન ખાય પણ ભાવે નહી. ૭૮ For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચાથા ૮૧ સ્પષ્ટાઃ—કાઈ ને પણ મરવાનું' ગમતુ' નથી. અહીંઆં માંકડનુ દેષ્ટાંત જાણવું. માંકડને પણ પોતાના જીવ ઘણા વહાલા છે. કારણ કે યારે તેને પકડવા જઇએ છીએ ત્યારે તે નાશી જવા માટે ફાંફાં મારે છે. તરતજ દોડી જાય છે. માટે જ કહ્યું છે કે ઈન્દ્ર મહારાજથી માંડીને નાનામાં નાના કીડા સુધીના તમામ જીવાને પેાતાનુ જીવન વહાલું છે. પરંતુ મરણુ કયારે થશે અને કયે સ્થળે થશે, તેની સામાન્ય જીવામાંના કોઈ ને પણ ખબર પડતી નથી. પરંતુ મરણના ભય તા સર્વ જીવાને રહેલા જ છે. કારણ કે મરના ભયથી કંપતા જીવાને સ્વાદિષ્ટ ભેાજન ખાવા આપીએ, તે તે પણ તેમને ભાવતું નથી. ૭૮ પુણ્યવત જીવાની જન્મથી માંડીને મરણુ પર્યંત કેવી સ્થિતિ હોય તે સાત શ્વાકામાં જણાવે છેઃ— જીવ જ્યારે જન્મ પામે તે સમે પાતે એ, સુતજન્મથી હરખાઈ માતપિતા પ્રમુખ લોકેા હસે; પણ તેજ જીવ કાલક્રમે વયમાં વધતા ધને, આરાધતાં દીન દુઃખિજનના દુઃખ હરે દઈ દાનને. સ્પષ્ટા :—જ્યારે જીવ મનુષ્યરૂપે જન્મે છે તે વખતે તે તે તે રૂદન કરે છે ( રડે છે) પરંતુ પુત્રના જન્મ થવાથી માત-પિતા વગેરે સગાંઓ તા રાજી થઈ ને હસે છે. તેજ પુણ્યશાળી જીવ જ્યારે અનુક્રમે વયમાં વધે છે ત્યારે પુણ્યવાન હોવાથી ધર્મનું યથાય સ્વરૂપ સમજી તેની આરાધના કરે છે. વળી પેાતાની શક્તિ અનુસારે દુ:ખી મનુષ્યાને જોઈને તેમના ઉપર દયાભાવ લાવીને દાન આપે છે અને તેમનાં દુષ્માને દૂર કરવાને માટે પ્રયત્ન ( તનતાડ મહેનત ) કરે છે. ૭૯. રઝ દ્રવ્યના પણ ભાગથી રાગી તણા રોગા હરે, હિત વેણ ખેલી ધર્મીમાં ડગતા જનાને થીર કરે; ચેાગ્ય અવસર સ્મારણાદિક સાધના ના વિસ્તરે, ૮૦ કલ્યાણ મિત્ર અની અવરને મદદ હિતમાર્ગ કરે. સ્પષ્ટાઃ—અને આ પુણ્યશાળી જીવ પેાતાના દ્રવ્યના ભાગ આપીને એટલે પેાતાના ખર્ચે પણુ રાગથી પીડાતા જીવેાના રાગાને હરણ કરે છે. વળી ધર્મમાં ડગતા જીવા એટલે જિન ધર્મની આરાધના કરવામાં અસ્થિર અનેલા પ્રમાદિ મનુષ્યને હિતનાં વચના અથવા શિખામણ આપીને જિનધર્મની આરાધના કરવામાં સ્થિર કરે છે. તેમજ ચાગ્ય જીવને સમજાવવાના પ્રસંગ હાય તે વખતે સ્મારણાદિક એટલે સ્મરણ કરાવવું, વારણા, ચાયણા, પડિચેાયણા વગેરે સાધનાને તે ભૂલતા નથી. અથવા ખીજા જીવાને ધાર્મિક પ્રસંગાક્રિનુ સ્મરણ વગેરે કરાવીને પણ ખીજા ભવ્ય જીવાને ધર્મ કાર્ય માં જોડે છે. વળી કલ્યાણ મિત્ર અનીને ખીજા જીવાને તેના હિતકારી મેાક્ષ માગની આરાધનામાં જોડે છે, ને મદદ -૧૧ For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપઘરિકૃત - પણ કરે છે. કેઈ પણ જાતના સ્વાર્થ વિના ફક્ત બીજા નું કલ્યાણ કરવાની ભાવના રાખી તેવો પ્રયત્ન કરનારા મિત્ર જેવા જે છે તે કલ્યાણ મિત્ર કહેવાય. ૮૦. આ કર્મના યોગે જતાં ઉન્માર્ગથી અટકાવતા, - નિજાગને અનુસાર સંયમ અણુવ્રતે આરાધતા; " પ્રભુ દેવના હિતકારિ વચને સાંભળી આરોગતા, દ્રવ્ય ક્ષેત્રાદિક વિચારી વિવિધ સુક્ત સાધતા. સ્પષ્ટાર્થ :–વળી પૂર્વે કહેલા ધમ પુણ્યશાળી જ કદાચ બીજા છ અશુભ પાપકર્મોના ઉદયે ઉન્માર્ગે જતા હોય એટલે ધર્મ માર્ગને ત્યાગ કરીને અધર્મના માર્ગે જતા હોય, તે તેમને સમજાવીને જિનધર્મની આરાધના કરવા જોડે છે. વળી પિતાની શક્તિ પ્રમાણે સંયમ માર્ગ એટલે સર્વવિરતિરૂપ સાધુ ધર્મને અથવા અણુવ્રતે એટલે દેશવિરતિરૂપ શ્રાવક ધર્મની આરાધના કરે છે. આ દેશવિરતિ ધર્મની આરાધના કરતા તેઓ સુગુરૂના મુખે પ્રભુદેવશ્રી તીર્થંકર પરમાત્માના હિતકારી વચનેને હંમેશાં સાંભળીને જોજન કરે છે. વળી દ્રવ્ય ક્ષેત્રાદિક એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરીને વિવિધ પ્રકારનાં એટલે જુદી જુદી જાતનાં સુપાત્રદાનાદિ ઉત્તમ કાર્યોને પરમ ઉલ્લાસથી કરે છે. ૮૧. - સાધમિ વાત્સલ્યાદિ કરતા વિપુલબેલ આદિ સ્મરી, પાંચ દૂષણ પરિહરીને પાંચ ભૂષણ આદરી; પાંચ ભેદે દાન આપે તિમ મદદ ભણનારને, નિત કરે ઉત્સાહ આપે જાણતા બહુ લાભને. સ્પાઈ–વળી તે ભવ્ય છે, વિપુલ બલ (શ્રી સંભવનાથ પ્રભુને પૂર્વભવને છવ, તેમનું બીજું નામ વિપુલવાહન) વગેરે ભવ્ય જીએ કરેલા સાધર્મિક વાત્સલ્યાદિનું સ્મરણ કરીને સાધર્મિક વાત્સલ્ય એટલે સાધમિક જીવની યથાશક્તિ જરૂર ભક્તિ કરે છે. અને સુપાત્રદાન અનુકંપાદાન વગેરે પાંચ પ્રકારનાં દાન આપે છે. તે પાંચ પ્રકારનાં દાન આ પ્રમાણે–૧ સુપાત્રદાન, ૨ અભયદાન, ૩ ઉચિતદાન, ૪ અનુકંપાદાન, ૫ કીર્તિદાન. આ પાંચ માંહેના પ્રથમના બે દાન મેક્ષને પણ આપે છે. અને પાછળનાં ત્રણ દાન સાંસારિક સ્વર્ગાદિ સુખના પણ કારણ થાય છે. વળી દાન આપતાં દાનનાં પાંચ ભૂષણને આદર કરે છે, (સાચવે છે) અને પાંચ દૂષણને ત્યાગ કરે છે. તેમાં પ્રથમ પાંચ ભૂષણ આ પ્રમાણે – "आनन्दाणि रोमांश्चः, बहुमान मियं वचः । - કિં વાપોદ્રના , સાનં મૂષયમી છે ? .” અર્થ:–દાન આપતાં થતા હવને લીધે આનન્દનાં આંસુ આવે તે પ્રથમ ભૂષણ ૧, For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતાણ ભાગ ચાથા ] દાન આપતાં રામરાજી વિકવર થાય એ મીજી' ભૂષણ ૨, બહુ માનપૂર્વક દાન આપે તે ત્રીજી ભૂષણ ૩, દાન આપતાં પ્રિય વચન ખેલવાં એ ચેાથુ' ભૂષણ ૪, તથા દાન આપીને અનુમેાદના કરવી તે પાંચમ' ભૂષણ ૫. હવે પાંચ દૂષણે। આ પ્રમાણે ઃअनादरो विम्ब, वैमुख्यं विप्रियं वचः । --- 44 ', पश्चात्तापश्च पश्चेति, सद्दानं दूषयन्त्यमी ॥ २ ॥ દાન આપવામાં અ:--આદર સત્કાર વિના દાન આપવું તે પ્રથમ દૂષણ વિલમ્બ કરવા તે ખીજું દૂષણ ૨, મુખ ફેરવીને ( અરૂચિ દર્શાવીને ) દાન આપવું તે ત્રીજું દૂષણ ૩, દાન આપતાં અપ્રિય વચન ખાલવાં તે ચેાથુ દૂષણુ ૪, તથા દાન આપ્યા પછી પશ્ચાત્તાપ કરવા તે પાંચમું દૂષણ ૫. આ પાંચ સદ્દાનમાં દૂષણા જાણવાં. આ રીતે તે ભવ્ય જીવા પાંચ ભૂષણાને સાચવીને, અને પાંચ દૂષણાને તજીને દાન આપે છે, અને શ્રી જિનાગમાદિના અભ્યાસાદિ કરનાર મુનિવરાદિને ઉત્સાહ આપીને તેમના પઠન-પાઠનાદિ કાર્યોંમાં વિવિધ પ્રકારે મદદ કરે છે. એટલે આ રીતે મદદ કરનારા ભવ્ય જીવા–કમનિજરાદિ ઘણાં લાભને પામે છે-એમ સમજીને ભણનારા જીવાને ઉત્તેજન દઈ ને જરૂર તનમન-ધનથી મદ્દદ કરે છે. ૮૨. ભરતાદિના દૃષ્ટાંતથી શુભ ભાવનાને ભાવતા, નિંદા કરે ના સાંભળે ના અશુભ ભાવ નિવારતા; આત્મપ્રશંસા ના કરે પરના ગુણા દીલમાં ધરે, ક્ષમાદિક ગુણને ધરી સુખ શાંતિમય જીવન વરે, ૩ સ્પષ્ટાઃ—તથા આ પુણ્યશાળી ભવ્ય જીવા ભરત ચક્રવતી વગેરેના દૃષ્ટાંતાને યાદ કરીને અનિત્ય ભાવના વગેરે શુભ ભાવનાઓને ભાવે છે. એટલે અનિત્ય ભાવના વગેરે ખાર ભાવનાઓને અને મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ્ય એમ ચાર ભાવનાઓને પણ ભાવે છે. આ ભાવનાએ ભાવવાથી જીવના પરિણામની શુદ્ધિ થાય છે અને તેથી તે ઘેાડા વખતમાં ઘણાં કર્મોની નિરા કરે છે, એટલુ જ નહિ પરંતુ કેટલાએક હલુમિ જીવાને તે આ ભાવનાને ભાવતાં એટલી બધી ચિત્તની નિમળતા થાય છે કે જેથી કરીને તેઓ ક્ષપક શ્રેણિ માંડીને અંતર્મુહૂતમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આવી ભાવનામાંની અનિત્ય ભાવના ભાવતાં ભરત ચક્રવતી ને આરિસાભુવનમાં કેવલજ્ઞાન પ્રકટ થયું. અને એકત્વ ભાવના ભાવતાં મરૂદેવા માતા કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા. આ પ્રમાણે ભાવનાની અગાધ શક્તિ જાણીને તે ભવ્ય જીવા શુભ ભાવનાઓ ભાવે છે. વળી આ પુણ્યશાળી ભવ્ય જીવા પાતે કોઈની નિંદા કરતા નથી. એટલુંજ નહિ પરંતુ બીજા જીવા પેાતાની આગળ કાઈની નિંદા કરે તા તે સાંભળતા પણ નથી. વળી જેનાથી આત ધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે અને જે નરકાદિ અશુભ ગતિમાં લઈ જાય છે તેવી અશુભ ભાવનાઓનું નિવારણ કરે છે અથવા અશુભ ભાવના (ધ્યાન) માં જતા પેાતાનાં મનને For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિપરિકૃતરોકે છે. તથા આત્મપ્રશંસા એટલે પિતાના મુખે પિતાના વખાણ (આપ બડાઈ) કરતા નથી. કારણ કે પિતાના મુખે પિતાના ગુણને વખાણનાર જીવ હલકા ગણાય છે. તેમજ તેઓ બીજા જીવમાં રહેલા ગુણોને ગ્રહણ કરે છે. એટલે પારકા માં રહેલા દુર્ગણે તરફ ન જોતાં તેનામાં રહેલા સદગુણેને ગ્રહણ કરે છે. અને તેઓ ક્ષમા વગેરે ગુણોને ધારણ કરે છે–એટલે બીજા છ ઉપર ક્રોધ વગેરે કરતા નથી. અભિમાન રાખતા નથી. અને કપટ ભાવને ત્યાગ કરે છે. તથા સંતેષ, તપ, સંયમ, સત્ય, શૌચ, શીલાદિ ગુણે ધારણ કરે છે. આવી રીતે રહીને તેઓ પોતાના જીવનને સુખ શાંતિમય બનાવે છે. ૮૩. લેખનાદિ પ્રકારથી જિન વચનને વિસ્તારતા, સર્વ જીવ ખમાવતા ત પાપને આલેચતા આરાધના છેલ્લી કરંતા ચાર શરણને ગ્રહી, ઉત્તમ સમાધિ વિષે સ્મરી નવકાર શુભભાવે રહી. ૮૪ બાંધેલ પરભવ આયુ ઉદયે કે સદગતિ પામતા, - આસન્નસિદ્ધિક કઈ ચાલુ ભવે જ શિવપદ પામતા; આવા જ હસતા મરે કરી યાદ સદ્દગુણ તેમના, બીજા જનો રડતા મરણ એવું જ ઉત્તમ ભવિજના ! ૮૫ સ્પષ્ટાઈ–વળી આ પુણ્યવંતા ભવ્ય છ લેખનાદિ પ્રકારથી એટલે પુસ્તક લખવાં, પુસ્તક લખાવવાં વગેરે પ્રકારથી જિનેશ્વરે કહેલાં વચનેને વિસ્તારે છે એટલે પ્રભુ શ્રી જિનેશ્વર દેવેનાં વચનેને ફેલાવે કરે છે. અને સર્વ જીવેને ખમાવે છે એટલે કોઈ પણ જીવ પ્રત્યે પિતાથી જાણતા કે અજાણતાં કઈ પણ અપરાધ થયો હોય તેની શુભ મન, વચન અને કાયાવડે ક્ષમા માગે છે અને બીજા જીએ કરેલા, પોતાના અપરાધેની ક્ષમા કરે છે. વળી પોતે જે જે પાપકાર્યો કર્યા હોય તેની આલોચના લે છે એટલે ગુરૂની પાસે પોતાનાં કરેલાં પાપ કઈ પણ જાતના સંકેચ વગર પ્રગટ કરે છે. આ પ્રમાણે પિતાનાં પાપ પ્રગટ કરીને પ્રાયશ્ચિત્તાદિ કરવાથી આત્મામાંથી પાપરૂપી શલ્ય દૂર થાય છે અને તેથી આત્મા હળ થાય છે. તથા મરણ વખતે કરવા યોગ્ય છેલ્લી આરાધના સંખના કરે છે અને ચાર શરણ એટલે અરિહંતનું શરણ, સિદ્ધનું શરણું, સાધુઓનું શરણ અને કેવલી ભગવતે કહેલા ધર્મનું શરણું ગ્રહણ કરે છે. તેમજ ઉત્તમ સમાધિ એટલે મનની સ્થિરતાપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરીને શુભ ભાવમાં રહે છે. પરંતુ મરતી વખતે મારી પાછળ મારી બરી કે હૈયાં છોકરાં, ધન, દેલત વગેરેનું શું થશે. એવી ખેાટી ચિંતા કરતા નથી. કારણ કે તેઓ સમજે છે કે આ બધી વસ્તુઓ જન્મતાં કેઈ સાથે લાવતું નથી અને મરણ વખતે કઈ સાથે લઈ જઈ શકતું નથી માટે તેની ફેગટ ચિંતા કરવી નકામી છે. પરંતુ તેઓ મરણ વખતે વિચારે છે કે હું એકલો આવ્યો છું, ને એકલો જવાન છું. આ ધન દોલત, કુટુંબ કબીલા વગેરે પદાર્થો For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ દે ]. તે કેવલ ઉપાધિરૂપ અને નાશવંત છે. મારે એ બાહ્ય વસ્તુઓ સાથે કાંઈ લેવા દેવા નથી. જે મારૂં છે અથવા જે મારામાં છે તે મારા જ્ઞાનાદિક ગુણે તે મારી સાથે જ રહેવાના છે. આવી શુભ ભાવના રાખનારા તે પુણ્યશાલિ ભવ્ય છે જ્યારે પોતાનું વર્તમાન ભવનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે પૂર્વે બાંધેલા પરભવના શુભ આયુષ્યને ઉદય થવાથી સગતિમાં ઉત્પન્ન થાય છે. કારણ કે તે જીવેનું શુભ આચારાદિ સ્વરૂપ જીવને સારા પરિણામમાં જીવન ગાળ્યું હોવાથી તેઓ આયુષ્ય પણ દેવાદિ શુભ ગતિનું બાંધે છે. વળી કેઈક આસન્નસિદ્ધિક ભવ્ય જીવો એટલે તેજ ભવમાં મેક્ષે જનારા અને જેમણે કઈ પણ ગતિનું આયુષ્ય બાંધ્યું નથી તેવા છે તે તેજ ચાલુ મનુષ્ય જન્મમાંજ શિવપદ (મેક્ષ)ને પામે છે. આવા ઉત્તમ પ્રકારના છ હસતાં હસતાં જ મરણ પામે છે. કારણકે તેઓને મરણને ભય લગાર પણ હોતો નથી. એટલે પાપકર્મોને કરનારા છ જ મરણથી ભય પામે છે, અને મરવાના નજીક સમયે રૂદન કરે છે. પરંતુ આ પુણ્યવંતા ધમી જીવે તે હસતા હસતા મરે છે અને મરતી વખતે બીજા જીવોને રડાવે છે. કારણ કે બીજા છે તેના સદગુણેને સંભારીને તેની પાછળ શેક કરે છે. આ રીતે કહેવાને સાર એ છે કે જે જીના મરણ વખતે બીજા જે ઉપકારાદિ ગુણોને યાદ કરીને રેતા હોય, શેક કરતા હોય, તેમનું જ મરણ હે ભવ્ય છે ! તમારે ઉત્તમ જાણવું. ૮૪-૮૫ પુણ્યવંતના મરણ પાછળ લેકે શું બોલે છે, તે ત્રણ શ્લોકમાં જણાવે છે – એહથી વિપરીત જી મરણ બૂરું પામતા, કઈ ના સંભારતા ગુણિને જ સૌ સંભારતા ગરીબના બેલી ગયા ધર્મપ્રભાવક એ ગયા, ભાવથી શ્રીસંધસેવા સાધનારા એ ગયા. સ્પષ્ટાર્થ–પહેલાંના લૈકેમાં જણાવેલા ભાગ્યશાળીજીના જીવનથી વિપરીતપણે એટલે ઉલટી રીતે જીવન જીવનારા અધર્મિ છો બૂરી રીતે મરણ પામે છે. તેમની પાછળ કેઈ શેક કરતું નથી. અને કેઈ પણ તેમને સંભારતું પણ નથી. પરંતુ ગુણવંત ધરાધક જીવને જ તેમના મરણ પછી ગુણાનુરાગિ સૌ કઈ સંભારે છે. તે મરણ પામેલ ભાગ્યવંત છને વારંવાર યાદ કરતાં ગુણાનુરાગિ લોકે બોલે છે કે અરેરે ! ગરીબના બેલી એટલે જેઓ ગરીબના આધાર હતા, તેઓ ચાલ્યા ગયા. તથા જિનધર્મની પ્રભાવના કરનારા તેઓ જતા રહ્યા, વળી ભારપૂર્વક ચાર પ્રકારના સંઘની સેવા કરનાર એ ભાગ્યવંત છ ચાલ્યા ગયા. તેમના મરણથી તેમની ભારે બેટ પડી ગઈ. ૮૬ દુષ્કાળ પીડિત લેકપીડા ટાળનારા એ ગયા, પરના દુઃખે દુઃખ પામનાર દયાળુ એ ચાલ્યા ગયા ચારિત્ર પાલી અન્યને દેનાર પણ ચાલ્યા ગયા, બહુ તીથના ઉદ્ધાર કરનાર પણ ચાલ્યા ગયા. ૮૭ For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ || શ્રી વિજ્યપદ્યસૂરિકૃતપટ્ટાથે–વળી ગુણાનુરાગિ લોક બોલે છે કે–દુકાળમાં પીડિત એટલે દુઃખી થતા લોકોની પીડાને દૂર કરનાર એ મહાપુરૂષ ચાલ્યા ગયા. હવે આ દુઃખી લોકોને કેણુ સહાય (મદદ) કરશે ? અરેરે ! બીજા લેકેના દુઃખ જોઈને દુઃખી થનારા એ પુણ્યશાળી ચાલ્યા ગયા. તથા પિતે ચારિત્રનું પાલન કરીને બીજાને પણ ઉપદેશ આપીને ચારિત્રનું પાલન કરાવનારા એ પરોપકારી પુરૂષ ચાલ્યા ગયા. તેમજ ઘણા તીર્થ સ્થાનના ઉદ્ધાર કરનારા એ ધર્મિષ્ઠ મહાપુરૂષે ચાલ્યા ગયા. તેથી હવે તીર્થોને ઉદ્ધાર કેણ કરાવશે. ૮૭ કષ્ટમાં પણ ધર્મરક્ષક જીવ પણ ચાલ્યા ગયા, - સાત ક્ષેત્રે પિષનારા પુણ્યવંતા પણ ગયા; જિનશાસનાંબર સૂર્ય પૂજ્ય પ્રભાવકો ચાલ્યા ગયા, સુગુણ ફૂલની વાસ મૂકી તે જનો ચાલ્યા ગયા. ૮૮ સ્પષ્ટાથ –અને મહા કષ્ટના પ્રસંગે પણ જિન ધર્મનું રક્ષણ કરનારા એ મહાપુરૂષ ચાલ્યા ગયા. વળી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનબિંબ, જિનચૈત્ય તથા શ્રતજ્ઞાન (જૈનાગ વગેરે) એમ સાત ક્ષેત્રનું પિષણ કરનાર એ પુણ્યશાળી છે પણ જતા રહ્યા. તથા શ્રી જિનેશ્વર ભગવંતના શાસનરૂપી આકાશમાં સૂર્ય જેવા મહાપ્રભાવશાલી અને ઘણું તેજસ્વી લોકેને પૂજવા ગ્ય તથા ધર્મની પ્રભાવના કરનારા પ્રભાવક મહાપુરૂષે ચાલ્યા ગયા. વળી પિતાના સદ્દગુણે રૂપી ફૂલોની સુવાસને મૂકીને (હેકાવીને) એટલે જે કે તેઓ તે ચાલ્યા ગયા છે પરંતુ પોતાની પાછળ તેઓ જશ કીર્તિ આદિ ગુરૂપ ફૂલોની સુગંધને મૂકીને ચાલ્યા ગયા. આવા મહાપુરૂષે ફરીથી કયારે ઉત્પન્ન થશે. આ રીતે ગુણાનુરાગિ લોકે ધર્મિ ના ગુણેને વારંવાર યાદ કરે છે. ૮૮ પુણ્યવંત છે હસતાં હસતાં અને પાપી જ રીબાઈને મરે છે તે વાત જણાવે છે – નિષ્પાપ જીવે અંતકાલ હસંત મરતા પામતા, ચાલુ સ્થિતિથી પુણ્યસ્થિતિને અંતમાં શિવ પામતા; તેહથી પાપીજનેમાં સંપજે વિપરીતતા, રીબાઈ મરતા તેમને ના કેઈ પણ સંભારતા. સ્પષ્ટાથે–તથા જે નિષ્પાપ એટલે પાપ રહિત ભવ્ય છે પિતાના ચાલુ માનવજીવનમાં પાપનાં કાર્યો કરતાં નથી તેવા ઉત્તમ છે અંતકાલે એટલે મરવાના સમયે હસતાં હસતાં મરે છે, કારણ કે તે જીવે મરણ પામીને પિતાની ચાલુ સ્થિતિ કરતાં ઊંચી સ્થિતિવાળી સવર્ણાદિ સદ્ગતિને પામે છે. અને છેવટે શિવ એટલે મોક્ષના સુખોને પણ જરૂર પામે છે. અને પાપી પુરૂષે પિતાની જીંદગી પાપ કાર્યો કરીને પૂરી કરે છે, For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] તેવા જીવે ભરતી વખતે તે મરણ પામનાર-પૂર્વે કહેલ પુણ્યશાલી જીના મરણથી વિપરીત રીતે મરણ પામે છે એટલે કે તે જ હવે અમારી કેવી દશા થશે? પરભવમાં અમારે કેવા કેવા દુર્ગતિના દુખે ભેગવવાં પડશે? એવો પશ્ચાત્તાપ કરીને રડતાં રડતાં મરણ પામે છે. અને તેઓ મરણ વખતે પણ ઘણા રીબાય છે એટલે દુઃખી થઈને મરણ પામે છે. આવા જીને અહીંના કેઈ પણ છ સંભારતા પણ નથી. ૮૯. આ ચાર શરણને સ્વીકાર કરવાથી કણ કણ તરી ગયા? તે અને બીજી પણ જરૂરી બીના દષ્ટાંત પૂર્વક પાંચ àકેમાં જણાવે છે – પુત્ર સગર ચકી તણું અશરણપણે મૃત્યુ લહ્યા, તેમને સ્વાધીન દેવો પણ બચાવી ના શકયા આચાર્ય સ્કંદકસૂરિ શિષ્ય પાંચસે અશરણદશા, ભાવતાં સર્વજ્ઞ થઈને સાધતા સિદ્ધની દશા. સ્પષ્ટાર્થ–બીજા તીર્થપતિ શ્રી અજીતનાથના વખતમાં થએલા સગર નામના બીજા ચક્રવતી જેમને ૬૦ હજાર પુત્રો હતા. તેમણે અષ્ટાપદ તીર્થની રક્ષા કરવા માટે તેને ફરતી ખાઈ બનાવી હતી તેઓ મહાપરાક્રમી હતા તે પણ નાગરાજ ભુવનપતિ દેવના કેપને લીધે બળીને ભસ્મ થઈ ગયા તે વખતે તેમને કઈ શરણરૂપ થયું નથી. જો કે તેમના તાબામાં દેવે પણ રહેલા હતા તે પણ તેઓ અકાલ મરણને પામ્યા અને &દક નામના આચાર્યના પાંચસે શિષ્યને રાજાએ મંત્રીના કહેવાથી ઘાણીમાં પીલવા માંડ્યા હતા તે બધા શિષ્ય અશરણ ભાવનાને ભાવતાં ભાવતાં સાચા શરણરૂપ અરિહં. તાદિકનાં શરણું અંગીકાર કરીને શુભ ભાવનાના પ્રભાવે મરણ પામતી વખતે કેવલજ્ઞાન પામીને એટલે અંતગડ કેવલી થઈને તરતજ મોક્ષના સુખને પામ્યા. આ મોક્ષની પ્રાપ્તિમાં અશરણ ભાવનાની મુખ્યતા જાણવી. અહીં તથા આગળ જણાવેલા સ્કંધક સૂરિના શિષ્યાદિના દષ્ટાંત પ્રભુશ્રી અભિનંદન સ્વામીએ દેશનામાં કહ્યા નથી. છતાં અશરણપણાના યથાર્થ રહસ્યાદિને જણાવવાના મુદ્દાથી જણાવ્યા છે. અને સત્ય શરણના પ્રભાવાદિને યથાર્થ સ્વરૂપે સમજાવવાનું પરમ સાધન દષ્ટાંતે જ છે. તેવા પ્રાચીન દષ્ટાંત આ શ્રી અભિનંદન સ્વામીના સમયના કે પૂર્વકાલના જે બહુજ થોડાં દખતે મલી શક્યા છે, તે પણ જયાં ખાસ જરૂરિયાત જણાઈ, ત્યાં જણાવ્યા છે. આજ કારણ હવે પછીના શ્લોકમાં પણ સમજવું. આ લેકમાં કહેલા સગર ચક્રવર્તિના પુત્રની બીના ટુંકામાં આ રીતે જાણવી– પિતૃમાતૃકલત્રાયુદ્યમંત્રસુરાદિકા નવ રક્ષત્તિ જીવાનાં, તાત્સ્ય ભયે સતિ છે ૧છે અર્થ –“જ્યારે યમરાજાને ભય પ્રાપ્ત થાય છે, એટલે મૃત્યુ આવે છે ત્યારે પ્રાણીઓનું માતા, પિતા, સ્ત્રી, આયુ, વૈદ્ય, મંત્ર કે દેવાદિક પણ રક્ષણ કરી શકતા નથી.” For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધરિકૃતઉપરના શ્લોકમાં કહ્યા પ્રમાણે દેવે પણ મૃત્યુથી રક્ષણ કરી શક્તા નથી. તે વિષે કહ્યું છે કે – સ્નેહાદાશ્લિષ્ય શકેણાર્ધાસને ધ્યાસ્મતે સ્મિ યા શ્રેણિકા સોડથશરણ-શ્રોતાવ્યાં પ્રાપ તાં દશામ્ ા ૧ છે અર્થ –“ઈન્દ્ર સ્નેહથી આલિંગન કરીને જેને પિતાના અર્ધા આસન પર બેસાડયા હતા તેવા શ્રેણિક રાજા પણ શરણ રહિત થઈને ન સાંભળી શકાય તેવી તે (મૃત્યુ) દશાને પામ્યા.” વળી વૈરાદાસ્કન્દકાચાર્ય, મુનિપંચશતી નતા ન કશ્ચિદભવસ્ત્રાતા, પાલકદન્તકાદિવ ર છે અર્થ:–“સ્કન્ટાચાર્ય સહિત પાંચસો મુનિને હણનારા યમરાજ જેવા પાલક પુરેહિતથી તેનું રક્ષણ કરવાને કઈ પણ સમર્થ થયું નહીં.” ષષ્ટિપુત્રસહસાણિ, સગરસ્થાપિ ચણિક - વણવત્રાણરહિતા દહજજ્વલનપ્રભા. ૩ અર્થ:–“સગરચક્રીન પણ શરણ રહિત સાઠ હજાર પુત્રને તૃણની જેમ જવલન પ્રત્યે (ભુવનપતિના ) બાળી નાંખ્યા હતા.” તે બીના આ પ્રમાણે જાણવી અયોધ્યા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને વિજયા નામે પત્ની હતી. તે થકી અજિતનાથ સ્વામી ઉત્પન્ન થયા હતા. જિતશત્રુ રાજાને નાનો ભાઈ સુમિત્રવિજય નામે હતું. તેને યશેમતી નામની સ્ત્રીથી સગર નામે પુત્ર ઉત્પન્ન થયો હતો. તે સગર ચક્રવત થયા હતા. તેને સાઠ હજાર પુત્રો હતા. તેમાં સૌથી મોટા જહુકુમાર નામે હતું. તેણે એકદા ચક્રીને પ્રસન્ન કર્યા. ત્યારે ચક્રીએ તેને વરદાન આપ્યું. એટલે જન્દુકુમાર બોલ્યો કે “આપની કૃપાથી સર્વ ભાઈઓ સહિત દંડાદિક રત્નને લઈને સમગ્ર પૃથ્વી જોવાની મારી ઈચ્છા થઈ છે.” તે સાંભળીને ચક્રીએ સિન્ય સહિત તેને જવાની રજા આપી. જન્દુકુમાર આગળ જતાં ચાર જન વિસ્તારવાળા અને આઠ જન ઉંચા અષ્ટાપદ પર્વતને જોઈને ભાઈઓ સહિત તેના ઉપર ચડશે. ત્યાં તેણે બે કોશ પહેલું, ત્રણ કેશ ઉંચું અને ચાર કેશ લાંબું, તથા ચાર દ્વારવાળું રત્નમય ચૈત્ય જોયું. તેમાં રહેલી પિતા પોતાના દેહ સરખા પ્રમાણવાળા ઋષભદેવ વિગેરે વિશે તીર્થંકરની પ્રતિમાનું પૂજન કરીને ભરત વિગેરે સો ભાઈઓના સો સ્તૂપને વંદના કરી. પછી તે પર્વતની શેભા જોઈને સગરને પુત્ર જહુકુમાર ઘણે હર્ષ પામ્યો. પછી “આ ચેત્ય કેણે કરાવેલું છે?” એમ તેણે મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું કે “હે કુમાર ! તમારા પૂર્વજ ભરતચક્રીએ આ ચય કરાવ્યું છે.” તે સાંભળીને જહુએ સેવકને આજ્ઞા કરી કે “આ ભરતક્ષેત્રમાં આ બીજે પર્વત તમે શીધ્ર શેધી લાવે કે જેથી આપણે પણ તેના ઉપર આવું ચિત્ય For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ રાનાચિંતામણિ ભાગ છે ] --- --- - --- -- - -- કરાવીએ.” તેની આજ્ઞા થતાં અનેક સેવકોએ ચારે દિશામાં જોઈ જોઈને પાછા આવી કહ્યું કે “હે કુમાર ! આ પર્વત બીજે ક્યાંઈ પણ નથી.” ત્યારે જહુકુમાર બે કે “ઠીક છે ત્યારે આપણે આ પર્વતની જ રક્ષા કરીએ આગળ ઉપર પડતા કાળના દેષથી લોકે લોભિયા થશે. તેથી તેઓ અહીં આવીને ઉપદ્રવ કરશે, માટે આની રક્ષા કરવી તે પણ મહા ફલદાયી છે.” એમ કહીને જહુકુમારે દંડરત્નવડે તે પર્વતની ફરતી એક હજાર યોજન ઊંડી ખાઈ ક્ષણવારમાં ખાદી. તે દંડર–વડે પૃથ્વી ખોદતી વખતે નાગકુમારના કીડાગ્રહ માટીના વાસણની માફક ભાંગી ગયા. તે જોઈને ઉપદ્રવથી ભય પામેલા નાગદેએ પિતાના ઈંદ્ર જવલનપ્રભ પાસે જઈને તે વાત કહી સંભળાવી. તે સાંભળીને કે પાયમાન થયેલા જવલન પ્રત્યે સગરચક્રીના પુત્રો પાસે આવીને કહ્યું કે “ હે મૂર્તો ! આ પૃથ્વીને શા માટે ખેદી નાંખી? નાગકુમાર દે ક્રોધ પામશે તે તમને બધાને હણી નાંખશે.” તે સાંભળીને જન્દુકુમાર બોલ્યો કે “તીર્થની રક્ષા કરવા માટે અમે આ કામ કર્યું છે, માટે હે જવલનપ્રભ ! અજ્ઞાનથી થયેલા આ અપરાધને આપ ક્ષમા કરે.” તે સાંભળીને “હવે આવું કામ કરશે નહીં.” એમ કહીને જવલનપ્રભ સ્વસ્થાને ગયો. ઇંદ્રના ગયા પછી જહુકુમારે પિતાના ભાઈઓ સાથે વિચાર કર્યો કે “આ ખાઈ પાણી વિના કાળે કરીને ધૂળથી પૂરાઈ જશે માટે તેને ગંગાનદીના જળથી ભરી દઈએ તે ઠીક.” તે વાત બધાએ કબૂલ કરી, એટલે જન્દુકુમારે દંડરત્ન વડે ખેંચીને ગંગાનદીને પ્રવાહ લાવી તે ખાઈમાં નાંખ્યો. તેથી તેના જળવડે સર્પના ઘરોમાં ફરીથી વિશેષ ઉપદ્રવ થયો. ફરીથી સર્વ દેને ક્ષાભ પામેલા જોઈને ક્રોધાયમાન થયેલા જવલન પ્રત્યે તેમના વધને માટે મોટા દષ્ટિવિષ સને મોકલ્યા. તેઓએ બહાર આવીને સગરના પુત્રો સામું વિષની વૃષ્ટિ કરનારી દષ્ટિવડે જોયું કે તરત જ તે સગરચક્રીના સર્વે પુત્રો ભરમીભૂત થઈ ગયા. તે જોઈને શોક કરતા સિન્યને આશ્વાસન આપીને મંત્રી બોલ્યા કે “હવે શેક કરવાથી સ! કારણકે કઈ પણ ભાવિભાવને ઉલ્લંઘન કરી શકતું નથી.” પછી તે સર્વે સામન્તાદિક સૈન્ય સહિત અધ્યા તરફ આવતાં તેમણે વિચાર્યું કે - “સ્વામીના સર્વે પુત્રો ભસ્મ થયા અને આપણે અખંડ શરીરવાળા આવ્યા તે ઘણું જ શરમભરેલું છે, તેથી ચક્રીની પાસે આપણાથી આ વાત શી રીતે કહેવાશે?” એમ વિચારીને તેઓ નિરંતર શોકાતુર રહેતા હતા. તે વાત જાણીને કેઈ એક બ્રાહ્મણે તેમને તે હકીક્ત પૂછી, એટલે તેઓએ સર્વ વાત કહી બતાવી. તે સાંભળીને પેલા બ્રાહ્મણે તેમને કહ્યું કે “તમારે કોઈ ફિકર કરવી નહીં, હું રાજાને એ વાત નિવેદન કરીશ.” પછી તે બ્રાહ્મણ કેઈ અનાથ મડદું ઉપાડીને રાજમંદિર પાસે લઈ ગયો. ત્યાં તે શબને મૂકીને માટે સ્વરે વિલાપ કરવા લાગ્યો. તે સાંભળીને ચક્રીએ તેને રવાનું કારણ પૂછયું, ત્યારે તે બ્રાહ્મણ છે કે “મારે આ એકજ પુત્ર છે. તેને માટે સર્ષ કર્યો છે. તેથી તે ૧ આ બ્રાહ્મણનું રૂપ લઈને આવેલ સૌધર્મેદ્ર હતા એમ બીજે સ્થળે કહેલું છે. -૧૨ For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપરિકૃતબેભાન થઈ ગયો છે. માટે હે દેવ! તમે તેને જીવાડે.” તે સાંભળીને રાજાએ વિષને બેલાવી તેને ઉપાય કરવા ફરમાવ્યું. તેવામાં કઈ માણસે ત્યાં આવીને કહ્યું કે “જેના ઘરમાં આજ સુધી કે માણસ મરણ પામ્યું ન હોય તેના ઘરમાંથી ભસ્મ લાવે, તો હું આને જીવતે કરું.” તે સાંભળીને રાજાએ આખા નગરમાં સર્વ ઘેર તેવી ભસ્મ લાવવાને માટે માણસે મોકલ્યા તેઓ પાછા આવીને બેલ્યા કે, “હે રામી ! અમે આખી નગરી જોઈ, પણ જ્યાં કઈ માણસ મરણ પામ્યું ન હોય એવું એક પણ ઘર મળ્યું નહીં.” તે સાંભળી ચક્રી પણ બોલ્યા કે “ અમારા ઘરમાં પણ ઘણા પૂર્વજો મરણ પામેલા છે; તો સર્વને વિષે સામાન્ય રીતે પ્રવર્તનારું જે મૃત્યુ તેની પ્રાપ્તિથી હે બ્રાહ્મણ ! તું શા માટે ખેદ કરે છે? મરેલા પુત્રનો તું શા માટે શોક કરે છે? શેક તજી દઈને કાંઈક આત્મ સાધન કરે; કેમકે તું પણ અજરામર નથી.” તે સાંભળી પેલે બ્રાહ્મણ બે કે “હે દેવ! તે સર્વે હું જાણું છું, પણ આ પુત્ર વિના આજે જ મારા કુળને ક્ષય થશે, માટે તે સ્વામી! કે પણ પ્રકારે આને જીવાડીને મને પુત્રભિક્ષા આપો.” રાજા બોલ્યો કે “હે બ્રાહ્મણ ! મંત્ર, તંત્ર તથા શાસ્ત્રોને અગોચર અને અદશ્ય શત્રુપ વિધિના ઉપર કયો પંડિત પુરુષ પણ પરાક્રમ કરી શકે? કેઈ ન કરી શકે, માટે તું શેકને તજી દે.” બ્રાહ્મણ બેલ્યો કે “સ્વામી ! સર્વ વસ્તુને વિરહ સહન થઈ શકે છે, પણ કુળને ઉદ્યોત કરનાર પુત્રને વિરહ કે સહન કરી શકતું નથી.” ચકીએ કહ્યું કે “અનન્તા ભવમાં અનંતા પુત્રો થયા છે. પોતે પણ અનંતીવાર અનંત કુળમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. તેમાં કેનું કુળ દીપાવ્યું અને તેનું નહીં? માટે હે બ્રાહ્મણ ! ફેગટ શામાટે શોક કરે છે? અશરણ્યમ વિશ્વમ રાજકમનાયકમ્ | યદેતદપ્રતીકારં, ગ્રસ્મતે યમરક્ષા . ૧. અહો! આ વિશ્વ શરણ વિનાનું, રાજા વિનાનું અને નાયક વિનાનું છે. કેમકે જેને કાંઈ ઉપાય નથી, એવી રીતે આ વિશ્વને યમરૂપી રાક્ષસ ગળી જાય છે.” પિ ધર્મપ્રતીકારે, ન સેડપિ મરણું પ્રતિ શુભાં ગતિ દદાસ્તુ, પ્રતિકર્તીતિ કીત્યંતે ૨ છે જે ધર્મ ઉપાય છે તે પણ મરણનો ઉપાય નથી, પરંતુ તે શુભ ગતિને આપનાર છે માટે તેની પ્રશંસા થાય છે.” તે સાંભળીને બ્રાહ્મણ બોલ્યો કે “હે સ્વામી ! બીજાને દુઃખી જઈને ઘણા લેક વૈરાગ્યનું વર્ણન કરે છે, પણ જ્યારે તેવું દુઃખ પિતાને જ પ્રાપ્ત થાય ત્યારે જેનું ચિત્ત સ્થિરતા ન મૂકે તેજ પ્રશસ્ય કહેવાય.” ચકીએ કહ્યું કે “જેઓ પોતાનું વચન પાળે નહીં For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ૨ ] તેઓને કપટી જ જાણવા.” બ્રાહ્મણ બોલ્યો કે “ત્યારે હે રાજા! તમારા સાઠ હજાર પુત્રો એકજ સમયે મૃત્યુ પામ્યા છે. માટે તમે પણ શેક કરશો નહીં.” તે સાંભળીને એકદમ બ્રાંતિમાં પડેલે રાજા કાંઈક વિચાર કરે છે, તેટલામાં તો પ્રથમથી સંકેત કરી રાખેલા તે સામન્તાદિકે આવીને સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ચક્કી જાણે વજાથી હણાયો હોય તેમ તત્કાળ મૂછ પામીને પૃથ્વી પર પડશે. પછી સેવકોના કરેલા અનેક ઉપચારથી સાવધ થયો છતો અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યો. ત્યારે તે બ્રાહ્મણ છે કે “હે સ્વામી! મને “શોક કરવાનો નિષેધ કરીને અત્યારે આપજ કેમ શેક કરે છે? વિયાગ કોને દુસહન હોય? પરંતુ જેમ વડવાગ્નિને સમુદ્ર સહન કરે છે. તેમ ધીર પુરુષ તેવા વિરહના દુઃખને સહન કરે છે. બીજાને શિખામણ આપવી ત્યારેજ શેભે છે કે જ્યારે સમય આવે ત્યારે પિતાના આત્માને પણ શિખામણ આપે.” આ પ્રમાણેનાં તે બ્રાહ્મણનાં વાથી બહુવારે ચક્રીએ હૈયે લાવીને તે પુત્રોની મરચિત ક્રિયા કરી. એવા અવસરે અષ્ટાપદ પાસેના પ્રદેશમાં રહેનારા મનુષ્યએ આવીને ચક્રીને વિનંતિ કરી કે “હે સ્વામી ! આપના પુત્રોએ જે ગંગાનદીનો પ્રવાહ અષ્ટાપદની ખાઈમાં લાવીને નાંખ્યો છે તે ખાઈને પૂર્ણ કરીને હવે ગામોને ડુબાવવા લાગે છે. માટે તેનું નિવારણ કરી અમારું રક્ષણ કરે.” તે સાંભળીને રાજાએ જહુના પુત્ર ભગીરથને તે કાર્ય માટે આજ્ઞા કરી, તેથી ભગીરથે ત્યાં જઈને અક્રમ તપ કરવાવડે સર્પરાજને પ્રસન્ન કરી તેની આજ્ઞાથી દંડવડે ખેંચીને તે પ્રવાહને ગંગાનદીમાં પાછો લઈ જઈ પૂર્વ તરફના સમુદ્રમાં ઉતાર્યો. ત્યારથી ગંગા અને સાગરના સંગમનું તે સ્થળ તીર્થરૂપ થયું, અને ગંગા નદી પણ જહુના લઈ જવાથી જાહ્નવી અને ભગીરથે તેને સમુદ્રમાં ઉતારી, તેથી ભાગીરથી એવા નામથી પ્રસિદ્ધ થઈ. પછી ભગીરથે પાછા આવીને મોટા ઉત્સવથી અધ્યામાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ચક્રીએ શત્રુંજયગિરિને સાતમે ઉદ્ધાર કરી અજિતનાથ સ્વામી પાસે દીક્ષા લઈ ઉગ્ર તપ કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામીને બેતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદને પામ્યા. અન્યદા ભગીરથ રાજાએ શ્રી જિનેશ્વરને પૂછયું કે “હે સ્વામી ! જન્દુકુમાર વિગેરે સાઠ હજાર ભાઈઓ સર્વે સમાન આયુષ્યવાળા કેમ થયા?” સ્વામીએ કહ્યું કે “ પૂર્વે કઈ માટે સંધ યાત્રાને માટે સમેતશિખર તરફ જતાં માર્ગમાં કેઈ નાના ગામડા પાસે આવ્યો. ત્યાં સાઠ હજાર ચોરો રહેતા હતા. તેમને કેઈ એક કુંભારે ઘણા વાર્યા, તોપણ તેઓએ તે સંઘને લૂટયો. ત્યાંથી સંઘ મહાકષ્ટ આગળ ગયો. તે વખતે એ સાઠે હજાર લુંટારાઓએ એક સાથે નિકાચિત પાપકર્મ બાંધ્યું. એકદા તે ગામના રહીશ કેઈ રે બીજા ગામમાં જઈને ચોરી કરી. તે ચારને પગલે પગલે ગામના રક્ષકે તે ચોરના ગામ સુધી આવ્યા. પછી આ ગામમાં બધા ચાર જ વસે છે, એમ નિશ્ચય થવાથી તેમણે તે ગામના દરવાજા બંધ કરીને ચોતરફથી અગ્નિ સળગાવ્યું. તે દિવસે પેલે કુંભાર કાર્ય For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૨ [ શ્રી વિજયપાસરિકૃતમાટે બીજે ગામ ગયો હતો, તેથી તેના વિના બીજા સર્વે મૃત્યુ પામ્યા. ત્યાંથી મરીને તે સર્વ અરણ્યમાં ચુડેલના ગુચ્છ' રૂપે ઉત્પન્ન થયા. ત્યાં સર્વે એકત્ર થઈને પડેલા હતા. તેવામાં કઈ હસ્તીઓ આવીને તેમને પગવડે ચાંપી નાંખ્યા. તેથી મરણ પામીને અનેક કુનિમાં ચિરકાળ સુધી પરિભ્રમણ કર્યું. છેવટે આ ભવના આગલા ભાવમાં કાંઈક પુણ્ય ઉપાર્જન કર્યું, તેના પ્રભાવથી તે સાઠ હજાર ચકીના પુત્ર થયા. પરંતુ પૂર્વે કરેલા પાપકર્મના કાંઈક અવશેષ રહેવાથી તેઓ એક સાથે જ મરણ પામ્યા. પેલે જે કુંભાર હતું તેનો જીવ અનેક ભ ફરીને આ તું ભગીરથ થયો છે.” આ પ્રમાણે જન્દુકુમારાદિને તથા પિતાનો પૂર્વભવ સાંભળીને ભગીરથે પ્રતિબોધ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે તે સદ્ગતિને પામ્યા. ત્રણ લેકને ભયંકર એવા યમરૂપિ રાક્ષસ આ અનાથ જગતને હણવા માટે નિરંતર ઈચ્છા કર્યા કરે છે, તેથી હે જીવ! તું નિર્ભય જીવન ગુજારવાને માટે હંમેશાં આ અશરણ ભાવનાને જરૂર ભાવજે. કારણકે આ ભાવના વૈરાગ્યાદિ સશુને પણ જરૂર પમાડે છે. ૯૦. બળવંત પણ દશમુખ અશરણ નરક ચોથી સંચર્યો, શાંતિપ્રભુના જીવ શરણ પ્રતાપ પારે બચે મેધ છવ ગજ શશકને ઉગારતા દઈ શરણને, પુત્ર શ્રેણિકના થયા બહુલાભ દેતા શરણને. ૯૧ સ્પષ્ટાર્થ –અશરણી એટલે અરિહંતાદિના સાચા શરણને નહિ પામનાર મહા બલવંત રાવણ પ્રતિવાસુદેવ મરીને ચેથી પંકપ્રભા નામની નરકને વિષે ઉત્પન્ન થયા. અને પ્રભુ શ્રી શાંતિનાથ નામના સોળમા તીર્થંકર પૂર્વભવે શ્રી મેઘરથ નામે રાજા હતા. તેમના શરણને સ્વીકારનાર પારેવાને જીવ બાજ પક્ષીના ભયમાંથી બચી ગયો. કારણ કે મેઘરથ રાજાએ બાજની પિતાના ભક્ષયરૂપ પારેવા માટે ઘણી માગણી છતાં પણ તેને સેપ્યા નહિ અને પિતાને શરણે આવેલા તે પારેવાના રક્ષણ માટે તે પારેવાના વજન પ્રમાણ માંસ પોતાના શરીરમાંથી કાપી કાપીને ત્રાજવામાં મૂકતાં મૂકતાં પિતાનું આખું શરીર પણ ત્રાજવામાં મૂકયું પણ પારેવાને સે નહિ. આ અનુપમ દયા વગેરે કારણોથી તેમણે તીર્થકર નામ કર્મ બાંધ્યું. અને ત્યાંથી દેવ થઈને સેલમા તીર્થપતિ શ્રી શાંતિનાથ પ્રભુ થયા. તથા શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમારે પ્રભુ શ્રી મહાવીર સ્વામીની પાસે દીક્ષા લીધી હતી. તે પૂર્વ ભવે હાથી (રૂપે) હતા. તે હાથીએ વનમાં દાવાનળ લાગે ત્યારે પિતે ઉત્પન્ન થએલ જાતિસ્મરણજ્ઞાનને લીધે તે જંગલમાં એક ગેળાકાર મંડલ રચ્યું હતું તેમાં આવીને તેણે આશરો લીધે હતો. તે વખતે તે જંગલના બીજા પણ ઘણા પશુઓએ ચારે તરફથી આવીને તે મંડલમાં આશરે લીધો હતો. તે હાથીને શરીરે ખરજ ૧ માતવાહક નામના બેઈદ્રિજી. For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ભાગ ] આવવાથી તેણે ખણવાને માટે પોતાને પગ ઉંચો કર્યો, તે વખતે પગ મૂકવાની જગાએ એક સસલું બીજા પ્રાણીઓના હડસેલાથી ભરાયું. ખણી રહ્યા પછી તે હાથી જમીન ઉપર પગ મૂકવા જાય છે ત્યારે પગ મૂકવાની જગાએ સસલાને જુએ છે તે વખતે તે હાથીને વિચાર થયો કે જે હું મારો પગ નીચે મૂકીશ તે આ સસલું જરૂર મરણ પામશે. આવા દયાના પરિણામથી તે હાથીએ એક પગ અદ્ધર રહેવા દીધો. બે દિવસ પછી જ્યારે દાવાનળ શાંત થઈ ગયો ત્યારે એકઠાં થએલાં તે પશુઓ ચાલ્યા ગયા ને સસલું પણ ચાલ્યું ગયું. તે વખતે તે હાથીએ પગ નીચે મૂકવા માંડયો. પરંતુ બે દિવસ સુધી એક અદ્ધર અવસ્થામાં રહેવાથી તે પગ અકડાઈ ગયો હતો તેથી હાથી એકદમ નીચે પડી ગયા અને ત્યાંજ શુભ ભાવમાં મરણ પામીને શ્રેણિક રાજાના મેઘકુમાર નામે પુત્ર થયા. આ પ્રમાણે હાથીના ભાવમાં સસલાને શરણ આપવાથી તે હાથી રાજપુત્ર થયા. તે દયા ભાવને પ્રભાવ જાણ. આ શ્લોકમાં જણાવેલા છેલ્લાં બે દષ્ટાંતે બીજા દુઃખિજીને શરણે રાખવાને બોધ આપે છે. ૯૧ મસ્યની જિમ તરફડે ન સહાય પીડા આંખની, સર્વે સગાં કરતા ઈલાજે લાગણીને વશ બની; તેઓ થતી ના શાંત પીડા ચરણ લેવા ચાહતા, સાજા થતા ચારિત્ર પાળી અનાથી મુનિવર થતા. ૯૨ સ્પષ્ટાઈ–વળી એક રાજાના પુત્રને આંખની એવી આકરી પીડા થઈ કે જેથી તે પાણી વિના માછલું તરફડે તેમ તરફડતા હતા. લાગણીવશ થએલાં સર્વે સગાં વહાલાં આંખની પીડા મટાડવાને માટે અનેક પ્રકારના ઈલાજે કરે છે. તે છતાં પણ જ્યારે આંખની પીડા શાંત થતી નથી. તેથી છેવટે તે કુમાર ચારિત્રનું શરણ સ્વીકારે છે. એટલે એ નિશ્ચય કરે છે કે જે મારી આ આંખની પીડા શાંત થશે તો હું ચારિત્ર ગ્રહણ કરીશ. આ રીતે ચારિત્ર ધર્મના શરણને સ્વીકાર્યા પછી તે કુમારની વેદના શાંત થઈ ગઈ. ત્યાર પછી તેમણે ચારિત્રને ગ્રહણ કર્યું અને તેનું શુદ્ધ રીતે પાલન કરવા લાગ્યા, તે અનાથી મુનિ તરીકે પ્રસિદ્ધ થયા. આ શ્લેકમાં ચારિત્ર ધર્મને પ્રભાવ જણાવ્યો. અનાથી મુનિની માફક શ્રી જિન ધર્મના શરણુથી જરૂર સદ્દગતિના સુખને, અને અંતે મેક્ષના પણ સુખને પામી શકાય છે. ૯૨ વીર પ્રભુનું શરણ લઈ ચમરેન્દ્ર પણ ઉગરી ગયા, ચંડકૌશિક વીર વચને સહસ્ત્રારે સુર થયે; સિદ્ધપ્રભુના શરણથી છ અનંત તરી ગયા, મુનિ શરણથી તાપસાદિ અનંત જીવ તરી ગયા, For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપરિકૃતસ્પાર્થ –તથા શ્રી વીર પ્રભુનું શરણ સ્વીકારવાથી ચમરેન્દ્ર પણ બચી ગયા. તે આવી રીતે :–ભુવનપતિ દેવમાં દશ પ્રકારના ભેદ છે. તેમાં પ્રથમ અસુરકુમાર નામે ભેદ છે. તે અસુરકુમારના બે ઈન્દ્રો છે. તેમાં દક્ષિણ દિશાનાં ઈન્દ્રનું નામ અમરેન્દ્ર છે. આ અમરેન્દ્ર જ્યારે ઉત્પન્ન થયા ત્યારે તેણે અવધિજ્ઞાનના ઉપયોગથી પે.તાની ઉપર સીધી લાઈનમાં આવેલ સૌધર્મેન્દ્રને જોયા. તે વખતે મારા માથા ઉપર રહેનાર આ કેણુ? એવું બોલીને કોધથી ધમધમીને મોટું શરીર વિકુવીને ભયંકર બનેલો તે ચમરેન્દ્ર પિતાનું હથીયાર લઈને સૌધર્મેન્દ્ર તરફ દેડ. તેનું ભયંકર રૂપ જોઈને ભય પામેલા બીજા દેવે તે ચારે તરફ નાસી ગયા. અને તે સૌધર્મેન્દ્ર સન્મુખ આવી પહોંચ્યા. તે વખતે શકેન્દ્ર પણ આવા સ્વરૂપે આવતા એવા તેને જોઈને પિતાનું વજ લઈને તેના તરફ દેડડ્યા. અવધિજ્ઞાનથી ચમરેન્દ્રને જાણ્યો. અગ્નિના તણખા જેમાંથી ચારે બાજુ ઉછળી રહ્યા છે એવા વાવાળા શકેન્દ્રને પિતાની સામે આવતા જોઈને ભય પામેલ અમરેન્દ્ર ત્યાંથી નાઠે. શક્રેન્દ્ર પણ તેની પાછળ દેડયા. નાસતા નાસતા ચમરેન્દ્ર ભરતક્ષેત્ર નજીક આવી પહોંચે. નાસીને કયાં જવું એવી ચિંતામાં પડેલા ચમરેન્દ્ર પ્રભુ મહાવીરને જોઈને નાનું રૂપ કરીને તેમનું શરણ સ્વીકારી તેમના ચરણ વચ્ચે પેસી ગયો. મહાવીર પ્રભુનું શરણ સ્વીકારનારને કેવી રીતે સજા કરી શકાય એવું વિચારી શકેન્દ્ર પણ શાંત પડ્યા. આ પ્રમાણે પ્રભુ મહાવીરનું શરણ સ્વીકારવાથી ચમરેન્દ્ર કેન્દ્રના ક્રોધમાંથી બચી શકયે. - ચંડકૌશિક નામે સર્પ તે પણ પ્રભુ શ્રી મહાવીરનાં “હે ચંડકૌશિક બુઝબુઝ” એવાં વચને સાંભળી બોધ પામીને સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. તિર્યંચ પંચેન્દ્રિય છે ઉત્કૃષ્ટથી આઠમા દેવલોક સુધી જઈ શકે છે. આ ચંડકૌશિકનું સ્વરૂપ ટુંકાણમાં આ પ્રમાણે જાણવું –એક ગુરુ અને શિષ્ય ગોચરી જતા હતા. તે વખતે ગુરૂના પગ નીચે એક દેડકી કચરાઈ ગઈ. ઉપાશ્રયમાં આવીને ઈરિયાવહી કરતાં ગુરૂએ તે પાપ આપ્યું નહિ. તેથી શિષ્ય તે યાદ કરાવ્યું, છતાં ગુરૂએ આલોચ્યું નહિ. સાંજે પ્રતિક્રમણમાં શિષ્ય યાદ કરાવ્યું છતાં પણ આપ્યું નહિ. છેવટે શત્રીએ સંથારાપરિસી વખતે પણ આલોચ્યું નહિ. તે વખતે ફરીથી શિષ્ય યાદ કરાવ્યું. તે વખતે ગુરૂ શિષ્ય ઉપર અતિ ગુસ્સે થઈને મારવા દોડે છે, વચમાં થાંભલા સાથે માથું કૂટવાથી મરીને કોધને લઈને ચંડકૌશિક નામે દષ્ટિવિષ નામે સર્પ થાય છે. જેની દષ્ટિ પડવાથી પણ જો મરણ પામે એવી શક્તિ આવાં સર્પમાં હોય છે. આ સર્પને લીધે તે માર્ગેથી જનારા ઘણા પશુ, પક્ષી તથા માણસો મરણ પામવાથી તે માર્ગે કઈ જઈ શકતું નથી. તેથી તે માર્ગ ઉજજડ થઈ ગયું હતું, પણ પ્રભુ શ્રી વીર ભાવિ લાભ જાણીને આ માર્ગે થઈને નીકળ્યા. પ્રભુને જોઈને સર્પ તેમના તરફ ધસ્યો. અને પગે ખે. તે વખતે લેહીને બદલે દૂધ નીકળતું જોઈને વિચારમાં પડેલા તે ચંડકૌશિકને પ્રભુએ કહ્યું કે “હે ચંડકૌશિક ! બુજઝ બુઝ” પ્રભુના વચનથી બોધ પામેલા તે સર્પને જાતિસ્મરણ થવાથી તેણે પ્રભુને પ્રણામ કર્યા અને હવેથી કોઈ જીવને મારે નહિ For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ દેરાનાચિંતામણિ ભાગ ચાયા ] એવા નિશ્ચય કરી પેાતાની દૃષ્ટિથી ખા જીવા મરે નહિ તે હેતુથી ખીલમાં માંનાંખીને તે સર્પ રહ્યો છે. ૨૫ કાઇને ઉપદ્રવ કરતા નથી એવુ જાણીને તે માગે થઈને જતી ગેાવાલણીએ તેને પીવાને માટે દૂધ મૂકે છે. તેને લીધે એકઠી થએલી કીડીએ તે સર્પને ડંખ મારે છે તેથી અત્યંત પીડા થવા છતાં પણ તે સમતા પૂર્વક સહન કરે છે અને શુભભાવમાં મરીને હસ્ત્રાર દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વીર પ્રભુનું શરણ પામીને તિર્યંચ જાતિના સર્પ પણ દેવગતિ પામ્યા. વ્યાજખી છે કે મહાપુરૂષોના શરણના પ્રભાવ અલૌકિક હોય છે તથા સિદ્ધ પ્રભુના શરણને અંગીકાર કરીને પણ અનંતા જીવે આ સંસાર સમુદ્રને તરી ગયા છે. તેમજ સાધુ મહારાજનું શરણુ અંગીકાર કરીને પણ ઘણા જીવા સંસારસમુદ્રને તરી ગયા છે. જેવી રીતે ગૌતમ સ્વામીને અષ્ટાપદ પર્વત ઉપર ચઢતા જોઈને ચમત્કાર પામેલા પંદરસો તાપસે તેમના શરણે આવીને તેમના શિષ્ય અન્યા અને તે બધા તાપસાને પ્રભુ શ્રી મહાવીર સ્વામીના સમવસરણમાં જતાં સુધીમાં તે કેવલજ્ઞાન પામીને તેજ ભવમાં મેાક્ષના સુખાને પામ્યા. ૯૩ તેમ જિનવર ધર્મના શરણે ઘણાં જીવા તર્યા, શરણુ સાચું તે ન જાણે મેાડ જાલે જે ફસ્યા; નિઃસ્પૃહી ગુણવંત ગુરૂના વચનથી ચઉસરણને, અવધારીએ આરાધીએ તા મુક્તિના મુખ પામીએ. ૯૪ સ્પષ્ટા :-વળી ચાથા શરણરૂપ શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મનું શરણ સ્વીકારીને પણ ઘણાં જીવા આ સ`સાર સમુદ્રને તરી ગયા છે. માટે આ ચાર શરણા તેજ સાચાં શરણા જાણવા. જેઓ મેાહ જાળમાં ફસાએલા છે તેએ આ સાચા શરણને જાણી શકતા નથી પરંતુ જેઓ નિઃસ્પૃહી એટલે કોઈ પણ જાતની સાંસારિક પદાર્થોની ઈચ્છા રહિત થઇને પર જીવાની ઉપર ઉપકાર કરનારા છે એવા ગુણવંત ગુરૂદેવાના વચન સાંભળીને આ ચાર શરણને સમજે છે. અને સમજીને તે ચારે શરણાં સ્વીકારે છે તેવા મેક્ષમાર્ગના સાધક ભવ્ય જીવેા મેાક્ષના સુખને પામે છે. માટે આ ધર્મનુ શરણ પણ અવશ્ય અંગીકાર કરવું જોઇએ. ૪ સાચા શરણરૂપ જિન વચનાને સાંભળવાથી શા શા લાભ થાય ? તે પાંચ શ્લેાકેામાં જણાવે છેઃ— પ પિરવાર લેશે ભાગ ધનના ભાગ દુઃખમાં ના લીએ, સ્વામય દુનિયા વિષે અશરણુ શરણરૂપ માનીએ; મેહ અજ્ઞાનાદિ કારણ તેહના ના ભૂલીએ, જિન વચન અનુસાર સાચા શરણને સ્વીકારીએ. For Personal & Private Use Only ૯૫ Page #467 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપઘસરિત પાર્થ–મરનાર પાસે જે ધન હોય છે તેમાંથી તેને સ્ત્રી-પુત્રાદિ પરિવાર ભાગ લે છે પરંતુ તેને (મરનાર જીવ)ના દુઃખમાંથી કઈ ભાગ લેતું નથી. આ સ્વાર્થ મય એટલે સ્વાર્થથી ભરેલી અને ફક્ત સ્વાર્થની જ સગી એવી દુનિયાને વિષે ધનને અશરણ (શરણરૂપ નહિ) એવા ધનને જે શરણ રૂપ માનવામાં આવે છે તેમાં મોહ અને અજ્ઞાન આ છે કારણ રૂપ જાણવાં. એટલે ધનને લીધે માણસ ધારેલું કાર્ય કરી શકે છે, અને સુખમય જીવન ગુજારાય છે, એવી માન્યતામાં મેહ તથા અજ્ઞાન, એ જ બે દેશે કારણ છે. પરંતુ જ્યારે મોહ તથા અજ્ઞાન દૂર થાય છે ત્યારે તે ધન ઉપરને મમત્વ ચાલ્યા જાય છે અને આ ધન, કે જે અર્થ કહેવાય છે તે અર્થ નહિ પરંતુ અનર્થરૂ૫ (અનર્થનું કારણ) છે એવું જાણીને આ ધનને લાત મારીને મહાપુરૂષોએ તેને ત્યાગ કર્યો છે. અને તેમણે જિનેશ્વર ભગવંતે કહેલાં વચનને અનુસારે સાચા શરણરૂપ અરિહંતાદિક ચાર પદાર્થોનું શરણ સ્વીકાર્યું છે. તથા તેના જ પ્રતાપે તેઓ મોક્ષમાર્ગને સાધીને આ સંસાર સમુદ્રનો પાર પામી ગયા છે. હે ભવ્ય જી! આ બીનાને લક્ષમાં રાખીને તમે પણ સાચા શરણને સ્વીકારીને મોક્ષમાર્ગને પરમ ઉલ્લાસથી આરાધીને મુક્તિના સુખને પામજો. ૯૫ પારમાર્થિક સ્થિર સ્વાધીન શુદ્ધ સુખ એથી મળે, શાંતિથી નિર્દોષ જીવન વીતરાગ દશા રળે; અરૂપ નિજ ગુણ રમણતાએ ન્યાતિમાં જોતિ ભળે, ધર્મ સાધન સાધ્ય સરતા કર્મ મેલ બધે ટળે. ૯૬ સ્પષ્ટાર્થ –વળી આ અરિહંતાદિક ચાર પદાર્થોના સાચા શરણને સ્વીકારવાથી પારમાર્થિક એટલે વાસ્તવિક અથવા સાચા સ્વરૂપવાળું અને સ્થિર એટલે નાશ ન પામે તેવું તથા સ્વાધીન એટલે પરતંત્રતા વિનાનું તેમજ જેનામાં બીજાની સહાયની અપેક્ષા નથી એવું તેમજ શુદ્ધ સુખ મળે છે. અને તેથી શાંતિ પૂર્વક અને દોષ રહિત જીવન જીવાય છે. જેથી છેવટે વીતરાગ દશા રેળે છે એટલે રાગદ્વેષ રહિતપણારૂપ વીતરાગ દશા (અવસ્થા) પ્રાપ્ત થાય છે. એટલે અરૂપ એટલે રૂ૫ રહિત અથવા રૂપાતીત એવી આત્મ ગુણની રમણતા વડે જ્યોતિમાં તિ મળે છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે–આત્મા પોતાના નિર્મળ આત્મિક ગુણોને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે ધર્મના સાધને (હેતુઓ) વડે સાધ્ય ( ઈષ્ટકાર્ય–મોક્ષની પ્રાપ્તિ ) ની પૂર્ણતા થવાથી કર્મોરૂપી ભાવ મેલ ટળી જાય છે એટલે આત્માને લાગેલાં આત્માના ગુણેને મલીન કરનારાં સઘળાં કર્મોન મલથી નાશ થાય છે. આ બે પ્લેકમાં સાચા શરણની ઓળખાણ, પ્રભાવ વગેરે હકીક્ત જણાવી છે, તે ખાસ યાદ રાખવા જેવી છે. ૯૬. જિન વચન શિવમાર્ગ સાધન બાધકોને દૂર કરે, આરાધનામાં વૃદ્ધિ થીરતા શુદ્ધિ પણ તેથી વરે, For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચોથા ] આત્મવલ્લાસ વૈરાગ્યાદિ સદ્દગુણ જલધિને, ચંદ્ર જેવા એ વિશે ચીકણાં બહ કર્મને. ૯૭, સ્પષ્ટાથ–શ્રી જિનેશ્વર પ્રભુના વચન-શિવમાગ સાધન એટલે મોક્ષમાર્ગની આરાધના કરવામાં સાધન રૂપ જાણવાં. અને આ જિનેશ્વરદેવનાં વચનો પ્રમાદાદિ બાધકને એટલે મોક્ષમાર્ગની આરાધના કરવામાં અડચણ કરનારા દેષોને દૂર કરે છે. તથા આ વચનોથી જૈનધર્મની આરાધનામાં વૃદ્ધિ થાય છે. તેમજ ધર્મની આરાધના કરવામાં સ્થિરતા એટલે નિશ્ચલપણું થાય છે. વળી તેનાથી આત્મશુદ્ધિને પણ પામે છે. તેમજ આ જિનેશ્વર દેવે કહેલાં વચને આત્મવિલાસ એટલે આત્માની શક્તિને ઉ૯લાસ પમાડે છે. એટલે વધારે છે તથા વૈરાગ્ય વગેરે સગુણે રૂપી સમુદ્રના કલ્લોલને વધારવામાં ચંદ્ર જેવા જિનવચન છે. કહેવાને ભાવાર્થ એ છે કે જેમ પૂર્ણિમાના ચંદ્રને લીધે સમુદ્રમાં ભરતી આવે છે તેમ આ જિનવચનરૂપી ચંદ્રવડે આત્માની શક્તિ, વૈરાગ્ય ગુણરૂપી સમુદ્રમાં પણ ભરતી આવે છે એટલે તેવા આત્મિક ઉત્તમ ગુણેને વધારે થાય છે. તેમજ આ જિનરાજનાં કહેલાં વચનેથી ઘણું ચીકણાં કર્મોને પણ નાશ થાય છે. ભાન ચૂકેલા સુધારે ધ્યાનધારા સાંધતા, દુર્ગતિ અટકાવતા સદ્દગતિ સુખો શિવ આપતા. શીલ સમતા સંયમે શાંતિ અપૂર્વ જગાવતા, નિજ ગુણાનંદી બનાવે ભાવ રોગ મટાડતા. સ્પષ્ટાઈ–વળી આ જિનેશ્વરદેવે કહેલાં વચન ભાન ભૂલેલા એટલે આત્મસ્વરૂપને ભૂલી ગએલા જીવોને સુધારે છે–એટલે ધર્મ માર્ગે જોડે છે. અને શુભ ધ્યાનની ધારાને સાંધે છે. એટલે કે જિનેશ્વર દેવનાં વચનની સહાય વડે ધ્યાન દ્વારા એટલે શુભ ધ્યાનની ધારા સંધાય છે–એટલે તૂટતી નથી પણ ચાલુ રહે છે. તથા દુર્ગતિ એટલે નરકગતિ તથા તિર્યંચગતિમાં જતાં જીને અટકાવીને દેવગત્યાદિક શુભ ગતિનાં સુઓને તથા મેક્ષનાં સુખને આપે છે. તેમજ શ્રી જિનવચને શીલ ગુણવડે, સમતા ભાવવડે તથા સંયમ એટલે ચારિત્રવડે અપૂર્વ આત્મિક શાંતિને જગાડે છે એટલે પ્રાપ્ત કરાવે છે. વળી આ જિનવચને નિજ ગુણાનંદી બનાવે છે. નિજગુણ એટલે આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણેના અપૂર્વ આનંદને પમાડે છે. એટલે જિનવચનેને સાંભળનારા જીવો પિતાના ગુણેમાંજ રમણતા કરનારા થાય છે અને આત્માનું પુદગલાનંદીપણું મટાડે છે. વળી આ જિનવચને રાગ-દ્વેષ અજ્ઞાન વગેરે ભાવ રોગને નાશ કરે છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે જિનેશ્વરનાં વચનને અનુસારે ચાલવાથી આત્માના ખરા શત્રુ અને ભાવગ સ્વરૂપ આઠ કર્મોને જરૂર નાશ થાય છે. ને તેથી આત્માની શુદ્ધ નિર્મળ દશા પ્રગટ થાય છે. પ્રભુશ્રી અભિનંદન સ્વામીએ શ્રી જિન ધર્મના પ્રભાવાદિને જણાવવાના -૧૩. For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપત્રરુરિકૃતપ્રસંગે જિન વચનોના શ્રવણાદિથી થતા લાભને પણ જણાવ્યા. હવે દેશના પૂર્ણ કરવાના ઈરાદાથી અંતે જિનધર્મની આરાધના કરવામાં ઉજમાલ થવા માટે ભવ્ય જીને શું કહે છે? તે બીજા ૯ માં શ્લેકમાં જણાવે છે. ૯૮ મરણ સુધરે ધર્મથી તેથી ટળે ચારે ગતિ, - મેક્ષ પણ જિનધર્મથી તસ સાધને ધારે મતિ, મમતા હરી સમતા ધરે અરિહંત આદિક ચારના, શરણે રહી માનવ જીવનને સફલ કરજો ભવિજના ! ૯૯ સ્પષ્ટાર્થ – હે ભવ્ય છે ! આ દેશનાને અંતે તમારે સમજવું જોઈએ કેમેક્ષના સાધનારૂપ આ શ્રી જિનધર્મની આરાધના કરવાથી મરણ સુધરે છે. કહેવાને સાર એ છે કે જેમણે જિનેશ્વર દેવે કહેલા ધર્મની સાધના કરી છે તે જો જરૂર સમાધિપૂર્વક શાંતિથી મરણ પામે છે. અને આજ ધર્મની આરાધના કરવાથી નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં રખડવાનું બંધ થાય છે. વળી આજ જિનધર્મની સાધનાવડે છેવટે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. માટે આ મોક્ષમાર્ગનાં સાધનોને વિષે મતિ ધારણ કરજો એટલે તમે આ મેક્ષનાં સાધનોને આરાધવામાં જરૂર ઉદ્યમ કરજો. તથા મમતા એટલે મમત્વ ભાવ અથવા મારૂં ઘર, મારૂં કુટુંબ, મારૂં ધન, મારો પુત્ર, મારી સ્ત્રી એવા પ્રકારના મમતાભાવનો ત્યાગ કરજે. તેમજ સમતાને ધારણ કરજો. કારણ કે સમતાભાવ વિના કરેલી ધર્મકરણ મુક્તિના સુખને દેતી નથી. વળી શ્રી અરિહંત ભગવંત આદિ ચાર એટલે અરિહંત, સિદ્ધ, સાધુ તથા કેવલી ભાષિત ધર્મ એ ચાર પદાર્થોનાં શરણ સ્વીકાર કરીને ઘણી મહેનતે મેળવેલ મનુષ્ય જીવનને સફળ કરો. અહીં શ્રી અભિનંદન સ્વામીની દેશના પૂર્ણ થઈ. ૯ પ્રભુની દેશનાનું ફળ જણાવી પ્રભુ તીર્થની સ્થાપના કરે છે તે કે માં જણાવે છે – દેશનાને સાંભળી બહુ ભવ્ય છ પામતા, દીક્ષાદિને ઉલ્લાસથી શિવમાર્ગને આરાધતા; સદ્ધર્મ તીર્થ સ્થાપતા એક સેને સેલ ગણી થતા, તેટલાજ ૯ગણે અનુજ્ઞા ગણ પ્રમુખની આપતા. ૧૦૦ સ્પષ્ટાથે–આ પ્રમાણે પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની ધર્મદેશના સાંભળીને ઘણા ભવ્ય જીવે દીક્ષાદિકને પામ્યા. એટલે કેટલાક ભવ્ય એ સર્વવિરતિ ચારિત્રને ગ્રહણ કર્યું. અને જેઓ ચારિત્ર ગ્રહણ કરવાને શક્તિમાન નહતા તેઓએ દેશવિરતિ અથવા શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તથા બીજા કેટલાક ભવ્ય જીવો આ બંને ગ્રહણ કરવાને For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચાથા ] અશક્ત હતા તેઓએ સમ્યકત્વને ગ્રહણ કરીને ઉલ્લાસથી ઘણા આન પૂર્વક માક્ષ માની આરાધના કરવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી પ્રભુએ ધર્મ તીથ રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પ્રભુ શ્રી અભિનંદન સ્વામીને એકસાને સેાળ ગણી એટલે ગણધરા (૯૬ ) થયા તેમજ તેટલા જ એટલે એકસાને સાળ ગણા (૯૭) થયા. આ પ્રભુએ આ ગણધરાને ગણુ વગેરેની અનુજ્ઞા આપી. ૧૦૦ પ્રસંગે ગણધરાને તીરક્ષા કાજ હિતશિક્ષા દીએ, ત્રિપદી સુણાવે તે સુણીને દ્વાદશાંગીને રચે; પૌરૂષી પૂરી થતાં પ્રભુ દેશનાથી વિરમતા, રાજા અલી ઊડાડતા દેવાદિ તેને લઇ જતા. ૧૦૧ સ્પષ્ટા :—ત્યાર પછી પ્રભુએ ગણધરાને તીની રક્ષા કરવાને માટે હિતશિક્ષા એટલે હિતકારી ઉપદેશ આપ્યા, તેમજ ત્રિપદી એટલે આ જગતના દરેક દ્રવ્યો ઉત્પાદ વગેરે ત્રણ ધર્મવાળા છે એટલે તે પદાર્થા ઉત્પાદ (ઉત્પન્ન થવુ), વ્યય ( નાશ પામવું), અને ધ્રુવ સ્વરૂપે રહેવાવાળા જાણવા. આ રહસ્યને જણાવનારા —Àદ વા વિગમે, વા ધ્રુવેક્ વા ’ એવા પ્રભુના વચને સાંભળીને તે ગણધરોએ દ્વાદશાંગીની ( ખાર અંગાની ) રચના કરી. પ્રભુશ્રી અભિનંદન સ્વામી એ પ્રથમ એક પહેાર સુધી દેશના આપીને દેશના પૂરી કરી. ત્યાર પછી રાજા બલિને ઉડાડે છે અને દેવાદિ એટલે દેવા તથા મનુષ્યા તે અલિને હેંચીને લઈ જાય છે. ૧૦૧ પ્રભુની દેશના પૂરી થયા પછી પ્રથમ ગણધર શ્રીવાનાભ દેશના આપે છે. તે છ શ્લેાકેામાં જણાવે છે:-- દેવ ંદ વિરાજતા પ્રભુ ચરણપી બેસતા, વજ્રનાભ પ્રથમ ગણી જે કેવલી સરખા હતા: તે બીજી પૌરૂષીએ દેશના ઇમ આપતા, પ્રભુ કપ પેરે અહીં નિમિત્ત ગણિ કલ્પ એમ જણાવતા. ૧૦૨ સ્પષ્ટા :—દેશનાની વિધિ પૂરી થઈ રહ્યા પછી પ્રભુ શ્રી અભિનંદનસ્વામી ખીજા ગઢમાં દેવાએ બનાવેલા દેવછંદામાં વિરાજમાન થયા. ત્યાર પછી વજ્રનાભ નામના પ્રભુના પહેલા ગણધર (૯૮) પ્રભુના ચરણપીઠે એટલે પ્રભુના પગ મૂકવાના પીઠ (માને) ઉપર એસે છે. આ ગણધર જો કે કેવલી નથી તેા પણ કેવલી સરખા હતા, કારણ કે સવ ગણધરો શ્રતકેવલી કહેવાય છે. હવે શ્રી વ્રજનાભ ગણધર તે શ્રીજી પારસીમાં ઉપદેશ આપે છે તે એમ જણાવવાને કે જેમ પ્રભુશ્રી તીથ કરાને કેવલજ્ઞાન થાય છે ત્યારે તેમના પ્રથમ દેશના આપવાના કલ્પ એટલે આચાર છે તેમ પ્રભુશ્રી તીથ કરદેવાની પ્રથમ દેશના પૂરી થાય ત્યારે પ્રભુના પ્રથમ ગણધર દેશના આપે એવા ગણધરમહારાજના For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ 16. ( શ્રી વિજ્યપદ્ધકૃિતઆચાર છે. આ આચાર પ્રમાણે પ્રથમ ગણધર શ્રી વજનાભમહારાજે આ રીતે દેશનાને આપવાની શરૂઆત કરી. ૧૦૨ હે ભવ્ય જીવે ! પ્રબલ પુણ્ય સાંભળી પ્રભુ દેશના, તાસ આજ્ઞા માન ધારક થજે સમ્યકત્વના આવશ્યકે ઉઘક્ત બનજે નિત્ય તિમ પિષધદ્રતી, પર્વમાં હેજો જરૂર દાનાદિને સાધે અતિ ૧૦૩ સ્પષ્ટાર્થ–પ્રથમ વનાભ ગણધરે દેશના શરૂ કરતાં જણાવ્યું કે હે ભવ્ય જીવો! તમે આજે પ્રબલ પુણ્યના ઉદયથી પ્રભુની દેશના સાંભળી છે. કારણ કે પ્રત્યક્ષ વિચરતા તીર્થંકર પ્રભુની દેશના સાંભળવાનું ભાગ્ય પરમ પુણ્યના ઉદય સિવાય પ્રાપ્ત થતું નથી. માટે આ પ્રભુ શ્રીસંભવનાથને ઉપદેશ સાંભળીને હૃદયમાં ઉતારી મનન કરીને પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તન કરજે. અને તમે સમ્યકત્વને ધારણ કરજો. કારણ કે સમ્યકત્વ વિના કરેલી ધર્મકરણી વિશિષ્ટ અને પૂર્ણ ફલને દેતી નથી. માટે સમ્યકત્વને શ્રી જિન ધર્મને પાયે કહેલ છે. જેમ પાયા વિના મકાન રહી શકતું નથી તેમ સમ્યકત્વરૂપી પાયા વિના જિનધર્મરૂપી મંદિર ટકી શકતું નથી. વળી પ્રભુએ જણાવેલા સામાયિક વગેરે છ આવશ્યકેમાં ઉદ્યમવાળા બનજે. આવશ્યક શબ્દને અર્થ એ છે કે–અવશ્ય કરવા લાયક હોવાથી આવશ્યક કહેવાય છે. તથા તમે વધારે સમય પૌષધ, ન બને તે પર્વ તિથિઓમાં, એટલે અષ્ટમી, ચતુર્દશી, પંચમી વગેરે મોટી તિથિઓમાં તેમજ પ્રભુના કલ્યાણક, પર્યુષણાસાંવત્સરિકદિન વગેરે ના દિવસેમાં પૌષધવતી એટલે પૌષધવ્રતની આરાધના કરજે. તેમજ તમારી શક્તિ અને ભાવના પ્રમાણે દાન, શીયલ, તપ અને ભાવ સ્વરૂપ ચાર પ્રકારના ધર્મની ઉમંગથી આરાધના કરજે. ૧૦૩ પંચવિધ સ્વાધ્યાય કરજે એ સમે તપ પર નહીં, ચૌદપૂર્વ રહસ્ય શ્રી નવકાર સંભારે સહી; બે ભેદ પર ઉપકાર કરજે તેમ યતના પાલજે, નિત્ય જિનપૂજા કરી ત્રણ કાલે શિવસુખ પામો. ૧૦૪ સ્પષ્ટાર્થ–વળી હે ભવ્ય જીવો! તમે પાંચ પ્રકારને સ્વાધ્યાય કરો. નવું ભણવું, વાંચવું, પૂછવું, ભણેલા સૂત્ર-અર્કાદિને યાદ કરવા, વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયને કરજે. કારણ કે ત્રણ પ્રકારના યોગોની એકાગ્રતાથીજ થનાર સ્વાધ્યાય જેવું બીજું ઉત્તમ અત્યંતર તપ નથી. અને તે ભવ્ય જી! તમારે હંમેશાં નવકાર મંત્રનું સ્મરણ કરવું. કારણ કે નવકાર મંત્ર એ ચૌદે પૂર્વેના સાર રૂપ છે. તથા દ્રવ્યભાવથી બે પ્રકારનો પરોપકાર કરજે. તેમજ તમે ચતના(જયણા ધર્મ)નું પાલન કરજે. યતના અહીં જયણાને For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ભાગ ૨ ) ૧૦૧ અર્થ આ છે–જીવહિંસાદિક પાપનાં કાર્ય ન થઈ જાય તે માટે બરાબર કાળજી રાખવી તે જયણા કહેવાય છે. હંમેશાં ત્રિકાળ પૂજા એટલે સવારે, બપોરે તેમજ સાંજે જિનપૂજા (વગેરે પ્રકારે ધર્મારાધન) કરીને અંતે શિવસુખ એટલે મોક્ષનાં સુખને પ્રાપ્ત કરજે. ૧૦૫ મન સુધારે પૂજના વરભાવના પ્રકટાવતી, પ્રભુતા પમાડે સાત્વિકાનંદી કરે પ્રભુની સ્તુતિ, દેવ ગુરૂ ગુણને સ્તવો સાહમ્પિવછલ્લ નિત કરો, વ્યવહારશુદ્ધિ સાચવીને તીર્થ–રથયાત્રા કરો. ૧૦૫ સ્પષ્ટાર્થ –પ્રભુ શ્રીજિનેશ્વરદેવની કરેલી પૂજા મનને સુધારે છે. અથવા પ્રભુની પૂજા કરવાથી મનની નિર્મળતા થાય છે. તેથી પ્રભુની પૂજા કરવાના સમયે ઉત્તમ ભાવના પ્રગટ થાય છે. અને પ્રભુની સ્તુતિ પ્રભુતાને (પ્રભુદેવના સ્વરૂપને) પમાડે છે અથવા સ્તુતિ કર. નાર ભવ્ય જીવોને પ્રભુના જેવા સાત્વિકાનંદી બનાવે છે. જે આત્માના ગુણોમાં રમણતા કરવા રૂપ આનંદ, તે સાત્વિક આનંદ કહેવાય છે. અને તે ભવ્ય જીવ ! તમે દેવના તથા ગુરૂના ગુણની સ્તવના (વખાણ, ચિંતવના) કરજે. તથા હંમેશાં સાધર્મિક એટલે સમાન ધર્મ પાળવાવાળા ભવ્યજીનું વાત્સલ્ય (નેહથી ભક્તિ) હંમેશાં કરજે. એટલે તેમને ધર્મારાધન કરવામાં બનતી દરેક પ્રકારની સહાય કરજે. કારણકે શ્રી જિનેશ્વરભગવંતે સાધર્મિકની સગાઈનેજ સાચી સગાઈ કહી છે. વળી વ્યવહારની શુદ્ધિ સાચવવા પૂર્વક તીર્થ યાત્રા તથા રથયાત્રાના મહોત્સવને કરજે. કારણ કે એ બંને જિનશાસનની પ્રભાવ નાદિના પરમ સાધન છે. ૧૦૫ ઉપશમ વિવેક ગુણ ધરી સંવર કિયાદિક સેવ, આઠ પ્રવચન માત જીવ દયા ઉમંગે પાલ; ધર્મિજનને સંગ ઇંદ્રિય દમ ચરણ આરાધજે, સંધ પર બહુમાન રાખી ભક્તિ તેની ન ભૂલ. ૧૦૬ સ્પષ્ટાઈ–વળી હે ભવ્ય ! ઉપશમ ભાવ એટલે ક્રોધાદિક કષાયોને દબાવવાપૂર્વક વિવેક ગુણને ધારણ કરજે અને પ્રમાદાદિ નિમિત્તે આવતા કર્મોને રોકવા રૂપે સંવર ક્રિયા(ચારિત્રાદિ)નું પ્રશસ્ત આલંબનેનું સેવન કરજો. આત્માના કર્મ બંધને રેકનારા શુદ્ધ પરિણામ અને શુદ્ધ પ્રવૃત્તિ તે સંવર કહેવાય છે. તેમજ મોક્ષને માટે જે કરણી (ઉત્તમ જ્ઞાનાદિની આરાધના) કરવી તે ક્રિયા જાણવી. વળી પાંચ સમિતિઓ તેમજ ત્રણ ગુપ્તિઓને સાચવવા પૂર્વક જીવદયાનું ઘણું ઉમંગથી પાલન કરો. અને ધમી પુરુ ની સોબત કરજે. કારણ કે “જેવી સબત તેવી અસર’ એવી કહેવતને અનુસારે ધમી પુરૂષોની સોબત ભવ્ય જીને ધર્મિષ્ઠ બનાવે છે. તથા ઇદ્રિય દમન એટલે પાંચ ઈન્દ્રિજેને વશ કરવા રૂપ સદાચારનું પાલન કરજે. તેમજ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ, આ For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ( શ્રી વિજ્યપદ્વરિતરીતે રત્નની ખાણ જેવા ચાર પ્રકારના શ્રી સંઘની બહુ માન સાથે ભક્તિ કરવાના ઉત્તમ પ્રસંગને કદાપિ પણ ભૂલશે નહિ. કારણ કે આ શ્રી સંઘની ભકિત ભવ્ય અને જિનનામ કમને બંધ નિકાચિત બંધ કરાવી અંતે મુક્તિના શાશ્વત સુખને પણ આપે છે. ૧૦૬ શ્રતજ્ઞાનારાધના તિઓ જન તીર્થ પ્રભાવના, - પરમ ઉલ્લાસે કરી જિનનામ કર્મ નિકાચના પ્રભુદેવની જિમ તીર્થપતિ થઈ સ્વપર તારક પણ બની, મુક્તિના સુખ પામ ગણિ દેશના પૂરી થઈ ૧૦૭ સ્પષ્ટાર્થ-વળી હે ભવ્ય જી ! તમે સ્વપર પ્રકાશક શ્રુતજ્ઞાનની આરાધના કરજે. કારણ કે શ્રુતજ્ઞાનની આરાધના કરવાથી ધર્મનું યથાર્થ સાચું સ્વરૂપ જાણીને તેની આરાધના કરી શકાય છે. અને જૈનશાસન પ્રભાવના કરો. આ પ્રમાણે કહેલાં કાર્યોને ઉલ્લાસ પૂર્વક કરીને જિનનામ કર્મની નિકાચના (નિકાચિત બંધ) કરજે. કારણ કે જિનનામને નિકાચિત કરનારા જીવો પ્રભુદેવ એટલે શ્રી અભિનંદન સ્વામીની પેઠે જરૂર તીર્થકર થાય છે અને સ્વ એટલે પિતાના તેમજ પર એટલે બીજા ભવ્ય જીના પણ તારક (તારનારા) થાય છે. અને છેવટે મોક્ષના પરમ સુખને પણ મેળવે છે. આ પ્રમાણે દેશના આપીને શ્રી વ્રજનાભ ગણધર મહારાજે બીજી પૌરૂષી પૂર્ણ થતાં દેશનાને અધિ કાર પૂર્ણ કર્યો. ૧૦૭ પ્રભુનાં અતિશય વિગેરે જણાવે છે – પ્રણમી જિનેશ્વરને સુરાદિક સર્વ સ્વસ્થાને ગયા, નિષલ પ્રભુ ચેત્રીશ અતિશયલ૦૦ વાણું નગુણુશભિત થયા; પ્રાતિહાયે ૨ તીર્થની ઉત્પત્તિકાલ૦૩ પ્રવૃત્તિને '૦૪, તીર્થવિચ્છેદકાલ૫ ભાખ્યો જેમ શ્રી સંભવ તણો. ૧૦૮ સ્પા–જિનેશ્વરને પ્રણામ કરીને દેવ વગેરે બારે પર્ષદાના જ પિત પિતાને સ્થાનકે ગયા. તેમાં ઇંદ્રાદિદે નંદીશ્વરદ્વીપે કેવલજ્ઞાનને ઓચ્છવ કરીને સ્વર્ગ જાય છે. પ્રભુશ્રી અભિનંદન સ્વામી અઢાર પ્રકારના દેથી (૯) રહિત હતા. અને ચોત્રીસ અતિશયો(૧૦૦)ને ધારણ કરનારા હતા. આ ત્રીસ અતિશયમાંના ચાર અતિશયો પ્રભુને જન્મથી જ હોય છે. અને ઓગણીસ અતિશય દેવના કરેલા હેય છે. તથા બાકીના અગિઆર અતિશય જ્ઞાનાવરણીય વગેરે ચાર ઘાતિ કર્મોને ક્ષય થવાથી પ્રકટે છે એમ બધા મળીને પ્રભુને ચેત્રીસ અતિશયો જાણવા. વળી પ્રભુ શ્રી અભિનંદન સ્વામી પાંત્રીસ (૧૦૧) ગુણવાળી મધુરવાણી બોલતા હતા. અને અશોક વૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યોથી (૧૨) શેભતા હતા. હવે તીર્થની ઉત્પત્તિને કાલ (૧૦૩) અને તીર્થની પ્રવૃત્તિને કાલ (૧૦) For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ છે ]. ૧૦૩ તથા તીર્થને વિચ્છેદ કાલ (૧૫) આ ત્રણે કાલની બીના જે પ્રમાણે શ્રી સંભવનાથની દેશનામાં કહી છે, તે પ્રમાણે આ પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના જીવનમાં પણ જાણી લેવી. ૧૦૮ પ્રભુના યક્ષનું સ્વરૂપ જણાવે છે – યક્ષ યક્ષેશ્વર૧૦૬ કરી પર બેસ તસ દેહની, શ્યામ કાંતિ તેમ જમણી બે ભુજાઓ તેહની, અક્ષસૂત્ર બીજેરૂ ધારે નકુલ અંકુશ રાખતી, ડાબી ભુજા બે નાથ ભક્તિ તાસ ચિત્ત ચળકતી. ૧૦૯ સ્પષ્ટાથે-તથા આ પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના શાસનને રક્ષક યક્ષ યક્ષેશ્વર (૧૦૬) નામને દેવ હતો. અને તે પિતાના વાહનરૂ૫ હાથી ઉપર બેસતે હતે. અથવા તેને વાહન તરીકે હાથી હતા. તથા તે દેવના શરીરનો વર્ણ કાળ હતું. તેમજ તે યક્ષને ચાર ભુજાઓ હતી. તેમાંની બે જમણી ભુજાઓએ કમસર અક્ષસૂત્ર તથા બીજેરૂં ધારણ કર્યા હતા અને ડાબી તરફની બે ભુજાઓ કમર નકુલ (નાળીયે) તથા અંકુશને ધારણ કરતી હતી. તથા આ યક્ષના ચિત્તને વિષે પ્રભુની ભક્તિ ચળતી હતી એટલે આ યક્ષ પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની ભક્તિમાં સદા તત્પર રહેતા હતા. ૧૦૯ કાલિકા યક્ષિણીનું સ્વરૂપ જણાવે છે – શ્યામ વર્ણ કાલિકા ૭ પંકજ વરાસન બેસતી, તેહની દક્ષિણ ભુજા બે વરદ પાશે શેભતી, ડાબી ભુજા બે નાગ અંકુશ ધારતી પ્રભુ ભક્તના ઈષ્ટ પૂરે વિપ્ન ચૂરે ગાય ગુણ પ્રભુ દેવના. ૧૧૦ સ્પષ્ટા - વળી પ્રભુ શ્રી અભિનંદન સ્વામિના શાસનની રક્ષિકા દેવી કાલિકા નામની (૧૦૭) હતી તે પંકજ એટલે કમળના (કમળરૂ૫) ઉત્તમ આસન ઉપર વિરાજમાન (શેભતી) હતી. અને આ યક્ષિણીને પણ ચાર ભુજાઓ હતી. તેમાં જમણું બાજુની બે ભુજાઓ અનુક્રમે વરદ તથા પાશથી શે ભાયમાન હતી. તથા તેની ડાબી બાજુની બે ભુજાઓ અનુક્રમે નાગ તથા અંકુશથી શોભતી હતી. તેમજ આ યક્ષિણી પ્રભુને ભક્ત જીના મનવાંછિત પૂરા કરતી હતી. ને તેમના ઉપદ્રવાદિ તમામ વિઘોને પણ ચૂરતી હતી એટલે મૂલમાંથી નાશ કરતી હતી. તથા તે દેવી પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના ગુણોને ગાતી હતી. (પ્રશંસા કરતી હતી.) ૧૧૦ પ્રભુના પરિવાર વગેરેની સંખ્યા પાંચ લેકે માં જણાવે છે – કેવલી પ્રભુ ગામ નગરાદિક પ્રદેશે વિચરતા, ત્રણ લાખ ૧૦ સાધુ હસ્ત દીક્ષિત નાથ પરિવારે હતા; For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતઅજિતાદિ ષટ લખ તીસ ૧૧ સહસ સાથ્વી તથા 11કેવલિજિના, સહસ ચૌદ તિમ નવસહસ ને આઠ ૧૧૨અવધિજિના. ૧૧૧ સ્પષ્ટાર્થ –હવે ઘાતિ કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન તથા કેવલદર્શન પામેલા પ્રભુ શ્રી અભિનંદન સ્વામી અનેક ગામ તથા નગર વગેરેમાં વિહાર કરતા હતા અને અનેક જીને પ્રતિબંધ કરતા હતા. તથા આ પ્રભુ દેવના હાથે દીક્ષા પામેલા ત્રણ લાખ સાધુઓ (૧૦૮) ભગવાનના પરિવારમાં હતા. તેમજ અજિતા (૧૦૯) વગેરે છ લાખ અને ત્રીસ હજાર (૧૦) સાધ્વીઓને પરિવાર હતું તથા કેવલી જિન એટલે ચૌદ હજાર સામાન્ય કેવળજ્ઞાનીઓ (૧૧૧) હતા. તથા અવધિજિના એટલે અવધિજ્ઞાનીઓની સંખ્યા (૧૧૨) નવ હજારને આઠસોની હતી. ૧૧૧. - ચૌદ પૂવ૧૧૩ ઈગ સહસ તિમ પાંચસો નિત વંદીએ, મણુપજવી૧૧૪ અગિયાર સહસ છસે પચાશ ન ભૂલીએ; ઓગણીશ હજાર કિયા ૧૫ લબ્ધિધર મુનિ જાણીએ, વાદલબ્ધિધરા શ્રમણ વર ચૌદ સહસે માનીએ. ૧૧૨ સ્પષ્ટાઈ–વળી ચૌદ પૂર્વના જ્ઞાનવાળા જે ચૌદ પૂવીઓની એક હજાર ને પાંચસેની (૧૧૩) સંખ્યા હતી. હે ભવ્ય ! તમે તેમને હંમેશાં વંદન કરજે. અને ચોથા મનપર્યવજ્ઞાનીઓની સંખ્યા (૧૧૪) અગિઆર હજાર છસે ને પચાસની (૧૧૪) હતી તે ભૂલવું નહિં. તથા વૈક્રિય લબ્ધિવાળા મુનિઓની સંખ્યા ઓગણીસ હજારની (૧૧૫) હતી. તેમજ વાદલબ્ધિધરા એટલે બીજા મતવાળા પંડિતેની સાથે વાદ કરવામાં નિપુણ વાદિ મુનિવરોની સંખ્યા ચૌદ હજારની (૧૬) જાણવી. ૧૧૨ આ શ્રાવકt૧૭ શ્રાવિકા૧૧૮ અભિધાન અવિદિત જાણીએ બે લાખ અડ્યાશી હજાર શ્રાવકો ૧૯ સંભારીએ શ્રાવિકા૧૨૦ પંચ લાખ સત્યાવીશ સહસ ના ભૂલીએ, દુલખની બત્રીશ સહસ નવસે ચોત્રીસ મુનિર સામાન્ય એ ૧૧૩ - સ્પષ્ટાર્થ –તથા આ પ્રભુ દેવના પ્રથમ શ્રાવક (૧૧ ૭) તથા પ્રથમ શ્રાવિકાના (૧૧૮) નામ સપ્તતિશતસ્થાનકાદિમાં કહ્યા નથી એમ જાણવું. તેમજ શ્રાવકેની કુલ સંખ્યા (૧૧) બે લાખ ને અડ્યાસી હજારની હતી અને શ્રાવિકાઓની સંખ્યા (૧૨) પાંચ લાખ ને સત્યાવીસ હજારની જાણવી. તથા કેઈ પણ જાતની લબ્ધિ વિનાના સામાન્ય સાધુઓની સંખ્યા બે લાખ બત્રીસ હજાર નવસો ને ચોત્રીસ (૧૨૧) જાણવી. પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના કુલ સાધુઓની સંખ્યા ત્રણ લાખની કહી છે. તેમાંથી ઉપર જણાવેલા સામાન્ય કેવલી, ચૌદ પૂવ, વૈક્રિયલબ્ધિવાળા, વગેરે બાદ કરીએ ત્યારે બાકી રહેલી સામાન્ય સાધુઓની સંખ્યા જાણવી. ૧૧૩ For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ ઢેરાનાચિંતામણિ ભાગ ચાયા ] સંખ્યા અનુત્તર૧૨૨ મુનિ તણી અજ્ઞાત છે ઇમ જાણીએ, મિત્રીય નૃપતિ હતા પ્રભુ ભક્ત૧૨૩ નૃપ મિ ધારીએ; પ્રત્યેક૧૨૪ બુદ્ધ પ્રકીણ`૧૨૫ સંખ્યા લાખ ત્રણ અવધારીએ, આદેશ૬ મુનિવર” શ્રાવક૧૨૮ તણા વ્રત જાણવા સંભવપરે, ૧૧૪ સ્પા—વળી આ પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના અનુત્તર મુનિ એટલે અહીથી અનંતરપણે (તરતજ) પાંચ અનુત્તર દેવલાકમાં જનારા સાધુની સંખ્યા (૧૨૨) અજ્ઞાત છે એટલે પ્રકરણાદિમાં કહી નથી એમ જાણવું. અને આ પ્રભુ દેવના ભક્ત રાજા (૧૨૩) મિત્રવીર્ય નામના તા. પ્રત્યેક યુદ્ધ (૧૨૪) તથા પ્રકીશુંક એટલે પયશાઓની સંખ્યા (૧૨૫) તે મને પેાતાના શિષ્યાની સખ્યા પ્રમાણે જાણવા એટલે અહીં તેમની સંખ્યા ત્રણ લાખની જાણવી. આદેશ (૧૨૬) મુનિનાં ત્રતાની સંખ્યા (૧૨૭) તથા શ્રાવકના મતાની સંખ્યા (૧૨૮) ત્રીજા તી પતિ શ્રી સ ંભવનાથના પ્રસંગે કહ્યા પ્રમાણે જાણુવા. ૧૧૪ ઉપકણુ૧૨૯ તિમ ચારિત્ર૧૩° તત્ત્વો ૧૩૧ તેમ સામાયિક૧૩૨ અને, પ્રતિક્રમણ૧૩૩ નિશિભાજ્ય૧૩૪ કા૧૩૫, બેઉ ૩૬ તસ॰ શુદ્ધિ અને; ષડાવશ્યક૧૩૮ મુનિસ્વરૂ૫૧૯ પ્રકાર સચમ૪૦ ધર્માંના૧૪૧, વસ૧૪૨ વર્ણાદિક સમજવા જિમ કહ્યા સંભવ તણા. ૧૧૫ સ્પષ્ટા :—શ્રી સ’ભવનાથ પ્રભુના તીમાં તથા શ્રી અભિનંદન સ્વામીના તીથમાં કયી કયી ખાખતા સરખી હોય છે તે જણાવતાં કહે છે કે જિનકલ્પિકાદિ સાધુ– સાધ્વીનાં ઉપકરણાની સંખ્યા (૧૨૯) તેમજ ચારિત્રના પ્રકાર (૧૩૦) તથા તત્ત્વાના ભેદો ( ૧૩૧ ) તેમજ સામાયિકની સંખ્યા આ ચાર સ્થાનકા ( ૧૩૨ ) અને તીર્થંકરાના સરખા જાણવા. વળી પ્રતિક્રમણ (૧૩૩) રાત્રી ભાજનની ગણના (૧૩૪) અને પ્રકારના કલ્પા એટલે સ્થિતકલ્પ તથા અસ્થિતકલ્પ (૧૩૫-૧૩૬) તેમની શુદ્ધિ (૧૩૭) છ આવશ્યા (૧૩૮) મુનિનું સ્વરૂપ (૧૩૯) સંયમ અથવા ચારિત્રના પ્રકાર (૧૪૦) તેમજ ધર્મના પ્રકાર (૧૪૧) વસ્ત્રના વર્ણ વગેરેની મીના (૧૪૨) જેમ શ્રી સંભવનાથના જીવનમાં કહી છે, તેજ પ્રમાણે પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના પણુ જાણવા. ૧૧૫ સમ્મેતશિખર ઉપર નિર્વાણ પામ્યા વગેરે હકી પ્રભુએ કેવલી પર્યાય જણાવી પ્રભુ કત એ શ્લોકોમાં જણાવે છે :~ –૧૪ પૂજ્ય અભિન ંદન જિનેશ્વર આઠ પૂર્વાંગે અને, આઠ દસ વર્ષે જ ઊણુ ઈંગ પૂર્વ લખ કેવલિપણે૧૪૩; વિચરતા પ્રતિમોધતા નિર્વાણુ પથ જોડતા, બહુ જનેને તારતા નિર્વાણ નજીક પિછાણુતા. ૧૦૫ For Personal & Private Use Only ૧૧૬ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ [ શ્રી વિજ્યપાલરિકૃતસ્પદાર્થ:---પૂજ્ય પ્રભુ શ્રી અભિનંદન સ્વામી જિનરાજ કેવલીપણે કેટલો કાલ વિચર્યા તે જણાવતાં કહે છે કે એક લાખ માંથી આઠ પૂર્વાગ તથા અઢાર વર્ષો (૧૪૩) બાદ કરતાં બાકીને જે કાલ રહે, તેટલા કાલ સુધી પ્રભુદેવ-કેવલીપણે પૃથ્વી ઉપર વિચર્યા હતા, અને અનેક ભવ્ય અને પ્રતિબોધ પમાડીને તેમને મોક્ષના માર્ગમાં જોડયા હતા, તથા ઘણાં ભવ્ય જીવોને આ સંસાર સમુદ્રનો-પાર પમાડયો હતો. અંતે જ્યારે શ્રી અભિનંદનવામીએ પિતાને નિર્વાણ કાલ એટલે મોક્ષે જવાનો સમય નજીક આવ્યું છે એવું જાણ્યું. ૧૧૬ સમેતશિખરે જ સહસમુનિ ગણ ૪૫ સાથે માસિક અનશને, ચતુથરક પશ્ચિમાર્થે ૪૭ કાય ઉત્સર્ગીસને૪૮; વૈશાખ સુદની આઠમે ૪૯ પૂર્વહન ૫૦ કર્કટ૧૫૧ પુષ્યમાં પર, મેક્ષ પામ્યા હાલતા નિજગુણરમણતાનંદમાં. ૧૧૭ સ્પષ્ટાથે–ત્યારે આ શ્રી ચોથા તીથકર શ્રી પ્રભુ અભિનંદન સ્વામી-શ્રી સમેતશિખર (૧૪૪) તીર્થને વિષે પધાર્યા. તે વખતે તેમની સાથે એક હજાર મુનિરાજે (૧૫) પણ આવ્યા હતા. આ પવિત્ર તીર્થની ઉપર પ્રભુએ એક મહિનાનું (૧૪૬) અનશન કર્યું. તે વખતે ચોથા આરાને પશ્ચિમાર્યું એટલે પાછળનો અર્ધો ભાગ (૧૪૭) ચાલો હતો. અહીં કાઉસગ્ગ દયાનમાં (૧૪૮) રહેલા પ્રભુશ્રી અભિનંદન સ્વામી વૈશાખ મહિનાની સુદ આઠમે (૧૪૯) પૂર્વાહૂને (૧૫૦) એટલે તે દિવસના અર્ધા ભાગમાં કર્કટ રાશિ (૧૫૧) તથા પુષ્ય નક્ષત્રના (૧૫૨) ચંદ્રગમાં આ પ્રભુશ્રી અભિનંદન સ્વામી નિર્વાણપદને પામ્યા, ૧૧૭ ઈન્દ્રાદિક પ્રભુના મોક્ષ કલ્યાણક મહત્સવ કરે છે – ૧૫૩અવગાહના ઊણી ત્રિભાગે અગ્નિ સંસ્કારાદિને, ઇંદ્રાદિ કરતા પૂર્વ પેરે લઈ જતા દંતાદિને નંદીશ્વરે અષ્ટાહિનોત્સવ પૂર્ણ ઉત્સાહે કરી, કરતા જતા નિજહાણ સર્વે સાચવી આ તક ખરી. પટ્ટાથે–આ રીતે સિદ્ધ થયેલા આ પ્રભુશ્રી અભિનંદન સ્વામીની અવગાહના (૧૫૩) પોતાના સ્વશરીરના ત્રીજા ભાગે ઓછી થઈ ગઈ હતી. આ પાંચમાં નિર્વાણુકલ્યાશુકના અવસરે ઈન્દ્ર વગેરે દેવોએ શી અભિનંદન સ્વામીનું નિર્વાણ જાણીને ત્યાં આવીને પ્રભુ વગેરેના શરીરની અગ્નિસંસ્કાર વગેરે કિયા કરી. પૂર્વે શ્રી સંભવનાથની કરેલી અન્ય ક્રિયાની પેઠે સર્વ ક્રિયા કરીને પ્રભુના દાંત, અસ્થિ વગેરે લઈને સર્વે ઇંદ્ર વગેરે ૧૧૮ For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ] ૧૭. દેવ નંદીશ્વર દ્વીપને વિષે ગયા. ત્યાં અફૂઈ–મહોત્સવ બહુજ ઉલ્લાસથી કર્યો. આ રીતે નિર્વાણ કલ્યાણકની અપૂર્વ તક સાચવીને દેવલોકમાં પિતાપિતાના સ્થાને ચાલ્યા ગયા. ૧૧૮ પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની કુમારાવસ્થાને તથા ગૃહસ્થાવસ્થાને કાળ જણાવે છે – લાખ સાડી બાર પૂર્વે કુંવરભાવે નાથને, સાડી છત્રીસ લાખ પૂર્વે આઠ પૂર્વાગે અને ભુપતા બેઉ મળી ગૃહિકાલપ૪ અડ પૂર્વાગને, ગણ પચ્ચાશ લાખ પૂવ તિમ કહું વ્રત કાલને ૫૫. ૧૧૯ સ્પષ્ટા –પ્રભુ શ્રી અભિનંદન સ્વામી સાડી બાર લાખ પૂર્વે સુધી કુંવર અવ સ્થામાં રહ્યા અને નૃપતા એટલે રાજાપણાને કાલ સાડી છત્રીસ લાખ પૂર્વો તથા ઉપર આઠ પૂર્વાગ જેટલે (રાજ્યકાલ) જાણ. આ કુંવરપણાનો તથા રાજાપણને કાલ ભેગા કરીએ ત્યારે આ ચોથા તીર્થંકર પ્રભુને ગૃહિકાલ (૧૫૪) એટલે ગૃહસ્થપણાને કાલ સમજાય છે. એટલે બને કાલ ભેગો કરીએ ત્યારે એગણ પચાસ લાખ પૂર્વે અને ઉપર આઠ પૂર્વાગ જેટલે કાલ ગૃહસ્થપણાને જાણે. હવે પ્રભુને વ્રતકાલ (૧૫૫) એટલે દીક્ષા લીધા પછી કાલ કેટલે જાણવો? તે આગળના લેકમાં જણાવે છે. ૧૧૯ પ્રભનો દીક્ષા કાલ વગેરે જણાવે છે – આઠ પૂવગ ઊણ ઇગ લખ પૂર્વ દીક્ષા નાથની, પૂર્ણાયુ લાખ પચાશ૧૫૬ પૂરવ મુક્તિથી સંભવતણું; દશ લાખ કોડી સાગરે નિર્વાણ ૫૭ અભિનંદનતણું, આંતરૂં એ નાથ સંભવ દેવ અભિનંદનતણું. ૧૨૦ સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રી અભિનંદન સ્વામીને દીક્ષાકાલ એક લાખ પૂર્વેમાં આઠ પૂર્વાગ બાદ કરતાં જેટલો બાકી કાલ એટલો પ્રભુને કાલ રહે, તેટલા કાલ પ્રમાણ જાણવે. આ દીક્ષા લીધા પછી મોક્ષે ગયા ત્યાંસુધીને (એટલે કેવલીપણાના કાલ સહિત આ કાલ જાણ. અને બધું મળીને ભગવાન શ્રી અભિનંદન સ્વામીનું પચાસ લાખ પૂર્વનું (૧૫૬) સંપૂર્ણ આયુષ્ય જાણવું. અહીં સમજવાનું એ છે કે-ગૃહસ્થ પર્યાયમાં સાધુ પર્યાય ઉમેરવાથી આ ચોથા તીર્થંકર પ્રભુનો સંપૂર્ણ આયુષ્યકાળ આવે છે. તથા ત્રીજા શ્રીસંભવ. નાથના મોક્ષે ગયા પછી દશ લાખ કોડ સાગરોપમ પ્રમાણુકાલ વીત્યા બાદ શ્રી અભિનંદન સ્વામીનું નિર્વાણ (૧૫૭) એટલે મેક્ષગમન થયું છે. એટલે ત્રીજા શ્રી સંભવનાથને અને ચોથા શ્રી અભિનંદન સ્વામીને દશ લાખ કોડ જેટલે આંતરાને કાલ જાણો. ૧૨૦ પ્રભુ મોક્ષે ગયા ત્યારે ચોથા આરાને કાલ કેટલું હતું તે જણાવી બે શ્લોકોમાં બાકીના દ્વાર પુરાં કરે છે – For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ [ શ્રી વિજયપરિકૃતવર્ષ બેંતાલીસ સહસ ઉણ કોડી લખ દસ સાગરે, પક્ષ નવ્યાશી ૫૮ ચતુર્થે આરકે બાકી જ એ; કાલમાન ચતુર્થ પ્રભુના મેલથી ઈમ જાણીએ, બે ૫૯ ભૂમિ - શિવપથ૬૧ વિનય ૬૨ પૂર્વ પ્રવૃત્તિ છેદ૧૬૪ સમય અને.૧૨૧ સ્પષ્યાર્થી–હવે પ્રભુ શ્રી અભિનંદન સ્વામી જ્યારે મોક્ષે ગયા ત્યારે ચોથા આરાને કેટલે કાળ બાકી રહ્યો હતો? તે જણાવે છે –ચોથા આરાને કુલ કાલ બેંતાલીસ હજાર વર્ષે હીન એક કેડાછેડી સાગરોપમ પ્રમાણ છે, તેમાંને બેંતાલીસ હજાર વર્ષે હીન અને ૮ પક્ષે (પખવાડીયા) સહિત દશ લાખ ક્રોડ સાગરોપમ પ્રમાણ કાલ બાકી રહ્યો હતો. (૧૫૮) અને બે પ્રકારની ભૂમિ એટલે યુગાન્તકૃત ભૂમિ (૧૫૯) એટલે પ્રભુના મક્ષ ગમન પછી તેમની કેટલી પાટ સુધી મોક્ષગમન ચાલુ રહ્યું તેમજ પર્યાય અન્તકૃત ભમિ (૧૬) એટલે પ્રભને કેવલજ્ઞાન થયા પછી અને તપણે કોઈ જીવ મેક્ષે જાય તેની વચ્ચેનો કાળ એમ બે દ્વાર તથા શિવપથ (૧૬૧) વિનય (૧૬૨) તથા પૂર્વપ્રવૃત્તિ (૧૬૩) અને પૂર્વવિચ્છેદ સમય (૧૬૪) આ છ દ્વારે જેવી રીતે શ્રી સંભવનાથના જીવનમાં કહ્યું, તેજ પ્રમાણે આ ચોથા શ્રી અભિનંદન સ્વામીના પણ તે છ દ્વારની બીના સમજવી. ૧૨૧ શ્રત પ્રવૃત્તિ કલમાનપ કહ્યા યથા સંભવજિને, તીર્થ પ્રસિદ્ધજિનજીવા રૂદાન દર્શનેત્પત્તિ૬૮ અને, આશ્ચર્ય ૬૯ ઉત્તમ પુરૂષ૧૭૦ પણ આ તીર્થમાં ઉપજ્યા નથી, એક સિત્તેર દ્વારે જીવન કહ્યું સંક્ષેપથી. સ્પાર્થ–શ્રી અભિનંદન સ્વામીના તીર્થમાં જ્ઞાનની પ્રવૃત્તિના કાલનું પ્રમાણ (૧૫) શ્રી સંભવનાથના તીર્થમાં ત્રીજા ભાગમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે અહીં જાવું. અને આ પ્રભુશ્રી અભિનંદન સ્વામીન તીર્થમાં કઈ પ્રસિદ્ધ ભાવિ તીર્થકરને જીવ થયો નહેતે (૧૬૬) તથા કેઈ રૂદ્ર (૧૬૭) પણ થએલ નથી. તેમજ દર્શનેત્પત્તિ (૧૯૮) એટલે નવા કેઈ દર્શનની ઉત્પત્તિ પણ થઈ નથી. તેમજ દશ પ્રકારના આશ્ચર્ય અથવા અચ્છેરામાંનું (૧૬) કેઈ આશ્ચર્ય થયું નથી. તેમજ ઉત્તમ પુરૂષ (૧૭૦) એટલે કોઈ શલાકા પુરૂષ પણ આ ચેથા તીર્થંકરના તીર્થમાં ઉત્પન્ન થએલ નથી. એ પ્રમાણે એક સિત્તર (૧૭૦) દ્વારની બીને જણાવવા પૂર્વક શ્રી અભિનંદન સ્વામીનું જીવન અથવા ચરિત્ર ટુંકાણમાં જણાવ્યું. ૧૨૨ તીર્થકરના જીવન જાણવાથી શા શા લાભ થાય ? તે બીના ચાર કેમાં જણાવે છે. તીર્થકરના જીવન ઉત્તમ આત્મદષ્ટિ જગાવતા, કર્મશત્રુ હઠાવતા ઇમ પુણ્યશાલી ભાવતા; ૧૨૨ For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ચોથો ] એને વિચારી ચિત્તને પર પાસ બોલી જીભને, તે પ્રમાણે વર્તતા પાવન બનાવે કાયને. ૧૨૩ અષ્ટાધે--હવે ગ્રંથકાર-પ્રભુ શ્રી તીર્થંકરદેવના પવિત્ર ચરિત્રને જાણવાની ખાસ જરૂરિયાત જણાવતાં કહે છે કે તીર્થકરોનું ઉત્તમ ચરિત્ર જાણવાથી, વાંચવાથી અને સાંભળવાથી આત્મદષ્ટિ સતેજ બને છે. એટલે આત્મા કોને કહેવાય ? આત્મા એ શું છે? એનામાં ક્યા ગુણો રહેલા છે? આ આત્મા સંસારમાં શાથી રખડે છે? આત્માને દુઃખનાં આપનારા ખરાં કારણો કયા ક્યા છે? તીર્થકરોની જેમ મારે આત્મા પણ કમરહિત થઈને કયારે મેક્ષને મેળવશે? એ મોક્ષ મેળવવાને મારે શા શા પ્રયત્ન કરવા જોઈએ? વગેરે પ્રશ્નોના ઉત્તર મેળવીને તે પ્રમાણે પિતાના આત્મસ્વરૂપને નિર્મલ બનાવવાને માટે આત્મદષ્ટિને જરૂર સતેજ રાખવી જોઈએ. કારણ કે આત્મદષ્ટિને સતેજ રાખીએ, તેજ આપણે પરમાત્મસ્વરૂપને પામી શકીએ. આવા અનેક મુદ્દાઓથી કહ્યું છે કે તીર્થકરોના જીવન ચરિત્રને જાણીને, અને બહુજ વિચારીને જીવનમાં ઉતારવા જોઈએ. કારણ કેતે (તીર્થંકર)ના જીવનચરિત્ર આઠ કર્મો રૂપી આંતર શત્રુઓને હઠાવે છે. અને આત્માન કષાયાદિથી મલિન બનેલા પરિણામને શુદ્ધ કરે છે. ને અંતે ચીકણું કર્મોની નિર્જરા પણ જરૂર થાય છે. તેમજ નવા બંધાતા કર્મો પણ રેકાય છે. આ પ્રમાણે પુણ્યશાળી જી વિચારણું કરે છે. જે ભવ્ય છે તે શ્રી તીર્થકરના જીવનચરિત્રને વિચારે છે તેમનું મન પવિત્ર બને છે. અને જેઓ બીજા જીને તેમનું ચરિત્ર સંભળાવે છે તેઓ (પિતાની) જીભને પવિત્ર કરે છે. તથા જેઓ તેમના ઉપદેશને સાંભળીને તે પ્રમાણે વર્તન કરે છે તે છે પિતાની કાયાને અને માનવજીવનને પવિત્ર બનાવે છે. ૧૨૩ એ પૂજ્ય પુરૂષ પૂર્વ ભવના તીવ્ર શુભ સંસ્કારથી, શાસન રસિક સવિને બનાવું' એહ ઉત્તમ ભાવથી, વિશ રથાનક આદિ તપને સાધતા સંયમી બની, દેવ સુખમાં રાચતા ન શમે સહે પીડ નરકની. ૧૨૪ સ્પષ્ટાઈએ પૂજ્ય પુરૂ એટલે તીર્થકરો પિતાના પૂર્વભવના અતિ વિશુદ્ધ સંસ્કારને લીધે “સર્વ જીને જૈન શાસનના રસિક' બનાવવાની ભાવનાવાળા હોય છે. કારણ કે સર્વ જીવોને શાસન રસિક બનાવવાની ભાવનાવાળા ઉત્તમ જીજ તીર્થંકર નામ કર્મને નિકાચિત બંધ પણ કરે છે. આ પ્રસંગે એ પણ સમજવાની ખાસ જરૂરિયાત છે કે–જે જ પિતાના કુટુંબને શાસનરસિક બનાવવાની ભાવનાવાળા હોય છે તેઓ ગણધર નામ કમને બાંધે છે. આવા જીથી ચઢીયાતા અને સર્વ જીવને સુખી બનાવવાની ભાવનાવાળા તે ભાવિ તીર્થંકરના છ વાસ સ્થાનક પદને સંપૂર્ણ તપ અગર તે વીસ For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસકૃિત ૧૦ સ્થાનકમાંહેથી એક બે વગેરે પદાની આરાધના કરવા પૂર્વક ચારિત્રની સાત્ત્વિક આરાધના કરીને અંતે દેવલાકના સુખાને અનાસક્ત ભાવે ભોગવે છે. અને પરંતુ જેમણે પૂર્વભવમાં સમક્તિ પામ્યા પહેલા નરકનું આયુષ્ય આંધ્યાં પછી સમક્તિ પામીને સર્વ જીવાને શાસનરસિક બનાવવાની ભાવના વગેરે સાધનાથી જિન કર્મ બાંધ્યું હોય, તેવા જીવા નરક ગતિમાં જાય છે, ને ઉપશમ ભાવે નરકની પીડાને સહે છે. તથા તે છેવટે મનુષ્ય ભવાદિ શુભ સામગ્રીને પામીને મોક્ષે જાય છે. અહી સમજવાનું એ કે તીર્થંકર થનારા જીવા દેવગતિમાંથી કે નરકગતિમાંથી છેલ્લા મનુષ્યભવમાં આવેલ હાય. પરંતુ મનુષ્યગતિમાંથી કે તિર્યંચગતિમાંથી આવીને છેલ્લા ભવમાં મનુષ્ય થનારા જીવે પ્રાયઃ તીર્થંકર થાય નહિં. ૧૨૪ અત્ય ભવમાં ખાલ્યથી પણ જ્ઞાન આદિ ગુણા ધરે, પ્રૌઢતાર્દિક દીપતા મુશ્કેલીઓ પરની હરે; ચૌવને આસક્તિ ટાળી શુદ્ધ સંયમ પાળતા, પરીષહા સહતા સમ અને માન અપમાન થતા, ૧૨૫ સ્પષ્ટાઃ—આ રીતે તે પૂજ્યભાવિ તીર્થંકરના જીવા છેલ્લા માનવભવમાં ખાલ્યકાળમાં (જન્મકાલથી) પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અધિજ્ઞાનને ધારણ કરે છે. વળી પ્રૌઢતા, ગભીરતા વગેરે અનેક ગુણાથી શાલે છે. તેમજ કાઢ્યાદિ ભાવના રંગી તે બીજા જીવાની અનેક મુશ્કેલીઓને દૂર કરે છે. તથા ભર જુવાનીમાં પણ ભાગતૃષ્ણાને દૂર કરીને સાત્ત્વિકભાવે શુદ્ધ સંયમનું પાલન કરે છે. અને તે વખતે અનેક પ્રકારના પરીષહાને સહન કરે છે. તથા કેાઇ જીવ તેમનું માન સાચવે એટલે આદર સત્કાર કરે, કે અપમાન કરે, કે કડવાં વચનોને કહે તે પણ તેના પ્રત્યે દ્વેષ કર્યા સિવાય તે અપમાનાદિને સમભાવથી સહન કરે છે. ૧૨૫ છદ્મસ્થભાવે મૌન ધરતા સ્વપર તારક થઈ અને, વિચરતા પુણ્યપ્રભાવે દેશના ઉપસર્ગને; ટાળે સ્વભાવે શાંતિ સમતાદિક ગુણાને ધારતા, શત્રુને પણ બોધ આપી મુક્તિમાર્ગે જોડતા. ૧૨૬ સ્પષ્ટાઃ—વળી આ પૂજય તીર્થંકરદેવા જ્યાંસુધી છદ્મસ્થ અવસ્થામાં વંતા હોય છે એટલે જયાંસુધી તેમને કેવલજ્ઞાન પ્રકટ થતું નથી ત્યાંસુધી મૌન ધારણ કરે છે. અને જ્યારે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે સ્વપરતારક એટલે પેાતાને તેમજ બીજા જીવાને તારવાની ભાવનાથી આ પૃથ્વી ઉપર વિચરે છે તથા અચિંત્ય પુણ્યના પ્રભાવથી દ્વીપતા એવા તે જે સ્થાનમાં વિચરે છે તે દેશ નગર વગેરેના રાગાદિ તમામ ઉપસર્ગોને For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ ભાગ ]. દૂર કરે છે. તેમજ રવભાવથી જ તેઓ શાંતિ તથા સમતા વગેરે ગુણોને ધારણ કરે છે. અને જે કે પ્રભુ શ્રી તીર્થકર દે કેઈને શરૂપ માનતા નથી પરંતુ જેઓ પ્રભુને શત્રુરૂપ માનતા હોય છે, તેવા ભારે કમિ ને પણ બંધ આપીને સમજાવીને મોક્ષમાર્ગની આરાધના કરવામાં જોડે છે. ૧૨૬. ગ્રન્થકાર શિખામણ આપે છે – પ્રભુ જીવનને વાંચજો ને શાંતિથી જ વિચાર, તત્ત્વ ચિત્તે ધારજે પ્રભુમાર્ગમાંહે વિચર, આત્મગુણ રંગી બની બીજા જનેને તાજે, પ્રભુ જીવનના લાભ ઇમ મારી શિખામણ મન. ૧૨૭ સ્પષ્ટાર્થ ––હે ભજો જી ! તમે આવા પ્રકારના ઉત્તમ પ્રભુના ચરિત્રને વાંચજે. અને વાંચીને તે દરેક બાબતમાં શાંતિથી વિચાર કરજે. તથા વિચાર કરીને તેમાંથી તત્વને એટલે સારને ચિત્તમાં ગ્રહણ કરે. તેમજ પ્રભુએ આરાધીને કહેલા સાચા માર્ગમાં વિચરજો એટલે પ્રભુએ કહેલા સાચા મોક્ષમાર્ગની આરાધના કરે. આ પ્રમાણે આત્મગુણરંગી એટલે પિતાના આત્માના ગુણમાં રમણતા કરવાથી થતા આનંદને અનુભવીને બીજા જીને પણ ભવસમુદ્રમાંથી તાર. આ પ્રમાણે પ્રભુ શ્રી તીર્થકર દેના જીવનને જાણવાથી ઘણું લાભ સમજીને તમારે તેમનું ચરિત્ર જરૂર વાંચવું જોઈએ, ને સમજવું જોઈએ. તેમજ તેમના કહ્યા પ્રમાણે વર્તવું જોઈએ. હે ભવ્ય જી! તમે આ મારી શિખામણને અવશ્ય માન. ૧૨૭ ગ્રન્થની સમાપ્તિ જણાવે છે – દેશના ચિંતામણિનો ભાગ ચોથો પૂર્ણતા, પામે અહીં વાચક લહો નિજ આત્મગુણની રમણતા; ધરણેન્દ્ર વિમલેશ્વર સુરી ચકેશ્વરી પદ્માવતી, સંધના વિને હરીને પૂજે વાંછિતતતિ. ૧૨૮ સ્પષ્ટાર્થ –આ શ્રી દેશનાચિંતામણિ નામના મહા ગ્રંથનો આ ચોથો ભાગ આ રીતે અહીં પૂરો થાય છે. હું ચાહું છું કે–તેના વાંચનારા ભવ્ય જીવે પોતાના આત્માના ગુણોની રમણતાને પામો. અને શ્રી ધરણેન્દ્ર તથા શ્રી વિમલેશ્વર દેવ (વિગરે) યક્ષે તથા ચકેશ્વરી તથા પદ્માવતી દેવી વગેરે જિનશાસન રક્ષક દેવ-દેવીઓ રત્નની ખાણ જેવા શ્રી ચતુર્વિધ સંઘના વિધ્રો(સંકટો)ને દૂર કરીને તમામ વાંછિતને પૂર્ણ કર. ૧૨૮. આ ગ્રંથની પૂર્ણતા કયારે થઈ તે જણાવે છે – લેશ્યા ગગનર આકાશ નયન પ્રમિત વિકમ વર્ષના, નેમિ પ્રભુના જન્મ દિવસે નેમિસૂરીશ્વર તણા; For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપઘસારિકૃતપન્નસૂરિ ભાગ ચેાથે દેશના ચિંતામણિ, વિનતિ સ્વીકારી શ્રાદ્ધ જેસંગભાઈ આદિક સંધની. ૧૨૯ સ્પષ્ટાર્થ - વિક્રમ વર્ષ એટલે વિકમ સંવતના લેણ્યા એટલે ૬, ગગન એટલે શૂન્ય (૦) અને આકાશ એટલે શૂન્ય (૯), તથા નયન એટલે બે એટલે સંવત ૨૦૦૬ (બે હજાર છની સાલ) માં નેમિનાથ પ્રભુના જન્મ દિવસે એટલે શ્રાવણ સુદ પાંચમના દિવસે તપગચ્છાધિપતિ સૂરિ સમ્રા પરમેપકારી શ્રી ગુરૂમહારાજ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્ય શ્રી. વિજયપધ્ધસૂરિએ શ્રી જૈનેન્દ્ર શાસન રસિક–દેવગુરૂ-ધર્મારાધક સુશ્રાવક શેરદલાલ જેસીંગભાઈ કાલીદાસ, અને તેમના ચિરંજીવી શેરદલાલ સારાભાઈ તથા મનુભાઈ વગેરેની, અને સુશ્રાવક શા ઈશ્વરદાસ મૂલચંદ, શા સૌભાગ્યચંદ ચુનીલાલ, તથા શા ચંદુલાલ (બુધાભાઈ) ચુનીલાલ વગેરે શ્રી સંઘની વિનંતિ સ્વીકારીને આ શ્રી દેશનાચિંતામણિના ચોથા ભાગની રચના કરી. ૧૨૯ ગ્રન્થકાર પોતાની ભૂલચૂકની ક્ષમા ચાહે છે – રાજનગરે વિચરતા ભૂલચૂક માફી માગતા, ભાવભક્તિ કરી નિણંદની જીવન સફલું માનતા, દેશના વિસ્તારમાં પ્રભુ શેષ જીવન ટૂંકમાં, વર્ણવ્યું આ ગ્રંથ હે મુક્તિદાયક વિશ્વમાં ૧૩૦ સ્પષ્ટાઈ–મેં આ ચોથા ભાગની રચના રાજનગર એટલે અમદાવાદ શહેરમાં કરી છે. આ ગ્રંથની રચનામાં અનુપયોગાદિથી કાંઈ ભૂલ ચૂક થઈ હોય એટલે છદ્મસ્થપણાથી જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ પણ લખાણું હોય તેની હું માફી માગું છું. અને આ ગ્રંથની રચના રૂપ શ્રી તીર્થંકર પ્રભુની ભાવભક્તિ કરીને હું મારા જીવનને સફલ માનું છું. મેં આ ગ્રંથમાં પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની દેશના વિસ્તારથી જણાવી છે, અને તે પ્રભુદેવનું પવિત્ર જીવન ટૂંકાણમાં વર્ણવ્યું છે. હું ચાહું છું કે આ ગ્રંથ વિશ્વમાં એટલે જગતના તમામ જીને મુક્તિના અવ્યાબાધ સુખને પમાડવામાં નિમિત્ત કારણ બનો. ૧૩૦ ગ્રન્થ રચનાના ફલરૂપે પિતાની ઈચ્છા જણાવે છે – રચના કરીને પુણ્ય બાંધ્યું તાસ ફલરૂપ ચાહના, એજ મારી સર્વ જીવ સાધક બને જિનધર્મના; મેક્ષના સુખને લહે હેજે પમાડે અન્યને જૈન શાસન પરમ મંગલ વિજય પામે પ્રતિદિને. ૧૩૧ For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ ૨ ] ૧૧૩ સ્પષ્ટાથે--આ ગ્રંથની રચના કરીને જે કાંઈ પુણ્યાનુબંધિ પુણ્ય મેં બાંધ્યું હેય તે પુણ્યના ફળ રૂપે હું એજ ચાહું છું કે-સર્વ જી જિનધર્મની સાધના કરનારા થાઓ, ને અંતે હર્ષથી મોક્ષનાં અવ્યાબાધ સુખને પામે, અને બીજા ને પણ મોક્ષના સુખને પમાડે. તેમજ ઉત્કૃષ્ટ મંગનું પરમકારણ શ્રીજૈન શાસન દરરોજ જય. વંતુ વર્તો. ૧૩૧ દેશનાચિંતામણિના બાકીના ભાગની રચના કરવાની ભાવના જણાવે છે— દેશનાચિંતામણિના હવે પંચમ ભાગમાં, સુમતિનાથ જિણંદની વરદેશના વિસ્તારમાં હું કહીશ ઈમ અનુક્રમે ઓગણીશ પ્રભુની દેશના, ગણેશ ભાગે જણાવીશ એહવી મુજ ભાવના. ૧૩૨ સ્પષ્ટાથે—હવે હું વર્તમાન ચોવીશીના તીર્થકરોની દેશના વગેરે અપૂર્વ બીનાને જણાવનાર શ્રી દેશનાચિંતામણિના પાંચમા ભાગમાં પાંચમા પ્રભુશ્રી સુમતિનાથ તીર્થકરની ઉત્તમ દેશના વિસ્તારથી જણાવીશ. અને એ પ્રમાણે અનુક્રમે ઓગણીશ ભાગોમાં બાકીના શ્રીપઢાપ્રભસ્વામી તીર્થંકર આદિની દેશના વગેરે બીનાને જણાવવાની (મારે) ભાવના વર્તે છે. ૧૩૨ ઇતિ તપાગચ્છાધિપતિ-શાસનસમાદ્રસૂરિચકચક્રવતિ-જગદગુરૂ-આચાર્ય શ્રી વિજ્યનેમિસૂરીશ્વરવિયાણ-શાસવિશારદ-કવિદિવાકરઆચાર્યશ્રી વિજયપધસૂરીશ્વરવિરચિત-દેશના ચિંતામણિમહાગ્રંથસ્ય ચતુર્થી વિભાગઃ For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीस्तंभनपार्श्वनाथस्तोत्रम् ॥ ॥ कर्ता-विजयपद्मसरिः॥ ॥ आर्यावृत्तम् ॥ पणिवइऊणं सुमई, मुमइदयं नेमिमूरिगुरुचरणं ॥ सिरियंमणपासथवं, पणेमि परमप्पमोएणं सिरिथंभणपहुबिंबं, गयचउवीसाइ सोलसजिणस्स ॥ तित्थेसरस्स समए, आसादीसावयवरेणं कारवियं तह केई, कहंति सिरिकुंथुनाहनिणसमए। धणिएण मम्मणेणं, कारविया पासपहुपडिमा ॥ ३ ॥ उवएससित्तरीए, कहिय मिणं रामविहियझाणेणं ॥ जलहिजलथंभणाओ, विहियं जं थंभणक्खाए तं सिरिथ्मणपासं, पणमंताणं पमोयमरियाणं ॥ सिद्धी रिद्धी बुड़ी, नियमा होज्जऽच्चगाणं च ॥ ५ ॥ धरणिंदकहियविहिणा, ऽऽयरियामयदेवमूरिणा विवं ॥ पयडिय मेयं सेढी-तडाउ तहसणेण तया । देहामो पणहो, गुरुणो गुरुमुणियपासवुत्तो।। संघो थंमणयपुरं, तहिं पमोया निवासी तत्तो थंभणपासो, ति नाम विइयंति कारणाइ दुवे ॥ तं समरामि हरिसा, सिरिथंभणपास मणुदियई ॥८॥ धण्णा भव्वा पासं, पूअंति थुणंति भत्तिभरहिअया ॥ पासपयंषुयलीणा, घण्णा सरणागया धण्णा सा जीहा सहला मे, जीए थवणं कयं तुह पयाणं ॥ तं चित्तं सुकयत्थं, तईयझाणं कयं जेणं ॥ १० ॥ सहलाई नयणाई, ताई जेहिं च तं पहू दिवो ॥ तं पूइओ पमोया, जेण करो दाहिणो धण्णो भत्तिमरियहियएणं, दिही विणिवेसिया मए विंबे ॥ थंभणपासप्पहुणो, वियसियदेहो तो जाओ ॥ १२ ॥ For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ ११५ શનચિંતામણિ શામ ] सम्मण्णाणजलेणं, विमलं विहियं च चित्तरयण मिणं ॥ भवयकसायविरत्ती, जाया जिणमग्गमावरई सयणढाणं सप्पी, कय पप्पा भावणाहि पवराहिं॥ तह भाविओ मुणीणं, भत्तीए वासियं हिअयं ॥ १४ ॥ सप्पीभूया मित्ती, समसभूएसु मज्न नाहऽज्ज ॥ अंगंगीभावगओ, गुणाहिअसु पमोओ य ॥ १५ ॥ पहुसो चित्ते परिश्र, किलिस्समाणेसु तिन्वकारुणं ॥ जीवेसु दढीभूयं, उवेक्षणं दुबिणीएमुं । ॥ १६ ॥ सइय सुक्खदुक्खे, ओयासिण्णं च निचलीभूयं ॥ परिणइगओ वि पसमो, परिचिइपगयो य संवेगो ॥ १७ ॥ परिसंथु भो य सिग्धं, भवनिवेओ दयागुणो पगुणो ॥ अत्यिक सणुगुणियं, गुरुभत्ती वुड्डीसंपत्ता ॥ १८ ॥ खेत्तीभूया संजम-तब ति परिमाविलोयणे मुगुणा ।। सिरिथंभणपहुपडिमा, तारिसगुणदाइणी मज्झं ॥ १९ ॥ सिरिहेमचंदगुरुणो, दिक्खागणम्मि यमतित्यम्मि ॥ पत्तीसहिया उस्सया, विकमवरिसाण ठियपि ॥ २० ॥ तं जगगुरु पासपह, भवसायरपवहणं मए पत्तो । सत्तो भग्गो मोहो, जाया संती पणम्मि थिरा ॥ २१ ॥ जह मंतपहावेणं, सप्पाइविसं पणासए सिग्धं ॥ यंभणपासपलोया, नासइ तह विसयविसपसरं ॥ २२ ॥ विक्खिप्पह मेहघडा, जहा निलेणं तहेव माणेणं ॥ थंधणपासपहूणं, कोहाइकसायमेहघडा ॥ २३ ॥ थंभणपास ! तुहा णा, मह पाणा मे तवो महाजोगो ॥ परमपयं पि तुहाणा, ऽभिदत्यपयाणकप्पलया ॥ २४ ॥ सिरिथंभणपास ! सया, तुह नामं सव्व विग्यसोयहरं ।।। अन्भुअयदया पूया, समाहिसंपायणं सरणं ॥ २५ ॥ निम्मलदसणकरणं, तुह मुह कमलप्पलोअणं मुहयं ॥ पणिवाओ पावहरो, थवणं घणकम्मसत्यहरं ॥ २६ ॥ For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ११४ [ भी qिornarतेसि जम्मं सहलं, जे पृएन्ति पमोयभत्तिभरा ॥ सुमरंति पलोएन्ति स्थुणंति पणमंति पइदियह ॥ २७ ॥ तुह सासणरागेणं, जह मह परिरंजियाउ सगधाऊ ॥ तह मह रागो किज्जलं, सिवलच्छी सासया सगुणा ॥ २८ ॥ तइ देवम्मि विसुद्धे, गुरुम्मि तह सासणे परा मत्ती ॥ होज्जा तुह प्पसाया, भवे भवे भावणा मज्झ ॥ २९ ॥ सरणागओऽम्हि मीओ. कुज्जा ताणं तईयदासस्स ॥ नेह परत्य वि नाहो, तमं तर णो मए मण्णो ॥ ३० ॥ तुज्झ पहावा हीणा, चिंतामणिकामधेणुकप्पलया ॥ कप्पामा ऽवि जम्हा, न ते समत्था सिवपयाणे थंभणपासं सययं, तिकालं झाअए पवरसीलो ।। विहिणा जो थिरहियओ, सो नियपरमह भो होना ॥ ३२ ॥ नहमुण्णजुयविवपिए, निदे पक्खे सिए चउत्थीए । सोलवरिसववहाणा, दिदं तुइ पास ! मुहकमलं ॥ ३३ ॥ धण्णा पेक्खंति नरा, धुणंति धण्णा कुणंति पयभत्तिं ॥ धण्णा सरंति भावा, धण्णा सज्झाणसंलीणा ॥ ३४ ॥ नहमुण्णजुयक्खिमिए, बरिसे सिरिनेमिनाहजम्मदिणे ॥ सिरिमूरिमंतसरणं, किच्चा मनोवसग्गहरं ॥ ३५ ॥ पाईणथंभतित्थे, अहुणा, खंभायनाममुपसिद्धे ॥ भवजिणालयकलिए, पवरायरियाइजम्मथले तवगच्छंबरदिणयर-जुगवरसिरिनेमिमूरिसीसेणं ॥ पउमेणायरिएणं, सिरिथंभणपासमत्तेणं सिरिथंभणपासथवो, रइओ लच्छीप्पहस्स पढण ॥ भव्या पढिय पमोया, लहंतु पहुसेवणा सिदि ॥ समाप्तं श्रीस्तंभनपार्श्वनाथस्तोत्रम् ।। For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ શો નમ: બા ( જુવા) વાર્ષિના પાવાગ્યા | || નમો નમ: लोकोत्तरकल्पवृक्षावधिकप्रभाव श्रीजैनेन्द्रशासनगगनदिनमणि-प्रभूत तीर्थोद्धारक-बालब्रह्मचारिपरमोपकारि-सद्गुरुवर्यश्रीमद्विजय પૂજ્યપાદ-પ્રાતઃસ્મરણીય-તપગચ્છાધિપતિ- આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરવિયાણુ-“ આચાર્ય શ્રી વિજય પદ્યસૂરીશ્વર વિરચિત – શ્રી દેશના ચિંતામણિ ભાગ પાંચમ ૦૦૦૦( શ્રી સુમતિનાથપ્રભુની દેશના ) ગ્રંથકાર-ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ તથા ચાર અનુબંધનું સ્વરૂપ જણાવે છે— મંગલાચરણ છે | હરિગીત છંદ છે શ્રી સુમતિનાથ જિણંદ વંદી નેમિસૂરીશ ચરણને, દેશનાચિંતામણિના પ્રવર પંચમ ભાગને, હું રચું તેમાં કહીશ શ્રી સુમતિપ્રભુની દેશના, ત્રણ ભવેના તત્વને સાધી લહે શિવ ગુણિજના ! ૧ સ્પષ્ટાર્થ–હું વર્તમાન વીશીના શ્રી સુમતિનાથ નામના પાંચમા તીર્થકર તથા મારા પરમોપકારિ પૂજ્યપાદ ગુરૂવર્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીને વંદન કરીને આ શ્રી દેશનાચિંતામણિ નામના મહા ગ્રંથના ઉત્તમ પાંચમા ભાગની રચના કરૂં છું. હું આ પાંચમા ભાગની અંદર પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથપ્રભુની દેશના વિસ્તારથી કહીશ. તે સાથે તેમના જીવનને અનુસરીને સમ્યકત્વની પ્રાપ્તિથી માંડીને ટૂંકામાં ત્રણ ભનું પણ (૧) વર્ણન કરીશ. હે ગુણવંતા ભવ્ય છો! તમે તે ત્રણ ભાના સારને સમજીને અને તે પ્રમાણે વર્તીને મુક્તિના સુખોને અનુભવજે. ૧ For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસુકૃિત આ શ્લેાકમાં ગ્રંથની શરૂઆતમાં ગ્રંથની નિવિદ્મપણે સમાપ્તિ કરાવનાર મંગલાચરણુ છે. આ ઇરાદાથી મંગલાચરણ શ્રી સુમતિનાથ તીર્થંકરને તથા મારા ગુરૂને વંદન કરવારૂપ મંગલાચરણ કર્યું છે. અને શ્રી સુમતિનાથપ્રભુની દેશના આ ગ્રંથમાં કહીશ. આ વચનથી ગ્રંથમાં અભિધેયતા એટલે કહેવાની હકીક્ત જણાવી છે. તથા “ ગુણીજના ” આ પદથી જિજ્ઞાસાદિ ગુણેાવાળા ભવ્ય જીવેને આ ગ્રંથના અધિકારી (૨) તરીકે જણાવ્યા છે તથા શિવ પદ્મવડે આ ગ્રંથની રચના કરવાનુ ફૂલ (૩) જણાવ્યુ` છે. તથા સાધ્યું–સાધનરૂપ સંબંધ (૪) જાણવા. એ પ્રમાણે ટુંકાણમાં અનુબંધ ચતુષ્ટય જાણવા. આ સંબંધિ વિશેષ બીના આ દેશનાચિંતામણિ મહાગ્રંથના ત્રીજા ભાગમાં વર્ણવી છે. ૧. શ્રી વિજયસેન રાજાનું સ્વરૂપ એ શ્લેાકેામાં જણાવે છે— આજ જમ્મૂદ્દીપ પૂર્વ વિદેહ વર પુષ્કલાવતી, શંખપુરમાં વિજયસેન નરેશ નામે નરપતિ; અન્યત્ર ધાતકીર ખંડ પૂવિદેહની શીતાત્તરા, પુષ્કલાવતીપ પુડિરિકણી ભૂપ॰ અતિમલ ગુણધરા. २ સ્પષ્ટાઃ—તમામ દ્વીપ અને સમુદ્રોની મધ્યમાં રહેલ જ ખૂદ્વીપની મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલુ છે તે મહાવિદેહ ક્ષેત્રની વચમાં મેરૂ નામના એક લાખ યેાજન ઉંચા પર્વત આવેલા છે, તેની પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ આવેલ છે. તે પૂર્વ મહાવિદેહમાં ઉત્તર દિશાની આઠે અને દક્ષિણ દિશાની ૮ મળીને સેાળ વિજયા આવેલી છે. તેમાં દક્ષિણ દિશામાં આવેલી આઠ વિજયામાંની છેલ્લી પુષ્કલાવતી નામની ઉત્તમ વિજય આવેલી છે. તે વિજયમાં શ`ખપુર નામનું નગર છે. તે નગરમાં વિજયસેન નામના રાજા રાજ્ય કરતા હતા. આ પ્રમાણે ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્રમાં કહેલુ છે. આ ખામતમાં બીજા સપ્તતિશત સ્થાનક પ્રકરણાદિ ગ્રંથામાં એમ કહ્યું છે કે જમૂદ્વીપને ફરતા લવણુ સમુદ્ર આવેલે છે અને તેને ફરતા ઘાતકીખંડ આવેલા છે. આ ઘાતકીખંડમાં (૨) પૂર્વ તરફના મહાવિદેહમાં (૩) શીતેાત્તરા (૪) એટલે શીતા નદીની ઉત્તરમાં આવેલ પુષ્કલાવતી (૫) નામની પુંડરીકિણી (૬) નામની નગરી આવેલી છે. તે નગરીમાં દાનાદિચુણેાથી શેાભાયમાન રાજા (૭) અતિખલ (૮) રાજ્ય કરતા હતા. ૨. ભુજવીય ભૂષિત એહ ભ્રુપને સૈન્ય કેવલ રાજ્યની, શાભા પણ ના યુદ્ધ કાજે ધમતિ અતિ તેહની; રાણી સુશીલ સુદર્શના વરદર્શના શુભદના, દેખતી ઉઘાનમાં જાતા જનાને નગરના, For Personal & Private Use Only ૩ Page #490 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમે ] સ્પષ્ટાર્થ –અભુત બાહુબલથી શોભાયમાન આ વિજયસેન અતિઅલીરાજાને સૈન્ય તે ફક્ત રાજ્યની શોભા માટે જ હતું. પરંતુ યુદ્ધ કરવાને માટે નહેતું. કારણ કે આ રાજાની ધર્મમાં ઘણી બુદ્ધિ હતી. યુદ્ધ મનુષ્યોના નાશ માટે થાય છે માટે આ રાજા યુદ્ધને ચાહતો નહોતો. છતાં પ્રજાના રક્ષણ માટે સૈન્ય ઉપયોગી હોવાથી આ રાજાએ સિન્ય રાખ્યું હતું. આ વિજયસેન રાજાને સારા શીયલ આદિ ગુણોથી શોભાયમાન અને જેનું દર્શન (જેવું) મહા મંગલકારી છે, તથા સારા સમ્યગ્દર્શન ગુણને ધારણ કરનારી સુદર્શના નામે રાણી હતી. તે સુદર્શના રાણીએ એક વખત નગરના લોકોને ઉદ્યાન (બગીચા) તરફ જતા જોયા. ૩. સુદર્શના નામે રાણી ઉદ્યાનમાં જતી આઠ નારીથી સેવા કરતી સ્ત્રીને જુવે છે તેનું સ્વરૂપ બે કલેકેમાં જણાવે છે – હાથિણી પર બેસતી ઉદ્યાનમાં તે ઠાઠથી, આવતી જતી અચાનક ભવ્ય આઠે નારથી; પરિવરેલી નારને પૂછાવતી નાજર કને, પછી વિનયથી તેહ રાણીને કહે વૃત્તાંતને. સ્પષ્ટા–રાણીએ બગીચા તરફ જતા નગરના લેકેને જેવાથી તેનું કારણ દાસી મારફત પૂછાવતાં જાણ્યું કે લોકે આજે ઉત્સવનો દિવસ હોવાથી ઉદ્યાનમાં જાય છે. આ જાણીને સુદર્શના રાણી પણ હાથિણી ઉપર બેસીને મોટા ઠાઠમાઠથી ઉદ્યાનમાં આવી પહોંચી. તે વખતે રાણીએ અચાનક એક સુંદર સ્ત્રીને જોઈ. તે સ્ત્રીની આઠ સ્ત્રીઓ સેવા કરી રહેલી હતી. તે આઠે સ્ત્રીઓએ સુંદર વસ્ત્રાભૂષણે ધારણ કરેલા હતા. આ પ્રમાણે સેવા કરાતી તે સ્ત્રીને જોઈને રાણીને તે સ્ત્રી કેણ છે? વગેરે બીનાને જાણવાની તીવ્ર ઈચ્છા થઈ. તેથી રાણીએ પોતાના એક નાજર એટલે હજૂરી આની મારફત તેને હકીક્ત પૂછાવી. તેથી તે હજુરીઆએ પણ ત્યાં જઈને વિનયપૂર્વક તે સ્ત્રીની હકીક્ત પૂછીને રાણી પાસે આવીને તેની હકીકત આ પ્રમાણે કહી. ૪ અહીનાં પ્રતિષ્ઠિત શેઠ નંદીષેણની પત્ની ભલી, નામ તાસ સુલક્ષણા બે પુત્રની માતા વળી, પ્રત્યેકને સ્ત્રી ચાર ગણતા આઠ બંનેની થતી, ભક્તિ કરવા સાસુની તે સર્વે અહીંયા આવતી... સ્પષ્ટાર્થ –આજ નગરમાં નંદીષેણ નામના એક પ્રસિદ્ધ શેઠ રહે છે, તે શેઠની આ સુલક્ષણ નામની સુંદર ગુણવંતી પત્ની છે. તે સુલક્ષણા બે પુત્રની માતા છે. તે બંને પુત્રોમાંના દરેકને ચાર ચાર પત્નીઓ છે. એટલે આ સુલક્ષણને કુલ આઠ પુત્રવ(વધુ) છે. તે સઘળી વહુઓ પોતાની સાસુની દાસીની પેઠે હંમેશાં સેવા કરે છે. તે ૫ For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધરિકૃત આઠે પુત્રવધૂઓ આજે આ ઉદ્યાનમાં ઉત્સવને પ્રસંગ હોવાથી આવી છે. અને પિતાની સાસુની સેવા કરે છે. આ પ્રમાણે તે હજૂરીઆએ આવીને સુદર્શના રાણીને હકીક્ત જણાવી. ૫ સુદર્શના રાણીને પુત્ર નહિ હોવાથી તેને થયેલા એક ગર્ભિત વિચારાદિની બીના ચાર કેમાં જણાવે છે – સાંભળી ઇમ ચિંતવે અતિ ખિન્ન હૃદય સુદર્શન, સર્વ સ્ત્રીમાં ધન્ય આજ સુલક્ષણા મુખ પુત્રના; દેખતી તસ સુત વધૂઓ જેહના પદ સેવતી, ધિક્કાર છે મારા સમીને જે સુતાદિ ન પામતી. સ્પષ્ટાથ–સુદર્શના રાણી–તે હજુરીયાએ કહેલી બીનાને સાંભળીને હૃદયમાં બે પામીને આ પ્રમાણે વિચારવા લાગી કે–સર્વ સ્ત્રીઓમાં આ સુલક્ષણા સ્ત્રી ધન્ય છે કારણ કે જેણે પુત્રના મુખ જોયાં છે. એટલું જ નહિ પરંતુ જેની વિનયાદિ ગુણવંતી પુત્રવધૂઓ પણ સેવા કરે છે. જેણે પુત્રનું સુખ પણ જોયું નથી, તે મારા જેવી સ્ત્રીઓને ધિક્કાર છે. કારણ કે પુત્ર વિનાની સ્ત્રીનું જીવિત ફેગટ છે. ૬ મુજ ઉપર પતિ પ્રેમ પુષ્કલ તેય મુજ જીવિત વૃથા, પુણ્યવંતીનાજ અંકે ખેલતા સુત હરે વ્યથા ફળ વિનાની વેલડી જલ હીન ગિરિના જેહવી, તનય વિણ નિંદનીય નારી શોચનીય વિચારવી. સ્પાર્થ –જે કે મારા ઉપર પતિને ઘણે પ્રેમ છે તો પણ મારું જીવતર નકામું છે, કારણ કે મારે એક પણ પુત્ર નથી. જે ભાગ્યશાળી સ્ત્રી હોય તેના જ ખેાળામાં પુત્ર કીડા કરે છે અને તેની પીડાને દૂર કરે છે. જે સ્ત્રીને એક પણ પુત્ર નથી તે સ્ત્રી ફળ વિનાની વેલની પેઠે શોભતી નથી. તેમજ પાણી વિનાના ઉજડ પર્વતની જેમ શોભા વિનાની લાગે છે. માટે પુત્ર વિનાની સ્ત્રી લોકમાં નિંદાને પામે છે. તેમજ તે શોચનીય એટલે શેક કરવા લાયક છે. એમ જાણવું. ૭ જે ન પામે તનય જન્માદિક-મહોત્સવ તેહને, શા કામના? બીજા મહત્સવ ઈમ હૃદયમાં ખેદને, ધારી સ્વભુવને આવતી સખિ આદિનેય વિસર્જતી, શમ્યા વિષે આળોટતી મૂકે નિસાસા પણ અતિ. ૮ સ્વાર્થ-જે સ્ત્રી પુત્રનો જન્મ મહોત્સવ વગેરે એટલે પુત્રનું નામ પાડવાને મહોત્સવ, પુત્રના વિવાહ મહોત્સવ વગેરે શુભ પ્રસંગેને જેવા પામતી નથી તેવી અને For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] બીજા મહેન્સ શા કામના ? આવા વિચારથી આ સુદર્શન રાણીના હૃદયમાં ઘણો શેક થયો. શેકાતુર થએલી અને તેજ કારણથી કરમાએલા (ઉદાસીન) મુખવાળી તે સુદર્શના રાણીએ પોતાના મહેલમાં આવીને પોતાની સખીઓ વગેરેને વિસર્જન કર્યા એટલે સ્વસ્થાને જવા રજા આપી. પછી તેમના ગયા બાદ તે રાણી જળ વિનાની માછલીની જેમ પથારીમાં પડીને આળોટવા લાગી. તેમજ પુત્ર નહિ હવાના દુખને લીધે ઘણા નસાસા નાખવા લાગી. ૮ હિમ પીડિત પદ્મિની જિમ પ્લાન તે ના બેલતી, - ખાતી ને કંઈ શૃંગાર તજતી ન્યતા ધરતી હતી; પરિવાર વચને ભૂપ જાણી તાસ મહેલે આવતા, પ્રનેત્તરેથી અંતમાં સુત હેતુને અવધારતા. બાથ –હીમ (ઠાર) પડવાથી કરમાલી કમલિની જેમ નિસ્તેજ (કાળી) જણાય છે તેવી રીતે પુત્ર નહિ હોવાથી થએલા શોકને લીધે કરમાઈ ગએલા મુખવાળી તે સુદર્શના રાણી કાંઈ પણ બોલતી નથી, ને ખાતી પણ નથી. તથા પહેરેલાં શણગારેને (ઘરેણાને) ત્યાગ કરે છે અને મૂઢની પેઠે બેભાન બની જાય છે. જ્યારે વિજયસેન રાજાએ દાસી વગેરે પરિવારના કહેવાથી સુદર્શના રાણીના આવા સમાચાર જાણ્યા, ત્યારે તે રાજા રાણીના મહેલમાં આવ્યા, ને ત્યાં તેમણે રાણીને અનેક રીતે સમજાવીને પૂછયું કે શું તને કેઈએ ખરાબ વચને કહ્યાં છે? કે શું કેઈએ તારી આજ્ઞા માની નથી? વગેરે પ્રશ્નો પૂછીને છેવટે રાજાએ રાણીના કહેવાથી જાણ્યું કે પિતાને પુત્ર નહિ હોવાથી રાણી આ પ્રમાણે શેકાતુર થએલ છે. ૯ વિજયસેન રાજાએ રાણીને આપેલ આશ્વાસન આદિની બીને જણાવે છે– કાર્યસિદ્ધિ દેવથી હે દેવિ ! નિશ્ચય જાણજે, તેહની આરાધનાથી ઈષ્ટ સિદ્ધિ માનજે, એમ નૃપ આશ્વાસતા કુલદેવીને આરાધતા, પુત્રનું વરદાન આપી દેવી અંતહિંત થતા. ૧૦ સ્પષ્ટાથે-તે વખતે રાણીને સમજાવતાં રાજાએ કહ્યું કે પુત્ર થ કે ન થવે તે ભાગ્યાધીન છે છતાં પણ હે દેવી! દેવની સેવાથી તેમની પ્રસન્નતાથી કાર્યની સિદ્ધિ થાય છે એ તમે નક્કી જાણજે. કારણ કે દેવની ભાવપૂર્વક આરાધના કરવાથી પિતાના મને વાંછિત કાર્યની સિદ્ધિ અવશ્ય થાય છે. આવી રીતે રાણીને આશ્વાસન આપ્યું. ત્યાર પછી રાજાએ પુત્રની પ્રાપ્તિ માટે પોતાની કુલદેવીની આરાધના કરી. આહાર પાણીને ત્યાગ કરીને રાજા કુલદેવીના ધ્યાનમાં રહ્યો. રાજાને ૬ ઉપવાસ થયા. તે વખતે રાજાની દઢતા For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધરિકતજાણીને કુલદેવી રાજા ઉપર પ્રસન્ન થઈ. તેથી દેવીએ પ્રગટ થઈને રાજાને કહ્યું કે હે રાજા તમે વરદાન માગે. તે વખતે રાજાએ નમસ્કાર કરીને દેવીને કહ્યું કે મને એક ઉત્તમ પુત્ર આપે. આ સાંભળીને દેવી ઉત્તમ પુત્ર થવાનું વરદાન આપી અદશ્ય થઈ ગઈ. ૧૦ કુલદેવીએ આપેલું પુત્ર લાભનું વરદાન જાણીને રાણીને પ્રકટ થયેલ હર્ષાદિની બીના જણાવે છે – નૃપ કને રાણી સુણી આ વાત બહુ રાજી થતા, બીજે દિને તસ કુક્ષિમાં વર સુર ચવીને ઉપજતા; કેસરીસિંહ સ્વન દેખી નાથને ફલ પૂછતા, હશે તનેય બલવંત તારે” એમ તેહ જણાવતા. ૧૧ સ્પષ્ટાર્થી–ત્યાર પછી સંૉષ અને હર્ષને પામેલા રાજાએ રાણી પાસે આવીને આ વાત જણાવી. તેથી રાણી ઘણો હર્ષ પામી. અને બીજે જ દિવસે તે સુદર્શના રાણીની કુખને વિષે કોઈ ઉત્તમ દેવ દેવલોકમાંથી અવીને ઉત્પન્ન થયો. તે વખતે રાણીએ મને વિષે પિતાના મુખમાં પ્રવેશ કરતા કેસરીસિંહને જે. આવા વમને જોઈને જાગ્રત થએલી (જાગેલા) રાણીએ રાજાને આ સ્વમનું ફલ પૂછ્યું. તે વખતે રાજાએ જણાવ્યું કે આ સ્વમ એમ જણાવે છે કે તારી કૃખને વિષે મહા બળવાળો પુત્ર ઉત્પન્ન થયેલા છે. ૧૧ બે શ્લેકમાં ઉત્તમ ગર્ભથી થતા ઉત્તમ દેહલાઓ વગેરે બીના જણાવે છે – રાણી સુણી રાજી થતા રજની વીતાવે જાગતા, ગર્ભ વધતા તેમને વર દેહલાઓ ઉપજતા અભય આપું સર્વને નગરે અમારી ઘોષણા, જિનમંદિરે ઉત્સવ કરાવું એવી મુજ ભાવના. ૧૨ સ્પષ્ટાર્થ –રાજાએ કહેલી આ વાત સાંભળીને રાણી સુદર્શન ઘણે હર્ષ પામી. ત્યાર પછી રાણીએ બાકીની રાત જાગીને પસાર કરી. કારણ કે સારૂં સ્વમ આવ્યા પછી જો ઉંઘી જાય તો તે સારા સ્વમનું ફળ મળે નહિ. અનુક્રમે રાણીની કુક્ષીને વિષે ગર્ભ વધવા લાગે. તે વખતે રાણીને જે ઉત્તમ દેહલાઓ થવા લાગ્યા. તે આ પ્રમાણે-હું સર્વ જીને અભયદાન આપું અને આખા નગરની અંદર અમારી એટલે કેઈ પણ જીવને મારે નહિ એવી ઘોષણા કરાવું. (ઢોલ વગડાવીને પ્રજાને જાહેર કરાવું) તથા જિન મંદિરમાં એટલે દેરાસરમાં મોટા ઉત્સવ કરાવું એવી એવી શુભ ભાવનારૂપ દેહલાએ રાણીને થવા લાગ્યા. ૧૨ ગર્ભ ઉત્તમ હોય તે ઉત્તમ પ્રકટતા દેહલા સ્વપ્નાર્થને વરદાનને સાચા ઠરાવ દેહલા; For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ કશનચિંતામણિ ભાગ પાંચમ ] એમ બેલી બ્રૂપ પૂરે તે સર્વે દેહલા, ઉચિત સમયે સુતરયણને જન્મ આપે તે ભલા. ૧૩ સ્પષ્ટાર્થ –આ પ્રસંગે યાદ રાખવું જોઈએ કે—જે ગર્ભમાં ઉત્તમ જાતિને જીવ આવ્યું હોય તે જ ઉપર જણાવ્યા તેવા પ્રકારના ઉત્તમ દેહલાઓ ઉત્પન્ન થાય છે. અને આ દેહલાઓ સ્વપ્નના અર્થને તેમજ દેવતાના વરદાનને સાચા જણાવે છે. એમ જ્યારે રાણીએ રાજાને પિતાના દેહલાએ જણાવ્યા ત્યારે સજાએ રાણીને જણાવ્યું. આ પ્રમાણે રાણીને જણાવીને રાજાએ તે સર્વે દેહલાઓ પૂરા કર્યા કારણ કે દેહલાઓ પૂરા કરવામાં ન આવે તે ગર્ભવતીને તેની ઉલટી અસર થાય છે અને તેથી શરીર સુકાતું જાય છે. આ સ્થિતિમાં કેટલાક કાલ વીત્યાબાદ યોગ્ય અવસરે ઉત્તમ ગુણવંતી રાણીએ ઉત્તમ પુત્ર રત્નને જન્મ આપે. ૧૩ વિજયસેન રાજાએ કરેલ પુત્રનો જન્મોત્સવ વગેરે બીના જેણુવે છે– ભૂપ ઇચ્છિત દાન આપી પુત્ર જન્મોત્સવ કરે, - તે પ્રમાણે નગરવાસિ લેક પણ ઉત્સવ કરે; સ્વપ્નાનુસારે પુરૂષસિંહ સુત નામ પાડે નરપતિ, અનુક્રમે તે વૃદ્ધિ પામી રૂપથી શોભે અતિ, . ૧૪ સ્પષ્ટાર્થજ્યારે રાજાએ વધામણી દેનાર પાસેથી પુત્રને જન્મ થયો છે એવું જાણ્યું, ત્યારે ઘણા વર્ષથી તેને દાન દઈને પુત્રને જન્મ–મહોત્સવ કર્યો. તે પ્રસંગે નગરના લોકેએ પણ રાજપુત્રને જન્મ–મહત્સવ આનંદપૂર્વક ઉજવ્યો. ત્યાર પછી રાજાએ રાણીએ વપ્નમાં સિંહ જે હત” તેને અનુસારે પુત્રનું પુરૂષસિંહ એવું નામ પાડયું. અનુક્રમે જેમ જેમ તે પુત્ર વૃદ્ધિ પામતો ગયો તેમ તેમ પુત્રનું બેલ વગેરે વધવા લાગ્યા. તેની સાથે રૂપ તેજ વગેરે પણ વધવા લાગ્યા. તેથી કુમાર રૂપાદિગુણોથી ઘણા શોભવા લાગ્યા. રાજાએ રાજપુત્રને ભણાવીને બધી રાજાને કળાએ શીખવી. ૧૪ . પુરૂષસિંહકુમારનાં લગ્ન વગેરેની હકીક્ત જણાવે છે – જનક સુતને આઠ નૃપ કન્યા પ્રવર પરણાવતા, કુંવર કીડાદિક તણા સુખમાં દિવસ વીતાવતા; એકદા કીડાકરણ ઉદ્યાનમાં તે આવતા, ભવ્યરૂપ સમાદિ ભૂષિત વિનયનંદના દેખતા. ૧૫ સ્પષ્ટાથે –ત્યાર પછી જ્યારે રાજકુમાર પુરૂષસિંહ યુવાવસ્થાને પામ્યા ત્યારે રાજાએ પુત્રને આઠ રાજકુમારીઓ સાથે મોટી ધામધૂમપૂર્વક પરણાવ્યો, ત્યાર પછી રાજકુંવર પણ તે રાજકન્યાઓ સાથે કીડા કરવી વગેરે સુખમાં પિતાને કાળ આનંદપૂર્વક પસાર કરવા For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપરિક લાગ્યા. એક વખત રાજકુમાર ક્રીડા કરવાને માટે નગર બહાર ઉદ્યાનને વિષે આવ્યા. તે વખતે તે કુમારે સુંદર રૂપવાળા તથા શમાદિ એટલે શીલ, શમતા, સંયમ, ગંભીરતા, સરલતા વગેરે ગુણોથી શોભાયમાન શ્રીવિનયનંદન નામના આચાર્ય મહારાજને જોયા. ૧૫ ક્રીડા કરવા ગએલા પુરૂષસિંહકુમાર સૂરિ મહારાજને જોઈને જે વિચાર કરે છે તે ત્રણ કેમાં જણાવે છે – કુંવર રેમાંચિત બની ક્ષણવાર એમ વિચારતા શિયલ વેશ્યાની કને ને ચેર પાસે નિવસતા; નિધિતણું છુપાવવું યુવાન બીલાડા કને, અમૃતરક્ષણ જેમ ન બને ક્ષેમ ડાકણની કને. ૧૬ સ્પષ્ટાર્થ – આચાર્ય મહારાજને જોઈને ક્ષણવાર રોમાંચિત થઈને રાજકુંવર પુરૂષસિંહ કુમાર આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. કે-આ મુનિ સુંદર રૂપવાળા અને પૂરી જુવાનીથી દીપે છે. આવી જુવાનીમાં વિષયવાસનાઓ રોકવી તે કાર્ય ઘણું મુશ્કેલ જણાય છે. કારણ કે આ અવસ્થામાં વિષય વાસનાઓને જીતવી તે કાર્ય તો વેશ્યાની પાસે શિયલવ્રતના પાલન જેવું બહુજ મુશ્કેલ છે. અને ચારની હાજરીમાં નિધિ એટલે દ્રવ્યના ભંડારને છૂપાવી રાખવાની પેઠે તથા યુવાન એટલે જોરાવર બીલાડાની પાસે અમૃતનું રક્ષણ કરવાની જેવું તેમજ ડાકણુના પંજામાં સપડાઈને પિતાનું રક્ષણ કરવાના કાર્ય જેવું બહુજ મુશ્કેલ (આ કાર્ય) છે. ૧૬ તેમ મુનિનું રૂપ યૌવન કામહેતુ જણાય છે, તોય ગુરૂત્રત ધારણા મુશ્કેલ તિમ દેખાય છે, હેમંતમાં હિમ તાપ ગ્રીષ્મ તેમ ઝંઝાવાત એ, વર્ષ ક્ષણેજ સહાય પણ ના કામના તેફાનને, સ્પાઈ–ઉપર જણાવ્યા પ્રમાણે આ મુનિનું રૂપ તથા યૌવન કામના એટલે વિષય ક્રીડાના કારણરૂપ જણાય છે. તેથી તેમને આ મોટા મહાવતેનું ધારણ કરવું. તે મુશ્કેલ જણાય છે. કારણ કે ભર શિયાળામાં સખત ટાઢ સહન થઈ શકે, સખત ઉનાળાની અંદર સૂર્યને આકરા તાપ પણ સહન કરી શકાય, તેમજ ચોમાસાની અંદર ઝંઝાવાત એટલે પવનના સપાટાની સાથે પડતા ધોધમાર વરસાદનું તોફાન સહન કરી શકાય, પરંતુ ભર જુવાન અવસ્થાને વિષે આ કામદેવના તેફાનને સહન કરી શકાતું નથી. કહેવાને સાર એ છે કે યુવાવસ્થામાં વિષયોને જીતવાનું કામ ઘણું મુશ્કેલ છે. ૧૭ તેય તેને જીતનાર સૂરિ દીઠા પુણ્યથી, માતા-પિતાદિકની પરે હિમહેતુ એ છેટું નથી; For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શનાચિંતામણિ ભાગ પાંચમ ] ઈમ વિચારી તેમની પાસે કુંવર ઝટ આવતા, | ઉલ્લાસથી કર સીસ નામી પૂજ્ય ગુરૂને વંદતા. સ્પષ્ટાથ–પહેલાં કહ્યા પ્રમાણે કામદેવને છત મુશ્કેલ છે છતાં પણ આવા દુર્જય કામદેવને જીતનારા સૂરિ મહારાજને આજે મેં મારા પ્રબલ પુણ્યના ઉદયથી જોયા. આ આચાર્ય મહારાજ માતા પિતાની પેઠે હિતહેતુ એટલે કલ્યાણના કારણ છે એમાં કાંઈ ખોટું નથી અથવા આ વાત તદ્દન સાચી છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રી પુરૂષસિંહ રાજકુમાર જલદી ગુરૂની પાસે આવ્યા. અને તેમણે અતિ હસપૂર્વક પિતાના મસ્તકને તથા હાથને નમાવીને ગુરૂ મહારાજને વંદન કર્યું. ૧૮ ગુરૂએ આપેલા ધર્મલાભનું ખરું રહસ્ય જણાવે છે – ધર્મલાભાશીર્વચનથી કુંવર આનંદિત બને, કલ્યાણ અંકુર મેઘ જે ધર્મલાભ વિચારીએ જિન ધર્મ સાચો તેહ પામી શિવ લહે તસ તત્ત્વ એ, લાભ અર્કાદિકત તે સત્ય લાભ ન જાણુએ. ૧૯ સ્પષ્ટાથ–રાજકુમારે ગુરૂને વંદન કર્યું ત્યારે આચાર્ય મહારાજે કુમારને ધર્મલાભ રૂપી આશીર્વાદનાં વચન કહ્યાં. તેથી કુમારને ઘણે આનંદ થશે. કારણ કે આ ધર્મલાભ રૂપી આશીર્વાદ જીવને પોતાના કલ્યાણ અથવા કુશળરૂપી અંકુરાને અંકુરિત કરવામાં મેઘ (વરસાદ) જેવું છે. જેમ મેઘના પાણીથી વનસ્પતિનું બીજ અંકુરિત થાય છે તેમ આ ધર્મલાભ રૂપી મેઘના પાણીથી જીવનું કલ્યાણ થાય છે. ગુરૂના ધર્મલાભના વચનથી સમજવાનું એ કે તમે શ્રીજિનધર્મને પામીને અને તેની ઉલ્લાસથી આરાધના કરીને મોક્ષના શાશ્વતા સાચા સુખને પામો, આ ધર્મલાભનું એ રહસ્ય જાણવું. આથી સમજાય છે કે ધર્મને જે લાભ તેજ ખરે લાભ છે, કારણ કે અર્થાદિકનો એટલે ધન ધાન્ય વગેરેને જે લાભ (મળવું) તેનાથી આત્માનું કલ્યાણ થતું નથી. પરંતુ શ્રીજિનધર્મને આરાધવાથી જ આત્માનું કલ્યાણ થાય છે, માટે તેજ (શ્રી જિનધર્મને લાભ, એજ) સાચે લાભ કહેવાય. ૧૯, ગુરૂને વાંદીને કુમાર મુનિરાજને સંસાર સમુદ્રને તરવાનું કારણ કેમાં પૂછે છે – કુંવર નંદી બેલતા મુનિરાજ ! નવયૌવન છતાં, આશ્ચર્ય એ જે આપ દુષ્કર ચરણને આરાધતા; ભગ તૃષ્ણ પરિહરી માઠાં વિપાકે તેહના, નિઃસાર ભવ જાણે છતાં ત્યાગી વિરલ છે તેહના. ૨૦ સ્પષ્ટા–ત્યાર પછી રાજકુમાર પુરૂષસિંહે ગુરૂને વંદન કરીને પૂછ્યું કે હે મુનિરાજ! આપ ભરજુવાન છે તે છતાં ભગતૃષ્ણાને છેડીને આ દુષ્કર ચારિત્રનું ઉલાસથી ૨ For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપારિત ૨૧ આરાધન કરે છે તેથી મને ઘણું આશ્ચર્ય થાય છે. કારણ કે અહીં સૌથી પહેલાં ભેગતૃષ્ણા એટલે ઈન્દ્રિયોના વિષયોની તૃષ્ણા (ઈચ્છા) તજવીજ જોઈએ ને જે ન તજે તે તેનાં પરિણામે દુર્ગતિના દુઃખ ભોગવવાં પડે છે. આ કામ બહુજ દુષ્કર છે. તેમજ આ ભવ એટલે સંસાર પણ સાર રહિત છે એવું જાણવા છતાં પણ તેને ત્યાગ કરનારા પુણ્યાત્માઓ તે જગતમાં વિરલા જ હોય છે. એટલે ભોગતૃષ્ણા ત્યાગ અને સંસારના સીપુત્રાદિની મમતા તજીને પરમ ઉ૯લાસથી ચારિત્રાદિની આરાધના આ બે સાધને સર્વ જીને સહેજે મળતા નથી, પણ લઘુકમ આસન્નસિદ્ધિક ભવ્યજીવે જ તે પામી શકે છે. ૨૦ સંસાર સાગર તરણ સાધન આપ દર્શાવો મને, આપે ગ્રહેલા મુક્તિ કેરાં પંથમાં જે મને ગિરિ ઉપર જિમ કાંકરાને શેધતાં માણિક મળે, તેમ ક્રીડા કાજ આવેલા મને દર્શન ફળે. સ્પાઈ–હવે રાજકુંવર ગુરૂ મહારાજને પૂછે છે કે હે ગુરૂજી! આપ કૃપા કરીને આ સંસાર સમુદ્રને તરવાનાં સાધને મને જણાવો. અને આપે ગ્રહણ કરેલા મેક્ષના માર્ગની આરાધનામાં મને જેડે. જેમ કેઈ માણસ પર્વત ઉપર ચઢીને કાંકરાને શોધતે હોય અને તેને અચાનક માણેકની એટલે તે નામના રત્નની પ્રાપ્તિ થાય તેવી રીતે અહીંઆ ક્રીડા કરવાને માટે આવેલા મને આપના અણધાર્યા રત્નાદિથી પણ વધારે કીંમતી દર્શન થયાં છે. તેથી મને નકકી જણાય છે કે આપના દર્શન અને ઉત્તમ ગુણેના લાભારૂપ ફળને જરૂર આપશે. ૨૧ આચાર્ય મહારાજ દશ પ્રકારને સાધુધર્મ વગેરે બીના ચાર કેમાં જણાવે છે – • સૂરિ બેલે જેમ માંત્રિકને પિશાચાદિક હુએ, શાંતિ કાજ વિરાગીને રૂપાદિ તિમ તેવા ભવે; સંસાર સાગર તરણ સ્ટીમર સાધુ ધર્મ ન ભૂલીએ, દશ પ્રકારે તેહના સંયમ પ્રમુખ ઈમ જાણીએ. સ્પષ્ટાઈ–ઉપર પ્રમાણેનાં કુંવરનાં વચન સાંભળીને ગુરૂ મહારાજે જણાવ્યું કે જેમ માંત્રિક એટલે મંત્રોને જાણનાર માણસની આગળ ભૂત પિશાચ વગેરે શાંત થઈ જાય છે તેવી રીતે સંસાર ઉપર વૈરાગ્યવાળા જીવની આગળ રૂપ, યૌવન, એશ્વર્ય વગેરે કે જેઓ સામાન્ય જીને ઉન્માદનાં કારણે થાય છે તે વ્યાવહારિક ગુણ પણ આત્મિક શાંતિને પ્રકટાવે છે. હવે સંસાર સમુદ્રને તરી જવાનાં સાધનના સ્વરૂપને જણાવતાં ગુરૂ મહારાજ કહે છે કે હે રાજકુંવર ! આ સંસાર રૂપી સમુદ્રને તરવાને માટે સાધુઓને સર્વવિરતિ For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] ચારિત્ર ધર્મ સ્ટીમર એટલે આગબોટ જે જાણ. જેમ આગબોટમાં બેસીને સમુદ્રને કાંઠે જલદી જઈ શકાય છે તેમ આ સર્વવિરતિ રૂપી આગબોટમાં બેસનાર એટલે સર્વ. વિરતિ રૂપી ધમને સાધનારા ભવ્ય જ જલદીથી આ સંસાર સમુદ્રને પાર પામી શકે છે. આ સાધુ ધર્મના સંયમ વગેરે દશ પ્રકાર કહેલા છે. એટલે આ દશ પ્રકારના સાધુ ધર્મનું આચરીને ભવ્ય છે આ સંસાર રૂપી સમુદ્રને જલદી તરી શકે છે. ૨૨ દેષની નિવૃત્તિ સંયમ સત્યર સાચું બોલવું, “ હદયશુદ્ધિ શૌચ મિથુનત્યાગ શીલવ્રત: જાણવું બ્રહ્મચર્ય વિચાર ભાષા તેમ નિજ આચારની, નિર્દોષતા ઇંદ્રિય દમન વ્યાખ્યા ત્રણે એ શીલની. ૨૩ સ્પષ્ટા–તેમાં પ્રથમ સંયમ ધર્મ એટલે હિંસાદિ દેને ત્યાગ કરે અથવા અહિંસા એટલે કે ઈ પણ જીવને ઘાત કરે નહિ. ૧. બીજે યતિધર્મ તે સાચું વચન બોલવું અથવા જૂઠું બોલવું નહિ. ૨. ત્રીજો હૃદયશુદ્ધિ એટલે આત્માના પરિણામની નિર્મળતા તે શૌચ ધર્મ જાણવો. ૩. તેમજ મૈથુનને એટલે વિષય કીડાને સર્વથા ત્યાગ કરે તે શીલવત નામને ચોથે ધર્મ જાણ. ૪. આ શીલની પહેલી વ્યાખ્યા એ છે કેવિચાર એટલે મનથી, ભાષા એટલે વચનથી તેમજ આચાર એટલે કાયાથી શીલનું પાલન કરવું તે બ્રહ્મચર્ય કહેવાય. બીજી વ્યાખ્યા એ છે કે નિર્દોષતા એટલે રાગાદિથી રહિતપણું તથા ત્રીજી વ્યાખ્યા એ છે કે પાંચે ઈન્દ્રિયોને વશ કરવી. એમ શીલની ત્રણ પ્રકારની વ્યાખ્યા જાવી. ૨૩ દેહાદિ નિમમતા અકિંચનભાવ૫ દીલમાં ધારીએ, તપ તપાવે કિલષ્ટ કમે બાર ભેદ વિચારીએ. ક્રોધ નિગ્રહ તે ક્ષમાળ અભિમાન મૃદુતા ભલી, માયા વિજ્ય આર્જવ અને તૃષ્ણાવિલય મુક્તિા ભલી. ૨૪ પછાથ–દ્રવ્યથી ધન ધાન્યાદિને જે ત્યાગ, અને ભાવથી શરીર ઉપર તેમજ દ્રવ્યાદિકની ઉપર થતા મમતા ભાવને જે ત્યાગ કરવો તે અકિંચન ભાવ કહેવાય. ૫ જે અશુભ કર્મોને તપાવે અથવા કર્મોની નિર્જ કરાવે તે તપ કહેવાય છે. આ તપના મુખ્ય બે ભેદ છે. તેમાં ૬ ભેદે બાહ્ય તપના અને ૬ ભેદે અભ્યન્તર તપના એમ તપના બાર પ્રકારે જાણવા. તે તપ ધર્મ સાધુ ધર્મને છક્કો ભેદ જાણો. ૬ તથા ક્રોધને કબજે રાખ એટલે બીજાને કેઈ અપરાધ હોય તે પણ તેના ઉપર ક્રોધ ન કરતાં તેને સહન કરવારૂપ ક્ષમા રાખવી તે ક્ષમા ધર્મ સાતમો ભેદ જાણો. ૭ તેમજ અહંકારને જય કરે એટલે અભિમાન ન કરતાં નમ્રતા રાખવી તે આઠમો ભેદ. ૮ કપટને વિજય કરે એટલે કપટને ત્યાગ કરવો તે આર્જવ એટલે સરલતા નામે નવમે For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપદ્ધકૃિતભેદ જાણ. ૯ તથા તૃષ્ણા વિલય એટલે લોભનો ત્યાગ કરે અથવા સંતોષ ધારણ કરે તે મુક્તિ નામને ૧૦મે ભેદ જાણ. એ પ્રમાણે દશ પ્રકારને શ્રમણધર્મ ટુંકાશુમાં જાણ. ૨૪ એહ દશ વિધ ધર્મ સ્ટીમર ભવજલધિમાં જાણીએ, પુણ્ય પૂરા હોય તે ચિંતામણિને પામીએ; એમ વાણી સાંભળીને પુરૂષસિંહ ગુરૂને કહે, દરિદ્રીને ધન લાભ જે ધર્મ ધન્યજને લહે. ૨૫ સ્પષ્ટાર્થ –-ગુરૂ મહારાજ પુરૂષસિંહ કુમારને જણાવે છે કે આ દશ પ્રકારને સાધુને ધર્મ આ સંસાર સમુદ્ર તરી જવાને માટે સ્ટીમર એટલે આગબોટ જે જાણ. જેમ કેઈ પૂર્ણ ભાગ્યશાળી જીવને જ ચિંતામણિ રત્ન મળે છે, તેમ આ સાધુ ધર્મની પ્રાપ્તિ પણ પૂરા પુણ્યના ઉદયવાળા જીવને જ થાય છે. આ પ્રમાણે ગુરૂ મહારાજની દેશના સાંભળીને પુરૂષસિંહ રાજકુમાર આચાર્ય મહારાજને કહેવા લાગ્યા કે આપનું કહેવું સારું છે. કારણ કે દરિદ્રી (નિર્ધન) જીવને ધનના લાભ જે આ ધર્મને લાભ પણ ધન્ય જીવોને જ થાય છે એટલે ચારિત્ર મોહનીયાદિ કર્મોનો ક્ષયપશામાદિને કરનારા પ્રબલ પુણ્યશાલી ભવ્ય જીવે જ તે દશવિધ શ્રમણ ધર્મની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરીને ભવ સમુદ્રને તરી જાય છે. આવા ( શ્રી આદિનાથ પ્રભુના પુત્ર વગેરે ભાગ્યશાલી જીની જેવા) મહાપુરૂષે ગુણાનુરાગી બીજા જીવોને પ્રશંસનીય (વખાણવા લાયક) બને એમાં નવાઈ શી? ૨૫ પુરૂષસિંહ કુમાર ગુરૂને પિતાની દીક્ષા લેવાની અભિલાષા જણાવે છે - આપે કહેલ એ સધાય ન આધિમય ગ્રહવાસમાં, ભવતરૂને દેહલે ગૃહવાસ કલેશે એહમાં તેહથી ઉદ્વેગ પામે આજ દીક્ષા છે મને, ગુરૂ કરી અનુમોદના શિક્ષા દીએ ઇમ તેહને. સ્પષ્ટાર્થ––રાજકુમારે વિશેષમાં કહ્યું કે આપ સાહેબે કહેલ આ શ્રમણ ધર્મ આધિ (સ્ત્રીપુત્રાદિની ઘણું વિવિધ ચિંતાઓ)થી ભરેલા આ ઘરવાસમાં રહીને સાધી શકાય તેવો નથી. કારણ કે આ ગૃહવાસ સંસારરૂપી ઝાડના દેહલા જેવો છે એટલે ભવભ્રમણને વધારનાર છે, અને તેમાં અનેક જાતના કલેશ રહેલા છે. તેથી હું આ અસાર સંસારથી ઉદ્વેગ પામે છું અથવા વૈરાગ્ય ભાવને પામેલ છું. માટે હે દયાળુ ગુરૂ દેવ! આપ આજે મને દીક્ષા આપે. તે વખતે ગુરૂ મહારાજે કહ્યું કે હે કુમાર ! આ તમારે વિચાર ઘણે ઉત્તમ છે, માટે હું તમારા વિચારને અનુમોદન આપું છું. કારણ કે For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ २७ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] તમે સર્વ રીતે દીક્ષાને લાયક છે. પરંતુ તે પહેલાં તમે મારી આ શિખામણ સાંભળે. શીખામણનું વર્ણન આગળ ૨૭મા લેકમાં જણાવે છે. ૨૬ ગુરૂ મહારાજ રાજકુમારને માતપિતાની રજા મેળવી લાવવાનું જણાવે છે – આશા જનક જનની તણું લઈને ઈહિાં ઝટ આવજે, પ્રથમ ગુરૂ માતા પિતા ઉપકારકર ના ભૂલજો માતાપિતાની પાસે તે કરી અંજલિ વિનતિ કરે, ચારિત્ર લેવા ભાવના આપો રજા ઈમ ઉચ્ચરે. સ્પદાર્થ ––હે રાજકુમાર! તમે પ્રથમ તે અહીંથી ઘેર જઈને તમારા માતાપિતાની દીક્ષા લેવા માટે રજા મેળ. પછી અહીં જલદી આવો. યાદ રાખવું કે-દરેક જીવને માતા પિતા એ પ્રથમ ગુરૂ છે, કારણ કે તેઓ જ પ્રથમ ખરા ઉપકાર કરનારા છે એ વાત ભૂલવી જોઈએ નહિ. આવાં ગુરૂના વચન સાંભળીને શ્રી પુરૂષસિંહ કુમાર માતાપિતાની પાસે આવ્યા. તે પછી તેમણે બે હાથ જોડીને માતાપિતાની આગળ વિનતિ કરતાં જણાવ્યું કે મારી ચારિત્ર લેવાની ઈચ્છા છે માટે આપ બંને મને દીક્ષા લેવાની રજા આપો. ૨૭ માતાપિતા રાજકુમારને ચારિત્રની દુષ્કરતા ચાર શ્લોકમાં જણાવે છે – સાંભળી આ વેણ સુતના ઈમ કહે માતાપિતા, ગુરૂ વ્રતનું વહન દુષ્કર તિણ ન તારી ગ્યતા ચારિત્રમાં નિજ દેહ પર પણ માહ નિશિભાજન નહીં, ધર્મસાધન દેહ પાલન શુદ્ધ ભજન વિધિ અહીં. સ્પદાર્થ –રાજકુમારનાં પિતાની દીક્ષા લેવાની ઈચ્છા જગાવનારાં વચને સાંભળીને પુત્રની ઉપર ઘણાં નેહવાળા માતા પિતાએ પુત્રને જણાવ્યું કે દીક્ષામાં પાંચ મહાવ્રતોનું પાલન કરવું ઘણું મુશ્કેલ છે માટે તેનું પાલન કરવામાં તારી યોગ્યતા નથી. વળી ચારિત્રમાં તે પોતાના શરીર ઉપરના મોહનો પણ ત્યાગ કરવાનો છે. તથા આ ચારિત્રમાં રાત્રીએ ભોજન પણ કરાય નહીં. તેમજ આ શરીર ચારિત્ર ધર્મની સાધના કરવામાં મદદગાર છે. તેથી નિર્દોષ આહારાદિથી તેનું પાલન કરવાનું કહ્યું છે. વળી ચારિત્રમાં જે ભોજન કરવાનું છે તે ભોજન પણ ભિક્ષા લાવીને કરવાનું છે. તેમાં વળી ગોચરીના જે દોષો કહ્યા છે, તે દેષોને ત્યાગ કરીને શુદ્ધ આહાર ગ્રહણ કરવાનું કહ્યું છે. પરંતુ દેજવાળે આહાર લેવાય નહી. ૨૮ અષ્ટ પ્રવચન માતની હંમેશ નિર્મલ સાધના, માસિકાદિક બાર પ્રતિમા અભિગ્રહો દ્રવ્યાદિના; For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપરિફતજીવતાં સુધી ભૂશયન સ્નાન ત્યાગ લેચ વિહાર ને દેહ શોભા ત્યાગ ગુરૂકુલવાસ ઉપસર્ગદિને. ૨૯ સ્પષ્ટાર્ય–વળી સાધુ પુરૂષને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપી આઠ પ્રવચન માતાનું હમેશાં નિર્મલપણે એટલે અતિચારાદિ દે લગાડ્યા સિવાય સારી રીતે પાલન કરવું પડે છે. ઇસમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્ત નિકખેવણા સમિતિ અને પારિકા પનિકા સમિતિ એમ પાંચ સમિતિ જાણવી. સારી એટલે ઉપયોગ પૂર્વકની ચેષ્ટા જેને વિષે રહેલી હોય તે સમિતિ જાણવી. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ એ ત્રણ ગુપ્તિઓ કહી છે. અહીં મન વચન અને કાયાના અશુભ યેગને રોકવારૂપ અને શુભ યોગને પ્રવર્તાવવા રૂપ ગુપ્તિ જાણવી. આ જે આઠ ભેદે એજ અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. કારણ કે જેમ માતા બાલકનું રક્ષણ વગેરે કરે છે તેમ આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓ ચારિત્રનું સારી રીતે પાલન વગેરે કરવામાં મદદ કરે છે. વળી હે પુત્ર ! દક્ષામાં એક માસની પ્રતિમા વગેરે બાર પ્રતિમાઓ વહન કરવાની હોય છે. તે ઉપરાંત દ્રવ્યાદિના એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી અભિગ્રહ કરવાના હોય છે. અત્યાર સુધી પલંગમાં સૂતેલા એવા તારે જીવન પર્યત ભૂમિ ઉપર સૂઈ રહેવું પડશે. અને દીક્ષામાં સ્નાન કરાય નહી, તેમજ આ મસ્તકાદિના વાળને લોચ કરવાનું હોય છે. તથા એક ગામથી બીજે ગામ પગે ચાલીને વિહાર કરવાને હેય છે. વળી દીક્ષામાં શરીરને ઘરેણાં વગેરેથી ભાવવાને ત્યાગ કરવાનું છે એટલે શરીરે કઈ પ્રકારનું વિલેપન કરાતું નથી. અને ગુરૂકુલવાસ એટલે ગુરૂની સાથે તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાનું હોય છે. વળી દીક્ષામાં ટાઢ, તડકે વગેરે પરીષહે તથા અનેક પ્રકારના ઉપસર્ગો સહન કરવાના હોય છે. ૨૯ સામ્ય ભાવે સહન તિમ શીલાંગ રથ સંધારણ, - ઈત્યાદિ નિયમે જિમ ચણાનું ચાવવું છે લેહના; સાગર તરણુ બે હાથથી અસિધાર પર જિમ ચાલવું, અગ્નિ જ્વાળા પાન કરવું ત્રાજવે ગિરિ તળવું. ૩૦ સ્પષ્ટાથે-તથા હે પુત્ર! ચારિત્રમાં જે દુઃખ સહન કરવાનાં છે તે સમતા ભાવે એટલે ક્રોધાદિક કર્યા સિવાય સહન કરવાં જોઈએ. વળી અઢાર હજાર શીલાંગ રથને સારી રીતે ધારણ કરવાનાં હોય છે. વગેરે બીજાં પણ અનેક જાતના નિયમ પાળવાના હોય છે. માટે આ ચારિત્રનું પાલન કરવું તે લોઢાના ચણા ચાવવા જેવું અતિ મુશ્કેલ છે. જેમ બે હાથથી સમુદ્ર તરી જવાનું કામ ઘણું મુશ્કેલ છે તેમ આ ચારિત્રનું પાલન પણ ઘણું મુશ્કેલ છે. વળી આ ચારિત્ર પાલન ઘણું મુશ્કેલ છે તે બાબતમાં દષ્ટાંતો જણાવતાં કહે For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ કેશનચિંતામણિ ભાગ પાંચમ ] છે કે તરવારની તીક્ષણ ધાર ઉપર ચાલવાનું કામ જેમ ઘણું દુષ્કર છે તથા જેમ અગ્નિની જવાલાનું પાન કરવું ઘણું અઘરું છે તથા ત્રાજવા વડે પર્વતને તાળવાનું કામ જેમ અતિ આકરૂં છે તેમ ચારિત્રનું પાલન પણ ઘણું મુશ્કેલ છે. ૩૦ સરિતા તણું સામેજ પૂરે તરણ શત્રુ સમૂહને, એક હાથે જીતવું ને ગહન રાધાવેધને; સાધવે જિમ કઠીન તેથી બહુ કઠીન દીક્ષા કહી, દીક્ષા વિચાર તજી લહો સુખ શાંતિને અહિં રહી. ૩૧ સ્પાઈ–વળી માતાપિતા પુરૂષસિંહ કુંવરને ચારિત્રની દુષ્કરતા જણાવવાનાં પ્રસંગે બીજા પણ દષ્ટાન્ત આપતાં જણાવે છે કે નદીમાં ભારે પૂર આવેલું હોય તે વખતે તે નદીનાં પૂરમાં સામે જવું જેમ મુશ્કેલ છે તેમ ચારિત્રનું પાલન પણ બહુ દુષ્કર છે, એમ જાણવું. વળી શત્રુના સમૂહને એટલે ઘણા દુશ્મનોને એકલા હાથે જીતવાનું કામ જેમ ઘણું મુશ્કેલ છે તેવું જ આ ચારિત્રનું પાલન મુશ્કેલ જાણવું. તથા ગહન એટલે અતિમુશ્કેલીવાળા રાધાવેધને સાધવાનું કામ જેમ ઘણું આકરૂં છે તેમ તેનાથી પણ દીક્ષાનું પાલને ઘણું કઠણ કહેલું છે. માટે હે પુત્ર! તું દીક્ષા લેવાને વિચાર છેડી દે અને તેને મળેલાં આ રાજ્ય વગેરેનાં સુખને અહીં આ રહીને શાંતિથી ભેગવ. ૩૧ રાજકુંવર માતા પિતાને આ સંસારમાં ભોગવવાં પડતાં દુખે બે શ્લોકોમાં જણાવે છે– કુંવર બેલે જનક જનની ! જેહ કષ્ટ ભવ વિષે, - તાસ આગળ ચરણ કષ્ટો અલ્પ તિમ હિતકર દીસે, પીડા ભયંકર નરકની ન કહી શકાએ વચનથી, સુણતાં પમાડે ત્રાસ કપે હૃદય પણ મુજ નિયમથી. ૩૨ સ્પષ્ટાથે–તે વખતે પોતાના માતા પિતાને સમજાવતાં રાજકુંવર પુરૂષસિંહ કહે છે કે હે જનક! જનની ! આ સંસારમાં રહીને જે કષ્ટ સહન કરવો પડે છે તેની આગળ આ ચારિત્રમાં સહન કરવાનાં કણે કાંઈ હિસાબમાં નથી. એટલું જ નહિ પરંતુ આ કો તે સંયમી જીવને કર્મની નિર્જરા કરવામાં બહુ જ મદદગાર થાય છે. એટલે આ ચારિત્રનાં કો સમતા ભાવે સહન કરવાથી જીવનાં ઘણાં કર્મો ભેગવાઈ જાય છે, માટે સંસાર ભીરૂ જીવને આ ચારિત્રનાં કષ્ટો ખરી રીતે કષ્ટ રૂપે લાગતાં નથી. આ સંસારમાં ભેગવવાં પડતાં દુઃખે કેવાં ભયંકર છે તે જણાવતાં કહે છે કે નરકની અંદર ગએલા જીવને જે ભયંકર પીડાઓ ભાગવવી પડે છે તેનું વર્ણન વચનથી પણ કરી શકાતું નથી. તેમજ વચનથી તેનું વર્ણન સાંભળતાં પણ આપણને ત્રાસ થાય છે અથવા ભય ઉપજે છે. અને મારું હૃદય પણ તે સાંભળીને કંપાયમાન થાય છે. નારકીમાં ત્રણ પ્રકારની વેદના કહી છે. For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપઘસરિકૃત એક તે અ ન્યકૃત એટલે નારકીના છ હંમેશાં એક બીજાની સાથે લડયા કરે છે. તે લડવામાં એક તે પૂર્વ ભવનું વૈર કારણ હોય છે અથવા તે વર ન હોય તે પણ તેમને એ સ્વભાવજ હોય છે, તેથી તેઓ ક્રિય લધિવાળા હોવાથી અનેક પ્રકારના સિંહ વાઘ વગેરેનાં રૂપ કરીને તથા અનેક પ્રકારના શસ્ત્રો વિકુવને લડયા કરે છે અને માંમાંહે દુઃખી થાય છે. બીજી પરમાધામીકૃત વેદના નારકીના જીને ભેગવવી પડે છે. આ પરમાધામી દેવેને આ નારકીઓને દુઃખ આપવામાં ઘણે આનંદ આવે છે. તેથી તેઓ નારકીઓના શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે, પરંતુ વૈક્રિય શરીરને એ સ્વભાવ હોય છે કે તેથી નારકીના જ મરી જતા નથી. પરંતુ તેમનાં શરીર પાછાં મળી જાય છે. અને ઉકળતા તેલમાં નાંખીને તપાવવું, વૈતરણી નદીમાં ડૂબાડવું, શસ્ત્રમાં પરોવવું, કુંભી પાકમાં પકાવવું એમ અનેક રીતે નારકીના અને તે પરમાધામી દેવે દુઃખ આપે છે. ત્રીજી ક્ષેત્રકૃત વેદના તે નારકીના ભેગવે છે. તે ક્ષેત્રકૃત વેદના દશ પ્રકારની છે. અત્યંત ટાઢ, અત્યંત તાપ, ભૂખ, તરસ વગેરે વેદનાઓ જાણવી. એ પ્રમાણે નારકીના જી હંમેશાં દુઃખે ભેગવે છે. માટે જ અતિ દુઃખ ભોગવતાં મનુષ્યને તે નારકનાં દુઃખ ભગવે છે એવી ઉપમા અપાય છે. એ પ્રમાણે નરકગતિનાં દુખે ટુંકાણમાં જાણવાં. ૩૨ બંધનાદિક પીડ દુસહ નિરપરાધિ ખરાદિને, રોગ છેદન ગુપ્તિ આદિક કષ્ટ રેગી નરાદિને; અનાદિ દાખવિયાગ અરિને ત્રાસ સ્વર્ગે દેવને, ચારિત્રમાં જે કઠીનતા શિવદાયિની નિશ્ચય મને. ૩૩ સ્પષ્ટાથ–બીજી તિર્યંચ ગતિની અંદર પણ જેને અનેક પ્રકારનાં આકરાં દુખે ભોગવવાં પડે છે, તે આ રીતે ટૂંકામાં જાણવા--માલીક મનુષ્ય ગાય, ભેંસ, હાથી, ઘોડા વગેરેને બાંધી રાખે છે. જ્યારે તે મનુષ્યો તેમને ખાવાનું આપે ત્યારે જ તેઓને ખાવાનું મળે છે નહિ તે ભૂખે રહેવું પડે છે. વળી તેઓ (માલિકે) પીવાને પાણી આપે ત્યારે જ તે પશુ વગેરે પાણી પી શકે છે નહિ તે તરસ્યા રહે છે. આ રીતે તેમને બંધનની સાથે સાથે ભૂખ તરસની વેદનાઓ પણ ભોગવવી પડે છે. તે ઉપરાંત ચાબુક વગેરેના માર પણ સહન કરવા પડે છે. અને ગધેડાં બળદ વગેરેને આખો દિવસ ભાર ઉપાડ પડે છે, તે ઉપરાંત માર ખા પડે છે. તથા અપરાધ વિના પણ ભૂખ તરસ વેઠવી પડે છે. તે ઉપરાંત તે તિર્યંચે જાતિ વૈરથી એક બીજાની સાથે લડે છે અને તેથી તેઓ અનેક પ્રકારની વેદનાઓ સહન કરીને રીબાઈ રીબાઈને મરે છે. આ રીતે તિર્યંચ ગતિમાં પણ અનેક જાતની ભયંકર વેદના સહન કરવી પડે છે. ત્રીજી મનુષ્ય ગતિની અંદર પણ અનેક જાતનાં દુઃખો ભેગવવાં પડે છે. જુઓઆ મનુષ્ય ભવમાં અનેક પ્રકારનાં ભયંકર રોગ થાય છે તેથી તેમજ છેદન, બંદિખાનામાં પૂરાવું, તથા આજીવિકા ચલાવવા For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ]. માટે ધન પેદા કરવામાં ને સાચવવા વગેરેમાં અનેક જાતનાં દુખો સહન કરવા પડે છે. ચેથી દેવ ગતિમાં પણ અનેક પ્રકારનાં દુઓ રહેલાં છે. કારણ કે દેવેને પણ જ્યારે ઍવવાને કાલ નજીક હોય છે ત્યારે હવે મારે આ બધે વૈભવ આનંદ મૂકીને જવું પડશે એવું જાણવાથી દુઃખ થાય છે. અને પિતાના પ્રિય દેવ દેવીનું ચ્યવન થાય ત્યારે પણ દુઃખ થાય છે. તથા પિતાથી વધારે બળવાળા તથા ઋદ્ધિવાળા દેવને જોઈને ઈર્ષો વગેરે થવાથી પણ મનમાં દુઃખ થાય છે. એવી રીતે દેવગતિમાં પણ ત્રાસ એટલે ભય, શેક વગેરે દુખો રહેલાં છે. આ પ્રમાણે ચારે ગતિ રૂપી સંસાર બહુજ દુખેથી ભરેલો હોવાથી આ સંસારમાં રહીને ખરી રીતે સાચા સુખી થવાની આશા રાખવી નકામી છે. માટે જ ચારિત્રમાં પરિષહ તથા ઉપસર્ગોને ભોગવવાં વગેરે સવરૂપ મુશ્કેલીઓ પડે છે તે સર્વેને હું હિતકારી માનું છું. કારણ કે તે મુશ્કેલીઓ તે મને નક્કી શિવશર્મની એટલે મેક્ષ રૂપી સુખને જરૂર આપનારી છે. ૩૩ રાજકુંવર માતાપિતાને કર્મબંધના અને કર્મથી છુટવાના કારણે સમજાવે છે-- ભાવને અનુસાર બંધન મેક્ષ સારા ભાવથી, કર્મનિર્ભરણા પરમ પદ તેમ માઠા ભાવથી; કર્મબંધન બાહુબલિ તિમ મત્સ્યના દૃષ્ટાંતથી, ચારિત્રમાં સારા નિમિત્તો ભાવ નિર્મલ નિયમથી. ૩૪ સ્પષ્ટાથે–તથા હે પૂજય માતાપિતા ! જીવના પરિણામને અનુસારે કર્મને બંધ તથા કર્મથી મૂકાવું થાય છે. જે જીવના સારા ભાવ એટલે અધ્યવસાય હોય તે જીવને કર્મોની નિર્જરા થાય છે એટલે ઘણાં કર્મદલ ભગવાઈને ખરી જાય છે. તેમજ જે જીવના પરિણામ અશુભ વર્તતા હોય તે તે જીવને કર્મોને બંધ થાય છે. જો કે જીવને સમયે સમયે કર્મ બંધ તથા કર્મની નિર્જરા તે થયા કરે છે, પરંતુ જેમ જેમ શુભ પરિણામની વૃદ્ધિ થાય છે તેમ તેમ નવા કર્મોને બંધ ઓછો ઓછો થતો જાય છે અને તેથી કર્મની નિર્જરા અનુક્રમે વધતી જાય છે. અને જેમ જેમ જીવના અશુભ પરિણામની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ કર્મબંધ વધતો જાય છે અને નિર્જરા ઓછી ઓછી થાય છે. આ પ્રસંગે શુભ પરિણામથી થતા કર્મક્ષયની બાબતમાં બાહુબલિની બીના–દષ્ટાંત અને અશુભ પરિણામથી થતા કર્મબંધની બાબતમાં તંદુલિયા માસ્યની બીના ટૂંકામાં અનુક્રમે આ રીતે જાણવી––બાહુબલિ પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવના પુત્ર અને ભરત ચક્રવતીના નાના ભાઈ હતા. બંને ભાઈઓ વચ્ચે મોટું યુદ્ધ થયું. તેમાં બંને ભાઈઓના પરસ્પર યુદ્ધમાં ચક્રવતી હાર્યા અને બાહુબલિ જીત્યા. છેવટે ભરત ચક્રવર્તીએ બાહુબલિને મારવા માટે પિતાનું ચકરત્ન નાનાભાઈ ઉપર મૂકયું. પરંતુ એક (સરખા) ગોત્રના જીવની ઉપર ચકની અસર થતી નથી તેથી ચક્ર બાહુબલિની ચારે તરફ પ્રદક્ષિણા દઈને પાછું ફર્યું. ત્યાર જa For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ==== == - - - - - - - | શ્રી વિજથપઘયક્તિપછી બાહુબલિએ પિતાની મૂઠી ભરત રાજાના મસ્તક ઉપર મારવાને ઉગામી. તેજ વખતે બાહુબલિના વિચારમાં મોટું પરિવર્તન (ફેરફાર) થયું. તેથી તેમણે આ રીતે વિચાર્યું કે આ મૂઠીથી મોટા ભાઈને નાશ થશે. ઋષભદેવના પુત્ર થઈને પિતે નાશવંત રાજ્યને માટે મોટાભાઈને માર્યો એવી મારી નિંદા થશે. આ વિચાર લાવીને અને મહાપુરૂષે ઉગામેલી મૂઠી નિષ્ફળ જવી જોઈએ નહિ, તેથી તેમણે તે મૂઠી પિતાના મસ્તક ઉપર મૂકીને લોન્ચ કર્યો. ને ચારિત્રને સ્વીકાર્યું. પછી દેવેએ આપેલે સાધુવેશ ધારણ કરી ત્યાંજ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. તેમની ભાવના પિતાના પિતા ઋષભદેવ પ્રભુની પાસે જવાની હતી. પરંતુ તે વખતે તેમને અભિમાનને (માન મોહનીય કમ) ઉદય થયો. તેથી વિચાર કરવા લાગ્યા કે “મારાથી નાના બીજા અણુ ભાઈઓએ પ્રભુની પાસે મારી પહેલાં દીક્ષા લીધી છે. તેથી હાલ જે હું ત્યાં પ્રભુની પાસે) જાઉં તે મારે તે ચારિત્રવંત નાના ભાઈઓને વંદન કરવું પડે. માટે હું કેવલજ્ઞાન મેળવીને પ્રભુ પાસે જઈશ, જેથી તે નાના ભાઈઓને વંદન કરવું પડે નહિ”. આવા વિચારથી તે બાહુબલી મુનિરાજ ત્યાંજ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. એ પ્રમાણે એક વર્ષ સુધી રહ્યા છતાં તેમને કેવલજ્ઞાન થયું નહિ. કારણ કે જ્યાં સુધી અભિમાન રહ્યું હોય ત્યાં સુધી મેહનીય કમને સંપૂર્ણ ક્ષય થાય નહિ અને મોહનીય કર્મને ક્ષય ન થાય તો બાકીના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ ઘાતી કર્મોને પણુ ક્ષય ન થાય. અને ઘાતી કર્મોનો ક્ષય ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાન પણ થાય નહિ. તે વખતે ઋષભદેવ પ્રભુએ બ્રાહ્મી અને સુંદરી નામની પોતાની બે પુત્રીઓ કે જેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી હતી, તે બને સાધ્વીઓને બાહુબલિને બેધ કરાવવાને માટે મોકલી. તેથી તે બંને સાધ્વીઓ પોતાના ભાઈ બાહુબલિ જ્યાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા ત્યાં આવ્યા. પ્રથમ તે તે બંને સાધ્વીઓ ભાઈને ઓળખી પણ શક્યા નહિ કારણ કે ત્યાં એક વર્ષથી કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા બાહુબલિની દાઢીમાં પક્ષીઓએ માળા કર્યા હતા. અને તેમના આખા શરીર ઉપર વેલડીઓ વીંટાઈ વળી હતી. તેથી મહા મહેનતે ભાઈને ઓળખ્યા. તે વખતે ભાઈને વંદન કરીને પિતાએ કહેવાને કહેલાં વચને આ પ્રમાણે કહ્યાં “હે વીરો ગજ ઉપરથી હેઠા ઊતરે એ પ્રમાણે કહીને બંને સાવીઓ વાંદીને સુખ શાતા પૂછી ચાલ્યા ગયા. - બહેનેએ (સાધ્વીઓએ) કહેલા વચન સાંભળીને બાહુબલિ મુનિએ વિચાર કર્યો કે “હું હાથી ઉપર બેઠો નથી છતાં મને બહેનોએ આ પ્રમાણે કેમ કહ્યું? અને તે સાધ્વીઓ જુઠું તે લગાર પણ બેલે નહિ.” વિચાર કરતાં સમજાયું કે અરે! દીક્ષા પર્યાયથી મેટા એવા નાના ભાઈઓને વંદન કેમ કરાય ? મારા મનમાં રહેલ આ જે અહંકાર એજ ખરે હાથી છે. અને જ્યાં સુધી અભિમાન રૂપી હાથી ઉપર હું રહેલો છું ત્યાં સુધી મને કેવલજ્ઞાન પણ કઈરીતે થાય? માટે મારે હવે પિતાની પાસે જઈને દીક્ષા For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] પર્યાયથી મેટા એવા નાના ભાઈઓને વંદન કરવું જોઈએ. આ વિચાર કરી પ્રભુ પાસે જવાને જ્યાં પગ ઉપાડે, કે તરત જ તેમને કેવલજ્ઞાન થયું. કારણ કે કાઉસગ્ન ધ્યાનમાં રહીને તેમણે ઘાતી કર્મો ઘણાં ભેગવી કાઢયાં હતાં. તેથી જ્યારે અભિમાન ગળી ગયો કે તરત જ ક્ષપકશ્રેણી શરૂ થઈ અને તે ક્ષપકશ્રેણીના પ્રભાવથી ચારે ઘાતી કર્મોને અંતમુહૂર્તમાં ક્ષય થઈ ગયે. આ ક્ષપકશ્રેણિ એ પણ ઉત્તમ ભાવનાદિ સ્વરૂપે જ જાણવી. આ બીનાથી સચોટ સમજાય છે કે ઉત્તમ ભાવનાથી કર્મબંધ રોકાય છે અને નિર્જરા ઘણી થાય છે. હવે તંદુલીયા મલ્યની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી–લવણ સમુદ્ર વગેરેમાં એક હજાર યોજન પ્રમાણુ લાંબા મગરમસ્યા થાય છે. તે માસ્યની આંખની પાંપણમાં આ નાને તંદુલીયે મત્સ્ય ઉત્પન્ન થાય છે. માટે મત્સ્ય પિતાના મોઢાંમાં પેસીને બહાર નીકળી જતાં નાનાં માછલાંઓને ગળી ન જતાં જવા દે છે તે જોઈને આ તંદુલીઓ મત્સ્ય વિચારે છે કે હું આ માટે મત્સ્ય હાઉ તે એક પણ માછલાને જવા દઉં નહિ એટલે બધાંનું ભક્ષણ કરી જાઉં. આવા હિંસાને ઘેર પરિણામ રૂપ અશુભ ભાવનાથી તે તંદુલીયે મત્સ્ય મરીને સાતમી નારકી સુધી ઉત્પન થાય છે. એમ કેઈ પણ જીવની દ્રવ્ય હિંસા કર્યા વિના પણ ફક્ત અશુભ ભાવ રૂપ ભાવહિંસાથી આ મસ્ય નારકીનાં ઘેર દુઃખને ભેગવે છે. આ ટુંક બીના ઉપરથી સમજવાનું એ છે કે ચારિત્રનું પાલન કરતા પુણ્યશાલી મુનિવરેને નિશ્ચયે નિમિત્તોની આરાધનામાં મન પરોવાય છે, તેથી તેમની ભાવના પણ નિર્મલ હોય છે. આજ મુદાથી સાધુ જીવન પરમ શાંતિને અનુભવ કરાવનાર છે, એમ છે પરમ પૂજ્ય માતા પિતાજી! તમારે ચોક્કસ માનવું જ જોઈએ. ૩૪ આજ ભવમાં નિશ્ચયે મુજ મુક્તિ ઈમ જાણે છતાં, તીર્થપતિ સઘલા ગ્રહી ચારિત્રને આરાધતા; સત્ય સુખ દેનાર સંયમ હું લહીને આપને, ચારિત્રના સાધક બનાવું ઈણ ચહું ચારિત્રને. ૩૫ સ્પષ્ટાઈ–વળી હે પરમ પૂજ્ય માતાપિતા ! તમામ તીર્થંકરે પણ અવધિજ્ઞાનથી એમ જાણે છે કે “ આ વર્તમાન ભવમાં અમે મોક્ષે જઈશું” તે છતાં પણ તે લેકોત્તર મહાપુરૂષો ચારિત્રને ગ્રહણ કરીને તેની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરે છે એટલે જ્યારે તેઓ પણ રાજ્ય તથા સાંસારિક સુખોનો ત્યાગ કરીને ચારિત્રની આરાધના કરે છે તો પછી મારા જેવા જીવે તો જરૂર તેની ( સર્વ વિરતિ ચારિત્રની ) આરાધના કરવી જ જોઈએ. વળી હું આવા સુખ શાંતિ આપનાર ચારિત્રને ગ્રહણ કરીને પરમાપકારી એવા તમને પણું ચારિત્રના સાધનારે બનાવું. આવી શુભ ભાવનાથી હું ચારિત્ર ગ્રહણ For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપઘસરિકૃતકરવાને ચાહું છું. આ મારી વિનતિને સ્વીકારીને કૃપાળુ એવા આપ બને મને ચારિત્ર લેવાને માટે રજા આપો. ૩૫ રાજકુમારે માતાપિતાની રજા મેળવી ગુરૂ પાસે લીધેલ દીક્ષા વગેરે બીના બે કેમાં જણાવે છે – પુત્રના દઢ ભાવ જાણું તે અનુજ્ઞા આપતા, ભાવના અનમેદતા ઉત્સવ કરે રંગે પિતા; ફલાથી તરૂ પાસ આવે આવતા ગુરૂની કને, હાથ જોડી શુદ્ધ ભાવે માગતા ચારિત્રને. ૩૬ સ્પષ્ટાર્થ–પુત્રના ચારિત્ર લેવાના દઢ ભાવને એટલે અડગ નિશ્ચયને જાણીને માબાપે રાજકુંવરને દીક્ષા લેવાની રજા આપી. અને તેની આ શુભ ભાવનાની પ્રશંસા કરીને આને દથી મોટા ઉત્સવ પૂર્વક પુત્રને તેમણે દીક્ષા મહોત્સવ કર્યો. આ રીતે અનુક્રમે રાજકુમાર પુરૂષસિંહ જેમ ફલ મેળવવાની ઈચ્છાવાળો પુરૂષ ઝાડની પાસે જાય છે તેમ વિજયનંદન ગુરૂની પાસે ઉદ્યાનમાં આવ્યા. ને તેમને વાંદીને વિનયથી બે હાથ જોડીને ચારિત્રને દેવા માટે માગણી કરી. એટલે હે ગુરૂદેવ! મને કૃપા કરીને ચારિત્ર આપે આ રીતે પિતાની ઈચ્છા જણાવી. ૩૬ સરિ વિધિએ આપતા દીક્ષા કુંવરને બેધતા, હુવિધ શિક્ષા દિવસ ચર્યા સાધુની સમજાવતા; અપ્રમાદી ચરણમાં એકાદિ સ્થાનક સાધતા, જિનનામ કર્મ નિકાચતા એકાદશાંગી1 જાણતા. સ્પાઈ–ત્યાર પછી આચાર્ય મહારાજે રાજકુંવરને વિધિપૂર્વક દીક્ષા આપીને દુવિધ શિક્ષા એટલે ગ્રહણશિક્ષા તથા આસેવન શિક્ષા એમ બે પ્રકારની શિક્ષાને ઉપદેશ આપ્યો. તેમાં ગ્રહણુશિક્ષા એટલે ગ્રહણ કરેલા વ્રતનું સારી રીતે પાલન કરાવનારી શિક્ષા જાણવી. તે પછી સાધુની દિવસચર્યા એટલે દિવસે કયારે કયારે શું શું કરાય તેની સમજણ આપી. સુસાધુ થએલા રાજકુંવર પુરૂષસિંહ મુનિએ પણ અપ્રમાદી એટલે પ્રમાદને તજીને ચારિત્રનું પાલન કર્યું અને એગ્ય સમયે તેમણે વીસ સ્થાનક તપ માંહેના એકાદિ એટલે બે ત્રણ આદિ સ્થાનકોની (૧૦) સારી રીતે સાધના કરી. ને જિનનામ કમને નિકાચિત બંધ કર્યો. આ પ્રસંગે યાદ રાખવું જોઈએ કે “જિનનામ કર્મને નિકાચિત બંધ પૂર્વના ત્રીજા મનુષ્ય ભવેજ કરાય છે. ત્યાર પછી દેવ અથવા નારકીનું આયુષ્ય ભોગવીને તીર્થકર થાય છે. પણ પ્રાયે મનુષ્યમાંથી મનુષ્ય થએલા તીર્થકર થાય નહિ.” વળી તે પુરૂષસિંહ મુનિરાજે આચારાંગ વગેરે અગિયાર અંગોને (૧૧) અભ્યાસ કર્યો. ૩૭ ૩૭. For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ભાગ પાચમ ] ચારિત્ર પાલીને રાજકુમારનું વૈજયંત વિમાનમાં અનુત્તરવાસી દેવપણે ઉપજવું વગેરે બીના જણાવે છે – અંતકાલે અનશનાદિક ભાવ શુદ્ધારાધના, કરતા થતા સુર વૈજયંતે જ્યાં સુખો સુરનાં ઘણાં અન્યત્ર સીમંધર કહ્યું ગુરૂ નામ દેવ જયંતમાં,૧૨ અતર તેત્રીસ ૧૩ આયુ ઈમ ભવ બેઉ તેર દ્વારમાં. ૩૮ સ્પષ્ટાથ–એ પ્રમાણે પુરૂષસિંહ મુનિરાજે ઘણા કાલ સુધી નિર્મલ ચારિત્રનું પાલન કર્યું. પછી અંત સમય આવ્યો ત્યારે અનશન વગેરે કરવા પૂર્વક શુદ્ધ ભાવથી આરાધના કરીને અનુત્તરવાસી દેવના પાંચ ભેદ માંહેના બીજા વૈજયંત વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા. અને ત્યાં દેવ સંબંધી ઘણાં સુખને ભેગવ્યા. આ બાબતમાં બીજા ગ્રંથમાં જયંત (૧૨) નામના ત્રીજા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા એમ કહેલું છે. તેમજ અહીં જે ગુરૂનું નામ વિનયનંદન કહ્યું, તેને બદલે ગુરૂનું નામ “સીમંધરસૂરિ' કહેલું છે. આ અનુત્તર દેવલોકમાં તેમનું આયુષ્ય તેત્રીસ (૧૩) અતર એટલે સાગરોપમ પ્રમાણ હતું. એ પ્રમાણે તેર સ્થાનકોમાં પાંચમા સુમતિનાથ પ્રભુના પાછળના બે ભવનું સ્વરૂપ કહ્યું. ૩૮ મેઘ રાજાનું વર્ણન બે શ્લોકમાં કરે છે – આજ જમ્બુદ્વીપ ભારતે કેશલા વિનીતા ૫ ભલી, જાસ કિલ્લો રૂને જિનમંદિર જ્યાં બહુ વલી; લેક દાનાદિક ગુણ ત્યાં મેઘા નામે નૃપવા, ઇક્વાકુ વંશે તિલક જેવા સત્ય નીતિ દયાધરા. ૩૯ સ્પષ્ટાર્થ–આજ જમ્બુદ્વીપને વિષે તેના દક્ષિણ ભાગમાં ભરત નામનું ક્ષેત્ર આવેલું છે. તેમાં કેશલ (૧૪) નામે દેશની વિનીતા (૧૫) નામે સુંદર નગરી છે. આ નગરીને ફરતી રૂપાને મનોહર કિલ્લે આવેલ છે. વળી તે નગરીને વિષે ઘણાં સુંદર અને ભવ્ય જિનમંદિરે શેલે છે. આ નગરીના લકે પણ દાન વગેરે સદગુણોને ધારણ કરનારા હતા. હવે આ નગરીને વિષે મેઘ(૧૬) નામના રાજા રાજ્ય કરતા હતા. આ મેઘરાજા ઈવાકુ વંશને વિષે તિલક જેવા શોભતા હતા. અને સત્ય, નીતિ એટલે ન્યાય તથા દયા વગેરે સારા ગુણેને ધારણ કરતા હતા. ૩૯ મેઘની જિમ હર્ષદાયક યાચકે સતિષતા, તોય નીકના જલ પરે લક્ષ્મી વધેલી દેખતા; બીજા તૃપ તેને નમી વસ્ત્રાદિથી પણ અર્ચતા, સમૃદ્ધિ આદિક જેઠ પાંસઠમે સુરાધિપ ક૫તા. ૪૦ For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃત- સ્પષ્ટાર્થજેમ મેધ જગતના જીને હર્ષ આપે છે તેમ મેઘ સમાન આ મેધ રાજા પણ સર્વ જીવોને હર્ષ આપતા હતા. વળી આ રાજા પિતાની લીમી યાચકને દાન આપીને સંતોષ પમાડવામાં વાપરતા હતા તે પણ તે લક્ષમી ઓછી થતી નહતી, પરંતુ નકના પાણીની જેમ હંમેશાં વધતી જતી હતી અને જ્યારે બીજા રાજાઓ આ શ્રી મેઘ રાજાને નમતા હતા, ત્યારે નમસ્કાર કરીને વસ્ત્રાદિથી એટલે ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો તથા ધન વગેરે ભેટમાં આપીને તેમની (મેઘરાજાની) સેવા કરતા હતા. આથી આ મેઘ રાજાની લહમી ઘણી વૃદ્ધિ પામી હતી તેથી લોકો તેમને પાંસઠમા ઈન્દ્ર જેવા માનતા હતા. ૪૦ મંગલા પાણીનું વર્ણન છે કેમ કરે છે – તાસ રાણી મંગલા૧૭ મંગલ કરણ ને શીલવતી, દેહધારી કુલરમા સમ પતિ હૃદયમાં નિવસતી; ભૂપ વસતે તાસ હૃદયે ગૃહાદિક વિચરે છતાં, નિજ પતિને ધ્યાવતી રાણી ગુણથી દીપતા. સ્પષ્ટાઈ - આ મેઘ રાજાને મંગલ એટલે કલ્યાણ કરનારી તથા શીયલને ધારણ કરનારી મંગલા નામે રાણી હતી. આ રાણી જાણે સાક્ષાત્ શરીરને ધારણ કરનારી કુલલકમી હોય તેમ પતિના હૃદયમાં રહેલી હતી એટલે કે રાજાને તેના ઉપર ઘણો નેહ હતે. જો કે તે બંને રાજા રાણી વાસગૃહ વગેરેમાં બહારથી જુદા જુદા જણાતા હતા છતાં મંગલા રાણીના હૃદયમાં રાજાને હંમેશાં વાસ હતે. અથવા તે રાણી જ્યારે જ્યારે એકલી ફરતી હોય ત્યારે ત્યારે પણ તેના હૃદયમાં તે ગુણોથી શોભાયમાન તે રાજાના ગુણનું જ સ્મરણ ચાલતું હતું. ૪૧ રૂપ લાવણ્યાદિથી દેવાંગના દાસી કરે, સુંદર વદનથી દાસ કરતી ચંદને મેગે ફરે, ભૂપ શીતલ છાંયમાં સઘલા સુખને ભેગવે, દાન શીલ તપ ભાવ સાધી પ્રશમ જીવન અનુભવે. ૪૨ ૪૧ સ્પષ્ટાઈ–આ મંગલા રાણીનું રૂપ અને લાવય એટલે સૌંદર્ય એવું હતું કે જેની આગળ દેવાંગના એટલે સ્વર્ગની અપ્સરાઓ પણ દાસી જેવી જણાતી હતી. વળી તે રાણીનું મુખ એવું સુંદર હતું કે જેની આગળ ચંદ્રમા પણ દાસ જેવો લાગતે હતે. અથવા ચંદ્રમાની અંદર તે ડાધ છે અને આ રાણીના મુખને વિષે કઈ પણ પ્રકારને ડાઘ જણાતું નથી. આવી આ મંગલા રાણી રાજાની શીતળ છાયામાં આનંદપૂર્વક સઘળા પ્રકારના સાંસારિક સુખે જોગવતા હતા. તે છતાં વળી દાન, શીયળ, તપ For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ નાર્ષિતામણિ ભાગ પાંચમે ] અને ભાવના રૂપી ચાર પ્રકારના ધર્મને પરમ ઉલાસથી સાધીને શાંતિમય જીવનને અનુભવ કરતા હતા. કર તીર્થકરની માતાની વિશેષતા દેખાડી વૈજયંત વિમાનમાં દેવરૂપે ઉપજેલ ભાવી તીર્થંકરના જીવની ભાવનાદિ બે શ્લેકમાં જણાવે છે – પુણ્ય પ્રબલતા અન્ય સ્ત્રીથી તીર્થપતિ જનની તણી, ભવ્ય નિશ્ચય મેક્ષ સગતિ એમ જનકાદિક તણી; અતર તેત્રીશ વૈજયંતે દેવ સુખને અનુભવે, જિન નામ કર્મ પ્રભાવથી આસક્તિ ના ધરે ભવે. ૪૩ સ્પષ્ટાર્થ– જે સ્ત્રી તીર્થકરની માતા હોય છે તે સ્ત્રીની પુણ્યની પ્રબલતા બીજી સ્ત્રીઓ કરતાં વધારે હોય છે. કારણ કે ત્રણ ભુવનમાં વંદનીય તીર્થંકરની માતાપણાની પ્રાપ્તિ પણ ઘણે પદય હેય તેજ થાય છે. પ્રભુના માતાપિતા ભવ્યજ હોય છે અને તેઓ મોક્ષે જાય છે અથવા તે સદગતિ એટલે દેવગતિમાં જાય છે. હવે પુરૂષર્સિહ રાજકુમારને જીવ વૈજયંત નામના બીજા અનુત્તર વિમાનને વિષે તેત્રીસ સાગરોપમ વર્ષો સુધી દેવના સુખ જોગવી રહ્યા છે. તે (સુમતિનાથના જીવ) દેવ જિનનામ કર્મના પ્રભાવથી તે દેવ સંબંધી સુખોમાં આસક્તિ રાખતા નથી. ૪૩, સિદ્ધિના સુખ પામવાને મનુજ ભવને ચાહતા, ભાવ જિનના જીવ ઉંચા ગ રંગે હાલતા: સમવસરણે ચઉ મુખે હું દેશના દઈ સર્વને, ક્યારે પમાડીશ સિદ્ધિ માનીશ ધન્ય એવા દિવસને ૪૪ સ્પાઈ–દેવલોકમાં રહેલા આ પાંચમા તીર્થકરના જીવ મોક્ષનાં સુખ મેળવવાને માટે મનુષ્યભવને મેળવવાની ઈચ્છા રાખતા હતા. કારણ કે મનુષ્યગતિ સિવાય બીજી કઈ પણ ગતિમાંથી મોક્ષે જઈ શકાતું નથી. આ ભાવી તીર્થકરના જીવ ઉંચા પ્રકારના નિમલ માનસિક દિ યોગના અપૂર્વ આનંદમાં લીન રહેતા હતા. અને એવી ભાવના ભાવતા હતા કે હું સમવસરણમાં બેસીને ચાર મુખે ધર્મને ઉપદેશ આપીને સર્વ જીવોને કયારે સિદ્ધિના સુખોને પમાડીશ. જે દિવસે મારા આ મનોરથ પૂરા થશે, તેજ દિવસને હું ધન્ય (વખાણવા લાયક) માનીશ. ૪૪ ભાવી તીર્થકરના જીવનું જયંત વિમાનથી એવીને મંગલા પાણીની કુક્ષીમાં ઉપજવું, વગેરે બીનાને જણાવે છે – ત્યાંથી ઍવીને તેહ શ્રાવણ શુકલ બીજ૮ અધ રણીએ, સિંહર” મઘાર શશિ શ્રેષ્ઠ સમયે મંગલા કુખ અવતરે, For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ - [ શ્રી વિજ્યપઋરિકૃત* માતા તદા જિન જન્મ સૂચક ચૌદ સ્વાર દેખતા, ભૂ નિધાનતણી પરે જિન ગર્ભને સંધારતા. ૪૫ સ્પાઈ–વૈજયંત વિમાનમાં અનુત્તરવાસી દેવ પુરૂષસિંહ રાજાને જીવ પિતાનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂરું ભોગવીને ત્યાંથી એવીને મંગલા રાણીની કૂખને વિષે ઉત્પન્ન થયા. તે વખતે શ્રાવણ મહિનાને સુદ બીજને (૧૮) દિવસ અને અર્ધ રાત્રીને (૧૯) સમય તથા સિંહ રાશિ (૨૦) તથા મઘારાશિને (૨૧) ચંદ્ર સાથે શુભ યોગ ચાલતો હતું. આ શુભ અવસરે મંગલા માતાએ તીર્થંકરના જન્મને જણાવનારા ચૌદ મોટા સ્વમો જોયા. (૨૨) ત્યાર પછી પૃથ્વી જેમ નિધાનને ધારણ કરે તેમ મંગલા માતા જિનેશ્વરના ગર્ભને ધારણ કરતા હતા. ૪૫ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે મંગલા માતાને ઉપજેલી સારી બુદ્ધિને પ્રસંગ વગેરે બીના ૧૫ શ્લોકમાં જણાવે છે – જનકર૩ પાઠક સાંભળી તે સ્વપ્ન સુત ફલ ઉચ્ચરે, - એકદા કેઈક ધનિક બે સ્ત્રી સહિત દેશાંતરે જાય માર્ગે એક સ્ત્રીએ જન્મ આપે પુત્રને, મેટ કરે બંને ઉછેરી તેહને સમદષ્ટિએ. સ્પષ્ટાર્થ –શ્રીમંગલા રાણીએ રાત્રીમાં પિતાને આવેલાં સ્વમોની હકીકત રાજાને જણાવી. તે સાંભળીને રાજાએ કહ્યું કે-તમને ઉત્તમ પુત્રને લાભ થશે. રાજાએ સ્વમ પાઠકને બોલાવી તેનું ફળ પૂછયું તે વખતે તેમણે પણ આવા મોટાં શુભ સ્વપ્નના ફળ રૂપે તીર્થકરના જીવ રૂપે પુત્રને લાભ જણાવ્યો. પ્રભુ જે વખતે માતાની કૂખમાં ગર્ભ રૂપે રહેલા હતા તે દરમિઆન કોઈ એક ધનવાન વાણિઓ પિતાની બે સ્ત્રીઓને સાથે લઈને પરદેશ જ હતો. માર્ગમાં એક સ્ત્રીએ પુત્રને જન્મ આપે, તેને તે બંને સ્ત્રીઓએ સમાન દષ્ટિથી ઉછેરીને માટે કર્યો. ૪૬ ધન ઉપાજી ફરત પાછા માર્ગમાં તે વાણિયે, મરણ પામ્ય દેવની ગતિ કેઈ ના જાણી શકો, અગ્નિસંસ્કારાદિ કરતી બેઉ પણ કપટી રમા, તનય ધન મુજ ઈમ કહે આસક્ત થઈને બેઉમાં. ૪૭ સ્પાર્થ તે વેપારીએ પરદેશમાં રહીને ઘણું ધન પિદા કર્યું. તે પછી તે વાણીઓ પિતાના દેશમાં પાછા જવાને માટે ત્યાંથી નીકળે, પરંતુ ભાવિભાવ પ્રમાણે તે રસ્તામાં જ મરણ પામ્યો. કારણ કે દેવ અથવા નસીબની ગતિ કઈ જાણી શકતું નથી. તે બંને For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ભાગ પાંચમે ] સ્ત્રીઓએ પિતાના પતિને અગ્નિસંસ્કાર વગેરે મરણ ક્રિયા કરી. ત્યાર પછી તે બે સ્ત્રીએ માંની એક પુત્ર રહિત સ્ત્રીની દાનત બગડવાથી તે (કપટી) સ્ત્રી ધન તથા પુત્રમાં આ સક્ત થઈને કહેવા લાગી કે આ પુત્ર મારે છે તેમજ ધન પણ મારું છે. ૪૭ માતા ખરી જે તાસ સાથે કરત કજીઓ પણ ખરી; માતા તનય ધન ક્ષેમ ચાહે નહિ અપર તેવી જરી; આવી અયોધ્યા સ્વપર કુલમાં નૃપ કચેરીમાં અને, બીના કહીને ન્યાય માગે કઈ ન દીએ ન્યાયને. ૪૮ સ્પણ–આ બાબતમાં જે ખરી માતા હતી તેણે તે બેટી માતા સાથે ઝગડો કર્યો. લેકે આ બાબતમાં કાંઈ નિર્ણય કરી શક્યા નહિ. પરંતુ જે ખરી માતા પુત્ર અને ધનનું જેટલું કુશળ ચાહતી હતી તેટલું અપર માતા એટલે બીજી ખોટી માતા ચાહતી નહતી. આથી તે બંને સ્ત્રીઓ અયોધ્યા નગરીમાં પાછી આવી. ત્યાં સ્વપર કુલ એટલે પિતાના કુળના સ્વજનાદિ વડીલેની પાસે આ બાબતને ફેંસલો કરાવવા ગઈ. પણ ત્યાં ફેંસલે થયે (ન્યાય મળે) નહિ, તેથી પર કુલના આગેવાનોની પાસે ફેંસલા માટે ગઈ. ત્યાં પણ કોઈ પ્રકારને ફેંસલો મળે નહિ, તેથી છેવટે થાકીને રાજાની કચેરીમાં બંને માતાઓ ફેંસલો કરાવવા (ન્યાય મેળવવા) આવી. ત્યાં તે બંને સ્ત્રીઓએ પોતાની હકીકત જણાવી ને ન્યાયની માગણી કરી. બંનેએ કહ્યું કે પુત્ર મારે છે માટે ધન પણ મારૂં છે. આ બાબતને કોઈ સાક્ષી નહિ હેવાથી રાજાની કચેરીમાં પણ આ ઝગડાને નીકાલ આવી શકે નહિ. ૪૮ વાદ કરતી બેઉ વિધવા આવતી રાજા કને, ભૂપ પૂછે બેઉને બોલો વિવાદ નિમિત્તને અપર માતા ઈમ કહે હે ભૂપ! નગરીમાં અમે, સર્વ સ્થલે ભાગે વિવાદ ને ન્યાય પામ્યા તે સમે. ૪૯ સ્પષ્ટથ-જ્યારે રાજ્યની કચેરીમાં પણ આને ન્યાય થઈ શકે નહિ ત્યારે બંને વિધવાઓ રાજા પાસે ન્યાય મેળવવાને આવી. જ્યારે રાજાએ બંને સ્ત્રીઓને ઝગડાનું કારણ પૂછ્યું, ત્યારે અપર માતા એટલે બીજી ઓરમાન માતાએ કહ્યું કે “હે રાજા! અમે આ નગરીમાં સઘળે ઠેકાણે અમારા વિવાદની બીના જણાવી. પરંતુ કેઈ પણ ઠેકાણે અમારા ઝગડાનું સમાધાન થઈ શકયું નહિ. ૪૯ થાય દુખિયે કોણ બીજે જોઈ પરના દુઃખને, એક જાણું આપ તેવા પરદુખે ધરે દુખને For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ | [ શ્રી વિજયપતિએમ જાણી હું અહીં લેવાજ આવી જાયને, મારેજ ઔરસ પુત્ર આ છે મેં ઉછેર્યો જેહને. ૫૦ સ્પાર્થ –આ દુનિયામાં ઘણું કરીને વધારે પ્રમાણમાં એવું દેખાય છે કે-પારકાના દુઃખને જોઈને બીજે કેણુ દુઃખી થાય? અથવા તે પારકાના દુઃખની બીજા કેઈને ચિંતા રહેતી નથી. પરંતુ તમે તો પ્રજાના પાલક હેવાથી પારકાના દુઃખે દુઃખને ધરનારા છે. આવું જાણીને હું આપની પાસે ન્યાય મેળવવાને આવી છે. આ માટે ઔરસ પુત્ર છે એટલે મારાથી જન્મ પામેલ હોવાથી મારો સાથે પુત્ર છે અને મેંજ એને ઉછેરીને માટે કર્યો છે. ૫૦ તેથી આ દિવ્ય સધળું માહરૂંજ છે આપને, ઈમ કહું જરા પુત્ર હવે તેહ પામે દ્રવ્યને; માતા ખરી સુતની કહે ઈમ હે દયાળુ નરપતિ! મારાજ આ સુત દ્રવ્ય બંને શક્યને ના સંતતિ. ૫૧ પછાર્થ આ પ્રમાણે હકીકત હોવાથી આ સઘળું ધન પણ મારું છે. માટે હું આપને કહું છું કે જેને પુત્ર હોય તેને આ સઘળું ધન મળવું જોઈએ. તે વખતે પુત્રની જે સાચી માતા છે તે રાજાને આ પ્રમાણે કહે છે કે-હે રાજા! આ પુત્ર અને ધન બને મારાંજ છે, કારણ કે મારી આ શક્યને પુત્ર થયું જ નથી. માટે તેની માગણી પેટી છે. ૫૧ દ્રવ્ય લોભે મારી સાથે કરે અતિકલેશને, પ્રથમ સતપાલન કરે મુજ સાથ એ પણ તેહને, હું સરલ અટકાવતી ના તિણ ચહું છું ન્યાયને, તેહ દેવા સજ્જ થાઓ માન્ય નરપતિ સર્વને. સ્પષ્ટાર્થ –જેનો પુત્ર હોય તે શેઠની મીલકતનો માલીક બને, માટે દ્રવ્ય મેળવવાના લોભથી તે મારી સાથે પુત્ર બાબતમાં કજીઓ કરે છે. પ્રથમ તે એ પણ મારી સાથે બાળકનું પાલન કરતી હતી. હું સરલ સ્વભાવવાળી હેવાથી તેને મારા પુત્રનું પાલન કરતાં રેકતી નહોતી. હું તમારી પાસેથી ન્યાય મેળવવાને ઇચ્છું છું, માટે તમે ન્યાય આપવાને તૈયાર થાઓ. કારણ કે રાજાને ન્યાય સર્વને માનવા લાયક ગણાય છે. પર ભૂપે કરેલે ફેંસલે તે ઉચિત કે અનુચિત ભલે, પ્રાયે ફરે ના એમ નરપતિ વાત બેની સાંભળે, ને વિચારે એમ આકૃતિ પુત્રની બેની સમી, રૂપાદિમાં પણ બેઉ રમણું પણ જણાવ્યું છે સમી. ૫૩ પર For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમા ] સ્પા :—રાજાએ આપેલા ફૈસલેા ઉચિત એટલે ચેાગ્ય હેાય અથવા અયેાગ્ય હોય તા પણ પ્રાયે તે ક્રૂરતા નથી. સને તે માન્ય કરવા પડે છે. એ પ્રમાણે સાચી માતાએ પોતાની હકીકત રાજાને સંભળાવી. આ પ્રમાણે તે અને સ્ત્રીઓની વાર્તા સાંભળીને રાજા વિચાર કરવા લાગ્યા કે આ પુત્રની આકૃતિ અને માતાઓની આકૃતિઓ સાથે સરખાવતાં મળતી આવે છે. વળી રૂપ રંગ વગેરેમાં પણ આ મને સ્ત્રીએ લગભગ સરખી જણાય છે. ૫૩ ણ્િ ન નિર્ણય સત્ય ભાસે એમ કરત વિચારને, નિત્ય કૃત્ય સમય થયેા સભ્યો કહે ઇસ ભ્રુપને; આના ન નિર્ણય સત્ય અર્ધા વત્સરે ન કરી શકયા, માટે જમીજ વિચારજો એથી નૃપતિ જમવા ગયા. ૫૪ સ્પષ્ટાઃ—માટે રાજા સાચા નિણૅય કરી શકતા નથી અને તેના વિચાર કરતાં નિત્ય કાય એટલે લેાજન વગેરેનો સમય થયા. તે વખતે સભામાં બેઠેલા લેાકેા રાજાને હેવા લાગ્યા કે છ મહિનાથી આના સાચા નિણૅય થઈ શકયા નથી. માટે તમે જમી લીધા પછી આ બાબતના વિચાર કરો. સભ્યાની આ વાત સાંભળીને રાજા સભામાંથી ઉઠીને જમવા ગયા. ૫૪ ત્યાંથી ગયા અંતઃપુરે રાણી નૃપતિને પૂછતા, માડા જમ્યા કમ? ઉત્તરે મીના બધીજ જણાવતા; ગર્ભ પ્રભાવ સુમતિ ગુણને ધારતા રાણી કહે, આ વિવાદે। સ્ત્રી પતાવે છમ ઉચિત મુજ મન ચહે. ૫૫ સ્પા :—સભામાંથી ઉઠીને રાજા પેાતાના અન્તઃપુરમાં ગયા. તે વખતે મંગલા રાણી રાજાને પૂછવા લાગી કે આજે તમને જમવા આવવાનું આટલું બધું માડુ'કેમ થયું ? રાણીને આના ઉત્તર આપતાં રાજાએ તે એ સ્ત્રીઓના પુત્રના ઝગડાની બધી હકીકત કહી સંભળાવી. તે વખતે ગર્ભના પ્રભાવથી સુમતિગુણુ એટલે સારી બુદ્ધિ રૂપી ગુણને ધારણ કરનાર મગલા રાણીએ રાજાને જણાવ્યું કે સ્ત્રીએ સમ'થી અગડાના નિકાલ સ્ત્રી જાતિજ કરે એ મને ઠીક લાગે છે. ૫૫ નિર્ણય કરીશ વિવાદને હું ભૂપ તેહ સ્વીકારતા, રાણી સહિત આવી સભામાં બેઉને મોલાવતા; વાદની મીના ફરીને ખોલતી તે પૂછતા, રાણી વિચારી તાસ ઉત્તર બેઉને ઇમ આપતા. સ્પષ્ટાઃ—માટે તમારી રજા હોય તા હું. આ ઝગડાના ફૈસલે આપીશ. રાજાએ ૫૬ For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ પ૭ [ શ્રી વિજ્ય પદ્ધતિ પણ રાણીને વચન યોગ્ય લાગવાથી આ વાતને કબૂલ રાખી. પછી રાજા મંગલા રાણીને સાથે લઈને સભાની અંદર ગયા. પછી તે બંને સ્ત્રીઓને બોલાવવામાં આવી. ત્યાર પછી રાણીની આગળ તે બંનેને ઝગડો થવાનું કારણ ફરીથી પૂછવામાં આવ્યું. તે વખતે બંને સ્ત્રીઓએ રાજાને જે હકીકત જણાવી હતી તેજ હકીકત ફરીથી જણાવી. ત્યાર પછી રાણીએ વિચાર કરીને તે બંને સ્ત્રીઓને આ પ્રમાણે જવાબ આપે. ૬૬ હે બાઈઓ! મારા ઉદરમાં મતિકતાવધિ ધારતા, તીર્થપતિ ઉપજેલ છે તે ઉચિત સમયે પ્રસવતા; અશક નીચે બેસીને તે ગ્ય નિર્ણય આપશે, રાહ જ જો ત્યાં સુધી ને સત્યને નિર્ણય થશે. સ્પષ્ટાથ–હે બંને સ્ત્રીઓ! તમે સાંભળે. મારા ઉદરને વિષે હાલમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા તીર્થ પતિ ઉપજેલ છે. તેમના યોગ્ય કાલે જન્મ થયા બાદ અનુક્રમે તે જયારે મોટા થશે ત્યારે અશોક વૃક્ષ નીચે બેસીને આ તમારા ઝગડાને સાચો નિર્ણય કરી આપશે. માટે તમારે સાચે ન્યાય જોઈતો હોય તે તમારે બંને સ્ત્રીઓએ તેટલા વખત સુધી આને સાચો નિર્ણય જાણવાને રાહ જોવી. કારણ કે આ બાબતને સાચો નિર્ણય આપવાને તેજ સમર્થ છે. આ રીતે રાણીએ તે બંને સ્ત્રીઓને રાહ જોવાને જણાવ્યું. પ૭ અપર માતા તે કબૂલે પણ ખરી માતા કહે, હું સમય પણ પુત્ર વિણ ન રહી શકું ને કુણ ચહે; શકય આધીન પુત્ર કરવા માત છે સર્વજ્ઞના, કરૂણ કરી આજે જ આપો ન્યાય એ મુજ ભાવના. ૫૮ સ્પદાર્થ –મંગલા રાણીના આ વેણ સાંભળીને અપર માતાએ (ઓરમાન માતાએ) તે તે વાત તરતજ કબૂલ કરી. કારણ કે તેને હા બેટે હેવાથી ત્યાં સુધી રાહ જોવામાં તેને વાંધો નહોતે. પરંતુ ખરી માતાએ તે તેજ વખતે કહી દીધું કે હું પુત્ર વિના ક્ષણ વાર પણ રહી શકું જ નહી. વળી પિતાના પુત્રને શેક્યને સેંપવાની વાત કે કબૂલ રાખે. અને તમે તે સર્વજ્ઞ પ્રભુના પૂજ્ય માતાજી છે માટે તમે મારા ઉપર દયા લાવીને મને આજે જ આને ન્યાય આપે એવી મારી ઈચ્છા છે. ૫૮ ઈમ સુણી નિર્ણય વિચારી બેલતા ઇમ મંગલા, આ જનની સત્ય સુતની જાસ વચન નિર્મલા; જે ન કાલક્ષેપ સહતી પુત્ર છે તેને જ આ, જે વિલંબ કબૂલતી સુતની ખરી માતા ન આ. પ૯ For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ભાગ પાંચમે ] સ્પષ્ટાથ-આ પ્રમાણેની સાચી માતાની વિનંતિ સાંભળીને મંગલા રાણીએ આ બાબતને નિર્ણય જણાવતાં કહ્યું કે આજ પુત્રની સાચી માતા છે, એમ તેના સરલ અને નિર્મલ વચનથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તથા જે કાલક્ષેપ એટલે કાલને વિલંબ સહન કરી શકતી નથી તેજ પુત્રની સાચી માતા છે. અને જે વિલંબ કરવામાં કબૂલ (સંમત) થાય છે તે સાચી માતા નથી. ૫૯ સત્ય માતાને કહે તું ઘેર જા લઈ પુત્રને, નૃપ સભા આશ્ચર્ય પામે સાંભળી આ ન્યાયને ઘેર ગઈ બંને સપત્ની ઇમ સુમતિ પ્રભુ માતને, પ્રકટતી પ્રભુ નામ સ્થાપન હેતુ જાણે એહને ૬૦ સ્પાર્થ –રાણીએ ઉપર પ્રમાણે જણાવીને સાચી માતાને કહ્યું કે તું આ તારા પુત્રને લઈને ઘેર જા. આ પ્રમાણે જેને કે ઘણા કાલ સુધી નિર્ણય (ન્યાય, ફેંસલો) કરી શકતું નહોતું તેને રાણીએ તરત નિર્ણય કર્યો તેથી રાજા તથા સમાજને ઘણા જ રાજી થયા. ત્યાર પછી બને શેક ઘેર ગઈ. આ પ્રમાણે પ્રભુની માતાને જે સુમતિ એટલે સારી બુદ્ધિ અથવા સમજણુ પ્રગટ થઈ તે ગર્ભમાં રહેલા પ્રભુને મહિમા જાણો, આજ કારણથી આ હકીક્ત પ્રભુનું (સુમતિ) નામ પાડવામાં કારણભૂત થઈ. એટલે કે પ્રભુ ગર્ભમાં હતા તેથી પ્રભુની માતાની બુદ્ધિ નિર્મલ બની હતી તેથી માતાપિતાએ પ્રભુનું સુમતિ એવું નામ પાડ્યું. તે આગળ જણાવાશે. ૬૦ પાંચમા તીર્થકરના જન્મ વગેરેની બીનાને છે કે માં જણાવે છે – માતને પીડા નહિ ઉપજાવતે પ્રભુગર્ભ એ, શુકલ પક્ષ શશી પરે વધતો કમે નવ માસ ને દિવસ સાડી સાતર૪ હોતાં ચતુથરક ઉત્તર, વૈશાખ સુદ આઠમરક મઘાર૭ સિંહનાર૮ રજની કરે. ૬૧ સ્પદાર્થ–માતાના ગર્ભમાં રહેલા તે પ્રભુ માતાને જરા પણ પીડા ઉપજાવતા નહોતા. કાલક્રમે શુકલપક્ષ એટલે સુધીના પખવાડીઆમાં વૃદ્ધિ પામતા ચંદ્રની જેમ નવ મહિના ને ઉપર સાડી સાત દિવસ (૨૪) પ્રમાણ ગર્ભ સ્થિતિ પૂરી થઈ, ત્યારે ચોથા આરાનો ઉત્તર કાલ (૨૫) વત્તતે હતો એટલે ચોથો આરો ઘણે ખરો પૂરે થઈ ગયે હતું અને છેડો કાલ બાકી હતા. તે સમયે એટલે વૈશાખ સુદ આઠમે મઘા નામના નક્ષત્રને (૨૬) તથા સિંહ નામની (૨૮) રાશિને ચંદ્રમા વર્તાતે હતો. ૬૧ અર્ધરાતેરઃ પૂર્વ શશી જિમ ક્રોંચ૦ લંછન ધારતા, કનકવણું પુત્રને થે જન્મ માતા હરખતા, For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ [ આ વિજ્યપઘસરિતવર્ષ બેંતાલીશ સહસ ઊણ લક્ષ ચાલીશ પૂર્વને, એક કેટી લક્ષ સાગર પક્ષ નવ્યાશીજ એ. ૬૨ સ્પષ્ટાર્થ –તે વૈશાખ સુદ આઠમને દિવસે અર્ધ રાત્રીના વખતે (૨) જેમ પૂર્વ દિશા ચંદ્રને ઉદય કરે, તેમ મંગલા માતાએ ક્રૌંચ નામના પક્ષીને લંછનને (૩૦) સાથળમાં ધારણ કરતા પુત્રને હર્ષ સાથે જન્મ આપે. આ પુત્રના ની કનકવણી એટલે સેના સરખી પીળા વર્ણવાળી કાંતિ હતી. પ્રભુને જન્મ થયે તે વખતે બેંતાલીસ હજાર વર્ષ ઓછા એક કોટાકેટી સાગરોપમ પ્રમાણ ચોથા આરાના એક કેટી લાખ સાગરોપમ ઉપર બેંતાલીસ હજાર વર્ષે ન્યૂન (ઓછા) ચાલીસ લાખ પૂર્વ તથા ૮૯ પખવાડીઆ (એટલે કાલ) બાકી હતા. (૩૨) ૬૨ દિકકુમારીકાઓએ કરેલ સૂતિકર્મ તથા ઇન્દોએ કરેલે પ્રભુને સ્નાત્ર મહેત્સવ વગેરે બીના ત્રણ લોકેમાં જણાવે છે – ચતુથારક શેષર પ્રભુના જન્મથી અવધારિએ, જન્મથી ઉદ્યોત ભુવને નારકીને સુખ હુએ; મેદિની આવી કુમારી કરત અડનિજ કાર્યને, શઠ અહીંથી મેરૂ પર જાતા લઈ પ્રભુ બાલને. સ્પષ્ટા –જયારે પ્રભુને જન્મ થયે, ત્યારે ૬૨મા લેકમાં જણાવેલા પ્રમાણુવાળા કાલરૂપ ચતુર્થારક શેષ સમય જાણ, એટલે ચોથા આરાને તેટલે કાલ બાકી હતે (તે ટાઈમે પ્રભુ જમ્યા ) એમ સમજવું. હવે જ્યારે પ્રભુને જન્મ થયો ત્યારે ત્રણે લોકમાં વિજળીના ઝબકારા જે પ્રકાશ ફેલાઈ ગયે. અને પ્રભુના તે જન્મ કલ્યાણકના પ્રભાવથી અતિ દુઃખી નારકીના જીવોને પણ પ્રભુના જન્મના થોડી વાર સુખને અનુભવ થશે. તે વખતે મેરૂ પર્વતમાં રહેનારી તથા રૂચક પર્વત તથા રૂચક દ્વીપમાં રહેનારી છપ્પન દિશાકુમારીઓ (૩૩) સૂતિ કર્મ કરવાને આવી અને તે પ્રસંગને ઉચિત પિતાના આઠ કાર્યો (૩૪) કરીને પિતાને સ્થાને ચાલી ગઈ. આ શુભ અવસરે સૌધર્મેન્દ્રનું આસન કંપાયમાન થવાથી અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુને જન્મ જાણીને તેમને વંદન કરી મંગલા માતાની પાસે આવીને તે શક્રેન્દ્ર બાલ પ્રભુને પિતાની સાથે લઈને મેરૂ પર્વત ઉપર સ્નાત્ર કરાવવાને લઈ ગયા. ૬૩ શેષ ઈદ્રો ૫ સ્વર્ગથી સીધા તિહાં ઝટ આવતા, પૂર્વની જિમ તીર્થ જલથી બાલજિન હુવરાવતા; ઈશાન હરિ અંકે રહેલા બાલજિનને હર્ષથી, હુવરાવતા હરિ શક અંતે વૃષભજલ વિસ્તારથી. ૬૪ ૬૩ For Personal & Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ નાપિતામણિ ભાગ પાયમ ) સ્પષ્ટાર્થ –તે વખતે બાકીના ૬૩ ઈન્દ્રો પણ તેમના આસને કંપાયમાન થવાથી પ્રભુને જન્મ જાણીને પ્રભુને સ્નાત્ર મહત્સવ કરવાને પિત પિતાના સ્થાનથી સીધા નીકળીને મેરૂ પર્વત ઉપર જલદીથી આવ્યા. ત્યાર પછી પૂર્વે (દેશના ચિં. પ્રથમ ભાગમાં) કહ્યા પ્રમાણે સેના વગેરે આઠ જાતના કલશેમાં દેવે પાસે મંગાવેલા ક્ષીર સમુદ્રના તથા માગધ વગેરે તીર્થોનાં પાણી ભરીને બાલ પ્રભુને હરાવ્યા. તે વખતે સૌધર્મેન્દ્ર મેરૂ પર્વતની શિલા ઉપર આવેલા સિંહાસન ઉપર પ્રભુને પોતાના ખેાળામાં લઈને બેસે છે. પ્રથમ અય્યતેન્દ્ર અભિષેક કરે છે. ત્યાર પછી પશ્ચાનુપૂર્વીના ક્રમે અભિષેક કરતા કરતા છેવટે ઈશાનેન્દ્ર સ્નાત્ર કરે છે. તે પછી જ્યારે છેલ્લે સૌધર્મેન્દ્રને સ્નાત્ર કરવાને વારે આવે છે, ત્યારે શકેન્દ્ર પોતાના ખોળામાં રહેલા બાળપ્રભુને ઈશાનેન્દ્રના ખોળામાં મૂકે છે. પછી સૌધર્મેન્દ્ર વૃષભનું રૂપ કરીને શિંગડામાં પાણી ભરીને વિસ્તારથી અભિષેક કરે છે. ૬૪ લેપ વસ્ત્રાદિક વિધાને આરતી ઉતારતા, ભક્તિ બહુમાને પ્રભુની એમ સ્તવના બોલતા હે દેવ ! તુજ શુભ જન્મ કલ્યાણક બલે આ મેદિની, કલ્યાણવંતી થઈ જરૂર ઇમ ભાવના આ દાસની. ૬૫ સ્પષ્ટાર્થનાત્ર કર્યા પછી શહેન્દ્ર પ્રભુને સુગંધી વિલેપન કરીને વારિકનું પહેરાવવું વગેરે કાર્યો કર્યા પછી અંતે આરતી ઉતાર્યા પછી ભક્તિ અને બહુમાન પૂર્વક પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા...હે દેવ! આપના આ શુલા જન્મ કલ્યાણકના પ્રભાવે આ પૃથ્વી (પૃથ્વી પર રહેનારા છે) જરૂર કલ્યાણવંતી એટલે કલ્યાણને (પરમ સુખને) પમાડનારી થઈ છે એવી આ દાસની શુભ ભાવના ( માન્યતા ) છે. કારણ કે આપના કલ્યાણક સર ને દ્રવ્યથી ને ભાવથી કયાણ કરવાવાળા છે. વળી તેના પ્રભાવે આ સંસારના દુઃખી જીના પણ મન વચન અને કાયાના કો નાશ પામે છે એટલે આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને પરંપરાએ આરાધક ને મોક્ષ દાયક પણ થાય છે. એમ આપનું જન્મકલ્યાણક વિવિધ પ્રકારે ભવ્ય જીવનું જરૂર કલ્યાણ જ કરે છે. આવા અનેક મુદ્દાઓથી ચ્યવનાદિ પાંચે શુભ પ્રસંગે કલ્યાણક શબ્દથી ઓળ ખાય છે. ૬૫ ૬ શ્લોકમાં ઈન્દ્ર મહારાજે કરેલ પ્રભુની સ્તુતિનું વર્ણન કરે છે– વિચરશે જ્યારે મહીપર ત્યારની તે વાત શી, કરવી ? પ્રત્યે ! તુજ દર્શને મુજ ધન્ય દષ્ટિ ઉલ્લસી, આપની પૂજા કરંતા કર કતાર્થ બન્યા અને, સ્વર્ગમાં નહિ શાંતિ તેવી જે મળે અહિં મને. ૬૬ For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસુકૃિત સ્પા :—હે પ્રભુ ! જ્યારે તમે પૃથ્વી પર વિચરશે તે વખતની તા વાતજ શી કરવી ? કારણ કે તે વખતે આપનાં દર્શન આત્મિક આનંદને આપનારાં થાય જ. અને હે પ્રભુ ! આજે આપના દર્શન થવાથી મારી દૃષ્ટિ (નેત્ર, આંખ) વિકસ્વર થઈ છે. તથા આપની નવે અંગે પૂજા કરવાથી મારા અને હાથ પવિત્ર થયા છે. તેમજ મને સ્વર્ગમાં પણ જે સુખ અને શાંતિ મળતાં નથી તે અપૂર્વ સુખ અને શાંતિના અનુભવ આજે આપના દર્શનથી મને અહીં આજ થયા છે. ૬૬ ર હું જિનેશ્વર ! આ મહોત્સવ મુજ મનેરથ મ્હેલની, ઉપર કલશ સમાન માનુ એ નિશાની પુણ્યની; જેમાં થયું નિર્વાણુ કારણ આપનુ દર્શન મને, હાલ તે સંસારને પણ હું વખાણુ છું અને ૬૭ સ્પષ્ટા :— હું જિનેશ્વર ! હું આ સ્નાત્ર મહ।ત્સવને મારા મનારથ એટલે અભિલાષાએ રૂપી મહેલની ઉપર કળશ જેવા માનુ છું. જેમ મહેલની ઉપર કળશ તેના શ્રેષ્ઠપણાને જણાવે છે તેમ હું' મારા સર્વ પ્રકારના મનેારથ રૂપી મહેલ ઉપર આ સ્નાત્ર મહાત્સવને કળશ સમાન શ્રેષ્ઠ માનું છું. વળી હુ' પ્રખલ પુણ્યાયે મળેલા આ શુભ અવસરને પુરા પુણ્યાયની નિશાની માનું છું. જો કે સંસાર પ્રશંસનીય નથી, તે પણ જે સંસારમાં રહેલા મને આપનું મહાપ્રભાવશાલી ને મેાક્ષદાયક દર્શન થયું તે સંસારને પણ હું હાલ વખાણું છું. ૬૭ મોટા સમુદ્રે આ કદિ ગણી શકાએ પણ ગુણા, આપના મારા સમા જન ગણી શકે ના આપના; અનુભાવ અનુપમ અનુભવ્યા પ્રત્યક્ષ મેં આજે અહીં, આનદ અનહદ ઉછળતા અન્યત્ર મન જાએ તહીં, ૬૮ સ્પા :——વળી હે પ્રભુ ! મેાટા સમુદ્રમાં થતી મિએ એટલે પાણીની લહેર કદાચ ગણી શકાય, પરંતુ મારા જેવા મનુષ્ય આપના ગુણાને ગણી શકવાને સમથ નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે આપનામાં રહેલા ગુણ્ણાની સંખ્યા થઈ શકે તેમ નથી. મેં આજે આ મેરૂ પર્વત ઉપર રહીને આપના અનુપમ પ્રભાવને પ્રત્યક્ષપણે અનુભવ્યેા છે, તેથી કરીને મારામાં અનહદ એટલે ઘણા આનંદ ઉછળી રહ્યો છે. અથવા મને જે આનંદ થયા છે તે કહી શકાય એમ નથી. આ કારણુ મારૂ મન ખીજે કેાઈ ઠેકાણે જતુ નથી. પરંતુ તે આપના ગુણ્ણાની વિચારણા કરવામાં જ લીન રહે છે. ૬૮ ધર્મ રૂપી માંડવાના સ્તંભ જેવા આપ છે, વિશ્વમાં ઉદ્યોત કરવા સૂર્ય જેવા આપ છે; For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ શનાચિંતામણિ ભાગ પાંચમે ] દયા રૂપી વલ્લિના આધાર તરૂ સમ આપ છો, વિશ્વ વાંછિત પૂરનાર અમર તરૂ સમ આપ છે. ૬૯ સ્પષ્ટથ–હે પ્રભુ! આપ ધર્મ રૂપી માંડવાને ટકાવવામાં થાંભલા સમાન છે. જેમ માંડે એટલે મંડપ મજબૂત સ્તંભ વિના ટકી શકતું નથી, તેમ આપની જેવા ઉત્તમ પુરૂષ રૂપી સ્તંભ વિના ધર્મ રૂપી માંડે ટકી શકે નહિ. વળી આ૫ આ વિશ્વમાં પ્રકાશ કરવાને માટે સૂર્ય સમાન છે. જેમ સૂર્યની આગળ અંધારૂં નાશ પામી જાય છે અને સઘળે ઠેકાણે પ્રકાશ ફેલાઈ જાય છે તેમ આપ સરખા સૂર્ય ઉદય થવાથી આ વિશ્વમાંથી મિથ્યાત્વ રૂપી અંધકારને નાશ થયો છે અને ભવિષ્યમાં કેવળજ્ઞાન રૂપી પ્રકાશ ફેલાઈ જવાને છે. તથા જેમ વેલડીને ઝાડને આધાર હોય છે એટલે ઝાડને આધારે વેલ વૃદ્ધિ પામે છે તેમ આ દયા રૂપી વેલડીને વધવા માટે આપ ઝાડ જેવા છે. વળી આપ કલ્પવૃક્ષ સમાન છે, કારણ કે જેમ કલ્પવૃક્ષ મનવાંછિત પૂરા કરે છે તેમ આપ આ વિશ્વના તમામ જીવોના વાંછિતને પૂરનારા હોવાથી કલ્પવૃક્ષ જેવા છે. ૬૯ વિશ્વપતિ! આ વિશ્વની રક્ષા કરે પ્રભુ! આપની, દેશના નર ધન્ય સાંભળશે સકલ દુખ હારિણી; મુક્તિદ્વાર ઉઘાડવા કુંચી સમી તે દેશના, સુણવા સમય વહેલો મળે આ દાસની એ ભાવના. ૩૦ સ્પાઈ–હે વિશ્વના પતિ ! આપ આ વિશ્વની રક્ષા કરનાર છે. કારણ કે આ૫ ભવિષ્યમાં વિશ્વના જીને સદુપદેશ દઈને રાગ દ્વેષ રૂપી શત્રુના પંજામાંથી છોડાવી તેમનું રક્ષણ કરનારા જરૂર થશો. વળી હે પ્રભુ! જ્યારે આપ કેવલજ્ઞાની થશે, ત્યારે જે ભવ્ય સઘળાં દુઃખોને નાશ કરનારી આપની દેશનાને સાંભળશે તેઓને પણ હું ધન્ય માનું છું. કારણ કે આપની તે દેશના મેક્ષ રૂપી નગરના બારણાં ઉઘાડ વાને માટે કુંચી જેવી છે. આપની દેશનાને કુંચીની ઉપમા આપવાનું કારણ એ છે કેજયાં સુધી કુંચી મળે નહિ ત્યાં સુધી બારણું ઉઘાડીને અંદર પ્રવેશ કરી શકાતું નથી તેમ જ્યાં સુધી તમારી દેશના સાંભળી ન હોય અને તે દેશના સાંભળ્યા છતાં તેમાં કહ્યા પ્રમાણે વર્તન કર્યું ન હોય ત્યાં સુધી મોક્ષ રૂપી નગરના દરવાજા ઉઘાડી શકાતા નથી અને દરવાજા જે ઉઘડે નહિ તે નગરમાં પ્રવેશ કરી શકાય નહી. માટે મારી એવી ભાવના છે કે આવી આપની ઉત્તમ દેશનાને સાંભળવાને શુભ અવસર મને વહેલે મળજે. ૭૦ તુજ મૂર્તિનું પ્રતિબિંબ મારા વિમલ ચિત્ત જે પડે તે મને શિવ હેતુ થાઓ જ્યાં ન મરણાદિક નડે; For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ ૩૪ [ શ્રી વિજયપદ્મસૃષ્કૃિત- ઇમ સ્તવીને શક્ર પ્રભુને લેઇ ભાત કને ગયા, પ્રતિબિંબ આદિક સ’હરી સૌધર્મ સુરલોકે ગયા. ૭૧ સ્પષ્ટા :—હે પ્રભુ ! મારા નિમલ હૃદયને વિષે આપની મૂર્તિનું જે પ્રતિબિંબ પડે છે તે મને આપના પસાયથી શિવહેતુ એટલે (તે) મેાક્ષના સુખાને દેનારૂ' થા કે જે મેાક્ષને વિષે જન્મ મરણ વગેરે કોઈ જાતની લગાર પણ પીડા હૈ।તી નથી, એટલે જ્યાં ગયા પછી જન્મ મરણુ કરવા પડતા નથી. આ પ્રમાણે પ્રભુ શ્રી સુમતિનાથની સ્તુતિ કરીને શક એટલે સૌધર્મેન્દ્ર મેરૂ પર્વત ઉપરથી પ્રભુને પેાતાના હાથમાં લઈને મંગલા માતાની પાસે ગયા. પછી ત્યાં પ્રભુનું જે પ્રતિબિંબ મૂકયું હતું તેને સહરી લીધું તથા માતાને અવસ્વાપિની નિદ્રા આપી હતી તેને પણ સ’હરી લીધી. ત્યાર પછી પ્રભુને તથા માતાને વંદન કરીને ઈન્દ્ર મહારાજ સૌધમ દેવલાકમાં ગયા. ૭૧ પ્રભુનુ... ‘સુમતિ’ નામ પાડવાનુ કારણ વગેરે બીના એ શ્લેાકમાં જણાવે છે.— એમ મૃત્યા ઈંદ્રના દશક સ્વભાવે પ્રભુ સન્મતિ,૩૭ ગર્ભ પ્રભાવે સુમતિ માતા ન્યાય ઘે ધરી સન્મતિ;′ એ નિમિત્તે જનક પ્રભુનુ નામ સુમતિ” સ્થાપતા, વિાકુ કાશ્યપ૧ વશ ગાત્ર ગગન વિ પ્રભુ શાભતા. ૭૨ ર૫ા: – એ પ્રમાણે પ્રભુના જન્મ કલ્યાણક વખતે પ્રભુના સ્નાત્ર મહેાત્સવ કરતાં ઈન્દ્ર મહારાજના કુલ દૃશ કૃત્યા (૩૬) ત્રીજા ચેાથા ભાગમાં કહ્યા મુજબ જાણવા. અથવા ઈન્દ્રના આ દશ પ્રકારને આચાર જાણવા. પ્રભુનુ' સુમતિ નામ પાડવાનાં બે કારણ હતાં તે આ પ્રમાણે એક તા પ્રભુદેવ સ્વભાવે સન્મતિ (૩૭) એટલે સારી બુદ્ધિવાળા હતા તેથી પ્રભુના પિતાજીએ સુમતિ નામ પાડ્યું. અને બીજું કારણ એ હતુ` કે જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે પ્રભુની માતાએ ગભના પ્રભાવથી સન્મતિ (૩૮) એટલે મારી બુદ્ધિને ઉપયાગ કરીને એ સ્ત્રીના ઝઘડાને યોગ્ય ન્યાય આવ્યેા હતેા. જે એ શેાકયા ને એક પુત્રના ઝઘડાની હકીક્ત અહીજ વ્હેલાં જણાવી છે. તેથી પિતાએ પ્રભુનું ‘સુમતિ' નામ પાડયું. એમ એ કારણેાથી પ્રભુના પિતા મેઘરથ રાજાએ પુત્રનું સુમતિ (૩૯) એવુ નામ સ્થાપન કર્યું. તથા પ્રભુના ઈક્ષ્વાકુ (૪૦) નામે વંશ હતા અને કાશ્યપ નામનું ગાત્ર હતું. તેથી પ્રભુ શ્રી સુમતિનાથ ઈક્ષ્વાકુ વંશ રૂપી આકાશને વિષે તથા રૂપી આકાશમાં સૂર્યની પેઠે શેાલતા હતા. ૭૨ કાશ્યપ ગાત્ર ઈંદ્રવચને ધાત્રીએ જોડાય લાલન પાલને, અનુક્રમે શિશુ વય ઉલ્લધી વતા વર યૌવને; For Personal & Private Use Only www.jalnelibrary.org Page #522 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] બાલ્યથી પ્રભુ શાન ત્રણ ઈગ સહસ ને અડ લક્ષણે, ધારતા ઉત્કૃષ્ટ રૂ૫૪૪ બલ અનંતપ ઉત્તમ અન્નને.૪૬ ૭૩ સ્પષ્ટાર્થ –ઈન્દ્ર મહારાજના કહેવાથી પ્રભુનું લાલન પાલન કરવાને માટે ધાત્રીઓ એટલે ધાવ માતાઓ તરીકે દેવીઓ રહેલી હતી. હવે અનુક્રમે વૃદ્ધિ પામતા (મોટા થતા) પ્રભુ બાળ વયને ઓળંગીને શ્રેષ્ઠ યુવાન અવસ્થાને (જુવાની) પામ્યા. પ્રભુને બચપણથી જ મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન (૪૨) હતાં. વળી પ્રભુના અંગને વિષે એક હજાર અને આઠ શુભ લક્ષણે (૪૩) હતા. પ્રભુનું રૂપ ઉત્કૃષ્ટ એટલે સર્વ જીના રૂપ કરતાં ચઢી આતું હતું. (૪૪) કારણ કે દેવતાના રૂપ કરતાં ગણધરના શરીરનું રૂપ અધિક હોય છે અને તેનાથી તીર્થકર ભગવાનનું રૂપ અધિક હોય છે. તીર્થંકરથી અધિક રૂપ કેઈનું પણ હતું નથી. તથા પ્રભુનું બળ અનંત (૪૫) હતું. અથવા પ્રભુના બળનું પ્રમાણ કેઇનાથી પણ થઈ શકતું નથી. એટલે તીર્થંકરનું બળ સર્વ જીથી અધિક હોય છે. તથા પ્રભુને આહાર ઉત્તમ અને (૪૬) હતા. ૭૩ પ્રભુની બાલ્યાવસ્થા તથા યુવાવસ્થા વગેરે બીના બે શ્લોકમાં જણાવે છે– આહાર ન ફણા૪૭ કાય ત્રણસે ધનુષ ઉત્સધાંગુલે, ૪૮ એક સો વીશ૪૯ આત્મઅંગુલ૫૦ હુસયરિ પ્રમાણગુલે; લાંબી ભુજા તિમ પુષ્ટ સ્કંધે પ્રવર લાવણ્ય કરી, યૌવને પ્રભુ દીપતા જનકાદિના વચને કરી. ૭૪ સ્પષ્ટાર્થ –પ્રભુના મસ્તક ઉપર ફણ (૪૭) હેતી નથી. પ્રભુના શરીરનું પ્રમાણ ઉત્સધાંગુલના માપથી માપીએ તે ત્રણસે ધનુષ્ય પ્રમાણ (૪૮) હતું. પરંતુ આત્માગુલના માપથી માપીએ તે એકસો વીસ આગળ પ્રમાણ (૪૯) હતું. જે જે કાલે જે તીર્થંકર હોય તેમને આંગલ તે આત્માગુલ ગણાય છે એટલે કે આમાંગુલનું ઉત્સધાંગુલ કે પ્રમાણગુલની પેઠે ચેકસ મા૫ હેતું નથી. પરંતુ તે તે તીર્થકરના સમયમાં તેમના આંગલનું જે પ્રમાણ હોય તે આત્માંગુલ કહેવાય છે. તથા પ્રમાણગુલના માપની અપેક્ષાએ પ્રભુનું શરીર બોતેર પ્રમાણાંગુલ પ્રમાણ (૫૦) જાણવું. કારણ કે ઉસેધાંગુલથી પ્રમાણુગુલ ચારે ગુણે લાંબો હોય છે. માટે ઉસેધાંગુલના માપથી ત્રણસો ધનુષ્યનું પ્રમાણ છે તેને ચારસો વડે ભાગતાં પિણે ધનુષ્ય પ્રમાણાંગુલના માપે આવે અને તેના આંગલ કરવા માટે પિણાને છથી ગુણીએ ત્યારે બાંતેર પ્રમાણાંગુલ આવે છે. તથા પ્રભુ શ્રી સુમતિનાથની બંને ભુજાઓ ઢીંચણ સુધી લાંબી હતી. તથા સ્કંધે એટલે ખભાઓ પુષ્ટ હતા. ‘જ્યારે પ્રભુ યુવાવસ્થાને પામ્યા, ત્યારે ઉત્કૃષ્ટ લાવણ્ય વગેરે ગુણોથી શોભતા હતા. તે વખતે માતપિતાએ પ્રભુને પરણવા માટે આગ્રહ કર્યો. ૭૪ For Personal & Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપારિકૃત ભેગ્યકમે રાજકન્યા પરણતાંપ પ્રભુ જન્મથી, દશ લાખ પૂર્વપર ગયા પછી નિજ તાત આગ્રહ વચનથી; રાજ્યને સ્વીકારતા લખ પૂર્વ ઓગણત્રીશ અને, પૂર્વગ બાર ૫૩ સુધી કરત વર ન્યાયથી તે રાજ્યને. ૭૫ સ્વાર્થ–પ્રભુએ પિતાને માતાપિતાને પરણાવવા માટે આગ્રહ જોઈને અને પિતાને ભેગાવલિ કર્મો ભેગવવાનાં હજી બાકી છે એવું જાણીને રાજકન્યા (૫૧) સાથે લગ્ન કર્યા. જ્યારે પ્રભુ દશ લાખ પૂર્વ વરસની ઉંમરવાળા (૫૨) થયા ત્યારે પિતાના અતિ આગ્રહને લીધે પ્રભુએ રાજ્યને સ્વીકાર કર્યો એટલે કે પ્રભુ તે વખતે રાજા થયા. ત્યાર પછી પ્રભુ ન્યાયથી રાજય ચલાવવા લાગ્યા. એ પ્રમાણે પ્રભુએ ઓગણત્રીસ લાખ પૂર્વ અને ઉપર બાર પૂર્વગ (૫૩) સુધી ઉત્તમ ન્યાયથી રાજ્ય કર્યું, તેથી લોકો ઘણી સુખ શાંતિમાં રહીને પરમ ઉલ્લાસથી ધર્મની આરાધના કરતા હતા. ૭૫ પ્રભુના માતા પિતાની ગતિ, વાર્ષિક દાન, દિક્ષા વગેરે બીના ત્રણ કેમાં જણાવે છે ચક્રીપ૪ ન પ્રભુ માતા૫૫ શિવે જાતા ઈશાને પ્રભુ પિતા, સ્વયંબુદ્ધ જિનેશને લેકાન્તિકો પ્રતિબોધતા દાન વાર્ષિક ૮ આપતા અભિષેક ઇંદ્રાદિક કરે, અભયંકરામાં બેસતા લેયા વિમલ ધારણ કરે. ૭૬ સ્પષ્ટાર્થ–પ્રભુ ચક્રવર્તી (૫૪) નહતા. પ્રભુના માતા મંગલારાણી (૫૫) મોક્ષે ગયા છે. અને પ્રભુના પિતા મેઘ રાજા અંત સમયે આરાધના કરીને ઈશાન દેવલોકમાં (૫૬) મહર્થિક દેવ થયા. પ્રભુ સ્વયં બુદ્ધ હતા એટલે પોતાની મેળે જ બોધ પામેલા હતા. તેથી તેમણે પિતાની મેળે જ દીક્ષા લીધી છે પરંતુ કોઈને ઉપદેશથી બોધ પામીને દીક્ષા લીધી નથી. તે છતાં પણ પિતાને આચાર હોવાથી લોકાંતિક દેવ પ્રભુને પ્રતિબંધ કરવાને આવે છે, અને પ્રભુને તીર્થ પ્રવર્તાવવાની વિનતિ કરે છે. ત્યાર પછી પ્રભુ એક વર્ષ સુધી વરસીદાન (૫૮) આપે છે માટે તે દાન “ સાંવત્સરિક દાનના” નામથી ઓળખાય છે. પ્રભુના દીક્ષા મહોત્સવ વખતે ઈન્દ્ર વગેરે પુણ્યવંતા ભવ્ય છે પ્રભુને અભિષેક કરે છે. તે પછી મહેસૂવાદિ ધામધૂમ પૂર્વક અભયંકરા (૫૯) નામની પાલખીમાં બેસીને પ્રભુ દીક્ષા લેવાને નીકળે છે. તે વખતે પ્રભુ તેજે પદ્મ અને શુકલ એ ત્રણ શુભ લેશ્યામાંથી કેઈ એક વેશ્યાને ધારણ કરતા હતા, એટલે પ્રભુદેવના હૃદયમાં અધ્યવસાયે સારા વતતા હતા. ૭૬ શ્રેષ્ઠ ઉત્સવ સપરિવારે વિનીતા ચતૂર થઈ સહસ્ત્રાપ્રધ૧ અશોક તરૂ તલ આવતા પ્રભુ ભવતરી, For Personal & Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ દેશનાચ'તામણિ ભાગ પાંચમા ] પશ્ચિમ વયે વૈશાખ સુદ નવમી નિત્યભક્તિક॰ સહસ ગ્રુપની માપ સિહુ વિવરે; સાથે મધ્યાહ્ને વરે. ૭૭ સ્પા :—હવે જયારે પ્રભુ દીક્ષા લેવાને નીકળે છે તે વખતે મેાટા ઉત્સવપૂર્વક તથા પરિવાર સાથે વિનીતા નગરીના ચૌટામાં (મેાટા ચાકમાં) થઇને એટલે રાજમાગમાં થઈને પ્રભુના દીક્ષાના વરઘેાડા નીકળે છે. તે વરઘેાડામાં ફરતા ફરતા પ્રભુ છેવટે વિનીતા નગરની બહાર આવેલા સહસ્રામ્ર નામના ઉદ્યાનને વિષે (૬૧) અશેાક વૃક્ષની નીચે આ સંસાર સમુદ્રને તારનારી હાડી જેવી દીક્ષાને સ્વીકારવા આવે છે. તે વખતે પ્રભુની પશ્ચિમ વય (૬૩) એટલે પાછલી અવસ્થા વત્તતી હતી. અને વૈશાખ સુદ નવમીને (૬૪) શુભ દિવસે મઘા નામના (૬૫) નક્ષત્ર તથા સિંહ (૬૬) નામની રાશિ સાથે ચન્દ્રમાને ચેાગ ચાલતા હતા. આવા શુભ અવસરે નિત્યશક્તિક (૬૭) એટલે જેમણે બીજા તીર્થ કરાની માફક ચતુર્થ ભક્તાદિ તપ કર્યું નથી, એવા પ્રભુ શ્રી સુમતિનાથે એક હજાર રાજાઓની (૬૮) સાથે મધ્યાહ્ર (૬૯) સમયે દીક્ષા ગ્રહણ કરી. ૭૭ પચૌષ્ટિક લોન્ચ કરતા હર્ષથી દીક્ષા લીએ, દેવદૃષ્ય હવે ઉમંગે ઇંદ્ર ચાવજ્જવર રહે પ્રભુ લહે મણનાણને ઇંદ્રાદિ પ્રણમી નાથને, નદીશ્વરે થઈ જાય સ્વર્ગે ધન્ય માની સમયને, ૭૮૨ સ્પષ્ટા :—પ્રભુ શ્રીસુમતિનાથે દીક્ષા લેતી વખતે ઉલ્લાસથી પંચ મુછી લેાચ કર્યાં. તે વખતે ઈન્દ્ર મહારાજે હથી પ્રભુના ખભા ઉપર દૈવષ્ય (૭૧) વસ્ત્ર સ્થાપન કર્યું” અને તે વસ્ર પ્રભુના ખભા ઉપર ચાવજીવ (ર) એટલે પ્રભુ જીવ્યા ત્યાં સુધી રહ્યું. જયારે પ્રભુએ દીક્ષા લીધી તે વખતે પ્રભુને ચાથું મન:પર્યવ (૭૩) નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાનથી પ્રભુ અઢી દ્વીપમાં રહેલા સજ્ઞી પૉંચેન્દ્રિય જીવેાના મનેાગત ભાવ જાણી શકતા હતા. આ મનઃપર્યવ જ્ઞાનના ઋન્નુમતિ મન:પર્યાંવ અને વિપુલમતિ મનઃપવ એવા બે ભેદ છે. તેમાં ઋન્નુમતિ મનઃ વજ્ઞાન એછી વિશુદ્ધિવાળુ' હાય છે તેથી આવીને ચાલ્યું પણ જાય છે. પણ બીજી વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન થયા પછી જતું નથી, એટલે તે વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનવાળાને કેવલજ્ઞાન તેજ ભવમાં થાય છે ત્યાં સુધી તે રહે છે, પ્રભુને પણ આ વિપુલમતિ મનઃપવજ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્રભુની દીક્ષા થઈ રહ્યા પછી ઈન્દ્ર વગેરે દેવા પ્રભુને પ્રણામ કરીને ત્યાંથી નટ્વીશ્વર દ્વીપે જાય છે. ત્યાં મહાત્સવ કરીને આ સમયને ધન્ય માનતા તેએ પેાત પેાતાના સ્વર્ગમાં જાય છે. ૭૮ પ્રભુનુ... પ્રથમ પારણું તથા તે સ્થલના મહિમા જણાવે છેઃ— બીજે દિન૪ વિજયપ પુરે ન્રુપ પદ્મ ધર૬ પરમાન્નથી, પારણું પ્રભુએ કર્યું ત્યાં દિવ્ય પ્રકટયા દેવથી; મહ For Personal & Private Use Only: Page #525 -------------------------------------------------------------------------- ________________ || શ્રી વિજયપધસરિતસાડીબાર કોડ સેનિયા તણી વૃષ્ટિકટ કરે; ભપ પૂજન કાજ તે સ્થલ રત્નપીઠ સહિત કરે. ૩૯ સ્પષ્ટાથે–દીક્ષા લીધા પછી બીજે દિવસે (૭૪) પ્રભુએ વિજયપુર નામના નગરમાં (૭૫) પદ્મ નામના રાજાને ત્યાં (૭૬) પરમાત્રથી (૭૭) એટલે ખીરથી પારણું કર્યું. તે વખતે દેવોએ ત્યાં પાંચ પ્રકારના દીવ્ય (૭૮) પ્રગટ કર્યો. અને દેએ સાડી બાર કોડ સેનૈયાની વૃષ્ટિ (૭૯) કરી. રાજાએ પણ જ્યાં સેર્નયાની વૃષ્ટિ થઈ હતી ત્યાં પારણું કરવાની જગ્યાએ) પૂજા કરવાને માટે રત્નની પીઠિકા બંધાવી. પ્રભુને દાન આપનાર પઘરાજાની મુક્તિ જણાવીને પ્રભુની છદ્મસ્થાવસ્થાનું સ્વરૂપ જણાવે છે – દાનદાતા પદ્મ રાજા તેજ ભવ શિવપદ૮૦ લહે, ઉત્કૃષ્ટ તપ અડ માસ૮૧ દ્રવ્યાદિક અભિગ્રહ પ્રભુ રહે; પરીષહો સહતા વિચરતા આર્ય૮૩ ભૂપર જિનવર, વિશ૮૪ વર્ષ સુધી પ્રમાદ ન પ સેવતા શુભ ગુણધરા. ૮૦ સ્પષ્ટાથ–શ્રીપરાજા પ્રભુને દાન આપવાના પ્રભાવથી તેજ ભવમાં શિવપદ (૮૦) એટલે મેક્ષને પામ્યા. પ્રભુ દેવના સમયે ઉત્કૃષ્ટથી આઠ માસને (૮૧) તપ કરતે હતે. વળી શ્રીસુમતિનાથ પ્રભુએ દ્રવ્યાદિક એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી એમ ચાર પ્રકારે અભિગ્રહ (૮૨) ગ્રહણ કર્યા. અને ક્ષુધા, તરસ વગેરે બાવીસ પ્રકારના પરીબહેને સહન કરતા પ્રભુ આર્ય ક્ષેત્રોમાં (૮૩) વિચર્યા હતા. એ પ્રમાણે પ્રભુ વીસ વર્ષ સુધી (૮૪) છદ્મસ્થપણે વિચર્યા. પરંતુ સમતાદિ ગુણોને ધારણ કરતા પ્રભુએ પ્રમાદને (૮૫) સે નથી. ૮૦ પ્રભુને કેવળજ્ઞાન કઈ અવસ્થામાં થાય છે તે જણાવે છે – એક પણ ઉપસર્ગ ન થ૮૬ ગ્રામ આદિક વિચરતા, દીક્ષા સ્થલે નયરી અયોધ્યા સહસ્ત્રા આવતા વર પ્રિયંગુ તલેટ કરી છpક્ષપક શ્રેણિમાં રહી, ધ્યાન શુલ ધ્યાવતા ચઉ ઘાતી કમેને દહી. સ્પદાર્થ –આ દીક્ષા લીધા પછીની છદ્મસ્થ અવસ્થા દરમિઆન પ્રભુને એક પણ ઉપસર્ગ (૮૬) થયે નહોતે. અનેક ગામ, નગર વગેરેમાં વિહાર કરતા વપર તારક પ્રભુ શ્રીસુમતિનાથ પિતાની દીક્ષા ભૂમિ અયોધ્યા નગરીના (૮૭) સહસ્ત્રાગ્ર વનમાં (૮૮) આવ્યા. તે ઉધાનમાં ઉત્તમ પ્રિયંગુતલે (૮૯) એટલે રાયણ વૃક્ષની નીચે છઠ્ઠલ૦)ને For Personal & Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ રાશનાર્ષિતામણિ ભાગ પાંચમ ]. તપ કરીને પ્રભુ ધ્યાનમાં રહ્યા હતા. શુભ ધ્યાન તે ધમ ધ્યાન તથા શુકલધ્યાન જાણવાં. તેમાં શુકલ ધ્યાનમાં પ્રભુએ ક્ષપક શ્રેણિ શરૂ કરી. આ ક્ષપકશ્રેણિમાં પ્રથમ મેહનીય કમને લય કરીને પછી બારમે ગુણકાણે આવેલા પ્રભુદેવ શુકલ ધ્યાનના બે ભેદને માવીને બાકી રહેલા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ ઘાતી કર્મોને ક્ષય કરીને કાલોક પ્રકાશક કેવલજ્ઞાનને પામી સર્વજ્ઞ થયા. ૮૧ પ્રભુને કેવળરાન થયા પછી દેવોએ કરેલ સમવસરણ વગેરે બીના બે શ્લેકમાં જણાવે છે – ચૈત્ર સુદ એકાદશીએ માર સિંહ૩ ચંદ્ર વરે. પૂર્વાહ કલે૯૪ કેવલી સર્વજ્ઞતા પદવી વરે; વૃત્તાંત જાણી વાસવાદિક સમવસરણ બનાવતા, ચિત્ય વૃક્ષ પ્રદક્ષિણા થે પૂર્વ દારે પેસતાં. ૮૨ સ્પણથી–જે દિવસે પ્રભુને કેવલજ્ઞાન પ્રકટ થયું તે ચૈત્ર મહિનાની સુદ અગ્યાર સના દિવસે (૧) મઘા (૯૨) નામના નક્ષત્ર અને સિંહ નામની () રાશિનો ચંદ્રની સાથે એગ ચાલતું હતું. અને અગીઆરસના પૂર્વાર્ધને (૯૪) (પહેલા બે પહોરની અંદર ) સમય હતો. કેવલજ્ઞાન થવાથી પ્રભુ કેવલીની તથા સર્વજ્ઞાપણાની પદવીને પામ્યા. પ્રભુને કેવલજ્ઞાન થવાથી ઈન્દ્રોના આસન કંપાયમાન થયા. તેથી ઈન્દ્રો પ્રભુને કેવલજ્ઞાન થયું તે બીના જાણીને સહસાઍ નામના ઉદ્યાનમાં આવ્યા. પછી દેવેએ ત્યાં સમવસરણની રચના કરી પછી પ્રભુ શ્રી સુમતિનાથે ધર્મોપદેશ દેવાને માટે પ્રથમ ત્યવૃક્ષને પ્રદક્ષિણા આપીને પૂર્વના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ૮૨ છત્રીશ સે ધનુષ તેહ ઉચું બાર ગુણું પ્રભુ દેહથી, તીર્થ પ્રણમી પૂર્વ સન્મુખ સુમતિ બેઠા કલ્પથી; ત્રણ દિશાએ સ્થાપતા પ્રતિબિંબ ત્રણ ઉત્તમ સુરે, યોગ્ય સ્થાને બેસતી તે પર્વદા ક્ષણ ગુણકરો. સ્પષ્ટાર્થ –તે ચિત્યવૃક્ષ છત્રીસ સે ધનુષ્ય (લ્પ) પ્રમાણ ઉંચુ હતું. એટલે પ્રભુના ત્રણસો ધનુષ્ય ઉંચા શરીરની અપેક્ષાએ બાર ગણું હતું. સમવસરણની અંદર આવેલા ત્રીજા ગઢમાં પેસીને “નમે તિર્થસ્સ એ પદ બોલી તીર્થને નમસ્કાર કરીને સુમતિનાથ પ્રભુ પૂર્વ દિશા તરફ મુખ રાખીને સિંહાસન ઉપર બેઠા. તે વખતે તેવા પ્રકારનો દેવનો કલ્પ અથવા આચાર હોવાથી ઉત્તમ દેવોએ પૂર્વ સિવાયની બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુના ત્રણ પ્રતિબિંબ સ્થાપન કર્યા. એટલે સુમતિનાથ ભગવાન જાણે ચાર મુખવાળા હોય, તેવા જણાતા હતા. જ્યારે આ પ્રભુજી સિંહાસન ઉપર બેઠા તે વખતે સાધુ સાધ્વી For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપઘસરિકૃતદેવ દેવી તથા સ્ત્રી પુરૂષની બાર પર્ષદા પિતપતાના ઉચિત સ્થાને ગોઠવાઈ ગઈ. આ રીતે પ્રભુશ્રી સુમતિનાથના કેવલજ્ઞાન કલ્યાણકને પવિત્ર અવસર ભવ્ય જીને સમ્યગ્દર્શનાદ્રિ સદગુણેને પમાડતે હેવાથી અપૂર્વ લાભદાયક કહેવાય, એમાં નવાઈ શી? ૮૩. ઈન્દ્ર મહારાજાએ કરેલી પ્રભુની સ્તુતિનું વર્ણન આઠ શ્લોકમાં કરે છે – નિર્દોષ પ્રભુજી પાંચમા વાણ૭ ગુણે અતિશયલ૮ ગણે, પ્રાતિહાર્યો ૯ શેભતા પ્રભુને સ્તવે હરિ શુભ મને, હે જિનેશ્વર ! તરૂ અશક ભ્રમર તણાં ગુંજારવે, ગાતે જ જાણે હાયની ? ને પાંદડાંના હાલવે. ૮૪ નાચ કરતે હોય ની? જાણે તમારા ગુણ વિષે રાગી થવાથી રક્ત હોયની? તેમ ખુશ થતે દીસે, ડીંટ નીચાં જેમના કૂલ સુરે ઢીચણ સુધી, વર્ષાવતા તુજ દેશના સ્થલ પુણ્ય સમૃદ્ધિ બધી. ૮૫ સ્પષ્ટથી–૫ર્ષદા પોત પોતાના સ્થાને ગોઠવાઈ (બેસી) ગયા પછી પાંચમા શ્રી સુમતિનાથ ભગવાને નિર્દોષ (૯૬) એટલે વાણીના કેઈ પ્રકારના દોષ રહિત એવા વાણી ગુણે (૭) એટલે પાંત્રીસ ગુણે વાળી વાણથી અપૂર્વ દેશના આપવાની શરૂઆત કર્યા પહેલાં તે ઈન્દ્ર મહારાજે–ત્રીસ અતિશયોના સમૂહ વડે વિરાજમાન તથા આઠ પ્રાતિહાર્યો વડે શોભતા પ્રભુની આ રીતે સ્તુતિ કરી કે “હે જિનેશ્વર દેવ ! આ અશોક વૃક્ષ ભમરાને ગુંજારવ શબ્દ વડે જાણે તમારા ગુણેને ગાતે હોય તેવું જણાય છે. અને પાંદડાના હાલના વડે જાણે નાચ કરતે હેય તે જણાય છે. તથા તમારા ગુણેને વિષે રાગવાળ થવાથી જાણે રક્ત (રાત) થયો હોય તેમ ખુશી થતે દેખાય છે. તે વખતે દેવતાઓ સમવસરણને વિષે ની વૃષ્ટિ કરે છે. તે ફૂલે ઢીંચણ સુધી ઉંચા પથરાયેલાં હોય છે અને તેનાં ડીટો નીચે રહેલાં હોય છે. હું માનું છું કે આ રીતે થવામાં આપના પુષ્યની સમૃદ્ધિ જ અસાધારણ કારણ છે. ૮૪-૮૫ ગ્રામ રાગ પવિત્ર દિવ્ય વનિ હરિણ ગણ પણ સુણે, ઉંચી કરીને ડોક ચામર શ્રેણિ તુજ મુખ કમલને સેવવા આવેલ હંસ શ્રેણિ જાણે હોય ની, તિમ જણાય સમૃદ્ધિ ઉત્તમ માનું વર જિનનામની. ૮૬ સ્પષ્ટાર્થ–આ આકાશમાં થતા ગ્રામ અને રાગવડે પવિત્ર દેવ દુંદુભીના શબ્દને હરણિયાના સમુદાયે (ટેળ) પણ ડોક ઉંચી રાખીને સાંભળે છે. તે વખતે જાણે તેઓ For Personal & Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] ૮૭ ગાયન સાંભળવામાં લીન થઈ ગયા હોય તેવા જણાય છે. તથા આપની બંને બાજુએ વીંઝાતી ચામરની શ્રેણિ તે ચામર ધત વર્ણના હેવાથી જાણે તમારા મુખ રૂપી કમલની સેવા કરવાને માટે હંસને સમૂડ આવ્યો હોય તેવા જણાય છે. આથી હું માનું છું કે આ બધી સમૃદ્ધિ આપના ઉત્તમ જિનના કર્મના ઉદયાદિ અપૂર્વ પ્રભાવને જણાવે છે. ૮૬ પ્રભુજી સિંહાસન બેસીને ઘો આપ જ્યારે દેશના, સુણવા તદા આવે હરિણગણ ભક્ત જાણે સિંહના; હોયની તેવા જણાએ વૈર વિસરે જન્મના, વૈર તરસ ભૂખ ના અવદાત અનુપમ આપના. સ્પાર્થ – હે પ્રભુજી! જ્યારે આપ સિંહાસન ઉપર બેસીને દેશના આપે છે એટલે ધર્મોપદેશ કરે છે તે વખતે હરણના ટોળે ટેળાં તે દેશના સાંભળવાને આવે છે. તે વખતે તે હરણે જાણે સિંહના ભક્તો હોય તેવા જણાય છે. એટલે તે વખતે હરણિયાઓને સિંહને ભય લાગતું નથી. તેમજ સિંહ પણ તે હરણાંઓને મારતું નથી. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે આપના તેવા પ્રકારના પવિત્ર અતિશયને લીધે જન્મથી જ પરસ્પર વૈરવાળા તે પ્રાણીઓ એક બીજાના વૈર ભાવને છોડી દે છે એટલું જ નહિ પરંતુ તેઓ તે વખતે ભૂખ અને તરસને પણ વિસરી (ભૂલી) જાય છે. આ બધે પ્રભાવ આપને જ છે. એમ હું ચોક્કસ માનું છું. ૮૭ શીત તેજે વ્યાસ વિધુ જિમ હર્ષ ઘેજ ચોરને, આપ કાંતિ વ્યાપ્ત તિમ આનંદ આપો સર્વને; વિશ્વપતિ ! આગળ તમારી દેવ દુંદુભી વાજતા, આત ગણમાં તુજ વિપુલ સામ્રાજ્યને વિસ્તારતા. ૮૮ સ્પષ્ટા –જેવી રીતે શીત તેજ એટલે શીતળ પ્રકાશવાળે ચંદ્ર ચકેર પક્ષીને હર્ષ આપે છે (રાજી કરે છે, તેવી રીતે કાંતિ રૂપી તેજવાળા આપ પ્રભુ પણ સર્વ જીવોને આનંદ આપે છે. તે વિશ્વના પતિ ! તમારી આગળ આજ દેવદુંદુભિ વગેરે વાજિંત્રો વાગી રહેલા છે તે બધા વાજાંઓ આમ જનેના સમૂહને વિષે આપના વિશાળ સામ્રાજ્યને વિસ્તાર કરે છે, એટલે તમામ આH (અરિહંત) પુરૂષમાં આપ ચક્રવતી રાજાની જેવા શ્રેષ્ઠ છે, એમ તે વાજિંત્રો જણાવે છે. ૮૮ મસ્તકે ત્રણ છત્ર શેભે આપ પુણ્ય સમૃદ્ધિના, ક્રમ સમા તિમ તેહ જ્ઞાપક ભુવન વર પ્રભુતાતણા, આવી તમારી અષ્ટ પ્રાતિહાર્ય લક્ષમી જઈને, મિથ્યાત્વીઓ પણ જરૂર પામે ચિત્તમાં આશ્ચર્યને. ૮ For Personal & Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપતિસ્પષ્ટાથે–હે પ્રભુ! આપના મસ્તકના ઉપર ત્રણ છો શોભી રહ્યા છે તે જાણે આપની કમસર મળેલી પુણ્યરૂપી સમૃદ્ધિની પરંપરાને જણાવતા હોય તેવા શોભે છે. અને ત્રણ ભુવનને વિષે આપની ઉત્તમ પ્રભુતાને જાણે જણાવતા હોય તેવા શેભે છે. આપની આવા પ્રકારની અશોક વૃક્ષથી માંડીને ત્રણ છત્ર સુધીની આઠ પ્રાતિહાર્ય રૂપ બાહ્ય લક્ષમીને જઈને આપના પ્રબલ પુણ્યને અનુમોદનારા મિથ્યાત્વી જીવે પણ જરૂર ચિત્તમાં આશ્ચર્ય પામે છે. આ રીતે કહેવાને સાર એ છે કે જેમને તમારા ઉપર કઈ જાતને ભક્તિભાવ નથી તેવા મિથ્યાત્વી જીવોને પણ તમારી આ આઠ પ્રતિહાર્યની ઋદ્ધિ જોઈને આશ્ચર્ય થાય છે તે તમારા ઉપર બહુમાન સહિત ભક્તિભાવને ધારણ કરનારા જીને આશ્ચર્ય થાય, તેમાં કાંઈ નવાઈ જેવું છેજ નહી. ૮૯ હે નાથ ! ના ચારિત્રની આરાધના માટે અહીં, તરણ સાધન ભક્તિ પ્રભુની પુણ્યથી આજે લહી; લાભ અનહદ મેળવ્યો મેં મેલ મનના દૂર કર્યા, ભક્તિસુખ આગળ સકલ સુખ સ્વર્ગના તૃણસમ ગણ્યા ૯૦ સ્પષ્ટાર્થ – હે નાથ ! આ દેવપણાના ભવને વિષે મારાથી ચારિત્રની આરાધના થઈ શકે તેમ નથી. કારણ કે દેને વધારેમાં વધારે ચોથું અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણું હોય છે. પરંતુ તેમનાથી દેશવિરતિ કે સર્વવિરતિ પાળી શકાતી નથી. કારણ કે તેમને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયને ઉદય હોય છે અને જ્યાં સુધી આ કષાયને ઉદય હોય ત્યાં સુધી દેશવિરતિ પણ આવે નહિ તે સર્વવિરતિ તે કયાંથી આવે ? તો પણ આ સંસાર સમુદ્રથી તરવામાં સાધન રૂપ આપની ભક્તિ કરવાનો પ્રસંગ આજે મને મારા પ્રબલ પુયના ઉદયથી મળે છે. વળી આપની ભક્તિ કરીને મેં અનહદ એટલે હદ વિનાનો અથવા ઘણે લાભ મેળવ્યું છે કારણ કે આપની ભક્તિ કરવાથી મારા મનને મેલ દૂર થયો છે અથવા મનની નિર્મળતા થઈ છે. તેમજ હું આપની ભક્તિ કરવાથી મળેલ સુખ શાંતિની આગળ સ્વર્ગની સઘળી સુખ સાહિબીને પણ ઘાસ જેવી માનું છું. ૦ તે દેવપણું શા કામનું ? જેમાં ન ભક્તિ આપની, | વિનતિ સ્વીકારે માહરી બહુમાન ભક્તિ આપની, મળજે ભવભવ દાસને સ્તવના કરી વિરમ્યા હરિ, સુમતિ પ્રભુ ઘે દેશના ઈમ સકલ ભાષા અનુસરી. ૯૧ સ્પષ્ટાથ–હે પ્રભુ! જેમાં આપની ભક્તિ કરવાનો પ્રસંગ મળે નહી અથવા દેવપણને ભવ મળ્યા છતાં જે આપની ભક્તિ કરવાનો પ્રસંગ ન મળે તો તે દેવપણું પણ નકામું જ છે, એમ હું માનું છું. માટે હે પ્રભુ! હું નમ્ર ભાવે બે હાથ જોડીને વિનંતિ For Personal & Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ભાગ પાંચમ ] કરું છું કે આ તમારા દાસને (મને) ભવભવ બહુમાન પૂર્વક તમારી ભક્તિ કરવાને પ્રસંગ મળજે. એ પ્રમાણે પાંચમાં શ્રી સુમતિનાથ ભગવાનની સ્તુતિ પૂરી કરીને ઈન્દ્ર મહારાજા અટકયા. તે પછી શ્રીસુમતિનાથ ભગવાને દેશના આપવાને આરંભ કર્યો. અને તે દેશના સભાના બધા જ સમજી શકે એ પ્રમાણે શરૂ કરી. પ્રભુ જે કે અર્ધ માગધી ભાષામાં દેશના આપે છે, પરંતુ તે ભાષા પ્રભુના પ્રબલ પુણ્યના પ્રભાવે અથવા પ્રભુના વચનાતિશયના પ્રભાવે બધા ને પિતા પોતાની ભાષારૂપે પરિણમે છે. તેથી તમામ જી પિત પોતાની ભાષામાં સારી રીતે સમજી જાય છે. ૯૧ શ્રીસુમતિનાથ તીર્થંકરની દેશના ૪૨ લોકોમાં જણાવે છે – હે ભવ્ય છે ! પ્રબલ પુણ્ય મનુજ ભવને પામીને, ન પ્રમાદ કરે હર્ષથી આરાધજે જિનધર્મને, જાણી જ કાર્યકાર્યને કર્તવ્યને ના ભૂલ, સ્વપર કાર્ય વિવેક પામી આત્મકાર્યો સાધજે. સ્પષ્ટાર્થ –હે ભવ્ય જી ! તમે આ મનુષ્ય ભવને ઘણા પુણ્યના ઉદયથી પામ્યા છે. કારણ કે આ મનુષ્યપણું પામવું એ દશ દષ્ટાન્ત કરીને દેહલું કહેલું છે. માટે આવું ઉત્તમ મનુષ્યપણું પામીને તમે શ્રીજિનેશ્વરે કહેલા ધર્મની પરમ ઉલ્લાસથી આરાધના કરજે, પરંતુ આરાધના કરવામાં જરા પણ પ્રમાદ કરશે નહિ. વળી કાર્યકાર્ય એટલે કરવા લાયક કર્તવ્ય કયાં કયાં છે? તે જાણીને તે કાર્યને કરજે અને અકાર્ય એટલે કયું કાર્ય કરવા લાયક નથી તે જાણીને તેવા કાર્યને ત્યાગ કરશે. તેમજ જે કરવા લાયક હોય તે કર્તવ્યોને તમે ભૂલશો નહિ. વળી સ્વકાર્ય કોને કહેવાય અને પરકાર્ય કેને કહેવાય તેને વિવેક કરીને એટલે સારી રીતે સમજીને તેમાંથી આત્મકાર્યો એટલે પિતાના આત્માને હિત કરનારા (ભવસમુદ્રથી તારનારા કાર્યો (સંયમાદિની આરાધના) પરમ ઉલાસથી કરજે. ૯૨ પુત્રાદિ કાજે જે કરે પર કાર્ય તે સવિ જાણીએ, પરકાર્યમાં મુંઝાઈને નિજ કાર્યને ના ભૂલીએ; પર વસ્તુ મેહ નિવારણ શુભ એકતાની ભાવના, આત્મ તત્વ કમલ વિકાસ દિનેશ સમ આ ભાવના. ૯૩ સ્પષ્ટાથ–પરકાર્ય કોને કહેવાય તે સમજાવતાં જણાવે છે કે તમે પુત્રાદિ કાજે એટલે પુત્ર, પુત્રી, સ્ત્રી, ભાઈ, બહેન, સ્ત્રી વગેરે કુટુંબને માટે જે કાર્યો કરે તે સઘળાં પર કાર્યો જ જાણવાં. અહીં સ્વીકાર્યું એટલે પિતાના આત્માના હિતને માટે જે કાર્ય કરવામાં આવે તે કાર્ય સિવાય બીજા બધાંના માટે જે કાર્ય કરવામાં આવે તે પરકાર્ય Jain Education Intemational For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૪ [ શ્રો વિજયપદ્મસુકૃિત જાણવું, માટે પરકાય'માં એટલે કુટુંબ કખીલા માટે કરવાનાં કાર્યમાં માહ રાખીને નિજ કાય એટલે પેાતાના આત્માના હિતકારી કાર્યાને ભૂલી જવાં નહિ. વળી તમારે સારી એકતાની ભાવના ભાવવી. કારણ કે આ ભાવના પર વસ્તુના અથવા પૌદ્ગલિક વસ્તુના મેાહને નિવારણ કરનાર છે અથવા પૌલિક માહને દૂર કરાવનારી આ ભાવના છે, તેમ જ આત્મતત્ત્વ એટલે આત્મામાં રહેલા નિર્મલ ચારિત્રાદિ ગુણા રૂપી કમલાને વિકસ્વર કરવા માટે આ એકત્વ ભાવના સૂ જેવી છે. એટલે જેમ સૂર્યના ઉન્નયથી કમળા પ્રફુલ્લિત થાય છે તેવી રીતે આ એકત્વ ભાવના આત્માના જ્ઞાનાદિ ગુણા રૂપી કમલેાને વિસ્વર કરે છે. ૯૩ કરવી તમારે એમ પ્રતિદિન એકતાની ભાવના, હે જીવ ! જન્મ્યા એકલા તુ મરત તુજ સહુ કેાઇ ના; જ્યાં મરીને જાય ત્યાં પણ કાઇ પણ ના સાંભરે, ભાગવે પણ એકલા મૃતક અત્ર ભવે પરે. ૯૪ સ્પા: હે ભવ્ય જીવા ! તમારે આ એકતાની ભાવના (એકત્વ ભાવના) આ રીતે જરૂર હંમેશાં ભાવવી જોઇએ. હવે આ ભાવના કેવી રીતે ભાવવી ? તેનો ઉત્તર સ્પષ્ટ રીતે જણાવતાં કહે છે કે હે જીવ! જ્યારે તું જન્મ્યા ત્યારે તુ એકલા જ જન્મ્યા હતા, પરંતુ તે વખતે તારી સાથે પુત્રાદિમાંનુ કાઇ પણ જન્મ્યું ન હતું. તેવી રીતે તું મરીશ ત્યારે પણ તુ એકલેા જ પરભવમાં જવાના છે, તે વખતે પણ તારી સાથે ખીજું કાઈ પણ મરીને આવનાર નથી. વળી જ્યારે જીવ અહીંથી મરીને પરભવમાં જાય છે ત્યારે અહીંનાં કોઈ સગાં સંબંધી પુત્ર વગેરે યાદ પણ આવતા નથી. તેવી જ રીતે તે જે કર્મો ખાંધ્યાં હાય છે તે પણ તું એકલે જ ભાગવે છે. તે જે કુટુબાદિકને માટે આરભાદિ પાપ કાર્યો કરીને જે પાપકર્મો બાંધ્યા હશે તે પણ તારે એકલાને જ આ ભવમાં કે પરભવમાં ભાગવવાનાં છે. તેમાં પુત્રાદિમાંથી ખીજો કોઇ પણ ચાલુ દુઃખમાં ભાગ લઈ શકતાં જ નથી. ૯૪ ચારે કરી ચારી ઉપાજયું ધન સુતાદિક તેહના, ભેગા મળી ખઈ જાય પણ દુઃખ કેદ ફાંસી નરકના; ચારનાર જ ભાગવેલ્થ અંશ ના રજ દુઃખનેા, ખાનાર તેઓ તિણ કરીશ વિશ્વાસ ના તુ અન્યના. ૯૫ સ્પષ્ટા :-જેમ ચારે ચારી કરીને ધન ભેગું કર્યું, તે ધનને તેના પુત્ર પુત્રી શ્રી વગેરે ભેગા થઈને ભાગવે છે. એટલે એ પૈસાથી તેઓ માજ ઉડાડે છે, પરંતુ કેદનુ ફ્રાંસીનું કે નરકનુ દુઃખ તા ચારી કરનાર ચાર એકલા જ ભાગવે છે. તે વખતે તેના પુત્ર For Personal & Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમે ] વગેરે (ખાનારાઓ) તે દુખમાંથી લગાર પણ ભાગ લઈ શકતા નથી. આવી રીતે જે કરે તે ભગવે એ કુદરતને નિયમ હોવાથી તું બીજા પુત્રાદિને વિશ્વાસ કરીશ નહિ. બીજા પુત્ર વગેરે મને દુઃખના સમયે મદદ કરશે એવી આશા તું રાખીશ નહિ. કારણ કે એવી આશા રાખવી, તે તદ્દન નકામી જ છે. ૫ દાખ રૂ૫ દવથી સળગતું ભવ અરણ્ય તિહાં ભમે, નરકાદિ ગતિમાં એકલે તું વિવિધ પીડાને ખમે; પસ્તાય બહુ પીડા સહંતા બંધ કાલે ભૂલતા, તે સમયમાં ચેતનારા ના કદી દુખિયા થતા, સ્પષ્ટાર્થ –આ ભવ અરય એટલે સંસાર રૂપી વન અનેક પ્રકારના દુઃખરૂપી દાવાનળથી સળગી રહ્યું છે. તે સંસાર રૂપી અરણ્યમાં આવેલ નરકગતિ તિર્યંચગતિ વગેરે ગતિમાં અનેક પ્રકારની પીડાઓને સહન કર તું એકલો રખડે છે. ને વિવિધ પ્રકારની વેદનાને ભેગવે છે. અહીં સમજવાનું એ છે કે જેઓ બંધકાલે એટલે કર્મોને બંધ કરતી વખતે ભૂલ કરે છે એટલે ચેતતા નથી, તેઓ જ્યારે દુઃખને ભેગવવાને વખત આવે છે ત્યારે ઘણે પસ્તા કરે છે. પરંતુ અશાતા વેદનીયાદિ કર્મોને બાંધ્યા પછી શેક કરવો શા કામને? અહીં સત્ય બીન એ છે કે જેઓ બંધ કરતી વખતે ચેતીને ચાલે છે તેઓ કદાપિ દુઃખી થતા નથી. કારણ કે કહેવત છે કે ચેતતા નર સદા સુખી. માટે હે જીવ! તું કર્મબંધના કારણેને સેવીશ નહી. ૯૬ ભવમાં ભમતા જીવન ના હાય કરેતો દેહ આ, તેહ સુખ દુઃખ ભોગ સાધન જાય ને પરભવ જતાં; પૂર્વ ભવથી સાથ નિજની આવતે ના તેહથી, હાયને કરનાર તે નહિ જાણજે ઈમ નિયમથી. ૯૭ સ્પષ્ટાઈ–વળી હે ભવ્ય જ ! તમે તમારા આત્માને આ રીતે હિતશિક્ષા દેજે કે–હે જીવ! તું જે શરીરને તારૂં માને છે અને તું જેને સાચવવાને માટે અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે, તે તારૂં વહાલું શરીર પણ આ સંસારમાં રખડતા સુખ શાંતિને ચાહનારા આ જીવને જરા પણ સહાય કરતું નથી. ખરી બીન એ છે કે આ શરીર તે જીવને સુખ અથવા દુઃખ ભોગવવાનું સાધન છે. એટલે શરીર દ્વારા પણ જીવ સુખ દુઃખને ભેગવે છે. પરંતુ પરભવમાં જતી વખતે આ શરીર સાથે જતું નથી. વળી સંસારી જીવ પૂર્વ ભવથી આ ભવમાં આવતી વખતે પણ તે શરીરને સાથે લઈને આવતો નથી. તેથી આ શરીર સહાય કરનારૂં નથી, એમ તું નક્કી માનજે, માટે મોહથી આ શરીરના રક્ષણાદિને માટે આરંભ વગેરે અનેક પ્રકારના દુઃખે ભેળવીને બાંધેલા ચીકણાં કર્મોના ઉદયે દુર્ગતિની ભયંકર For Personal & Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપઘસરિકતવેદનાઓ જરૂર રબાઈ રીબાઈને સહન કરવી પડે છે. આ મુદ્દાને લક્ષમાં રાખીને તમે જરૂર ચેતતા રહેજે, ને મોક્ષમાર્ગને આરાધજો. ૯૭ એથી જ સાબીત એ શુભાશુભ કર્મ કરતે જીવ આ, એકલે ભટકે ભવે ને ભેગવે ફલ કર્મના; મેક્ષ સુખને અનુભવે પણ એકલે તે જ્યાં નહી, પુત્રાદિને સંબંધ તિણ ભ્રમણાદિમાં એકલ સહી. ૯૮ સ્પાર્થ–પૂર્વે (૭ મા લેકમાં) કહેલી બીના ઉપરથી એમ સાબીત થાય છે કે આ જીવ જ શુભાશુભ કર્મોને અથવા પુણ્ય પાપ કર્માદિનો કરનાર છે. તે એકલો જ ભવમાં ભટકે છે તેમજ તે એકલેજ વિવિધ કર્મોના ફલોને પણ ભગવે છે. અને મોક્ષમાં એકાંત સાચા સુખને પણ તે એકલો જ અનુભવે છે. તે વખતે ત્યાં તેને પુત્રાદિક પર ભાવને સંબંધ હોતું નથી. આનું રહસ્ય એ છે કે સંસારમાં રખડવું વગેરેમાં પણ આ જીવ એક જ હોય છે એ વાતમાં લગાર પણ સંદેહ કરવા જેવું છે જ નહી. ૯૮ હસ્તાદિ છટા જેહના તે શીધ્ર ભવરૂપ જલધિને, પાર પામે ઈતર જિમ ના તેમ નિમેહી જને; ભવ જલધિને પાર પામે અન્યના તિણ ભવતણા, સર્વ સંબંધ તજી તું સાધ પથને મેક્ષના. સ્પષ્ટાથ–પ્રભુ શ્રી સુમતિનાથ ચાલુ પ્રસંગે દષ્ટાંત દેતાં જણાવે છે–જેમના હાથ પગ વગેરે અવયવે છુટા હોય એટલે બંધાએલા ન હોય તે છે જેમાં સમુદ્રને તરીને જલદી કાંઠે પહોંચી શકે છે. પરંતુ ઈતર એટલે જેઓના હાથ પગ બંધાએલા હોય છે, તેઓ આ સમુદ્રને પાર પામી શકતા નથી. તેવી રીતે આ સંસાર રૂપી સમુદ્ર તરવાને માટે પણ નિર્મોહી એટલે મેહ વિનાના છ સમર્થ થાય છે. પરંતુ જેઓ મોહ રૂપી બંધનથી બંધાએલા હોય છે તેઓ કદી પણ આ સંસાર સમુદ્રના પારને પામી શકતા નથી. માટે સર્વ પ્રકારના સંબધે દુઃખદાયી છે એવું સમજીને હે જીવ! સર્વ સંબંધને ત્યાગ કરીને તું મોક્ષના માર્ગની સાધના કર એટલે મોક્ષના માર્ગરૂપ સમ્યગૂ દર્શન, સભ્ય જ્ઞાન તેમજ સમ્યગૂ ચારિત્રની આરાધના કર. જે તું આ રીતે વર્તાશ, તે જરૂર સંસાર રૂપી સમુદ્રને તરી જઈશ. એટલે તારે આ સંસારમાં રખડવું પડશે જ નહિં. એમ હે ભવ્ય છે ! તમે આત્માને જરૂર સમજાવો. ૯ જ્ઞાન સંયમના તરંગમાં વિલાસી આતમા, એક શાશ્વત રૂપ વિણ તે સર્વ મેહક વિશ્વમાં For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ રેશનાર્ષિતામણિ ભાગ પાંચમ ] પરભાવ રંગી મૂઢ છે કરણ વિષયાવેશથી, પર વસ્તુ પિતાની ગણે પણ સત્ય રૂપે તિમ નથી. ૧૦૦ સ્પષ્ટાથ–ઉત્તમ જ્ઞાન, દર્શને ચારિત્રના તરંગમાં (પર્યાયમાં) વિલાસ કરનારે આ મારે આમા છે, તે આમત્વ ધર્મની અપેક્ષાએ એક છે એટલે એકલે છે અને શાશ્વત રૂપ એટલે સદા કાળ રહેનાર છે. પણ કદાપિ નાશ પામનાર નથી. માટે આ જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મા વિના આ વિશ્વમાં રહેલ બીજા સર્વ પદાર્થો મેહને લીધે જ મારા છે એમ લાગે છે, પરં તુ ખરી રીતે તે આત્માથી જૂદા જ છે એમ ચોકકસ સમજવું જોઈએ. અજ્ઞાનાદિથી આ રીતે નહિ સમજનારા પરભાવરંગી એટલે આત્માથી જૂદા બીજા સ્ત્રી આદિ પૌગલિક પદાર્થોમાં આસક્ત એવા મૂઢ એટલે મૂર્ખ જી ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયોના આવેશ (વેગ) થી પર વસ્તુઓને પિતાની માને છે. પરંતુ આત્મ દષ્ટિથી સાચી વિચારણા કરતાં જરૂર સમજાશે કે તે પદાર્થો આત્માથી જુદા જ છે. ૧૦૦ જેમ પરની વસ્તુને મુજ વસ્તુ છે ઈમ માન્યતા, દુઃખદ તિમ પરભાવમાં મારાપણાંની માન્યતા; પીડા અને ભય આપતી ઈણ એક ભવ્યાત્મા કહે, હે ચિત્ત ! તજ પર ભાવને જેથી સ્વભાવ રતિ વહે. ૧૦૧ સ્પષ્ટાર્થ-જેમ કઈ પારકાની વસ્તુને પિતાની વસ્તુ છે એમ માનવાથી પરિણામે દુઃખી થાય છે તેવી રીતે પરભાવ એટલે આત્માથી જૂદા ધન, દલિત, સ્ત્રી, જમીન વગેરે પૌગલિક પદાર્થોમાં પિતાપણાની માન્યતા એટલે એ મારાં છે એવી માન્યતા તે જીવને પીડા તથા ભયને આપનારી થાય છે. કારણ કે કઈ તે વસ્તુઓ લઈ લે અથવા વસ્તુએને નાશ થાય ત્યારે તે મહી જીવને પીડા એટલે દુઃખ થાય છે. તેમજ તે વસ્તુઓ કઈ બીજે મારી પાસેથી લઈ લેશે આ ભય પણ રહ્યા કરે છે. માટે એક આત્મજ્ઞાની ભવ્ય જીવ મનને કહે છે “હે ચિત્ત ! તું પરભાવમાં રહેલા મમત્વને ત્યાગ કર કે જેથી તને સ્વભાવ રતિ એટલે પિતાના જ્ઞાનાદિક ગુણોમાં રમણતા થશે. અને તેવી રમણતા તને પરંપરાએ જરૂર મેક્ષ આપશે. ૧૦૧ ચંદન તરૂને અડકત જિમ પવન આનંદિત કરે, આત્મ તત્વ વિચાર તિમ નિજ ચિત્તને હર્ષિત કરે સમતા સહિત આ એકતાની ભાવનાને ભાવજે, રાજર્ષિ નમિની જેમ પરમાનંદ મહેલે હાલજે. ૧૦૨ સ્પાઈ–જેવી રીતે ચંદનના વૃક્ષને અડકતે સુગંધીદાર પવન તે સ્થળે રહેલા For Personal & Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતજીને આનંદિત (રાજી) કરે છે, તેવી રીતે આમ તત્વને વિચાર એટલે આ આત્માનું સ્વરૂપ શું છે? એના ગુણો ક્યા ક્યા છે? વગેરે તત્ત્વની વિચારણા કરનારો જવ પિતાના ચિત્તને હર્ષવાળું બનાવે છે. હે જીવ! આ રીતે જરૂર વિચારજે કે મારે આ જીવ એકલે જવાને છે અને સુખ દુઃખ પણ પિતે એકલે જ ભેગવે છે વગેરે સવરૂપે એકતાની ભાવનાને સમતા ભાવે નિરંતર વિચારજે. અને યથાર્થ સ્વરૂપે એકતાની ભાવના ભાવનાર શ્રી નમિ રાજર્ષિની જેમ પરમાનંદ મહેલ એટલે પરમ આનંદના સ્થાન રૂપ મેક્ષ રૂપી મહેલમાં જઈને પરમ આનંદને ભેગવજે. અહીં શ્રી નમિ રાજર્ષિની બીન ટુંકામાં આ પ્રમાણે જાણવી મિથિલા નામની પ્રસિદ્ધ નગરી હતી. તે નગરીમાં નમિ નામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા પરાક્રમી તથા ન્યાયી હતા. કેટલાક વર્ષો સુધી સુખે રાજ્ય કર્યા પછી તે નમિ રાજાને એક વખતે શરીરને વિષે બહુ જ આકરે દાહ જ્વર થયો. તેની શાંતિને માટે અનેક ઔષધે કર્યા છતાં તે દાઉજવર શાંત થયો નહિ. વૈદ્યના કહેવા મુજબ રાણીઓ દાહજવરની શાંતિ માટે નમિરાજાને ચંદન ઘસીને ચેપડતી હતી. તે વખતે રાણીઓએ હાથને વિષે પહેરેલાં કંકણના શદ (ખડખડાટ) થી રાજાના કાનને આઘાત લાગતો હતો, તેથી અધિક પીડા થતી હતી. આ રીતે રાજાને કંકણોના શબ્દથી અધિક પીડા થતી જાણીને રાણીઓએ હાથનાં વધારાનાં કંકણ અનુક્રમે કાઢી નાખ્યાં; ફક્ત મંગલને માટે (સૌભાગ્યવંતીના ચિહ્ન તરીકે) એક એક વલય રહેવા દીધું. આમ કરવાથી કંકણનાં એક બીજા સાથે અથડાવાથી પહેલાં જેવો થતે તે અવાજ બંધ થઈ ગયે. આથી રાજાને કાંઈક શાંતિનો અનુભવ થવા લાગ્યું. રાજાએ પૂછયું કે હવે અવાજ કેમ સંભળાતો નથી. ત્યારે રાણીઓએ જણાવ્યું કે આપને અમારા હાથના કંકણના શબ્દથી અધિક દુઃખ થાય છે એમ જાણીને અમે એક એક કંકણ હાથમાં રહેવા દીધું અને બીજા કંકણે કાઢી નાંખ્યા તેથી હવે અવાજ થતું નથી. આ સાંભળીને રાજાને વિચાર થયે કે-ઘણા પદાર્થોના સંયોગો જ દુઃખદાયી છે. ઘણું કંકણથી દુઃખ થતું હતું, અને ઓછા કંકણોથી દુઃખ પણ એણું ઓછું થાય છે. આ દષ્ટાંતથી જણાય છે કે એકાકીપણામાં જ ખરું સુખ અને શાંતિ છે. જે આ રાત્રે મારે દાહ શાંત થઈ જાય તો મારી ભાવના છે કે હું સર્વ સંગને ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કરૂં. આવી વિચારણામાં નમિ રાજા ઉંઘી ગયા. અશાતા વેદનીય કમને ઉદય તેજ રાત્રીમાં બંધ થવાથી નમિ રાજા પીડા રહિત થયા. પિતાની ઈચ્છા સફળ થવાથી (પીડા રહિત થવાથી) સ્વયં પ્રતિબંધ પામેલા સ્વયં બુદ્ધ નમિ રાજાએ પુત્રને ગાદીએ બેસાડી પિતાના હાથે દીક્ષા લીધી. આ વખતે ઈ બ્રાહ્મણના વેષે આવીને નમિરાજાને અનેક પ્રશ્નો પૂછીને રાજ્યને ત્યાગ ન કરવા માટે For Personal & Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ રાશનાચિંતામણિ ભાગ પાંચમ ] બહુ જ સમજાવ્યા. પરંતુ દઢ વૈરાગ્યવાળા નમિ રાજર્ષિએ ઇંદ્રના પ્રશ્નોના સચોટ જવાબ આપી રાજ્યનો ત્યાગ કર્યો. ઈ નમિ રાજર્ષિની દઢતાને વખાણ કર્યા. ત્યાર પછી પિતાની મેળે બંધ પામેલ હેવાથી પ્રત્યેક બુદ્ધ એવા નમિ રાજર્ષિએ નિરતિચારપણે ચારિત્રનું પાલન કર્યું. ને કર્મોને ક્ષય કરી કેવલી થઈને મોક્ષે ગયા. ૧૦૨ વસ્તુ કેરા તત્ત્વને હે જીવ! ખુબ વિચારજે, આ વિશ્વમાં કઈ ચીજ તારી કયાં સુધી ઈમ ધારજે; ભવ પદાથે કોઈના હોતા નથી હશે નહી, મારું તારું મેહ મિથ્યા રત્ન ત્રણ સાચા સહી. ૧૦૩ સ્પષ્ટાથ – હે જીવ! તું વસ્તુ એટલે દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપને ખૂબ વિચાર કરજે. કયું દ્રવ્ય કેવા સ્વરૂપવાળું છે, નાશવંત છે કે નાશ રહિત છે વગેરે બાબતને તું સારી રીતે વિચાર કરજે. આ દુનિયામાં વર્તતી કઈ ચીજ તારી કયાં સુધી રહેવાની છે? તેને પણ તું વિચાર કરજે. અથવા કઈ ચીજ તારી સાથે કાયમ રહેનારી નથી, કારણ કે એ પદાર્થો પિતે નાશવંત છે માટે તેને જ્યારે નાશ થાય ત્યારે અથવા જ્યારે તારું આયુષ્ય પૂરું થાય ત્યારે તે પદાર્થો તારી સાથે આવવાના નથી, આ રીતે તે પદાર્થો તારી સાથે કાયમ રહી શકતા નથી. માટે જ કહ્યું છે કે આ સંસારના પુત્રાદિ સર્વ પદાર્થો કેઈના થયા નથી ને થવાના પણ નથી. માટે આ મારૂં ધન, આ મારૂં ઘર, આ મારે બંગલો, આ મારો છોકરે વગેરે (મારૂં તારું) ની માન્યતા મિથ્યા મોહ રૂપ છે. અથવા એ બધું તારું નથી છતાં તારું માનવું તે જ તારી ખોટી ભ્રમણા છે અને તે ભ્રમણા કરાવનાર મેહ છે, મેહને લીધે તારૂં નથી તે તને તારું લાગે છે. અને તારું શું છે તે તને સમજાતું નથી. પણ શાંત ચિત્તે બરાબર વિચાર કરતાં જરૂર સમજાશે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ત્રણ રને તે જ તારાં છે અને તે જ હંમેશાં તારી પાસે રહેનાર છે. ૧૦૩ પૂર્વ ભવનું સર્વ ઈડી જીવ જન્મે એકલે, ધન આદિ સર્વ પદાર્થ છડી મરણ પામે એકલે; કર્મ સારાં તેમ નરસાં જીવ બાંધે એકલે, શુભ અશુભ ફલ તેહના તે અનુભવે પણ એકલે. ૧૦૪ સ્પાર્થ-જ્યારે જીવ મરીને ન જન્મ પામે છે ત્યારે તે પૂર્વ ભવના સર્વ ધન, કુટુંબ, બંગલા, ઘર વગેરે પદાર્થોને છેડીને એક નવો જન્મ પામે છે. તેવી રીતે જ્યારે મરણ પામે છે ત્યારે પણ ધન વગેરે સર્વ પદાર્થોને અહીં જ છેડીને એકલો જ મરીને પરભવમાં જાય છે. સારાં કર્મોને (પુણ્ય કર્મોને) તેમજ નરસાં કર્મોને (પાપ કર્મોને) પણ આ જીવ એકલેજ બાંધે છે. તેમજ તે બાંધેલાં શુભાશુભ કર્મોનાં ફલેને For Personal & Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપારિતપણ તે (કર્મોને બાંધનારે) જીવ એકલે જ ભોગવે છે. આ કમને ભોગવવામાં પુત્રાદિમાંથી કોઈ પણ દુઃખમાં ભાગીદાર થતું નથી ને થઈ શકતું નથી. ૧૦૪ સંસારી જીવનું મમતાથી ભવ સમુદ્રમાં ડૂબવું વગેરે બીના જણાવે છે – વિવિધ મમતા વજનથી ભારે બનેલા જીવડા, સાગરે જિમ ભારવાળું વહાણ તિમ જી જડા; પરભાવ સંગી જીવ તિમ દારૂડિઓ સરખા જ એ, ભાન ભૂલી રખડતા જ્યાં ત્યાં પડે પણ બેઉ એ. ૧૦૫ સ્પષ્ઠાથ-અનેક પ્રકારના મમત્વ (મારાપણું) ભાવ રૂ૫ ઘણાં વજન (ભાર) થી ભારે બનેલા છેઆ સંસાર સમુદ્રમાં ડૂબે છે. જેમ ઘણા ભારથી વજનદાર બનેલું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેથી તે સમુદ્રની પેલે પાર (સામા કાંઠે) જઈ શકતું નથી, તેવી રીતે મારું ઘર, મારાં છોકરાં, મારી બરી, મારૂં ધન, મારૂં કુટુંબ એવા મારાપણાને લીધે ભારે બનેલે જીવ આ મારાપણાને ત્યાગ ન કરે ત્યાં સુધી આ સંસાર સમુદ્રમાં ડૂબેલો રહે છે એટલે તેને પાર પામી શકતું નથી. વળી આ પરભાવ સંગી એટલે આત્માથી પર એવા શરીરાદિકને વિષે આસંગી એટલે આસક્તિવાળે જીવ અને દારૂ પીનારે જે દારૂડિયા કહેવાય છે તે બંને સરખા સમજવા. કારણ કે દારૂ પીનારે જીવ ભાન ભૂલે છે તેવી રીતે આ મમતાવાળે જીવ પણ પિતે કેણ છે? તેનું ભાન ભૂલી જાય છે. જેમ દારૂડીયે જ્યાં ત્યાં રખડ્યા કરે છે, તેવી રીતે આ મમતાવાળે જીવ પણ ચાર ગતિઓમાં રખડયા કરે છે. તથા જેમ દારૂડી લથડીયા ખાતે ખાતે જ્યાં ત્યાં પછડાય છે તેમ આ મમતાવાળે જીવ પણ સંસારમાં રખડત થકે અનેક જાતની મુશીબતેને લેગવે છે. ૧૦૬ આત્માના મૂલ સ્વરૂપાદિની બીના ત્રણ ગ્લૅકેમાં જણાવે છે– મૃત્તિકાદિક યુગથી કંચન વિવિધ રૂપે ધરે, કર્મચગી જીવ ભવમાં વિવિધ રૂપે સંચરે મેલ ટળતાં સ્વર્ણ ચોખ્ખું સર્વને દેખાય છે, કર્મ વિરહે આતમા પણ શુદ્ધ રૂપ જણાય છે. ૧૦૬ સ્પષ્ટાથે–જેમ માટી તાંબુ વગેરેને સંગ થવાથી સોનાનાં જુદા જુદા સ્વરૂપે જણાય છે, તેવી રીતે કર્મોના સંગને લીધે જીવ આ સંસારને વિષે જુદા જુદા સ્વરૂપે રખડત જણાય છે એટલે કર્મોના સંગથી જીવની મનુષ્ય, તિર્યંચ દેવ, નારક, સુખી, દુઃખી, ધનવાન, ધનહીન, વગેરે અનેક પ્રકારની અવસ્થાઓ દેખાય છે, જેમ સેનાને For Personal & Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૧ દેશનાચિંતામણિ ભાગ પાંચમા ] લાગેલા મેલ એટલે માટી વગેરે જ્યારે દૂર થાય છે ત્યારે અસલ રૂપે શુદ્ધ સેાનુ ં દેખાય છે તેવી જ રીતે જ્યારે કર્મોના આત્માની સાથેનો સંયાગ દૂર થાય છે ત્યારે આ આત્મા પણ પેાતાના અસલ શુદ્ધ સ્વરૂપમાં જાય છે. માટે મેાક્ષના સુખને મેળવવા માટે આત્માને લાગેલા વિવિધ પ્રકારનાં કર્મોને જરૂર દૂર કરવાં જોઇએ. ૧૦૬ ઘન ઘટાએ જેમ વિશશિ કિરણ ગણુ અવરાય છે, વાયુ ચાગે વિખરતા તે બેઉ પ્રકટ જણાય છે; કર્મ રૂપી વાદળાં શિવ માર્ગ પવને વિઘટતાં, આત્મ દિનકર સ્વગુણુ કરણા સ્પષ્ટ રૂપે ભાસતા. ૧૦૭ સ્પા – જેમ ગાઢ મેઘના સમૂહથી સૂર્ય અને ચંદ્રના કિરણેાના સમૂહ મવરાઈ જાય છે એટલે તેનું તેજ ઢંકાઈ જાય છે. પરંતુ જ્યારે વાયરાના યાગથી તે વાદળાં વિખરાઈ જાય છે ત્યારે તે સૂર્ય અને ચંદ્ર પોતાના સંપૂર્ણ તેજથી (મૂલ સ્વરૂપે) પ્રગટ થાય (ચળકે) છે. તેવી રીતે આત્માના જ્ઞાનાદિ ગુણાને ઢાંકનારાં કર્મી રૂપી વાદળાં શિવ મા એટલે મેાક્ષ માર્ગની સાત્ત્વિકી આરાધના રૂપી પવન વડે વિખરાઇ જાય છે, ત્યારે આત્મ દિન એટલે આત્મા રૂપી સૂર્ય પોતાના અનંત ગુણા રૂપી કિરણા વડે સ્પષ્ટ રૂપે પ્રગટ થાય છે. ૧૦૭ ઘન ઘટાના વિખરવામાં હીનતા વૃદ્ધિ શ્રેણી, કર્મના ક્ષય આદિમાં પણ હીનતા વૃદ્ધિ ધણી; તેહને અનુસાર તેના વિવિધ ભેદ વિચારીએ, આત્મા ઉપર હાવે અસર તસ તેહ પણ ના ભૂલીએ. ૧૦૮ સ્પષ્ટા :-—જેમ વાદળાંના સમૂહના વિખરવામાં અનેક પ્રકારની વૃદ્ધિ હાનિ થાય છે અને તેથી સૂર્ય ચંદ્રના પ્રકાશમાં પણ અનેક પ્રકારની વૃદ્ધિ હાનિ જણાય છે, તેવી રીતે કર્મના ક્ષય આદિમાં એટલે ક્ષય, ક્ષયાપશમ, ઉપશમ, ઉદય વગેરેમાં અનેક પ્રકારની વૃદ્ધિ હાનિ જણાય છે. અને તે કર્મના અનેક પ્રકારના ક્ષયાપશ્ચમાર્દિકને લીધે જીવના પણ અનેક પ્રકારના સ્વરૂપ જણાય છે. કારણ કે કર્મના ક્ષયાપશ્ચમાદિની આત્માના જ્ઞાનાદિ ગુણાની ઉપર અસર પડે છે તે વાત ભૂલવી નહિ. આ રીતે કહેવાના સાર એ છે કે બધા જીવા મૂળ સ્વરૂપે તા સૂર્ય ચંદ્રની પેઠે નિર્મળ જ્ઞાનાદિ ગુણાવાળા છે. પરંતુ સૂર્ય ચંદ્રને આડું જૂદા જૂદા સ્વરૂપે વાદળુ આવે છે, ત્યારે તેના તેજમાં અનેક પ્રકારની તરતમતા (આછાશ, વૃદ્ધિ) જણાય છે તેવી રીતે શુદ્ધ સ્વરૂપી આ આત્માના જ્ઞાનાદિ ગુÀાનાં સ્વરૂપમાં પણ કર્મારૂપી આવરણાને લીધે અને આવરણામાં For Personal & Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપઘાસરિકૃતક્ષપશમાદિથી થતા અનેક જાતના ફેરફારને લીધે અનેક પ્રકારની તરતમતા (હાનિ વૃદ્ધિ વગેરે) જણાય છે. ૧૦૮ આત્મ તત્ત્વની વિચારણા કેવી રીતે કરવી? તેને ઉત્તર ચાર શ્લેકેમાં જણાવે છે – પરમાત્મ તત્વે લક્ષ્ય રાખી આત્મતત્વ વિચારણ, હે જીવ! તું કરજે તજી ચાળા સકલ બહિરાત્મના અંતરાત્મ સ્વરૂપ થઇ પરમાત્મા સ્થિતિને પામવા, આલંબને શુભ સેવજે તે આ પ્રમાણે જાણવા. ૧૦૯ સ્પષ્ટાર્થ પરમાત્મા તત્વ એટલે આત્માનું શુદ્ધ નિર્મલ પ્રગટ થએલું સ્વરૂપ તેને લક્ષમાં રાખીને એટલે આપણે પણ તેવી શુદ્ધ દશા પ્રાપ્ત કરવી છે તે ધ્યાનમાં રાખીને હે જીવ! તું આત્મ તત્વની વિચારણું આ રીતે કરજે. એટલે તું તે પરમાભામાં અને તારામાં શું તફાવત છે તેને વિચાર કરજે. આત્માની ત્રણ દશાઓ કહેલી છે. તેમાં પહેલી બહિરાત્મ દશા, બીજી અંતરાત્મ દશા અને ત્રીજી પરમાત્મ દશા. તેમાં જે જીવ એમ માને છે કે-રૂપ, ધન, દોલત, ઘર, બંગલા વગેરે સ્વરૂપ બાહ્ય પદાર્થો મારાં છે તેમજ શરીર વગેરે માાં છે. એવી માન્યતાથી પર પદાર્થોમાં રાચનારે પુદગલાનંદી જે જીવ તે બહિરામાં જાણ, અને જે જીવે આત્માનું સ્વરૂપ જાણ્યું છે અને જે એમ સમજે છે કે-શરીર અને જીવ બે જૂદા દ્રવ્યું છે. મારે આત્મા જ્ઞાન દર્શન, ચારિત્ર સ્વરૂપ છે. ધન કુટુંબ વગેરે આત્માથી જૂદા (૫ર વિભાવ) છે. તથા જે જીવ સુદેવ, સુગુરૂ તથા સુધર્મનું સ્વરૂપ સમજીને પરમાત્મ પંથે પ્રયાણ કરે છે, તે અંતરાત્મા જાણ. તેમજ સકલ કર્મોથી રહિત પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરનાર અનંત જ્ઞાન, દર્શનમય આત્મા તે પરમાતમાં જાણ. હે જીવ! તું આ બીનાને લક્ષ્યમાં રાખીને બહિરાત્મ દશાના સઘળા ચાળાઓનો ત્યાગ કરજે, અને તું અંતરાત્મ દશામાં રહીને પરમાત્મ દશા પામવાને માટે શુદ્ધ આલંબનનું સેવન કરજે. આ રીતે કહેવાનો સાર એ છે કે જ્યાં સુધી બહિરાત્મ દશાને ત્યાગ કરવામાં આવતું નથી, ત્યાં સુધી જીવ માનવ જીવનની ઉંચ કોટી મેળવી શકતું નથી. માટે પ્રથમ તે બહિરાત્મ દશાને ત્યાગ કરવા માટે અંતરાત્મ દશાનું સ્વરૂપ જાણીને તે અંતરાત્મ દશામાં પિતાના આત્માને તલ્લીન બનાવવું જોઈએ. એમ અનુક્રમે અંતરાત્મ દશા મેળવનાર ભવ્ય જીવે જ, પરમાત્મ દશાને પમાડનારા શુદ્ધ આલંબનોને સ્થિર ચિત્તે પરમ ઉલ્લાસથી આરાધતાં અંતે પરમાત્મ સ્વરૂપને જરૂર પામી શકે છે. ૧૦૯ નિત્ય ગુરૂકુલ વાસ જે જ્ઞાનાદિ સાધન જાણીએ, ચારિત્ર દર્શન વૃદ્ધિ સ્થિરતા શુદ્ધિ સાધન માનીએ, For Personal & Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ]. શીલ સમતા સંયમ તણું દેશ સવરાધના, સરલતા સંતોષ તિમ સાદાઈ પટના ગુણ ઘણા ૧૧૦ સ્પદાર્થ –ટૂંકામાં તે આલંબનની બીના જણાવતાં કહે છે કે પ્રથમ (૧) ગુરૂકુલવાસ હંમેશાં કરે એટલે સદગુરૂની (શ્રી આચાર્યાદિની) સોબત કરવી. ગુરૂની પાસે વિનયાદિ સાચવીને વ્યાખ્યાન વગેરે સાંભળવું, તેમની આશાઓ પાળવી. અહીં (ગુરૂકુલવાસમાં ) જે જે જ્ઞાનને આરાધવાનાં સાધને હોય તેનું સેવન કરવાથી જ્ઞાનને લાભ મળે, અને દર્શન તથા જ્ઞાન ચારિત્રાદિ ગુણેની વૃદ્ધિ, સ્થિરતા, અને શુદ્ધિનાં જે જે સાધને હોય તે દરેક સાધનની આરાધના કરી શકાય છે. વળી ૧. શીલ ગુણ ૨. સમતા ગુણ તેમજ સંયમની દેશથી અને સર્વથી આરાધના એટલે ૩. દેશવિરતિ રૂપ શ્રાવક ધર્મ તથા સર્વવિરતિ રૂપ સાધુ ધર્મની આરાધના, ૪. સરળતા, ૫. સંતેષ તથા ૬. સાદાઈ એ ૬ ગુણોની સેવન કરવી. કારણ કે એથી બીજા ગુણે પણ અનાયાસે પામી શકાય છે. જેમ ગુરૂકુલ વાસ વગેરે સાધન પરમાત્મ દશાને પમાડે છે, તેમ દાનાદિની આરાધના પણ પરમાત્મ સ્વરૂપને પામવાનું અપૂર્વ આલંબન છે, તે ૧૧ મા લેકમાં જણાવે છે. ૧૧૦ દાનાદિ ચારે દેવ ગુરૂ તિમ ધર્મની આરાધના, આ જ્ઞાન પૂર્વક નિર્નિદાના તેમ સેલે ભાવના ભવ પદાર્થો ન સ્પૃહા વત્તે વિકાર ન વેગના, - પરમાત્મ માર્ગ વિચારણા યુત સાત્વિકી આરાધના. ૧૧૧ સ્પષ્ટથ:–દાનાદિ ચાર એટલે દાન, શીલ, તપ તથા ભાવના એ ચારે પ્રકારે ધર્મની અથવા દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરવી. તે આરાધના જ્ઞાન પૂર્વક એટલે સમજીને કરવી. તેમજ નિનિદાના એટલે કેઈ પણ પ્રકારના નિયાણા રહિત કરવી. અમુક તપનું અને અમુક જ પૌગલિક ફળ મળજે એવી ઈચ્છાથી જે તપ કરવું તે નિદાન કહેવાય. તે નિદાન વિના આરાધના કરવી તે નિનિદાન આરાધના કહેવાય. તેમજ સોલ ભાવનાઓ ભાવવી. (અનિત્ય વગેરે બાર ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારથી દેશના ચિંતા મણિના ત્રીજા ભાગમાંથી જાણવું અને મૈત્રી વગેરે ૪ નું સ્વરૂપ શ્રી સંવેગમાલામાંથી જાણવું.) વળી ભવ પદાર્થો એટલે સંસારની વૃદ્ધિ કરાવનારા પદાર્થોની કેઈ પણ જાતની પૃહા એટલે ઈચ્છા રાખવી નહિ. તેમજ યોગ એટલે મન, વચન કાયાના યોગના વિકારેને ત્યાગ કરવો એટલે શુદ્ધ આચારાદિને પાળવા. અને પરમાત્માના સ્વરૂપને પમાડનારા માર્ગની વિચારણા કરવા પૂર્વક સ્થિર ચિત્ત ઉ૯લાસથી જે આરાધના કરાય તે સાત્ત્વિકી અરાધના (પરમાત્મ દશાને પમાડનાર) અપૂર્વ આલંબન છે. ૧૧૧. " દેવ ગુરૂના વચનને અનુસાર ભાવાદિક ત્રણે, . ; નિજ ગુણ રમણતા પૂર્ણ રંગ અખંડ ધારે ખંતિને, For Personal & Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપારિત નમ્રતાદિ ગુણ પમાડે શ્રેષ્ઠ પરમાત્મત્વને, પરમાતમા તેથી લહંતા અનંતા જ્ઞાનાદિને. ૧૧૨ અષ્ટા – દેવ ગુરૂના વચનને અનુસારે જેના ભાવાદિક ત્રણ એટલે મનના પરિણામ, વચન તથા કાયાની પ્રવૃત્તિ વળી નિજ ગુણ રમણતા એટલે પિતાના જ્ઞાનાદિક ગુણની પૂર્ણ અને અખંડ રમણતાના આનંદને અનુભવ તથા ક્ષમાને ધારણ કરવી, અને નમ્રતા એટલે અભિમાનને ત્યાગ વગેરે ઉત્તમ ગુણની સાત્તિવકી આરાધના પરમાત્મપણાને પમાડે છે. અહીં આદિ (વગેરે)થી સરલતા, નિર્લોભતા, તપ વગેરે ગુણો સમજવા. આ ગુણોવાળા આત્મા પરમાત્મ દશા જયારે મેળવે છે ત્યારે તેઓ અનંતા જ્ઞાન, દર્શન, ચારિત્રને મેળવે છે. ૧૧૨ ૧૧૩ હવે આત્માના ત્રણ ભેદાદિની બીના વિસ્તારથી જણાવે છે – શુદ્ધરૂપ તે એક છે સામાન્ય સત્તા ધર્મથી, નિત્ય અનુભવ મંદિરે મારા રમે સદ્દભાગ્યથી; આત્મા તણું ત્રણ ભેદ પહેલે ભેદ ત્યાં બહિરાતમા, અંતરાત્મ પરાત્મ તેમાં એહ છે બહિરાતમા. સ્પષ્ટાર્થી–તે પરમાત્મા શાશ્વત છે કારણ કે આત્મા પિતાની શુદ્ધ નિર્મળ દશા જ્યારે મેળવે છે ત્યારે તેનાં સઘળાં કર્મોને નાશ થાય છે. અને કર્મોને નાશ થયે હોવાથી તેમને સંસારમાં લાવનારૂં કેઈ કારણ રહ્યું નથી. કારણ ન હોય તે કાર્ય બને નહિ. માટે પરમાત્મા શાશ્વતા છે. સામાન્ય સત્તા ધર્મથી તે એક છે. જો કે જે જે આત્મા પરમાત્મ દશાને પામે છે તે દરેક પરમાત્મા થાય છે એટલે વ્યક્તિ રૂપે તે પરમાત્મા અનંતા છે, કારણ કે અનંતા જી પરમાત્મ દશાને પામ્યા છે, પામે છે, ને પામશે. તે પણ તે બધા પરમાત્માઓ અનંત જ્ઞાનાદિ એક જ સ્વરૂપવાળા છે એટલે બધાની પરમાત્મપણા રૂપ સત્તા એક સરખી છે. અનંત જ્ઞાન, અનંત દર્શનમય હવાથી. આ કારણથી અનંતા પરમાત્મા છતાં સત્તા રૂપે સમાન હોવાથી પરમાત્મા એક છે, એમ કહ્યું છે. હે ભવ્ય જી ! મારા સદ્ભાગ્યથી એટલે પુણ્યદયે તે પરમાત્મા મારા અનુભવ રૂપી મંદિરમાં રમણ કરે. અથવા પરમાત્મ દશાનું મને અનુભવ જ્ઞાન થાઓ, એમ હંમેશાં વિચારજે. તથા આત્માના ત્રણ ભેદ કહેલા છે. તેમાં (૧). પ્રથમ ભેદ “બહિરાભા' જાણ. (૨) બીજે ભેદ અંતરાત્મા જાણ અને ત્રીજો ભેદ પરમાતમા જાણવો. તેમાં બહિરાત્મા જે પ્રથમ ભેદ છે તેના સવરૂપને જણાવવાની શરૂઆત ૧૧૪ મા લેકથી કરે છે. ૧૧૩. આ આત્મા કે છે? તે બીના જણાવે છે – For Personal & Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ દેશનાપિતામણિ ભાગ પાંચમ ] હું એકલે છું જન્મતાં પણ સાથે કંઈ લાવ્યા નથી, કુટુંબ ધન પુત્રાદિમાંનું કઈ પણ મારું નથી; શુદ્ધાત્મ શાશ્વત દ્રવ્ય હું છું દર્શન જ્ઞાનાદિ એ, સદ્દગુણે છે માહરા ને શેષ અથે બાહ્ય છે. ૧૧૪ સ્પાર્થ –હું એક કારણ કે જન્મ વખતે ધન દેલત વગેરે સાથે લાવ્યા નથી. એટલે હું એકલો જ આવે છે. આ યુક્તિથી પણ વિચારીએ તે કુટુંબ, સગાં વહાલાં, ધન, પુત્ર વિગેરેમાંનું કોઈ પણ મારું નથી. એટલે તે મારાં નથી અને હું પણ તેમને નથી. પરંતુ હું તે શુદ્ધ આત્મ દ્રવ્ય છું. સત્તા રૂપે મારું સ્વરૂપ સિદ્ધ પરમાત્મા જેવું છે. હું વળી શાશ્વત છું એટલે સદા કાળને આ જીવ હોવાથી કેઈએ આ જીવને ઉત્પન્ન કર્યો નથી, તેમજ કે તેને નાશ પણ કરી શકતું નથી, તેથી શાશ્વત દ્રવ્ય રૂપે હું રહેલો છું. અને દર્શન, જ્ઞાન, વગેરે સદગુણે જ મારા છે કારણ કે અનાદિ કાળથી આ ગુણે મારી સાથે રહેલા છે અને અનંત કાળ રહેશે તે પણ કોઈ વખત મારે ને આ ગુણને વિયોગ થવાનું નથી. તે સિવાયના બીજા બધા જે બાહ્ય ભાવે છે એટલે ધન, ધાન્ય, કુટુંબ, કબીલો, બંગલા, મોટરે વગેરે પદાર્થો મારાથી જુદા છે માટે તે મારા નથી. ૧૧૪ બહિરાત્માનું સ્વરૂપ જણાવે છે – લક્ષાધિપતિ હું શેઠિો છું હેલ મીલ્કત માહરા, સ્ત્રી બગીચા પુત્ર મારા વાહને પણ માહરા; સાચી નહી એ માન્યતા પણ એ ઉછાળા મોહના, તેથી જ દુખ મેં ભોગવ્યા બહુ વાર પણ નરકાદિના. ૧૧૫ સ્પદાર્થ-હું લક્ષાધિપતિ અથવા લાખ રૂપીઆને માલિક છું. હું મોટ શેઠિ છું. આ મહેલ એટલે બંગલા તથા માલ મીલક્ત મારા છે. આ સ્ત્રી, આ બગીચો, આ પુત્ર, અને આ મોટર, ગાડીઓ મારે છે. આવા પ્રકારની જીવની માન્યતા સાચી નથી, કારણ કે આ પદાર્થોમાંનું કાંઈ પણ જીવનું છે જ નહીં. તે છતાં જીવને પિતાનું લાગે છે માટે તે માન્યતા ખોટી કહી છે. પિતાનું નથી તે છતાં જીવને પિતાનું કેમ લાગે છે? તેને ઉત્તર જણાવતાં કહે છે કે આવી માન્યતા કરાવનાર મહિના ઉછાળા જ છે, એમ જાણવું. જેમ દારૂ પીનારને ભાન રહેતું નથી તેથી તે જેમ આવે તેમ બેલે છે, અને દારૂના ઘેનમાં પારકાને પિતાનું માને છે તેવી રીતે મેહના કેફમાં ચઢેલા જીવને રૂપી આ વગેરે બધી વસ્તુઓ પિતાની નથી તે પણ મારી છે એવું લાગે છે. અને આવી બેટી માન્યતાને લીધે જીવે ઘણી વાર નરક વગેરે દુર્ગતિના ભયંકર દુખ ભોગવ્યા છે. For Personal & Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ [[ શ્રી વિજયપાસરિકૃત કારણ કે ગાઢ મોહમાં મુંઝાએ જીવ નરક વગેરે દુર્ગતિનાં આયુષ્ય તથા અશાતાવેદનીયાદિ પાપ કર્મોને બંધ કરે છે. ૧૧૫ અંતરાત્માનું સ્વરૂપ ૧૩ શ્લોકમાં જણાવે છે – એમ જાણું જિન વચનથી ભૂલને સ્વીકારતે, હું કરીશ વિશ્વાસ તસ ના જુલ્મ તસ સંભારતે; પુત્રાદિ પણ મારા ન હું પણ તેમને ન થયું નથી, મેહુ નાશક ભાવથી તેને તજું હું આજથી. ૧૧૬ સ્પષ્ટાઈ–ઉપર જણાવેલ બંગલા, બાગ બગીચા, મોટર વગેરે પિતાના નથી પરંતુ આત્માથી જુદા હેવાથી બાહ્ય ભાવે છે એવું જિનેશ્વર ભગવંતનું વચન સાંભળનાર આસન્નસિદ્ધિક ભવ્ય જીવ પિતાની ભૂલને સ્વીકાર કરે છે એકલે કે ધન વગેરે પદાર્થો મારાં છે એવી મારી માન્યતા ખોટી છે. માટે હવે હું આ વસ્તુઓને વિશ્વાસ કરીશ નહિ. અને પહેલાં તેમ કરવાથી ભોગવવાં પડેલાં જુલમને સંભારીને તેના મમત્વ ભાવને દૂર કરીશ, તથા વિચારે છે કે પુત્ર, પુત્રી, સ્ત્રી વગેરે પણ મારા નથી તેમ હું પણ તેમને નહોતું અને નથી. આવા જિનેશ્વરના વચનથી પ્રકટ થએલા મેહને નાશ કરનાર શુભ અધ્યવસાયને ધારણ કરનાર હું આજથી મારા બાહા ભાવેની ઉપર મમત્વભાવને ત્યાગ કરું છું. ૧૧૬ આતમાં મુજ મૂલ રૂપે શુદ્ધ છે. પણ કર્મના, સંગથી જ મલિન જણાએ વિવિધરંગી સૂત્રના યેગથી જિમ વિવિધ રંગ કલાય નજરે સ્ફટિકના, જીવન તિમ વિવિધ રંગે વેગથી તકર્મના. ૧૧૭ સ્પષ્ટાથ આ મારે આત્મા મૂલ રૂપે એટલે સ્વભાવથી તે નિર્મલ છે. પરંતુ આ આત્માને જે કર્મને સંયોગ થયો છે, ને થાય છે, તે સંગને લીધે આ આત્મા વિવિધરંગી એટલે જુદા જુદા સ્વરૂપવાળો જણાય છે. જેમ કે અનંતાનુબંધી વગેરે ક્રોધના સંગથી આમાં ક્રોધી લાગે છે, અને અનંતાનુબંધી આદિ માનના ઉદયથી આત્મા માની લાગે છે. તથા તેવી માયાના ઉદયથી આત્મા માયી લાગે છે અને તેવા પ્રકારના લોભના ઉદયથી આત્મા લોભી જણાય છે. પરંતુ મૂલ સ્વરૂપે જીવ તે અક્રોધી, અમાની, અમારી અને અલભી છે. તેવી જ રીતે કેઈ જીવ સુખી તે કઈ જવ દુઃખી, કોઈ સૌભાગ્યવાળા તો કઈ દૌભંગી, કેઈ સુરૂપવાન તો કઈ કુરૂપવાન, કેઈ વંદનીય તે કેઈ નિંદનીય, કેઈ યશસ્વી તે કઈ અપજશવાળા, કેઈ તંદુરસ્ત તે કઈ રેગી એમ For Personal & Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ શિનચિંતામણિ ભાગ પાંચમે ]. આ જીવ અનેક સ્વરૂપવાળે જાય છે તે બધાનું મૂળ કારણ તે જીવના પિતાનાં જ કર્યો છે. આત્મા નિર્મળ છે. પણ કમના સંગથી વિવિધરંગી જણાય છે. તે બાબતમાં દષ્ટાન્ત આપીને સમજાવતાં કહે છે કે જેમ સફટિક રત્ન મૂળ સ્વરૂપે તે સફેદ વર્ણવાળું છે, છતાં પણ જૂદા જૂદા પ્રકારના રંગવાળા (રંગબેરંગી) સૂતરના સંગથી તે જૂદા જૂદા રંગવાળું જણાય છે. તે સ્ફટિકની અંદર લાલ દોરો પરોવીએ તો તે સ્ફટિક લાલ લાગે. તેમાં કાળે દેરે પરેવીએ તે કાળું લાગે, પીળે દોરે પરેવીએ તે પીળું લાગે છે. છે કે આવા રંગવાળા દેરાના સંયોગથી સ્ફટિક લાલ, પીળું કે કાળું લાગે છે, પરંતુ તેથી તે રફટિકનું જે મૂળ સ્વરૂપ છે તે કઈ રીતે બદલાતું નથી. તેવી જ રીતે આ આત્મા પણ નિર્મળ સ્વરૂપવાળે છે છતાં પણ કરેલા કર્માના સંગને લીધે જૂદી જૂદી અવસ્થાવાળે દેવા િરૂપે જણાય છે, પરંતુ તેનું અસલ સ્વરૂપ બદલાતું નથી, તે તે નિર્મળ છે છતાં કર્મના સંગથી બાહા ભાવે જુદું જુદું જણાય છે. ૧૧૭ સંસાર થીએટર સમો સંસારી નટસમા, નૃત્ય જેવું ભવ થામણ કૃત કર્મ ગણ નાટક સમા; નાયક તણું આદેશથી જિમ વિવિધ નૃત્યે નટ કરે, કર્મના આદેશથી ભવિ જીવ વિવિધ ભ્રમણ કરે. ૧૧૮ સ્પષ્ટાથે આ ચાર ગતિ રૂપી સંસાર નાટક કરવાના થીએટર જેવો છે. તેમાં રહેનારા બધા સંસારી જીને નાટક કરનાર નટના જેવા જાણવા. જેમ થિએટરને વિષે નટ લેકે નાયકના કહ્યા મુજબ જૂદા જૂદા રૂપ કરીને આવે છે ને પિતાને વેશ (પાટ) ભજવીને ચાલ્યા જાય છે, તેવી રીતે જીવ પણ મનુષ્ય, તિર્યંચ, નારકી, દેવ વગેરે રૂપે થઈને પિત પિતાનું કાર્ય રૂપી નૃત્ય કરીને ચાલ્યો જાય છે એટલે તે તે અવસ્થાઓને બદલ્યા કરે છે. માટે નૃત્ય સરખું ભવ ભ્રમણ જાણવું. તથા કુતકર્મ ગણું એટલે પૂર્વે બાંધેલા કમને સમૂહ તે નાયક (મુખ્ય ઉપરી) સર જાણ, જેમ નાટકમાં નાયક હોય છે તેના કહેવા પ્રમાણે નટ લોકે નાટક ભજવે છે, તેમ જીવ પણ કરેલા કર્મના ઉદયથી વિવિધ પ્રકારની અવસ્થાએ ભેગવત સંસારમાં રઝળ્યા કરે છે. માટે છ નટ સરખા જાણવા. અને સંસાર જમણુ નૃત્ય જેવું, તથા સંસાર થીએટર જે અને બાંધેલા કર્મોને ઉદય નાયક જે જાણ. ૧૧૮ સર્વદા ઇમ દ્રવ્ય રૂપે શાશ્વત પર્યાયથી, અથિર છે મુજ આતમા જ્ઞાનાદિધારક નિયમથો; જ્ઞાન દર્શન ચરણ તિમ વીર્ય વળી ઉપયોગ એ, આત્મ લક્ષણ એ કરણથી આત્મલક્ષ્મ વિચારીએ. ૧૧૯ For Personal & Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપધપતિસ્પષ્ટાથ-જેમ એક નટ નાટકમાં રાજાના, પુરૂષને, ચીને વગેરે રૂપે જુદા જુદા વેશ ભજવે છે પરંતુ તેથી તે નટ જેમ પિતાના મૂળ રૂપથી જૂદ નથી હેતે, તેમ સંસારમાં ભમતો આ જીવ પણ અનેક રૂપો કરે છે, તે પણ પિતાનું મૂળ સ્વરૂપ તે તજ નથી. માટે દ્રવ્ય રૂપે જીવ શાશ્વતે અથવા નાશ નહિ પામનારે છે એમ જાણવું. કારણ કે જીવ મરીને મનુષ્ય થાય કે તિર્યંચ થાય પરંતુ તેમાં તે જીવ રૂપે મટી જતો નથી, પરંતુ સદાકાળ જીવ રૂપે તે કાયમ રહે છે. માટે જીવને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અથવા શાશ્વત જાણો. અહીં જેમ નટે ધારણ કરેલા જુદા જુદા રૂપે (વેશ) તે તેની પય અથવા અવસ્થાઓ છે, તેમ જીવની મનુષ્ય, તિર્યંચ, નારકી વગેરે અવસ્થાએ (પર્યાયે) તે તેના પર્યાયે જાણવા. અને આ પર્યાયે અથિર એટલે નાશવંત જાણવા. માટે જ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દરેક આત્માને નિત્ય કહ્યો છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ દરેક આત્માને અનિત્ય કહ્યો છે. આ રીતે સ્યાદ્વાદ શૈલીથી આત્માને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માન્ય નથી પણ નિત્યાનિત્ય માન્ય છે. માટે મારે આત્મા નિશ્ચય નયની અપેક્ષાએ જ્ઞાનાદિને ધારણ કરનાર છે એટલે મારે આત્મા સંસારમાં ભ્રમણ કરતાં ગમે તેવી અવસ્થાઓ પામે તે પણ તેના લક્ષણ રૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ સવા કાળ તેનામાં ઓછા વધતા પ્રમાણમાં રહેલા હોય છે. કારણ કે કઈ પણ દ્રવ્ય તેના લક્ષણથી કેઈ કાળે જવું પડતું નથી. માટે જ આત્માના જ્ઞાનાદિક ગુણે સદા કાળ આત્મામાં રહેલા હોય છે. પરંતુ કોઈ પણ કાળે તે ગુણે આત્માથી જૂદા પડતા જ નથી. માટે આ જ્ઞાનાદિક લક્ષણે રૂપી કરણ (સાધન, અસાધારણ કારણ) વડે આત્મા રૂપી લક્ષ્યને વિચાર કરે જોઈએ, ને વિભાવ રમણતાને ત્યાગ કર જોઈએ. ૧૧ મારા ગુણે મારી કને છે અન્યથી ન મળી શકે, સત્ય વસ્તુ એજ મુજ ઠંડી મને ન રહી શકે શેષ છે પર મુજ નથી એ એમ પ્રવચનથી લહી, રાચીશ ના પરભાવમાં નિજ ગુણ રમણતામાં રહી. ૧૨૦ સ્પષ્ટાથ–પૂર્વે કહ્યા મુજબ જે જ્ઞાનાદિક ગુણે છે તેજ મારે છે. પરંતુ તે ગુણ બીજાની પાસેથી મળી શકતા નથી. માટે આ જ્ઞાનાદિક ગુણો છે, તે જ મારી સાચી વસ્તુ અથવા સાચું ધન છે. અને એ મારું સાચું ધન મને છોડીને એકલું રહી શકતું નથી. અથવા આ મારું જ્ઞાનાદિ રૂપી ધન કેઈ કાળે મારાથી જૂદું થવાનું નથી. એટલે મારું આ સાચું ધન કોઈ ચોર પણ ચેરી શકે નહીં એવું છે. માટે આ જ્ઞાનાદિક સિવાયના બાકીના જે ભાવે એટલે ધન દોલત કુટુંબ વગેરે પદાર્થો એ મારા નથી, અને તેમાં મારાપણાની માન્યતા ખોટી છે. હે જીવ! તું આ વાત જિનેશ્વરે કહેલાં વચનથી જાણીને પરભાવમાં રાચીશ નહિ એટલે દેલત ઘર બંગલા વગેરેની મેહ જાલમાં ફસાઈ For Personal & Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ પક દેશનચિંતામણિ ભાગ પાંચમ ]. નહિ. જે તેમાં રાચનાર થઈશ તે તેથી અવશ્ય દુર્ગતિમાં જશે. માટે તે પરભાવને ત્યાગ કરીને નિજ ગુણ રમણતા એટલે આત્માના જ્ઞાનાદિક ગુણેની વિચારણામાં જ પરમ લીન થજે. ૧૨૦ અજ્ઞાન મહાદિક બલે એ આત્મ સ્થિતિને વિસ્મરી, જ્યાં સુધી છે બાહ્ય ને અનુકૂલ દષ્ટિ દીલ ધરી સ્ત્રી આદિના મોહેજ જે આરંભ આદિક આચરે, જૂઠ બેલે જીવ વધ માયા પ્રપંચાદિક કરે. ૧૨૧ સ્પાર્થ –આ જીવ અજ્ઞાન એટલે અણસમજણ તથા મોહ વગેરેના બળથી એટલે અજ્ઞાનની તથા મોહની પ્રબળતાને લીધે પિતાનું આત્મ સ્વરૂપ વિસરી જાય છે. એટલે હું કેણ છું? મારા કયા ગુણે છે? મારાથી શરીર કુટુંબ, ધન વગેરે જૂદા છે વગેરે આત્માના મૂલ સ્વરૂપને ભૂલી જાય છે. વળી જ્યાં સુધી જીવની દષ્ટિ (માન્યતા) બાહ્ય એટલે ધન, દોલત, સ્ત્રી, પુત્ર પરિવાર વગેરેમાં આસક્તિ પૂર્વક અનુકૂળ છે. એટલે જ્યાં સુધી ઉપર જણાવેલા બાહા પદાર્થોમાં જીવને મમતા ભાવ રહે છે. વળી જે સ્ત્રી વગેરેના મેહમાં ફસાએલો છે તે આરંભ એટલે જીવહિંસાના કાર્યો આચરે છે. એટલે પાપનાં કાર્યો કરતાં ડરતા નથી. જૂઠું બોલે છે, જીવને વધ એટલે હિંસા કરે છે. વળી તે અનેક પ્રકારનાં જળ પ્રપંચે કરે છે. આવા પ્રકારની બહિરાત્મ ભાવવાળા જીવની સ્થિતિ જાણવી. ૧૨૧ યુદ્ધાદિ રંગે વિવિધ પાપ આચરીને નિર્વ, મહારંભ પરિગ્રહી માંસાદિ ભેજન રતિ વહે પંચેન્દ્રિયે પુષ્કલ હણતાં હર્ષ મનમાં બહુ ધરે, વિષય તીવ્ર કષાય આદિક કર્મ કારણ આચરે. ૧૨૨ સ્પષ્ટાર્થ –વળી આ બહિરાતમ ભાવવાળો છવ યુદ્ધ વગેરે વિવિધ પ્રકારનાં પાપને આચરીને તેમાં રાજી થાય છે અને મહા આરંભના કાર્યો કરે છે કે જેમાં ઘણાં જીવને ઘાત થાય છે તથા મહાપરિગ્રહ રાખે છે. ગમે તેટલું ધન ભેગું થાય તે પણ લોકેને અનેક રીતે ઠગીને તથા દુઃખી કરીને પણ વધારે વધારે મેળવવાના પ્રયત્ન કર્યા કરે છે. તેમજ માંસ, દારૂ વગેરે અભય પદાર્થોનું ભોજન પણ કરે છે. ઘણાં પંચેન્દ્રિય જીવોને વાત કરતાં પણ મનમાં અચકાતે નથી, ઇન્દ્રિયોના વિષયમાં આસક્તિ રાખે છે. તેમજ કોધ, માન, માયા અને લેભ રૂપી કષાયની તીવ્રતા વગેરે સ્વરૂપ નવાં ચીકણાં કર્મોને બંધ થવાનાં કારણેને પણ સેવે છે. આ કારણથી તે : બહિરાત્માઓ ભવિષ્યમાં ઘણાં કાલ સુધી ગતિનાં ભયંકર દુખે ભેગવે છે. ૧૨૨ For Personal & Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપઘસરિતબહિરાતમા તે પર ઉપાધિ પૂર્ણતા એ પૂર્ણતા, સત્ય ન છતાં સત્ય માને જિનવચન સાધન રતા; મૈત્રી પ્રમુખ શુભ ભાવનાઓ ભાવતા દાનાદિને, સાધતા વિણસાવતા બહિરાત્મતા સ્થિતિ દેષને. ૧૨૩ સ્પષ્ટાથી–આ બહિરાત્મ દશાવાળો જીવ પર ઉપાધિ પૂર્ણતા એટલે ધન સી પુત્રાદિ રૂપ ઉપાધિની પૂર્ણતા વડે પિતાની પૂર્ણતા માને છે. અને તેની પૂર્ણતામાં સુખ ન છતાં પણ સુખ માને છે. અથવા તેમાં સાચું સુખ નથી તે પણ સાચું સુખ માને છે. અહીં બહિરાત્માનું વર્ણન પૂરું કરીને હવે અંતરાત્માનું સ્વરૂપ જણાવે છે–જેઓ જિનેશ્વર ભગવાનનાં કહેલાં વચનની આરાધના કરવામાં લીન થઈને મૈત્રી, પ્રમોદ, કાર્ય તથા માધ્ય» ભાવના વગેરે તેમજ અનિત્યાદિ ભાવાના ભાવે છે અને દાનાદિ એટલે દાન, શીલ, તપ અને ભાવનાને સાત્વિક ભાવે આરાધીને બહિરાત્મ દશાને પોષનારા વિષય કષાયાદિ દેને દૂર કરે છે. ૧૨૩ દેષ કહેલા દૂર કરતા અંતરાત્મ દશા ધરે, તે ભવ્ય જીવે ભાવનાદિક નિર્મલા પ્રતિદિન વરે આર્ત રૌદ્ર વિચાર છડી કરત વિશદ વિચારણા, ચિંતવે ન અનિષ્ટ કદિ પણ કેઈનું પણ તે જના. ૧૨૪ સ્પાઈ–ઉપર બહિરાત્મ દશાવાળા જીવના જે કષાય વગેરે દોષ કહ્યા તે દેને દૂર કરવાથી અંતરાત્મ દશા પ્રગટ થાય છે. આવી અંતરાત્મ દશાને મેળવનાર જે પુણ્યવંતા ભવ્ય જીવો, તે અંતરાત્મા કહેવાય. તેઓ નિર્મલ ભાવના વગેરેને દરરોજ વરે છે એટલે ભાવે છે. અને આધ્યાન તથા રૌદ્રધ્યાનના પરિણામો જે જીવને નરક ગતિ તિર્યંચ ગતિ રૂ૫ અશુભ ગતિમાં લઈ જાય છે તેવા પરિણામને ત્યાગ કરે છે. તથા વિશદ વિચારણા એટલે આત્માની નિર્મળ દશા (ચારિત્રાદિના સ્વરૂપ)ની વિચારણા કરે છે. તેમજ આવી અંતરાત્મ દશાવાળા જીવો કદી પણ કેઈનું અનિષ્ટ કરતા નથી એટલું જ નહિ પરંતુ અનિષ્ટ (બૂરું) કરવાની વિચારણા પણ કરતા નથી. ૧૨૪ ઈમ વિચારે અહિત કરવા જે ચહે તસ નિશ્ચયે, બુર્જ હેવે પર અહિત ભજના ઈહાં ઈમ ધારીએ; કલ્યાણ થાઓ સર્વનું પરહિત રતા સર્વે બને, સર્વ દે નાશ પામે જન બધા સુખિયા બને. ૧૨૫ સ્પાથ – કારણ કે આ અંતરાત્મ દશાવાળા જીવે એ વિચાર કરે છે કે જેઓ બીજાઓનું અનિષ્ટ કરવા એટલે નુકશાન કરવા ઈચ્છે છે, તેઓ બીજાનું બૂરું ન કરે, For Personal & Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ભાગ પાંચમ ]. પણ તેઓનું પિતાનું નકી અહિત (નુકશાન, બૂરું) થાય છે. આવી શુભ ભાવનાવાળા તેઓ બીજાનું અહિત કદાપિ કરતા નથી. તેઓ તે એવી ભાવના રાખે છે કે સર્વ જીવનું કલ્યાણ થાઓ. અને સર્વે જીવે બીજા જનું હિત એટલે કલ્યાણ કરવામાં તત્પર બને. તથા સર્વ જીવોના દેને નાશ થાઓ અને બધા જ સુખી થાઓ. અંતરાત્મ દશા પામેલા ભવ્ય જીની આવી નિર્મલ ભાવના નિરંતર વતે છે. (હેાય છે) ૧૨૫ જૈન શાસનની કરી વર સાધના સર્વે જને, ભ ભવ તેને લહા પર્વતમાં શિવ સવિ જને સવિને ખમાવે ને અમે રાખે ન સાથે કઈ ની, વૈર તસ કારણ ન સેવે મિત્રતા સહ સર્વની. ૧૨૬ સ્પષ્ટાથ–સઘળા છ શ્રી જિનેશ્વર દેવે કહેલા જૈનેન્દ્ર શાસનની ઉત્તમ સાધના કરીને ભવ ભવ તે શાસનને પામે (મેળવો) અને છેવટે મેક્ષના સુખને મેળવે. તથા આ અન્તરાત્મ દશાવાળા જીવે સર્વ ને ખમાવે છે અથવા પોતે પણ બીજા જીવન કાંઈ અપરાધ કર્યો હોય, તે તેની માફી માગે છે તે સાથે પોતે પણ બીજા જીએ પિતાના કરેલા અપરાધની માફી આપે છે. તેમજ તેઓ કેઈ પણ જીવોની સાથે વૈર ભાવ રાખતા નથી. વળી બીજાની સાથે વૈર થવાના કારણેને પણ સેવતા નથી. આ પ્રમાણે અંતરાત્મ દશાવાળા પુણ્યવંતા છો અન્ય જીની સાથે નિરંતર મિત્રીભાવ રાખે છે. ૧૨૬ હિત મિત પ્રિય બેલનાર સર્વ સંયમ આદિની, સાત્વિક આરાધના કરનાર ભીતિ ભવ તણી ચિત્ત ધરી પર ગુણ ગ્રહી નિંદા વચન ના સાંભળે, નિંદા કરે ના અન્યની અપ્રમાદ ભાવે પળ પળે. ૧૨૭ સ્પષ્ટાથ–આ અંતરાત્મ દશાને પામેલા ભવ્ય જીવે જે ઉત્તમ વાણું બેલે છે, તે (વાણી) હિત એટલે અન્ય જીવેનું કલ્યાણ કરનારી હોય છે, ને મિત એટલે ખપ પૂરતીજેટલી જરૂરિઆત જણાતી હોય તેટલી તથા બીજાને સાંભળતાં પ્રિય લાગે તેવી વાણીને બોલનારા હોય છે. અને તે ભવ્ય જીવ સર્વ સંયમ એટલે સર્વ વિરતિ ચારિત્રની સાત્વિકી આરાધના કરે છે, તથા તેઓના દિલમાં આ સંસારને ભય રહેલું હોય છે એટલે તેઓ સંસારની રખડપટ્ટીથી કંટાળે છે. વળી તેઓ પારકામાં રહેલા ગુણેને ગ્રહણ કરનારા છે. અને બીજાથી કરાતી નિંદાને સાંભળતા નથી. તથા બીજાની નિન્દા કરતા પણ નથી. તેમજ તેઓ અપ્રમત્ત ભાવ તરફ તીવ્ર લાગણી રાખીને પ્રમાદનું સેવન કરતા નથી. ૧૨૭ For Personal & Private Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપઘસરિતઅંતરાત્મા તે કહ્યા તે પુણ્યશાલી ગુણિ જને, શાસન રસિક કરી સર્વ ભવિને પાર ભવસાગર તણે; હું પમાડું એમ ભાવી તેમ નિત્ય પ્રવર્તતા, નિજ ગુણાનંદી બનીને સ્વપર તારક પણ થતા. ૧૨૮ સ્પષ્યાથ-આ રીતે જેઓ ઉપર કહેલા બધા ગુણોને ધારણ કરે, તે પુણ્યશાલી છ અંતરાત્મ દિશામાં રહેલા (અંતરાત્મા) જાણવા. આવા પુણ્યશાળી ગુણવંત ભવ્ય છે એવી ભાવના ભાવે છે કે હું સર્વ જીવોને જિનશાસનની આરાધનામાં રસિક બનાવીને એટલે જિનશાસનની ભક્તિ કરનારા બનાવીને તેમને આ સંસાર સમુદ્રમાંથી પાર પમાડું એટલે તેમને મોક્ષ નગરમાં પહોંચાડું. આવી વિચારણા કરીને તેઓ હંમેશાં તેવી પ્રવૃત્તિ કરે છે એટલે યથાશક્તિ ઉદ્યમ કરે છે. તેથી અંતે પિતે નિજ ગુણાનંદી એટલે પિતાના જ્ઞાનાદિક ગુણમાં આનંદી બનીને પિતાને તથા પરને તારનારા થાય છે. અહીં અંતરાત્માને અધિકાર પૂર્ણ થાય છે. ૧૨૮ પરમાત્માનું સ્વરૂપ ત્રણ કલાકમાં જણાવે છે – ક્ષપક શ્રેણિમાં હણું ઘન ઘાતી ચારે કર્મને, કેવલજ્ઞાની બન્યા પરમાતમા તું તેમને જાણજે યોગી અાગી કેવલી પરમાતમા, તેમના ધ્યાન પ્રતાપે આતમા પરમાતમા. ૧૨૯ સ્પષ્ટાર્થી–હવે પરમાત્માનું સ્વરૂપ જણાવતાં કહે છે કે–તેઓએ ક્ષપક શ્રેણિ માંડીને ઘનઘાતી એટલે આત્માના જ્ઞાનાદિક ગુણને હણનાર જે જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કર્યો હોય છે. આ પરમાત્મા તેરમા સયાગી કેવલી ગુણસ્થાને તથા ચૌદમા અગી કેવલી ગુણસ્થાનમાં રહેલા હોય છે. આ પરમાત્મ દશાને પામેલા પરમ ભેગીનું ધ્યાન કરવાથી આ આત્મા તે પરમાત્મ દશાને મેળવે છે. માટે જ પરમાત્મા ધ્યાન કરવા ગ્ય છે એમ ચકકસ સમજવું. ૧૨૯ કેવલીના વિવિધ ભેદ તીર્થપતિ સર્વે વલી, અરિહંત રૂપે સર્વ સમ પરમાતમાં સિદ્ધો વલી, પરમાત્મ માર્ગે પ્રયાણ કારણ આત્મ ભેદ વિચારણા, પરમાત્મતાને પામવા પરમાત્મ માર્ગ પ્રસાધના. ૧૩૦ સ્પાર્થ –કેવલીના અનેક પ્રકારના ભેદે છે. જેમકે સામાન્ય કેવલી, જિન કેવલી, મંડ કેવલી વગેરે. તેમાં જે તીર્થપતિ એટલે તીર્થંકર અથવા જિનેશ્વર કહેવાય છે તે સઘળા For Personal & Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ રાષિતાણિ ભાગ પાંચમ ] અરિહંત કહેવાય છે. જો કે આ બધા સર્વોએ ઘાતી કર્મોને ક્ષય કર્યો છે માટે સરખા છે અને પરમાત્મા કહેવાય છે. તેમજ જેઓ આઠે કર્મોને ક્ષય કરીને સિદ્ધ થયા છે તે પણ પરમાત્મા કહેવાય છે. આ પ્રમાણે આત્માના ત્રણ ભેદની જે વિચારણા અહીં જણાવવામાં આવી છે તે પરમાત્માનું સ્વરૂપ જાણીને તે પરમાત્માના માર્ગ તરફ પ્રયાણ કરવા અથવા પ્રયાસ કરવા માટે જણાવી છે. કારણ કે પરમાત્મ દશાને પામવા માટે તે પરમાત્માને માર્ગ જાણીને તે માર્ગની સાધના કરવી જોઈએ. ૧૩૦ બાહ્ય આત્મ દશા તજીને અંતરાત્મદશા લહી. વીતરાગ દશા પ્રવર નિજ ગુણ રમણતા લીન રહી; ભરત ચકી આદિ જ જિમ વય પરમાત્મતા, તિમ વય વરશે વરે છે બહુ જેને પરમાત્મતા. ૧૩૧ ૨૫છાથ –હે ભવ્ય છે ! એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ જાણીને તેમાંથી સાર એ લે કે-બહિરાત્મ દશાને ત્યાગ કરે, કારણ કે તે દશામાં રહેલા છે સંસારમાં રખડયા કરે છે પરંતુ ઉચ્ચ કેટીમાં આવી શકતા નથી. માટે એ દશાનો ત્યાગ કરીને અને અંતરાત્મ દશા મેળવીને તે અંતરાત્મ દશાના ફલ રૂપે ઉત્તમ એવી વીતરાગ પરમાત્માની દશા મેળવવા માટે નિજ ગુણ ૨મણુતા રૂપ પિતાના ગુણેની અંદર રમણતામાં લીન થશે. આ પ્રમાણે વર્તનારા ભરત ચક્રવતી વગેરે છે જેમ પરમાત્મ દશાને પામ્યા છે, અને ભવિષ્યમાં અનંતા જી પરમાત્મ દશાને પામશે, તથા હાલ મહાવિદેહમાં ઘણું જ આ પરમાત્મ દશાને પામે છે. અહીં પરમાત્મ દશાને પામવાના મહત્યાગ રૂ૫ અસાધારણ કારણની બીના ટૂંકામાં દષ્ટાન્ત સાથે આ રીતે જાણવી સ્વરૂપાનવધેન, મેહમૂઢા મમત્વગાડે ભમતિ ભવકાન્તારે, હેયો મેહસ્તતોશુભા ૧ ભાવાર્થ– “આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે મોહમાં મૂઢ થયેલો અને સંસારમાં મમતાવાળા છે ભવાટવીમાં ભ્રમણ કર્યા કરે છે, માટે એ અશુભ મેહ ત્યાગ કરવા લાયક છે.” આ શ્લેકના અર્થનું સમર્થન કરવા માટે અહીં એવી ભાવના કરવાની કે જ્ઞાનાદિક ગુણના સુખને શોધ કરનારા, ચંચળ સ્વભાવવાળા, અનઃ છએ અનન્ત વાર ભેગવી ભોગવીને મૂકી દીધેલા, જડ અને અગ્રાહ્ય એવા પુદ્દગલમાં ગ્રહણ રૂપ જે વિકલ્પ (પુદગલે ઉપર જે મમતા) તે મેહ કહેવાય છે. આવા મેહમાં આસક્ત થયેલા છે ભવાટવીમાં પરિભ્રમણ કરે છે, તેથી તે મેહને ત્યાગ કર ગ્ય છે. કહ્યું છે કે – For Personal & Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપારિત- અપ્પા નાણસહાવી, સણસીલે વિસુદ્ધાસુહા સે સંસારે ભમ, એસે દેસે ખુ મેહસ્સો ૧ ભાવાર્થ –“જ્ઞાન દર્શનના સ્વભાવવાળો અને વિશુદ્ધ સુખરૂપ એવો આત્મા પણ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે દેષ મેહને જ છે.” મોહને ત્યાગ શુદ્ધ આત્મજ્ઞાને કરીને થઈ શકે છે. “જ્ઞાનાદિક અનન્ત ગુણ પર્યાયવાળે, નિત્યનિત્ય વગેરે અનન્ત સ્વભાવવાળો, અસંખ્ય પ્રદેશ, સ્વભાવપરિણામી (આત્મ ભાવના પરિણામવાળો) પિતાના સ્વભાવને જ કર્તા અને ભક્તા ઈત્યાદિ ગુણવાળે શુદ્ધ આત્મા તેજ હું છું. હું અનન્ત સ્યાદ્વાર સત્તાને રસિક છું. એક સમયમાં ત્રણ કાળમાં અને ત્રણ લેકમાં રહેલા સર્વ દ્રવ્ય પક્ષીની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશને જણાવનારું જે જ્ઞાન તે મારા (આત્મા) ગુણ છે.” ઈત્યાદિક આત્મસ્વરૂપને જાણનાર મનુષ્ય જ મેહને જય કરે છે. બીજે ય કરી શક્યું નથી. કેમકે મોહનીય કર્મ અતિ દુર્જય છે. આ સંબંધમાં અદત્તની કથા છે તે નીચે પ્રમાણે– આઈદત્તની કથા અચલપુરના રાજાનો પુત્ર યુવરાજ વાગ્યે ઉત્પન્ન થવાથી દીક્ષા ગ્રહણ કરીને વિહાર કરતાં અવન્તિ નગરીમાં આવ્યા. ત્યાં મધ્યાહ કાળે ભિક્ષા માટે રાજમંદિર તરફ જતા તે મુનિને જોઈને લોકોએ કહ્યું કે “ આ ગામમાં રાજાને પુત્ર અને પુરોહિતને પુત્ર સાધુને જોઈને તેને પીડા કરે છે, માટે આપે આ ગામમાં રહેવા જેવું નથી.” આ પ્રમાણે સાંભળ્યા છતાં પણ ભય રહિત મુનિ ત્યાં જઈને ઉંચે સ્વરે “ધર્મલાભ” એમ બોલ્યા. તે સાંભળીને એક સ્થાનમાં રહેલા જાણે બે પાપગ્રહ હોય તેવા તે બન્ને જણ મુનિ પાસે આવીને બોલ્યા કે “હે સાધુ! તું અમારી પાસે નૃત્ય કર, અમે વાજિંત્ર વગાડીએ.” ત્યારે સાધુએ કહ્યું કે “બહુ સારું.” પછી સાધુ નૃત્ય કરવા લાગ્યા અને તે બન્ને વાજિંત્ર વગાડવા લાગ્યા. ડી વારે સાધુએ તે બન્નેને તિરસ્કારથી કહ્યું કે “અરે! કોળિકે (કોળીના પુત્ર !) તમને વાજિંત્ર વગાડતાં બરાબર આવડતું નથી, કેમકે તમે મૂર્ખ છે.” આ પ્રમાણે સાંભળીને તે બન્ને ક્રોધથી મુનિને મારવા દેડયા, એટલે યુદ્ધકુશળ મુનિએ તેમના શરીરના અવયવોને સંધિમાંથી ઉતારી નાંખ્યા. આ પ્રમાણે મુનિના શ્રેષીઓને શિક્ષા આપીને તે યુવરાજ મુનિ ત્યાંથી નગર બહાર ચાલ્યા ગયા. પછી રાજા તથા પુરોહિતને તે વાતની ખબર થતાં પિતાના પુત્રોની અતિ દુઃખી અવસ્થા જેઈને અત્યંત ખેદ પામ્યા સતા તત્કાળ યુવરાજ ઋષિની પાસે આવ્યા. ત્યાં તેમને ઓળખીને રાજા વિજ્ઞપ્તિ કરવા લાગ્યું કે “હે ભાઈ! તમારા ભત્રીજાને સાજો કરે.” મુનિ બેલ્યા કે “હે રાજા ! જે તે બન્ને પુત્ર હિતકારી એવા વ્રતને આદરે તે તરત જ તે બન્નેને હું સાજા કરું તે સિવાય તેમને સાજા નહીં કરું.” તે સાંભળીને તે બન્ને કુમારને મુનિ પાસે લાવવામાં For Personal & Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ ભાગ પાંચમ ] આવ્યા. તેઓએ મુનિનું વચન અંગીકાર કર્યું. તેથી મુનિએ પ્રથમ તેમને લોન્ચ કર્યો, અને પછી તેમને સાજા કરીને દીક્ષા આપી. ત્યાર પછી રાજપુત્ર શંકા રહિત વ્રતનું પાલન કરવા લાગ્યો. પણ પુરોહિતને પુત્ર જાતે બ્રાહ્મણ હોવાથી ચારિત્રનું પાલન કરતાં છતાં પણ “મને આ મુનિએ બળાત્કારે દીક્ષા આપી છે” એમ મનમાં તેમના પર અભાવ રાખવા લાગ્યો. અનુક્રમે તે બને મરણ પામીને દેવતા થયા. કૌશાંબી નામની નગરીમાં કોઈ એક તાપસ નામને શ્રેણી રહેતો હતો. તે મરણ પામીને પિતાના ઘરના ઉકરડામાંજ ચૂકર (ભંડ) થયે. તેને પિતાને મહેલ વિગેરે જેવાથી જાતિસ્મરણ થયું. અન્યદા તેના છોકરાઓએ તેનાજ શ્રાદ્ધને દિવસે તેનેજ (તે કરને) માર્યો. તે મરીને પિતાના ઘરમાં સર્પ થયે. એકદા તે સર્ષ ઘરમાં ફરતો હતું, તેને જોઈને તેના પુત્રોએ મારી નાંખ્યો, તે પિતાના પુત્રને જ દીકરો થશે. તેને પૂર્વની જેમ જાતિસ્મરણ થયું. તેથી “પુત્રની વહુને મા અને પુત્રને પિતા શી રીતે કહું ?” એમ વિચારીને તેણે મૌન ધારણ કર્યું. તેથી તેનું નામ અશોકદર પાડયું હતું, છતાં મૂક નામ સર્વત્ર પ્રસિદ્ધ થયું. એકદા તે નગરીમાં ચાર જ્ઞાનને ધારણ કરનાર કેઈ સૂરિ સમવસર્યા. તેમણે પિતાના બે સાધુને નીચેની ગાથા શીખવીને મૂકને ઘેર મેકલ્યા. તાવસ કિમિમિણ મૂઅશ્વએણ, પડિવજ જાણિઉ ધર્મો મરિઉણ સુઅરેરગ, જાઓ પુરસ્સ પુરોસિ. ૧ છે ભાવાર્થ–“હે તાપસ શ્રેણી ! આ મૌનવ્રત કરીને શું? માટે ધર્મને જાણીને તેને આદર કર. તું મરીને શૂકર અને પછી સર્ષ થયું હતું, અને હમણાં પુત્રને પુત્ર થયો છે.” આ ગાથા સાંભળીને વિસ્મય પામેલા મૂકે તે મુનિને નમીને પૂછયું કે આ વાત તમે શી રીતે જાણું?” તે સાધુઓ બોલ્યા કે “અમારા ગુરુ ગામ બહાર ઉદ્યાનમાં રહેલા છે, તેમના વચનથી અમે જાણીએ છીએ.” તે સાંભળીને મૂક તેમની સાથે ઉદ્યાનમાં ગયે. ત્યાં ગુરુ પાસે દેશના સાંભળીને તેણે મૌનપણું મૂકી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અહીં દેવલોકમાં જાતિમદવાળો પુરોહિતને પુત્ર જે દેવ થયેલ છે તેણે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ જિનેશ્વરને પ્રશ્ન કર્યો કે હું સુલભધિ છું કે દુર્લભધિ છું ?” પ્રભુએ જવાબ આપે કે “તું દુર્લભધિ છે; પણ સ્વર્ગથી ચવીને કૌશાંબી નગરીમાં મૂકીને ભાઈ થવાનું છે તેનાથી તને ધર્મની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે સાંભળીને દેવે કૌશાંબીમાં આવીને મૂકને કહ્યું કે “હું સ્વર્ગમાંથી આવીને તારી માતાના ઉદરમાં ઉત્પન્ન થઈશ. તેને અકાળે આશ્ર ફળ ખાવાને દેહદ થશે. તેને માટે મેં આજથી આ સમીપના પર્વત પર હમેશાં ફળ આપે તેવો આમ્રવૃક્ષ રેગ્યો છે. તેથી જ્યારે તે માતા તારી પાસે ઘણા આગ્રહથી આમ્રફળ માગે ત્યારે તેની પાસે તારે એટલા અક્ષરે લખવા કે “હે માતા! * For Personal & Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજયપધસરિતા ગર્ભમાં રહેલે પુત્ર જો તું મને આપે તે હું તારો દેહદ પૂર્ણ કરું” આ તારું વચન જ્યારે તે સ્વીકારે, ત્યારે તારે તેને આમ્રફળ લાવી આપવાં. મારા જન્મ પછી મને તારે સ્વાધીને રાખીને જૈન ધર્મને બોધ આપે. વળી વૈતાઢય પર્વત ઉપર પુષ્કરિણી(વાવ)માં મેં મારા નામથી અંક્તિ બે કુંડળ ગેપવ્યાં છે, તે મને ખાત્રીને માટે બતાવવાં. કદાચ તું મરીને સ્વર્ગમાં જાય, તે પણ મારી ઉપેક્ષા કરવી નહીં.” આ પ્રમાણેના તે દેવના વચનને મૂકે અંગીકાર કર્યું, એટલે તે દેવ સ્વસ્થાને ગયે. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે દેવ ચવીને મૂકની માતાની કુક્ષિમાં અવતર્યો. તેને ઋતુ વિના કેરી ખાવાને દોહદ થયો, તે વખતે દેવની વાણીનું સ્મરણ કરીને મૂક બે કે “હે માતા ! જે તું મને આ ગર્ભમાં રહેલા પુત્રને આપે, તે હું તને આમ્રફળ લાવી આપું.” માતાએ તેમ કરવાનું કબૂલ કર્યું, એટલે તે મૂકે દેવે કહેલા પર્વત પરથી આમ્રફળ લાવી આપીને માતાનો દેહદ પૂર્ણ કર્યો. સમય પૂર્ણ થતાં તેણે પુત્ર પ્રસબે. માતા પિતાએ હર્ષથી તે પુત્રનું અહંદૂત્ત એવું નામ પાડયું. પછી મૂક પિતાના ભાઈનું બાલ્યાવસ્થાથીજ લાલનપાલન કરવા લાગ્યો અને ચૈત્યમાં તથા ઉપાશ્રયમાં સાથે લઈ જેવા લાગ્યું. પણ તે બાળક મુનિઓને જોઈને મેટેથી રેવા લાગતે, અને તેમને વંદના પણ કરતા નહીં. મૂકે તેને ઘણી રીતે સમજાવ્યો, પણ તે બાળક સાધુના ગન્ધને પણ સહન કરતે નહીં. છેવટે તેને સમજાવતાં મૂક થાકી ગયે, તે પણ તે (અહંદૂત્ત) ધર્મ પાપે નહીં. એટલે મૂક તે સાધુ પાસે દીક્ષા લઈને અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગે ગયે. ત્યાં તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ દીધે તે પોતાના નાના ભાઈ અદત્તને ચાર સ્ત્રી સાથે પરણેલો જોયે, મૂક દેવે તેણે કહેલું અને પોતે સ્વીકાર કરેલું પૂર્વ ભવનું વાકય સંભાયું, અને તેને પ્રતિબંધ કરવા માટે પ્રથમ તેના શરીરમાં જલદરને વ્યાધિ ઉત્પન્ન કર્યો. તે વ્યાધિના ભારથી અહદ્દા ઉઠી પણ શકતો નહીં. સર્વે વૈદ્ય તેની ચિકિત્સા કરી કરીને થાક્યા, પણ કેઈથી સારું થયું નહીં, તેથી સર્વ વૈદ્યોએ તેને ત્યાગ કર્યો. પછી તે મૂક દેવ પિતે વૈદ્યને આડંબર કરીને અહંદૂત્તની પાસે આવ્યો. અહદત્ત તેને જોઈને દીન મુખે બોલ્યો કે “હે વૈદ્યરાજ ! મને રેગથી મુક્ત કરે.” વૈદ્ય બે “તારે આ વ્યાધિ અસાધ્ય છે, તે પણ વિવિધ પ્રકારના ઔષધેથી હું તને નિરોગી કરું; પરંતુ સારું થયા પછી તારે આ મારે ઔષધ તથા શાસ્ત્રોને કેથળે ઉપાડીને જીવતાં સુધી મારી સાથે ફરવું પડશે.” તે સાંભળીને અહંદૂત્તે તે વાત કબૂલ કરી, એટલે તે માયાવી વૈદે ઔષધે આપીને તેને સારે કર્યો. પછી અહંદૂત્ત તેની સાથે ચાલે. દેવવૈદ્ય તેને વૈદકને યોગ્ય એવાં શાસ્ત્રોથી ભરેલ કેથળો ઉપાડવા આપે. તે કોથળાને માયાવડે અત્યંત ભારવાળે કર્યો. અહદત્ત તેવા અસહ્ય ભારને હમેશાં વહન કરતો વિચારવા લાગ્યો કે “આટલે ભાર હું નિરંતર શી રીતે વહન કરી શકીશ?” એક દિવસ કેક સ્થાને તેણે સંયમધારી સાધુઓને જોયા. તે વખતે અહંદૂત્તના મનમાં વિવિધ For Personal & Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ભાગ પાંચમ ]. પ્રકારને ઉદ્વેગ થતો હતો. તે જાણીને દેવઘે તેને કહ્યું કે “જો તું દીક્ષા ગ્રહણ કરે તે હું તને છોડી દઉં.” તે સાંભળીને મહાભારથી પીડા પામતે અહત બે કે“હું વજ જેવા આ ભારને હમેશાં ઉપાડી ઉપાડીને કુમ્ભ થઈ ગયો છું; તેથી આવા ભાર કરતાં તો મારે વ્રત લેવું તે જ સારું છે.” પછી તે દેવ તેને મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરાવીને સ્વસ્થાને ગયે. દેવના ગયા પછી અહંદૂત્ત વ્રત તજીને પાછા પિતાને ઘેર ગયો. દેવે અવધિજ્ઞાનથી તેને ચારિત્રથી ભ્રષ્ટ જાણ્યો; એટલે ફરીથી જલોદરને વ્યાધિ ઉત્પન્ન કર્યો, અને પૂર્વનીજ જેમ તેને ફરીથી દીક્ષા અપાવી. એ પ્રમાણે ત્રણ વાર દીક્ષા લઈને તેણે મૂકી દીધી. પછી ચેથી વાર દીક્ષા અપાવીને તેને વ્રતમાં સ્થિર કરવા માટે તે દેવ હંમેશાં તેની પાસે જ રહેવા લાગ્યો. એકદા માથે તૃણનો ભારો લઈને ચાલતે તે દેવ કેઈ અગ્નિથી બળતા ગામમાં પેસવા લાગ્યો. તે જોઈને અહર્તિ તેને કહ્યું કે “ઘાસને ભારો લઈને આ અગ્નિથી બળતા ગામમાં કેમ પેસે છે?” દેવ બોલ્યો કે “ જ્યારે તું આમ જાણે છે, ત્યારે ક્રોધાદિક અગ્નિથી બળતા ગૃહવાસમાં જઈને તું કેમ પ્રવેશ કરે છે?” તે સાંભળીને પણ બંધ નહીં પામેલા અહંદૂત્તને સાથે લઈને આગળ ચાલતાં તે દેવ સારો માર્ગ મૂકીને ભયંકર અરણ્ય તરફ ચાલ્યો. તે જોઈને અહંદૂત્ત બોલ્યો કે “સાર માર્ગ મૂકીને ઉન્માર્ગમાં કેમ ચાલે છે ?” દેવ બોલ્યો કે “જ્યારે તું એમ જાણે છે, ત્યારે મુક્તિમાર્ગને મૂકીને ભવાટવીમાં પેસવાની કેમ ઈચ્છા કરે છે?” આવી રીતે કહ્યાા છતાં પણ અહદત્ત બોધ પામ્યો નહીં, તે પણ “કાયર ન થવું એજ સંપત્તિનું સ્થાન છે” એમ જાણીને તે દેવ તેની સાથેજ આગળ ચાલ્યો. માર્ગમાં કઈ એક ચિત્યમાં લેકેથી પૂજાતાં છતાં નીચે મુખે પડતા એક યક્ષને તેણે દિવ્ય શક્તિથી બતાવ્યું. તે જોઈને અહંદુત્તે કહ્યું કે “આ વ્યંતર જેમ લોકેથી પૂજાય છે તેમ તેમ અધમુખ થઈને નીચે પડતો જાય છે, માટે આ યક્ષના જે બીજે કઈ અન્ય પૃથ્વી પર જણાતો નથી.” તે સાંભળી તેને દેવે કહ્યું કે “સંયમ રૂપી ઉંચે સ્થાને સ્થાપન કર્યા છતાં પણ તું વારંવાર નીચે પડે છે, માટે તે મૂMશિરોમણિ! તું તેના કરતાં વિશેષ અધન્ય છે.” તે સાંભળીને અહંદૂત્તે તેને પૂછયું કે “વારંવાર આવી રીતે બેલનાર તમે કેણ છે?ત્યારે તે દેવે પોતાનું મૂકના ભવવાળું સ્વરૂપ દેખાડી તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાન્ત કહ્યું. તે સાંભળીને અહં તેને પૂછ્યું કે “હું પૂર્વે દેવ હતું તેની ખાત્રી શી?” એટલે દેવ તેને વૈતાઢય પર્વત પર લઈ ગયો, અને પુષ્કરિણી(વાવ)માં પેવેલાં તેના નામથી અંકિત એવાં બે કુંડળ કાઢીને તેને દેખાડયાં, તે જોઈને અહંદૂત્તને જાતિસ્મરણ થયું, તેથી પ્રતિબંધ પામીને તે ભાવચરિત્ર પામે. આ રીતે તેને ધર્મમાં સ્થિર કરીને તે મૂક દેવ સ્વસ્થાને ગયે. સર્વ કર્મમાં શ્રી જિનેશ્વરે મેહને અતિ દુર્જય કહેલો છે, તે મોહને મૂકી દેવે ત્યાગ કરાવ્યો ત્યારેજ અહદત્ત ધર્મ પામીને મોક્ષે ગયે.” ૧૩૧. For Personal & Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ વિજયપારિકૃતપ્રભુની દેશનાનું ફળ જણાવે છે – ભાવના ઇમ એકતાની દેશનામાં પ્રભુ તણું, સાંભળી ચારિત્ર કે સમ્યકત્વ લેતા જન ગુણ; તીર્થ ઠવતા નાથ પહેલા સમવસરણ૦૦ તેહની, જાણે પ્રવૃત્તિ જ્યાં સુધી ના પદ્મ પ્રભુ કેવલી.૧૦૧ ૧૩૨ સ્પષ્ટાથે–આ રીતે પ્રભુ શ્રીસુમતિનાથની દેશનામાં એકત્વ ભાવનાનું સ્વરૂપ સાંભળીને કેટલાક આસન્ન સિદ્ધિક જી સર્વ વિરતિ રૂ૫ ચારિત્રને આરાધવા લાગ્યા, અને કેટલાક જ દેશવિરતિ રૂપ શ્રાવકના ધર્મને પામ્યા તથા કેટલાક ગુણવાન પુરૂષ સમ્યકત્વને પામ્યા. પ્રભુ શ્રીસુમતિનાથે આ પ્રથમ સમવસરણને વિષે (૧૦૦) તીર્થની સ્થાપના કરી અને તે તીર્થની પ્રવૃત્તિ જ્યાં સુધી પદ્મપ્રભુ નામના છઠ્ઠા તીર્થકર કેવલી (૧૦૧) થતા નથી, ત્યાં સુધી ચાલે છે. ૧૩૨. સુમતિનાથ પ્રભુના બીજા દ્વારે જણાવે છે – તીર્થને વિચ્છેદારના તે કારણે ઈમ માનીએ. એમ એક સે બેઉ દ્વારે સુમતિ પ્રભુ સંભારીએ; ચરમ આદિ ગણધરપ૦૩ સે ત્રણ પદો પ્રભુથી સુણ, દ્વાદશાંગી વિરચતા જે સર્વને હિત કારિણી. ૧૩૩ સ્પષ્ટાથ–પદ્મ પ્રભુનું તીર્થ સ્થાપન થયું ત્યાં સુધી પાંચમા સુમતિનાથ ભગવાનનું તીર્થ નિરંતર ચાલુ રહ્યું હોવાથી તીર્થને વિચ્છેદ (૧૦૨) થયો નથી. એ પ્રમાણે અહીં સુધીમાં સુમતિનાથ પ્રભુને આશ્રીને એક સે ને બે દ્વાર (બેલે) કહ્યા. હવે બાકીના દ્વાને (બોલોને જણાવતાં કહે છે કે આ સુમતિનાથ પ્રભુને ચરમ વગેરે સે ગણધરે (૧૦૩) હતા. તેઓએ પ્રભુની પાસેથી “ઉપૂનેઈ વા વિગમેઈ વા યુવઈ વા” એ ત્રણ પદને સાંભળીને બાર અંગેની રચના કરી. તે રચના સર્વ જીવના હિતને કરનારી છે. કારણ કે તેની અંદર ૬ દ્રવ્યાદિનું સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ૧૩૩. સુમતિનાથ પ્રભુના ચરમ નામના પ્રથમ ગણધરની દેશના ૪૦ કેસમાં જણાવે છેનાથના ગણુ જ સે હતા ઇમ પૌરૂષી પૂરી થતા, પાદ પીઠે બેસતા ગણિ ચરમ૧૦૫ ઈમ ઉપદેશાતા; વિચરતા તીર્થેશ દર્શન દેશના શ્રવણદિને, પામી તમે બહુ પુણ્ય મેગે સાધજે જિન ધર્મને. ૧૩૪ For Personal & Private Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ભાગ પાંચમ સ્પષ્ટાથે - આ સુમતિનાથ ભગવાનને બધા મળીને સો ગણે (૧૦) હતા. એ પ્રમાણે ઉપદેશ આપતાં પહેલી પિરસી કાળ પૂરો થયો ત્યારે પ્રભુશ્રી સુમતિનાથ સમવસરણના બીજા ગઢમાં ઈશાન ખૂણામાં દેએ રચેલા દેવછંદાને વિષે પધાર્યા. તે પછી બીજી પરિસીમાં પ્રભુના ચરમ નામના (૧૫) પ્રથમ ગણધરે પ્રભુના પાદ પાઠે બેસીને આ પ્રમાણે દેશના આપવા માંડી. હે ભવ્ય જી ! તમે હાલ વિદ્યમાન તીર્થંકર શ્રી સુમતિનાથ પ્રભુના દર્શન કર્યા, તથા તેમની નિર્મલ દેશનાને સાંભળી. આ પ્રમાણે તમને ઘણે સારો પુણ્યને યોગ પ્રાપ્ત થયેલ છે. આ મુદ્દાને લક્ષમાં રાખીને તમે પરમ ઉલ્લાસથી જિન ધર્મને સારી રીતે આરાધજો. ૧૩૪ આ જગતમાં આશ્ચર્ય રૂપે શું જણાય છે? તેને ઉત્તર જણાવે છે – આશ્ચર્ય એ જગમાં જણાએ ધર્મના ફલ સૌ ચહે, પણ ધર્મને આરાધવાની સદ્દગુરૂને ના કહે પાપના ફલ ના ચહે પણ મૂઢ જીવો પાપને, કરતાં ડરે ના તિણ તજી તે મેહ અજ્ઞાનાદિને. ૧૩૫ સ્પષ્ટાઈ–વળી આ જગતમાં એ મોટું આશ્ચર્ય જણાય છે કે સઘળા છે ધર્મના ફલને ચાહે છે અથવા સુખને ઈચ્છે છે. અને સુખ એ ધર્મનું ફલ છે. માટે ધર્મના ફલને ઈચ્છે છે ખરું, પરંતુ કારણ વિના કાર્ય બનતું નથી. ધર્મરૂપી કારણને સેવ્યા સિવાય સુખરૂપી કાર્ય અથવા ફલ કેવી રીતે મળી શકે? અથવા નજ મળે. તે છતાં એટલે ધર્મના ફળને ઈચ્છવા છતાં પિતાના હિત ચિંતક સદ્દગુરૂ આદિને ધર્મને આરાધવાની ના કહે છે. વળી આ છે પાપનાં ફળને ચાહતાં નથી. કારણ કે પાપનું ફલ દુઃખ છે. એ દુઃખ ભેગવવાનું કેઈને ગમતું નથી. છતાં આ મૂઢ એટલે અજ્ઞાની મહવાસિત પાપને કરતાં ડરતાં નથી. આ પ્રમાણે બનવાનું કારણ મેહ તથા અજ્ઞાન દશા છે. બંનેને ત્યાગ કરવાથી અને વૈરાગ્યાદિ ગુણેને પ્રકટ કરવાથી તમે આત્માદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને જરૂર સમજશે, ને મોક્ષમાર્ગની સાત્ત્વિકી આરાધના પણ જરૂર કરી શકશે. ૧૩૫ સર્વે સંસારી જીનું કર્માધીનપણું વગેરે બીને જણાવે છે – આપ સ્વભાવે લીન રહે સવિ જીવ જાણે વિશ્વના, કર્મને આધીન તેથી ભવ ભમે દેવાદિના; અહિંયા નથી કે તમારે ના તમે પણ કેઈન, જે તમારે તે તમારી પાસ જાણો ભવિ જના! ૧૩૬ For Personal & Private Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્યસૂરિકૃતસ્પદાર્થ –હે ભવ્ય છે ! ૧૩૫મા શ્લોકમાં જે જણાવ્યું તે પ્રમાણે મેહ તથા અજ્ઞાનનો ત્યાગ કરીને આપ સ્વભાવમાં એટલે પિતાના ઉત્તમ જ્ઞાનાદિક ગુણની રમણુતા કરવામાં એકાગ્ર થશે. અને આ સંસારના તમામ જીવે કર્મને આધીન છે એમ સમજજે. એટલે તમામ છ કર્મને વશ પડેલા દેવાદિના એટલે દેવ, નારકી, તિર્યંચ, મનુષ્ય સ્વરૂપે ભવમાં ભમે છે. ને તેઓ તે ભમાં નવા કર્મોને બાંધે છે અને કર્મોને અનુસારે ચારે ગતિમાં ફરી પણ વારંવાર ભટક્યા કરે છે. એમ કર્મોને બાંધવાની અને ભેગવવાની ઘટમાળ આ સંસારી જેમાં ચાલ્યા કરે છે. પ્રભુએ સાચું જ કહ્યું છે કે–આ સંસારમાં કે તમારું નથી તેમ તમે પણ કેઈન નથી. કારણ કે ધન દેલત કુટુંબ વગેરેમાંથી જેને તમે તમારું માને છે તે તે મેહને લીધે પિતાનું માને છે પણ ખરી રીતે વિચારતાં તેમાંનું કંઈ પણ તમારું નથી. તેથી હે ભવ્ય જીવે જે તમારૂં જ્ઞાનાદિ વરૂપ છે તે તે તમારી પાસે જ છે. અને તેને બીજે કઈ લઈ શકતું નથી. કારણ કે તમારું જે જ્ઞાન દર્શન વગેરે આત્માના જે ગુણે સ્વરૂપ ધન છે તેને બીજે કઈ લેવાને સમર્થ છે જ નહી. અને જે તમારૂં છે તે તે તમારી પાસે જ રહેવાનું છે. જીવ આ ભવનું આયુષ્ય પૂરું ભેળવીને પરભવમાં જાય છે ત્યારે પોતાનું માનેલું ધન વગેરે તે અહીં મૂકીને જ જાય છે એટલે તેમાંનું કંઈ પણ સાથે લઈ જતો નથી તેનું કારણ એ છે કે તે તેનું છે જ નહિ, પરંતુ પિતાના જ્ઞાનાદિક ગુણોને સાથે લઈને જ પરભવમાં જાય છે. ૧૩૬ જીવના કટ્ટા શત્રુ રૂપ રાગ દ્વેષનું સ્વરૂપ ચાર લોકેમાં જણાવે છે – વિશ્વાસ ના કરશે તમે તે રાગ દ્વેષાદિક તણે, શત્રુ કટ્ટા જે તમારા સંગ ન કરો તેહને નરકાદિના દુખ આકરા રાગાદિ સંગે અનુભવ્યા, તે તજી ચારિત્ર સાધક જીવ શિવ રસિયા બન્યા. ૧૩૯ સ્પષ્ટાર્થ –તથા હે ભવ્ય જીવો! તમે જે રાગ અને દ્વેષ તમને સંસારમાં રખડાવે છે તે બંનેને જરા પણ વિશ્વાસ કરશો નહિ. કારણ કે તે રાગ દ્વેષ તે તમારા કટ્ટા શત્રુ છે. હાલ તમે જે ચેર વગેરેને શત્રુ માન્યા છે તે તે ચાલુ ભવમાં જ દુઃખને દેનારા બાહ્ય શત્રુ જાણવા. પરંતુ આ રાગાદિક તો ભાવ શત્રુરૂપ હોવાથી અનેક ભવમાં તીવ્ર દુઃખોને દેનારા ખરા શત્રુ છે અને જ્યાં સુધી તે ભાવ શત્રુ દૂર ન થાય ત્યાં સુધી બ હા શત્રુનો નાશ થવાનું નથી. માટે તમે તમારા કટ્ટા શત્રુ જેવા આ રાગ અને દ્વેષની સેબત કરશે નહિ, અને આ વાત ભૂલશો નહિ કે તમે આ રાગ અને દ્વેષની સેબત કરીને ઘણાં કાલ સુધી નરકગતિ તિર્યંચગતિ વગેરેનાં આકરાં દુઃખેને અનુભવ કર્યો છે. માટે રાગ તથા શ્રેષને ખરા અંતરંગ શત્રુ સમજીને જેઓએ તેમને ત્યાગ કર્યો છે અને સર્વ વિરતિ રૂપ ચારિત્રની સાધના કરી છે તે ભવ્ય છે શિવરસિયા એટલે મેક્ષના સુખને For Personal & Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમે ] ભેગવવામાં કાયમ રસિક થયા છે એટલે નિર્મલ ચારિત્રની આરાધના કરીને સાદિ અનંત ભાંગે મોક્ષે ગયા છે. ૧૩૭ રાગ કરતાં રેગમાં માત્રા અધિક ઘે બેધને, રાગ સંગે રગ પ્રગટે તિણ તજે ઝટ તેહને, સત્ય બંધન બેઉ જાણો એહ રાગ દ્વેષને, બેઉ ભવમાં દુખ પુષ્કલ બેઉથી ભવિ જીવને. ૧૩૮ સ્પદાર્થ –રાગ શબ્દ કરતાં રોગ શબ્દમાં એક માત્રા અધિક છે. તેના ઉપરથી બંધ એ મળે છે કે જેઓ રાગને સંગ કરે છે તેમનામાં રેગની માત્રા વધે છે. એટલે રાગ કરવાથી રોગો પ્રગટ થાય છે. તે કારણથી તમે તે રાગને જલદી ત્યાગ કરે. વળી તમે આ રાગ અને દ્વેષને સાચાં બંધન તરીકે જાણજે. કારણ કે બીજાં બંધનમાંથી જલદી છૂટી શકાય છે, પરંતુ રાગ અને દ્વેષ રૂપી બંધનથી જેઓ બંધાએલા છે તેઓ તેમાંથી એકદમ છૂટી શકતા નથી. આ રાગ અને દ્વેષને લીધે ભવ્ય જીને આ ભવમાં તથા પરભવમાં એમ બંને ભવમાં અનેક પ્રકારનાં પુષ્કલ દુને ભેગવવાં પડે છે. ૧૩૮ બાહ્યથી છૂટો છતાં આ જીવ બાંધ્યો બેઉથી. વિવિધ ગતિમાં વિવિધ હરખે ભેગવે બહુ દૈન્યથી; દેવ પણ કેઈક ચ્યવન ક્ષણ રાગથી મન દુખ ધરે, નરે ઘણાએ રાગથી ઝટ દુર્ગતિમાં સંચરે. સ્પષાર્થ –બાહ્ય દૃષ્ટિથી જતાં તે આ જીવ છૂટે જણાય છે, કારણ કે કેઈને દેરડાથી બાંધ્યો હોય તે તે હરી ફરી શકતા નથી. તેનાં બંધન છેડવામાં આવે તે જ તે હરી ફરી શકે છે, તેમ દેહમાં રહેલ જીવ પણ હરતે ફરતે જણાય છે, આ રીતે બાહ્ય દષ્ટિથી તે છૂટે છે, એમ દેખાય છે, પરંતુ તે (જીવ) આ રાગ અને દ્વેષ વડે બંધાએલો હોવાથી નરક તિર્યંચ વગેરે જુદી જુદી ગતિમાં બહુ દીનતા પૂર્વક અનેક પ્રકારનાં દુઃખ ભેગવે છે. તે આ રીતે–દેવને પણ જ્યારે ઍવવાનો વખત આવે છે ત્યારે તેના મનમાં દુઃખ થાય છે, તેનું ખરું કારણ રાગ છે. કારણ કે પોતે જે દીવ્ય સુખ તથા ઋદ્ધિને ભોગવતો હતો તેના ઉપર તેને રાગ રહેલે છે. હવે તે સુખ તથા ઋદ્ધિને છોડીને ચાલ્યા જવાનું છે, એવું જણાતાં તેના મનમાં રાગને લીધે દુઃખ થાય છે. તેવી રીતે મનુષ્ય ગતિમાં પણ રાગને લીધે ઘણું મનુષ્ય અહીં દુઃખી થતાં નજરે જોઈએ છીએ. કારણ કે જે ધન, કુટુંબ, બંગલા, મોટરો વગેરે ઉપર તેમનો રાગ રહેલો છે, તેને લીધે તે બધું મારૂં છે એવું તેઓ માની રહ્યા છે અને તે જોઈને ઘણાં ખૂશી ખૂશી થઈ જાય છે. પરંતુ જ્યારે તે પદાર્થોને અગ્નિ ચેર વગેરેમાંના કેઈ પણ કારણને લીધે ૧૩૯ For Personal & Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ IEF [ શ્રી વિજયપઘસરિકૃતનાશ થાય છે અગર તે પોતાને મરણ કાલ નજીક આવેલો જણાતાં આ બધી પિતાની માનેલી વસ્તુઓ છેડીને ચાલ્યા જવાનું છે એવું જણાતાં રાગને લીધે દુઃખી થાય છે. તેમજ રાગને લીધે ચીકણું કર્મો બાંધીને મરીને દુર્ગતિમાં પણ જાય છે. માટે આ રીતે મનુષ્ય ગતિમાં પણ રાગને લીધે લાંબા કાળ સુધી તીવ્ર દુઃખે ભેગવવાં પડે છે. ૧૩૯ હેલાં કરેલા રાગથી નારક ઘણું દુઃખ ભેગવે, તિર્યંચ પણ તે કારણે મરણાદિ દુઃખ બહુ અનુભવે; પરબવાળી નાર પામે મરણ આયુ હીન થતા, ઇમ દીએ દુખ આકરા એ રાગ તિણ બુધ ઍડતા. ૧૪૦ સ્પષ્ટાથ-નારકીના જીવે પણ રાગથી તીવ્ર દુખે અનુભવે છે, તે જણાવતાં કહે છે કે નારકીના છ બીજા છ કરતાં ઘણાં વધારે દુઃખ ભોગવે છે તેમાં અનેક કારણેમાંથી ખરૂં કારણ તે જીવે પૂર્વ ભવમાં કરેલો રાગ જ છે. કારણકે રાગને લીધે જીવ નરકગતિ વગેરે અશુભ કર્મ પ્રકૃતિઓ બાંધે અને તે બાંધેલી અશુભ પ્રકૃતિએને તે જીવ નારકી રૂપે ઉત્પન્ન થઈને ભગવે છે. માટે નારકીમાં પણ જે દુખો ભેગવે છે તેનું કાણ પૂર્વ ભવન રાગ જ છે. તિર્યંચ ગતિમાં પણ રાગને લીધે સર્પાદિ રૂપે જીવ ઘણાં દુઃખો ભગવે છે. રાગને લીધે અસમાધિ મરણને પામે છે તે જણાવતાં કહે છે કે એક પરબવાળી સ્ત્રીની પાસે કઈક જુવાન પુરૂષ પાણી પીવા આવ્યા. તે વખતે પાણી પાતાં તે સ્ત્રીને તે પુરૂષ ઉપર બહુ જ રાગ થયો કે જેથી તે પુરૂષ પાણી પીને ચાલ્યો ગયો, ત્યારે દેખાતે બંધ થતાં તે પરબવાળી સ્ત્રી રાગથી જલદી આયુષ્ય પૂરું થવાથી મરણ પામી. આ પ્રમાણે આ રાગ સંસારી જીવને આકરાં દુઃખો આપે છે, તેથી સમજુ પુરૂષો વૈરાગ્ય ભાવનાથી તે રાગને ત્યાગ કરે છે. ૧૪૦ રાગી જીવેના અને વૈરાગી એના આનંદને તફાવત ત્રણ લોકોમાં જણાવે છેરાગીના આનંદમાં વૈરાગીના આનંદમાં, ભેદ તેવો જેહવો છે જે ગર્દભ હસ્તિમાં કાચ ને ચિંતામણિમાં સૂર્ય ને ખદ્યોતમાં, કલ્પતરૂ તિમ બોરડીમાં અશુચિ અમૃત આદિમાં. ૧૪૧ સ્પષ્ટાથે એક બાજુ રાગી પુરૂષને આનંદ અને બીજી તરફ વૈરાગ્યવાળા પુરૂષને આનંદ એ બંનેની જે સરખામણી કરવામાં આવે તો તે બંનેના આનંદમાં ગધેડા અને હાથીના જેટલો ભેદ છે. કારણ કે વૈરાગીને આનંદ સ્વાભાવિક હોવાથી સાત્વિક આનંદ છે અને તે કાયમ રહેનાર છે, ત્યારે રાગી પુરૂષને આનંદ વાસ્તવિક (ખ) For Personal & Private Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ હ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ]. નથી, અને સ્થિર પણ નથી તેથી તે શેડો વખત રહે છે. વળી ફરીથી બંનેની સરખામણી કરતાં કહે છે કે કાચમાં અને ચિંતામણીમાં અથવા ખદ્યોત એટલે આગીઓ (કીડે) જીવડો કે જેનું તેજ અંધારામાં કાંઈક પ્રકાશ આપે છે તેમાં અને સૂર્યમાં જેટલો તફાવત છે તેટલે તફાવત તે બંનેમાં જાણવે, અથવા એક બાજુ કલ્પવૃક્ષ જે ઈચ્છિત વસ્તુને આપનાર છે તેમાં અને કાંટાવાળી બેરડીમાં જેટલો તફાવત છે તેટલો બંનેના આનંદમાં તફાવત છે. વળી અશુચિ એટલે અપવિત્ર વિષ્ટાદિ પદાર્થોમાં અને અમૃતમાં જેટલે તફાવત છે તેટલો તે બંને પ્રકારના આનંદમાં તફાવત છે. ૧૪૧ રાગથી ભય આધિ આદિક બહુ વધંતા નિશ્ચયે, બેલ તેજ યશ વિશ્વાસ થીરતા ધર્મરંગ ઘટાડીએ; વૈરાગ્ય ઇંદ્રિય દમન સાધન વચનની આદેયતા, એહથી થોર શાંતિ સમતા હર્ષ સાત્વિક દક્ષતા. ૧૪૨ સ્પષ્ટાર્થ–રાગ તથા વૈરાગ્યમાં તફાવત જણાવતાં કહે છે કે રાગને લીધે (એટલે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્તિને લીધે) ભય, આધિ એટલે મનની પીડા વગેરે નિશ્ચય બહુ વધતા જાય છે. વળી તે રાગને લીધે શરીરના બલમાં તથા તેજમાં ઘટાડો થાય છે. તે સાથે જશ, વિશ્વાસ, સ્થીરતા તથા ધર્મ ઉપરને રાગ પણ ઘટતું જાય છે. વૈરાગ્ય ઇન્દ્રિયને વશ કરવાનું અપૂર્વ સાધન છે. તથા વૈરાગ્યથી વચનની આદેયતા થાય છે એટલે વૈરાગ્યવાળા જીનું વચન સૌ કોઈને માનવા લાયક થાય છે. વળી વૈરાગ્યથી સ્થીરતા ગુણની તથા શાંતિ અને સમતા તથા સાત્વિક હર્ષ એટલે આત્માના ગુણે સંબંધી વિચારણા કરવામાં દક્ષતા અથવા હોંશિયારી વગેરે સદ્દગુણની પ્રાપ્તિ, અને ઘણાં ચીકણાં કર્મોને નાશ પણ જલદી થાય છે. આ શ્લોકમાં કહેલ ઇંદ્રિય દમન કરાવનાર વૈરાગ્યનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે ઇંદ્રિના સ્વરૂપાદિની બીના દષ્ટાંતાદિ સાથે જરૂર જણાવવી જોઈએ, તે શ્રી ગણધરદેવે નહિં કહેલી છતાં અપૂર્વ બેધદાયક હેવાથી હું ટૂંકામાં જણાવું છું– શ્રુત્વેન્દ્રિયસ્વરૂપાણિ, શ્રીજ્ઞાતનંદનાસ્થત સ સુભદ્રોડનુચાડભૂત; પંચાક્ષવિષયે—ખા ૧ છે અર્થ–“શ્રી મહાવીર સ્વામીના મુખથી પાંચ ઇન્દ્રિયના સ્વરૂપને સાંભળી પાંચ ઈન્દ્રિયોના વિષયથી પરાક્ષુખ થયેલ તે સુભદ્ર અણગાર (મુનિ) થયા.” તેનું દષ્ટાંત આ પ્રમાણે સુભદ્રની કથા શ્રી રાજગૃહ નગરમાં કઈ શ્રેણીને પુત્ર સુભદ્ર નામે હતો. તે જન્મથીજ દરિદ્રીપણું પામેલો હોવાથી નિરંતર ભિક્ષાવૃત્તિથી ઉદરનિર્વાહ કરતે હતે. એફદા તે નગરમાં શ્રી *૧૦ , For Personal & Private Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ ७४ [ શ્રી વિજ્યપઘસરિતમહાવીરસ્વામી ગુણશીલ વનમાં સમવસર્યા. તે પરમાત્માને વાંચવા માટે રાજા તથા સર્વ પીરજને જતા હતા, તે જોઈને તે સુભદ્ર પણ સર્વ જનની સાથે પ્રભુ પાસે ગયો. ત્રણ ભુવનને તારવામાં સમર્થ અને જેને કેઈની ઉપમા ન આપી શકાય એવી શ્રી જિનેશ્વરની વાણી સાંભળીને આશ્ચર્ય પામેલા સુભ વિચાર કર્યો કે “અહે ! આજ મેં નિઃસીમા ગુણના નિધિ સમાન કર્મ કલ્મષ રહિત એવા પ્રભુને જોયા. આજે મારે જન્મ સફળ થયો.” પછી સમગ્ર જગતના જીને ઉદ્ધાર કરનાર અને બેધીબીજને આપનાર એવા શ્રી પ્રભુએ તે સુભદ્રને ઉદ્દેશીને ઈન્દ્રિયે સંબંધી વ્યાખ્યાન શરુ કર્યું. તે આ પ્રમાણે જિતાત્યક્ષાણિ મેક્ષાય, સંસારાયોજિતાનિ ચા ભવેત્તદન્તર જ્ઞાત્વા, વઘુક્ત તત્સમાચરા ૧ છે ભાવાર્થ–“જીતેલ ઈન્દ્રિયે મેક્ષને માટે થાય છે, અને નહીં જીતેલ ઈન્દ્રિ સંસારને માટે થાય છે, માટે તે બન્નેનું અંતર જાણીને જે યુક્ત લાગે તેનું આચરણ કર.” ઈન્દ્રિયે પાંચ છે—શ્રોત્ર, નેત્ર, નાસિક, જિહ્વા અને સ્પર્શન (કાયા). તે દરેક ઈન્દ્રિય દ્રવ્ય અને ભાવથી બબે પ્રકારની છે. પ્રત્યેન્દ્રિયના પણ બે પ્રકાર છે. એક નિવૃત્તિ ઈન્દ્રિય અને બીજી ઉપકરણ ઈન્દ્રિય. નિવૃતિ એટલે ઈન્દ્રિયને આકાર. તે પણ બાહ્ય અને અત્યંતર ભેદે કરીને બે પ્રકાર છે. તેમાં બાહ્ય આકાર ફુટ છે. તે દરેક જાતિને વિષે જૂદા જૂદા સ્વરૂપવાળો કાનની પાપડી વિગેરે જે બહાર દેખાય છે તે જાણુ. બાહ્ય આકાર વિચિત્ર આકૃતિવાળે હેવાથી અશ્વ, મનુષ્ય વિગેરે જાતિમાં સમાન રૂપવાળે નથી. અત્યંત આકાર સર્વ જાતિમાં સમાન હોય છે. તે આ પ્રમાણે–શ્રોત્રને અત્યંતર આકાર કદંબ પુષ્પના આકાર જેવા માંસના ગોળારૂપ છે, નેત્રને અત્યંત આકાર મસૂરના ધાન્યની જે હોય છે, નાસિકાને અત્યંતર આકાર અતિમુક્તના પુષ્પ જે હેય છે, જિહ્વાને આકાર અસ્ત્ર જે હોય છે, અને સ્પર્શન ઈન્દ્રિયની આકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે, પણ તે બાહ્ય અત્યંતર એકજ સ્વરૂપ હોય છે. આ પ્રમાણે નિવૃત્તિ ઈન્દ્રિયનું સ્વરૂપ જાણવું. ઉપકરણ ઇન્દ્રિયનું સ્વરુપ એવું છે કે જેમ ખડ્રગની ધારામાં છેદન કરવાની શક્તિ છે, તેમ શુદ્ધ પુગલમય શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ વિશેષ તે ઉપકરણ ઈન્દ્રિય જાણવી. તે ઇન્દ્રિયને અતિ કઠોર મેઘ ગર્જનાદિક વડે ઉપઘાત થાય તે બહેરાપણું વિગેરે પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે દ્રવ્ય ઈન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એવા બે ભેદનું સ્વરૂપ જાણવું. હવે ભાવ ઇન્દ્રિયના પણ બે પ્રકાર છે. લબ્ધિ અને ઉપગ. તેમાં શ્રોત્ર વિગેરે ઇંદ્રિયોના વિષયવાળા સર્વ આત્મપ્રદેશને આવરણ કરનારાં કર્મને જે ક્ષયે પશમ તે લબ્ધિ ઈન્દ્રિય જાણવી, અને પોત પોતાના વિષયમાં લબ્ધિરૂપ ઈન્દ્રિયને અનુસાર આત્માને જે વ્યાપાર–પ્રણિધાન તે ઉપયોગ ઈદ્રિય જાણવી. ૧ અગથીઆનાં ફૂલ. For Personal & Private Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમે ] પાંચે ઉપકરણ ઈન્દ્રિયો અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ સ્કૂલ (જાડાઈમાં) છે. તેમાં શ્રોત્ર, નાસિકા અને નેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગે પૃથુ છે, જિલ્લો ઈન્દ્રિય બેથી નવ અંગુલ વિસ્તારવાળી છે, અને સ્પર્શનેન્દ્રિય દેહ પ્રમાણ વિસ્તારવાળી છે. પાંચે ઈન્દ્રિયના વિષયનું માન આ પ્રમાણે છે–નેત્ર વિના બીજી ચાર ઈન્દ્રિ જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગમાત્રમાં રહેલા વિષયને જાણે છે, તેથી વધારે નજીક રહેલાને જાણતી નથી. નેત્ર ઈન્દ્રિય જઘન્યથી અંગુલના સંખ્યાતા ભાગમાં રહેલા પદાર્થને જોઈ શકે છે, પણ અતિ સમીપે રહેલાં અંજન, રજ, મેલ વિગેરેને જોઈ શકતી નથી. નાસિકા, જિલ્લા અને સ્પર્શન એ ત્રણ ઈન્દ્રિયો ઉત્કૃષ્ટ નવ યોજનથી આવતા ગંધ, રસ તથા સ્પર્શને અનુકમે ગ્રહણ કરે છે. કર્ણ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ બાર એજન દૂરથી આવતા શબ્દને સાંભળે છે, અને ચક્ષુરિન્દ્રિય સાધિક લાખ યોજન દૂર રહેલા રૂપને જોઈ શકે છે. વળી– એકાક્ષાદિવ્યવહારે, ભદ્દ દ્રવ્યેન્દ્રિય કિલા અન્યથા બકુલા પંચાક્ષઃ સ્વયંચાગિત ૧ રણનૂપુરશૃંગારચાલેલેક્ષણમુખાતા નિર્યસુગન્ધિમદિરાગંડૂષાદેષ પુષ્યતિ છે ૨. અર્થ_એકેન્દ્રિયાદિક વ્યવહાર દ્રવ્ય ઈન્દ્રિયોએ કરીને જ થાય છે, નહીં તે બકુલ વૃક્ષ પાંચે ઈન્દ્રિયેના ઉપગવાળું હવાથી પંચેન્દ્રિય કહેવાય. પણ તે એકેન્દ્રિયજ છે, (૧) પગમાં શબ્દ કરતા નપુર વિગેરે શૃંગાર ધારણ કરેલી સુંદર અને ચપળ નેત્રવાળી સ્ત્રીના મુખથી નીકળતા સુગંધી મદિરાના કેગળાથી બકુલ વૃક્ષ પુષિત થાય છે. અહીં બકુલ વૃક્ષને પાંચે ભાવ ઈન્દ્રિયને ઉપગ આ પ્રમાણે સમજવો– નૂપુરના શબ્દવાળા પાદને સ્પર્શ કરવાથી પ્રફુલ્લિત થાય છે તેથી કર્ણ અને સ્પર્શ એ બે ઈન્દ્રિયોને ઉપયોગ, સુંદર નેત્રવાળી સ્ત્રીને લીધે પ્રફુલ્લિત થાય છે તેથી નેત્રઇન્દ્રિયને ઉપયોગ અને સુગંધી મદિરાના રસથી પ્રફુલ્લિત થવાને અંગે રસેંદ્રિય ને ધ્રાણેદ્રિયને ઉપયોગ–એમ પાંચે ઈન્દ્રિયના વિષયને ઉપગ જાણ. આ પ્રમાણે ઈન્દ્રિયના સ્વરુપને જાણીને તેના શબ્દાદિ વિષયમાં ક્ષણમાત્ર પણ મનની પ્રવૃતિ કરવી નહીં. કહ્યું છે કે ઇંદિઅધુત્તાણ અહો, તિલતુસમિત્ત પિ દેસુ મા પસર અહ દિન્નો તે નીઓ, જસ્થ ખણે વરિસોડિસમ છે ? અર્થ—-“અહો ! ઈન્દ્રિય પી જૂને તલના ફોતરા જેટલા પણ પ્રસાર (અવકાશ) આપીશ નહી. જે કદાચ તેને એક ક્ષણમાત્ર પણ અવકાશ આપીશ તે તે જરુર કેટી વર્ષ સુધી જશે નહી.” For Personal & Private Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ (શ્રી વિજયપધસરિતઈન્દ્રિયો ગેપવવાના વિષયમાં બે કાચબાની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી– વિસએસ ઇદિઆઈ સંબંતા રાગદેસનિમુક્કા પાવંતિ નિવવુઈસહં, કુમ્ભવ મયંગદહસુહં . ૧. અવરે ઉ અત્થપરંપરાઓ પાવંતિ પાવકસ્મવસા સંસારસાગરગયા, માઊ એ ગસિઆ કુમ્ભવો ૨ છે અર્થ–“રાગદ્વેષથી રહિત થઈને ઈન્દ્રિયના વિષયને રોકનારા પ્રાણીઓ મૃદંગ કહના સુખને પામનારા કાચબાની જેમ નિર્વતિ સુખને પામે છે અને બીજા સંસારસાગરમાં પડેલા પ્રાણીઓ પાપકર્મના વશથી શિયાળે ગ્રસિત કરેલા કાચબાની જેમ અનર્થ પરંપરાને પામે છે.” તે બે કાચબાની કથા નીચે પ્રમાણે વારાણસી પુરીને વિષે ગંગા નદીને કાંઠે મૃદંગ નામના દ્રહમાં ગુખેંદ્રિય અને અગુપ્તેન્દ્રિય નામના બે કાચબાઓ રહેતા હતા. તે બન્ને સ્થલચારી કીડાઓનું માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી એકદા તેઓ કહની બહાર નીકળ્યા હતા, તેવામાં બે શિયાળીયાએ તેમને જોયા. તે કાચબાઓ પણ શિયાળને જોઈને ભય પામ્યા. તેથી તેમણે પોતાના ચારે પગ તથા ગ્રીવાને સંકેચીને પૃષ્ઠની ઢાલમાં ગેપવી દીધા, અને કાંઈ પણ ચેષ્ટા કર્યા વિના જાણે મરી ગયેલા હોય તેમ પડયા રહ્યા. બન્ને શિયાળે પાસે આવીને વારંવાર ઉંચા ઉપાડીને પછાડયા, ગુલાંટ ખવરાવી તથા ઘણા પાદપ્રહાર કર્યો, પરંતુ તે કાચબાઓને કાંઈ પણ ઈજા થઈ નહી. પછી થાકી ગયેલા તે બન્ને શિયાળ થડે દૂર જઈને સંતાઈ રહ્યા એટલે પેલા અગતેંદ્રિય કાચબાએ ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર કાઢી. તે જોઈ બન્ને શિયાળે તત્કાળ દેડી આવીને તેની ડોક પકડીને મારી નાંખે. બીજે ગુખેંદ્રિય કાચ તો અચપળ હોવાથી ચિરકાળ સુધી તેમને તેમ પડયો રહ્યો. પછી ઘણી વાર સુધી બેસી શેકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચબો તરફ જોતો જે કુદીને જલદીથી દૂહમાં જતો રહ્યો, તેથી તે સુખી થયે. પાંચ અંગોને ગે પવનાર કાચબાની જેમ પાંચે ઈન્દ્રિયોને ગેપવનાર પ્રાણી સુખી થાય છે, એવું આ દષ્ટાંતનું તાત્પર્ય છે. આ પાંચે ઈન્દ્રિયોનો પ્રયોગ પ્રશસ્ત પરિણામ અને અપ્રશસ્ત પરિણામે કરીને બે પ્રકાર છે. તેમાં શ્રવણ ઈન્દ્રિયને દેવ ગુરુના ગુણગ્રામ અને ધર્મદેશનાદિકના શ્રવણ કરવામાં શુભ અધ્યવસાયથી જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે અને ઈષ્ટ તથા અનિષ્ટ શબ્દ શ્રવણ કરીને રાગ દ્વેષનું જે નિમિત્ત થાય તે અપ્રશસ્ત ઉપયોગ કહેવાય For Personal & Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] છે. ચક્ષુ ઈન્દ્રિયને દેવ, ગુરુ, સંઘ તથા શાસ્ત્રો જોવામાં અને પડિલેહણ, પ્રમાર્જન વિગેરેમાં, ઈસમિતિમાં તથા ધર્મસ્થાનાદિક જેવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને હાસ્ય, નૃત્ય, કીડા, રુદન, ભાંડા , ઈન્દ્રજાલ, પરસ્પર યુદ્ધ, તથા સ્ત્રીના સુરુપ કરુપ અંગોપાંગ વિગેરે જોવામાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. નાસિકાનો અરિહંતની પૂજામાં ઉપયેગી પુષ્પ, કેસર, કપૂર, સુગંધી તેલ વિગેરેની પરીક્ષામાં, ગુરુ અને પ્લાન મુનિ વિગેરેને માટે પથ્ય કે ઔષધ આપવામાં, તથા સાધુઓને અન્ન, જળ, ભક્ષ્ય, અભક્ષ્ય વિગેરે જાણવામાં ઉપગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે, અને રાગ દ્વેષ ઉત્પન્ન કરનાર સુગંધી તથા દુર્ગધી પદાર્થોમાં ઉપયોગ કરાય છે તે અપ્રશસ્ત છે. જિહવા ઈન્દ્રિયન સ્વાધ્યાય કરવામાં, દેવ ગુરુની સ્તુતિ કરવામાં, પરને ઉપદેશ આપવામાં, ગુરુ વિગેરેની ભક્તિ કરવામાં અને મુનિઓને આહાર પાણી આપતાં તે વસ્તુઓની પરીક્ષા કરવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને સ્ત્રી વગેરે ચાર પ્રકારની વિકથા કરવામાં, પાપશાસ્ત્રને અભ્યાસ કરવામાં, પરને તાપ ઉપજાવવામાં અને રાગદ્વેષ ઉત્પન્ન કરનાર ઈષ્ટ અનિષ્ટ આહારાદિકમાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. સ્પર્શ ઈન્દ્રિયને જિનપ્રતિમાનું સ્નાનાદિક કરવામાં તથા ગુરુ અને ગ્લાન સાધુ વિગેરેની વૈયાવચ્ચ કરવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે, અને સ્ત્રીને આલિંગન વિગેરે કરવામાં જે ઉપગ કરાય તે અપ્રશસ્ત છે. આ પ્રમાણે સર્વ વસ્તુઓમાં શુભ તથા અશુભ અધ્યવસાય અને ફળપ્રાપ્તિને અનુસારે પ્રશસ્ત તથા અપ્રશસ્ત ભાવ જાણવો. તેવી રીતે વિચારતાં અહીં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે-કેટલાએક જીને શુભ અધ્યવસાયના કારણ (સાધક કારણ) ભૂત જિનબિબાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને કાલકશૌકરિક વિગેરેની જેમ અપ્રશસ્ત બાધક ભાવ ઉદય પામે છે. કેટલાક ને શુભ અધ્યવસાયને સાધનાર સાધક કારણ ભૂત સમવસરણાદિક પ્રશસ્ત વસ્તુ જેઈને પંદરસે તાપસની જેમ પ્રશસ્ત સાધકભાવ ઉત્પન્ન થાય છે. કેટલાક જીને બાધક કારણભૂત અપ્રશસ્ત વસ્તુ જોઈને પણ આષાઢ નામના નર્તક ઋષિની જેમ પ્રશસ્ત એ સાધકભાવ વૃદ્ધિ પામે છે, અને કેટલાક જીવને અપ્રશસ્ત બાધક વસ્તુ જોઈને સુભૂમ ચકી, બ્રહ્મદત્ત ચકી વિગેરેની જેમ અપ્રશસ્ત બાધકભાવ ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે શ્રી વિરપ્રભુના મુખથી ધર્મદેશના સાંભળીને જેણે શેરીમાં પડેલા ચીંથરાની કંથા એહેલી છે, અને જેના હાથમાં મૃત્તિકાનું રામપાત્ર રહેલું છે એ દરિદ્રી સુભદ્ર પ્રતિબંધ પામ્યો, તેથી તેણે તરત જ સર્વ મૂચ્છને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. આકાશની પેઠે અખલિત વિહારવાળો થયો, અને પ્રભુની કૃપાથી તે અગિયાર અંગના સૂત્રાર્થને જ્ઞાતા થયો. એકદા પરલોકે તે મુનિની પૂર્વાવસ્થા સંભારીને હાંસી કરવા લાગ્યા કે “અહો ! આ સુભદ્ર કેવી રાજસમૃદ્ધિ તજીને મુનિ થયે છે ! હવે તે સારી રીતે આહારદિક મળવાથી તે પૂર્વની અવસ્થા કરતાં વધારે સુખી થયો છે. પહેલાં તે આ રંક રંકપુરુષો વડે પણ નિંદ્ય (નિંદવા લાયક) હતો, અને હવે તે ઈન્દ્રાદિક દેવને પણ વંઘ (વંદન કરવા યોગ્ય) થયે છે. પહેલાં તે તેને ઉચ્છિષ્ટ (એઠાં) જનની For Personal & Private Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી વિજયપધરિકતપ્રાપ્તિ પણ દુર્લભ હતી, અને હવે તે યથેચ્છ ભેજન મળે છે. આના વૈરાગ્યનું વૃત્તાંત ને તેનું કારણ આપણે બરાબર સમજ્યા છીએ.” ઈત્યાદિક નિંદા કરતા પૌરલકને જોઈને શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર મંત્રીએ વિચાર્યું કે “અહે ! આ પીરજને વિના કારણ મહા વૈરાગ્યવાન ને ત્યાગીમાં શ્રેષ્ઠ એવા આ મુનિની નિંદા કરે છે. પરમાર્થ તત્વને નહી જાણનારા આ મૂઢ લેકે આ નિઃસ્પૃહ મુનિ ઉપર ફોગટ વૈર રાખીને તેના ગુણેને દેષપણે વહન કરે છે. તેમજ મુનિની નિંદા કરવાથી તેઓ દૃઢતર પાપકર્મના સમૂહને ઉપાર્જન કરે છે. માટે મારે આ સર્વ લોકેને કઈ પ્રકારે પ્રતિબંધ કરવું જોઈએ.” એમ વિચારીને અવસરજ્ઞ અભયકુમારે એકદા રાજમાર્ગમાં સર્વ પરજનો એકઠા મળેલા હતા, તે વખતે દૂરથી સુભદ્ર મુનિને આવતા જોઇને પિતાના વાહન પરથી નીચે ઉતરી ત્રણ પ્રદક્ષિણ પૂર્વક તેમને નમીને પૂછયું કે “હે પૂજ્ય! એક કાળે કેટલી ઈન્દ્રિયોને ઉપયોગ હોઈ શકે ?” ગુરુએ જવાબ આપ્યો કે “એક કાળે એકજ ઈન્દ્રિયનો ઉપગ હોઈ શકે.” ફરીથી મંત્રીએ પૂછયું કે એક એક ઈન્દ્રિય સેવી સતી દુઃખદાયી થાય કે નહીં?” મુનિ બેલ્યા કે “એક એક ઈન્દ્રિય પણ મૃગાદિકની જેમ આ લેકમાં તથા પરલેકમાં મહા અનર્થનું કારણ થાય છે, તે પછી પાંચે ઈન્દ્રિયેનું સેવન કરવાથી કેટલે અનર્થ થાય? કહ્યું છે કે કુરંગમાતંગપતંગભંગભીના હતા પંચભિરેવ પંચા એકપ્રમાદી સ કથં ન હન્યાઘા સેવતે પંચબિરેવ પંચ ૧ અર્થ–“મૃગ, હાથી, પતંગ, ભ્રમર અને મત્સ્ય એ પાંચ પ્રાણીઓ પાંચ ઈન્દ્રિએમાંથી અકેકના સેવવાવડે હણાયા, એટલે પાંચથી પાંચ હણાયા તે જે પ્રમાદી મનુષ્ય એકલે પાંચે ઈન્દ્રિયવડે પાંચેના વિષને સેવે છે તે કેમ ન હણાય? તે તે અવશ્ય હણાય.” મૃગો સ્વેચ્છાએ અરણ્યમાં અટન કરે છે, તેને પકડવા માટે પારધીઓ સારંગી, વીણા વિગેરેનો નાદ કરે છે, તેથી કર્ણના વિષયમાં લુબ્ધ થયેલા મૃગો મોહ પામીને તે સંગીત સાંભળવા આવે છે. તે વખતે પારધીએ તેને જલદીથી હણી નાખે છે. હાથીને પકડવા માટે દુષ્ટ પુરુષે એક મોટા ખાડામાં કાગળની હાથણી બનાવીને રાખે છે. તે હાથણીને જોઈને તેનો સ્પર્શ કરવાને ઉસુક થયેલે હાથી તે ખાડામાં પડે છે, ત્યાંથી તે નીકળી શકતું નથી. પછી સુધા અને તૃષા વિગેરેથી પીડા પામેલા તે હાથીને નિર્બળ થયેલે જાણીને કેટલેક દિવસે તેને બાંધે છે, અથવા મારી પણ નાંખે છે. નેત્રના વિષયમાં આસક્ત થયેલું પતંગીયું દીવાની જ્યોતિમાં મોહ પામીને તેમાં પિતાના દેહને હમે છે તેથી મરણ પામે છે. પ્રાણ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થયેલ જમર કમળની સુગંધીથી દેહ પામીને For Personal & Private Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] દિવસે તે કમળમાં પેસે છે. પછી રાત્રે તે કમળ બીડાઈ જાય છે, એટલે તે આખી રાત્રી મહા દુઃખ પામે છે. જહુવા ઈન્દ્રિયને વશ થયેલા મત્સ્ય લેઢાના કાંટાના અગ્ર ભાગપર રાખેલી લેટની ગેળીઓ જોઈને તેમાં લુબ્ધ થઈ માંસની બુદ્ધિથી તે ગેળીઓ ખાવા જાય છે, એટલે તરતજ લેહના કાંટાથી વીંધાઈને મરણ પામે છે. આ પ્રમાણે ઈન્દ્રિયોનું સ્વરૂપ સુભદ્ર મુનિના મુખેથી સાંભળીને અભયકુમારે સર્વ પૌરલકોને કહ્યું કે “હે પરજને ! તમારામાંથી જે કઈ માત્ર એક એક ઈન્દ્રિયને વશ કરે, અને તેનું પ્રભુની સાક્ષીએ પચ્ચખાણ લે તેને હું આ મહામૂલ્યવાળું રત્ન આપું.” તે સાંભળીને તે લોકોમાંથી કઈ પણ તેમ કરવાને તૈયાર થયો નહીં, સર્વ જનો મૌન ધરી રહ્યા. ત્યારે અભયકુમારે મુનિને કહ્યું કે “હે સ્વામી! આપે તે શ્રી વીર પ્રભુની સાક્ષીએ પાંચે ઈન્દ્રિયોના વિષયનું પ્રત્યાખ્યાન કર્યું છે, તેથી આ પાંચ રત્ન આ૫ ગ્રહણ કરો.” મુનિ બેલ્યા કે “એ રત્નને હું શું કરું? મને તો કાંચન અને પાષાણમાં સમાન બુદ્ધિ છે. મેં તો ત્રિવિધ ત્રિવિધે શરીરની સુશ્રુષા કરવાની અને પરિગ્રહ, માત્રનો ત્યાગ કરેલો છે. ઈન્દ્રાદિકના સુખમાં પણ મને ત્રિકાળે પણ ઈચ્છા નથી.” તે * સાંભળીને સર્વ પૌરલેકે વિસ્મય પામી કહેવા લાગ્યા કે “અહો ! આ મુનિ ખરેખર નિઃસ્પૃહ છે. આપણે મૂએ આજ સુધી તેની ફેગટ નિંદા કરી.” આ પ્રમાણે તેમના મુખથી મુનિની સ્તુતિ સાંભળીને કૃતાર્થ થયેલે અભયકુમાર મુનિને નમન કરીને જેનધર્મનો મહિમા વધારીને પોતાને ઘેર ગયે, અને સુભદ્ર મુનિ શુભ ઉપયોગથી પૂર્ણ થયા સતા આત્મકાર્ય સાધવામાં તત્પર થયા. ઈન્દ્રિયના વિષયો પ્રાપ્ત થાય ત્યારે શ્રી વીરપ્રભુના વાકયનું સ્મરણ કરીને તે વિષયો પર જરા પણ વિશ્વાસ કરે નહીં. જુઓ ! ઇન્દ્રિયને વશ કરવાથી સુભદ્ર મુનિએ એકાંતે રહીને આત્મભાવ પ્રગટ કર્યો. આ પ્રસંગે શબ્દાદિની અનિષ્ટતા વિસ્તારથી આ રીતે જાણવી આત્માનં વિષ પાર્શર્ભવવા પરામુખમાં ઇન્દ્રિયાણિ નિબક્તિ, મોહરાજસ્ય કિંકરાર છે ૧ | અર્થ_“ભવવાસથી એટલે સંસારમાં રહેવાથી પરાભુખ થયેલા એવા ઉદ્વિગ્ન વૈરાગી આત્માને પણ મહારાજાના કિંકર ૫ ઇંદ્રિયો વિષય રુપી પાશ વડે બાંધી લે છે, અને તેને પાછા સંસારમાં ભમાવે છે. તે ઉપર સુકુમારિકાનો સબંધ છે તે આ પ્રમાણે સુકુમારિકા સાથ્વીની કથા વસંતપુરના રાજાના સસક અને ભસક નામના પુત્રએ વૈરાગ્યથી દીક્ષા લીધી. અનુક્રમે For Personal & Private Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ ૮૦ [ શ્રી વિજયપધરિકૃતતેઓ ગીતાર્થ થયા. પછી તેમણે પિતાની બેન સુકુમારિકાને પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. તે સુકુમારિકા અત્યંત સ્વરુપમાન હવાથી અનેક યુવાન પુરુષનાં ચિત્તનું આકર્ષણ કરતી હતી. તેથી તે યુવાન પુરુષો સાધ્વીને ઉપાશ્રયમાં પ્રવેશ કરીને સુકુમારિકાના રૂપને રાગદષ્ટિથી જોતા હતા. તે ઉપદ્રવને વૃત્તાંત મહત્તરા સાધ્વીએ તેના ભાઈઓને કહ્યો. એટલે તેઓ સુકુમારિકાને એક જૂદા મકાનમાં રાખીને તેની રક્ષા કરવા લાગ્યા. સુકુમારિકાને ગુપ્ત રાખેલી જાણીને યુવાન પુરુષોએ તે બન્ને ભાઈઓની સાથે યુદ્ધ કરવા માંડયું. તે જોઈને સુકુમારિકાને વિચાર થયે કે મારા માટે મારા ભાઈઓ મોટો કલેશ પામે છે. માટે અનર્થ કરનારા એવા આ મારા શરીરને ધિક્કાર છે !” ઈત્યાદિ વિચાર કરીને વૈરાગ્યથી તેણે અનશન ગ્રહણ કર્યું, તેથી કેટલેક દિવસે તેનું શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું કે તેના ભાઈઓએ અતિશય મહના વશથી તેને મૃત્યુ પામેલી જાણી એટલે તે બન્નેએ ગામ બહાર તેને અરણ્યમાં પરઠવી દીધી. ત્યાં શીતળ વાયુના સ્પર્શથી તેને શુદ્ધિ આવી. તેવામાં કઈ સાર્થવાહે તેને જોઈ એટલે “આ કોઈ સ્ત્રીરત્ન છે” એમ જાણી તે તેને પિતાના મુકામમાં લઈ ગયો. પછી અત્યંગ, ઉદ્વર્તન તથા ઔષધ વિગેરે કરીને તેણે અનુક્રમે તેને પૂર્વની જેવી સુંદર રૂપવતી કરી. પછી સુકુમારિકા તે પ્રકારની ભવિતવ્યતાથી અને કર્મની વિચિત્રતાને લીધે “આ સાર્થવાહ મારે અનુપમ ઉપકારી અને વત્સલ છે” એમ માનવા લાગી. તેથી સાર્થવાહના કહેવા પ્રમાણે તેની સ્ત્રી થઈને કેટલેક કાળ તેને ઘેર રહી. એકદા તેણે પિતના બન્ને ભાઈઓ (મુનિ) ને જોયા. એટલે તેમને વંદના કરીને તેણે પિતાને સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. તે સાંભળીને તેઓએ સાર્થવાહ પાસેથી તેને છોડાવીને ફરીથી પ્રતિબંધ આવે કે – સરિત્સહસ્ત્રદાપૂર–સમુદ્રદરસેદરડા વ્રતો નૈવેન્દ્રિયગ્રામ, ભવ તૃપ્રોડક્તરાત્મના ૧ અર્થ–“હે ભવ્ય પ્રાણી ! હજારે નદીઓના જળથી પણ જેનું ઉદર પૂર્ણ થતું નથી એવા સમુદ્રની જે ઈન્દ્રિય સમૂહ કદાપિ તૃપ્તિ પામતો નથી. માટે અન્તરાત્માએ કરીને જ તું તૃપ્ત થા.” સ્પષ્ટાર્થ –હે ભવ્ય ! આ ઈન્દ્રિયો કઈ પણ વખત તૃપ્ત થતી જ નથી. કેમકે નહીં ભગવેલા ભાગની ઈચ્છા રહે છે, ભગવતી વખતે તેમાં આસક્તિ રહે છે, અને ભગવાયેલા ભેગનું સ્મરણ રહ્યા કરે છે. એટલે ત્રણે કાળમાં ઈન્દ્રિયોની અશુદ્ધ પ્રવૃત્તિ છે, અને ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયેલા જીવની તેને ભેગ વડે કદાપિ તૃપ્તિ થતી જ નથી. ઇદ્રિયોનો સમૂહ કે છે? હજારો નદીઓના પ્રવાહ વડે પણ નહીં પૂરાતા સમુદ્ર જે છે. તે ઇંદ્રિયોનો અભિલાષ શમ સંતોષ વડેજ પૂરી શકાય તેમ છે. તેને માટે આ હિત કથન છે. તેથી તે ઉત્તમ જીવ ! તું તારા આત્મસ્વરુપે કરીને જ તૃપ્ત થા. For Personal & Private Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ ૮૧ નાચિંતામણિ ભાગ પાંચમ ] આ જીવ સંસાર ચક્રમાં રહેલા પરભાવેને આત્મપણે (પિતાપણે) માનીને “આ શરીરજ આત્મા છે” એવી રીતના બાહ્ય ભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી બાહ્યાત્મ પણાને પામવાથી મોહમાં આસક્ત થવાથી અનન્ત પુદગલ પરાવર્ત સુધી સંસારચક્રમાં પર્યટન કરે છે. તેજ જીવ નિસર્ગથી ( સ્વયમેવ) અથવા અધિગમથી (પરના ઉપદેશથી) આત્મરુપ તથા પરરુપનો વિભાગ કરીને “હું શુદ્ધ છું” એ નિશ્ચય કરી સમ્યક રત્નત્રય સ્વરુપવાળા આત્માને જ આત્મરુપે જાણી તથા રાગાદિકનો પરભાવપણે નિશ્ચય કરી સમ્યગ્દષ્ટિવાળ અતરાત્મા થાય છે, (તેજ અંતરાત્મા કહેવાય છે), અને તેજ અંતરાત્મા સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અવસરે નિર્ધાર કરેલા સંપૂર્ણ સ્વરુપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે, માટે ઈન્દ્રિયોના વિષયોને (તેની આસક્તિને) ત્યાગ કરે યોગ્ય છે. કહ્યું છે કે પુરા પુર ખુરસ્તૃષ્ણામૃગતૃષ્ણાનુકારિષા ઇન્દ્રિયાળેષ ધાવતિ, ત્યકત્વા જ્ઞાનામૃત જડા ૧ છે અર્થ—“જડ પુરુષો જ્ઞાનરુપી અમૃતને ત્યાગ કરીને આગળ આગળ કુરણાયમાન થતી ભેગપિપાસા (વિષયતૃણુ) પી મૃગતૃષ્ણા જેવા રુપ રસ ગંધ સ્પર્શ શબ્દ લક્ષણ ઈદ્રિયોના વિષયો તરફ દેડે છે, આતુર થાય છે.” તેને અર્થે અનેક પ્રકારનાં યત્ન, દંભ, વ્યાપાર, મુંડન વિગેરે કર્મ કરે છે. તત્ત્વને નહી જાણનારા (તત્વવિકળ) લોક ઈન્દ્રિયોના ભોગને સુખરુપ માને છે, પરંતુ તે સુખ નથી પણ બ્રાંતિજ છે. કહ્યું છે કે – વારમણુત ભત્તા, વંતા ચત્તા ય ધીરપુરિસેહિ તે ભેગા પુણ ઈચ્છઈ ભોજું તિણાઉલો જ છે ૧ છે અર્થ_“ધીર પુરુષોએ અનન્તી વાર ભગવેલા વમન કરેલા અને ત્યાગેલા ભેગોને તૃષ્ણાથી આકુલ વ્યાકુલ થયેલ જીવ ફરી ફરીથી ભેગવવાને ઈચ્છે છે.” તેથીજ ચકવત, વાસુદેવ, માંડલિક રાજાઓ અને કંડરીક વિગેરે અનેક પુરુષે વિષયોમાં મોહ પામવાથી નરકમાં દીન અવસ્થાને પામ્યા છે. ઘણું કહેવાથી શું ? વિષયનો જરા પણ વિશ્વાસ કરવો નહી. અહા ! પૂર્વ ભવે આસ્વાદન કરેલા સમતા સુખનું સ્મરણ કરીને લવસત્તમ દેવતાઓ અનુત્તર વિમાનને સુખને પણ તૃણ સમાન ગણે છે. ઈન્દ્રાદિક પણ વિષયનો ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી મુનિઓના ચરણ કમળમાં પૃથ્વી પર આળેટે છે, માટે અનાદિ કાળથી અનેક વાર ભોગવેલા વિષયને ત્યાગજ કરે; તેને કિંચિત્ માત્ર પણ સંગ કરવો નહી. પૂર્વપરિચિત (પૂર્વે ભગવેલા ) વિષયનું સ્મરણ પણ કરવું નહીં. નિગ્રંથ મુનિજને તવ જાણવાની ઈચ્છાથી શાસ્ત્ર અવલોકન વડેજ કાળ નિર્ગમન કરે છે, અને “નિર્મળ નિઃસંગ તથા નિષ્કલંક એવા સિદ્ધભાવને અમે કયારે સ્પર્શ કરશું” ઈત્યાદિક ધ્યાનમાં જ મગ્ન રહે છે.” *૧૧ For Personal & Private Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપારિકૃતઆ પ્રમાણેના બંધુ મુનિનાં ઉપદેશનાં વાક્ય સાંભળી સુકુમારિકાએ ફરીથી ચારિત્ર ગ્રહણ કર્યું, અને નિર્મળ અંતઃકરણથી તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે સ્વર્ગે ગઈ ધીર પુરૂષને વિષે મુખ્ય એવા તે મુનિએ વિવિધ પ્રકારના વિષયરુપી રજજુથી બંધાયા વિના જ ભ્રષ્ટ થયેલી પોતાની બેનને શીધ્ર ઉદ્ધાર કર્યો, અને તે પણ પાપને આલોવીને સ્વર્ગસુખને પામી.” સ્વાદક્ષાણાં જ ત્યાગાજ્યાગાત્ર પરવસ્તુષા જનન્યાદિષ્યભિવંગ, સ એવ નિર્જરાં થયેત છે ૧ અર્થ–“ઈદ્રિયને જય ત્યાગ કરવાથી થાય છે. ત્યાગ એટલે માતા વિગેરે પરવસ્તુને વિષે અભિળંગ જે રાગ તેથી રહિત થવું તે. તે ત્યાગજ નિજરને આશ્રય કરે છે, અર્થાત્ તેના ત્યાગથી જ નિર્જરા થાય છે.” આ પ્રસંગ ઉપર સુભાન કુમારની બીના ટૂંકામાં આ રીતે જાણવી– આ ભરતક્ષેત્રને વિષે મગધ દેશમાં સુવપ્રા નામે પુરી છે, તેમાં અરિદમન નામે રાજા હતા. તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. તેને દેવસમાન કાંતિવાળો સુભાનુ નામે કુમાર થયો હતે. તે કુમાર યુવાવસ્થા પામ્યું ત્યારે તેના પિતાએ રુપ, લાવણ્ય અને કળાવાળી એક કન્યાઓ તેને પરણાવી. તે સ્ત્રીઓની સાથે વિષયસુખ ભગવતે ભાનુકુમાર સુખે સુખે દિવસ નિગમન કરતો હતો. એકદા શ્રીસંભવનાથ સ્વામી તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે વૃત્તાંત વનપાળે આવીને ભાનુકુમારને જણાવતી કહ્યું કે “અનેક કેવળી, અનેક વિપુલમતિ, અનેક જુમતિ, અનેક અવધિજ્ઞાની. અનેક પૂર્વધર, અનેક આચાર્ય, અનેક ઉપાધ્યાય, અનેક તપસ્વી, અનેક નવદીક્ષિત મુનિઓ તથા અનેક દેવદેવીઓથી પરિવરેલા સર્વજ્ઞ, સર્વદશી અને આકાશમાં જેમની આગળ ધર્મચક્ર ચાલે છે એવા શ્રી સંભવનાથ સ્વામી આપણું ઉદ્યાનમાં સમવસર્યા છે. તે સાંભળી ભાનુકુમાર પિતાની સોએ સ્ત્રીઓ સહિત મોટી સમૃદ્ધિથી વાંદવા નીકળ્યો, અને સમવસરણમાં રહેલા પ્રભુને વંદના કરીને વિનયપૂર્વક ચોગ્ય સ્થાને બેઠે. તે વખતે સ્વામીએ દેશનાનો આરંભ કર્યો કે-“સર્વ ધર્મને વિષે મુખ્ય હેતુ પરભાવનો ત્યાગ કરે તેજ છે. તેમાં સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાલ અને સ્વભાવ પણાએ કરીને સ્વાદસ્તિ નામના પહેલા ભાંગાથી ગ્રહણ કરેલ જે આત્માને પરિણામ તે પિતાના આત્માને વિષે રહેલો સ્વધર્મ છે. તેને સમવાય સંબંધે કરીને અભેદ હેવાથી તે આત્મ ધર્મ તજવા યોગ્ય નથી; પણ અનાદિ કાળથી ચાલ્યા આવતા મિથ્યાદષ્ટિપણાએ કરીને કુદેવાદિકને વિષે આસક્તિ વિગેરે જે અપ્રશસ્ત ભાવ છે તેના ગ્રહણને ત્યાગ કરવો યોગ્ય છે. તેમાં નામથી ત્યાગ-શબ્દના આલાપ (ઉચ્ચાર) રુપ છે. અને શાસ્ત્ર, યતિધર્મ અને જિનપૂજા વિગેરેમાં સ્થાપન કરેલ જે ત્યાગ તે સ્થાપના ત્યાગ કહેવાય છે. તથા બાહ્ય વૃત્તિથી ઈન્દ્રિયોના અભિલાષનો આહારને For Personal & Private Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] અને ઉપધિ વગેરેનો જે ત્યાગ કરે તે દ્રવ્યત્યાગ કહેવાય છે. તેમજ જે અંતરંગ વૃત્તિથી રાગ, દ્વેષ તથા મિથ્યાત્વ વિગેરે આશ્રવ પરિણતિને ત્યાગ કરે તે ભાવત્યાગ કહેવાય છે. વિષ ગરલ અનુષ્ઠાનવડે કરીને જે ત્યાગ કરે, તે નૈગમ, સંગ્રહ ને વ્યવહાર નયે ત્યાગ સમજ, અને કડવા વિપાકની ભીતિથી જે ત્યાગ તે જુસૂત્રને ત્યાગ જાણે, તતક્રિયાપણે ત્યાગ તે શબ્દ ને સમભિરુઢ નયે સમજ, અને વવાના યત્નવડે સર્વથા વજન તે એવંભૂત નયે સમજવું.” ઈત્યાદિ અનેક યુક્તિવાળા ઉપદેશને સાંભળીને ચારિત્રહનીય કર્મને ક્ષયોપશમ વડે સર્વવિરતિ ગ્રહણ કરવાની જેની બુદ્ધિ થઈ છે એ ભાનુકુમાર પ્રભુના ચરણકમળમાં વંદના કરીને બેલ્યો કે “શરણરહિત પ્રાણીઓને શરણ આપવામાં સાર્થવાહ સમાન, અને વસમુદ્રથી તારનાર એવા હે પ્રભુ! હે સ્વામી ! મને સર્વવિરતિ સામાયિકનો ઉપદેશ કરે (આપો) કે જેથી વિષય કષાયાદિકનો ત્યાગ વૃદ્ધિ પામે.” તે સાંભળીને ભગવાને તેને સામાયિક ચારિત્ર આપ્યું. તેણે મહાવત ગ્રહણ પૂર્વક સાધુપણું અંગીકાર કર્યું. તે જ વખતે તેનું આયુષ્ય પૂર્ણ થવાથી તે કુમાર મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. તેવામાં તે કુમારનો પિતા પરિવાર સહિત પ્રભુને વાંદવા આવ્યો. ત્યાં પિતાના પુત્રને મરેલો જોઈને તેને અતિ ખેદ થયો. તેની માતા પણ પુત્રવિયોગથી વિલાપ કરતી રુદન કરવા લાગી. તે વખતે ભાનુકુમારનો જીવ તત્કાળ દેવપણું પામીને પ્રભુની પાસે આવ્યો. ત્યાં પિતાના માતાપિતાને વિલાપ કરતાં જોઈને તે દેવે તેમને કહ્યું કે “તમને એવું શું દુઃખ પડયું છે કે પરમ સુખદાયક એવા શ્રી જિનેશ્વરના ચરણકમળને પામીને પણ તમે રુદન કરે છે?” તે સાંભળીને રાજા તથા રાણી બોલ્યાં કે “અમારે અત્યંત પ્રિય પુત્ર મૃત્યુ પામ્યો, તેનો અમારે વિયોગ થયો, તે દુઃખ અમારાથી સહન થતું નથી” દેવ બોલ્યો કે “હે રાજા ! તે પુત્રનું શરીર તમને પ્રિય છે કે તેનો જીવ પ્રિય છે? જો તેનો જીવ પ્રિય હોય તે તે હું છું, માટે મારા પર પ્રીતિ કરે, અને જે તેનું શરીર પ્રિય હોય તે આ તેના પહેલા શરીર પર પ્રીતિ કરે. હે માતા ! તમે કેમ વારંવાર વિલાપ કરે છે? તમારે પુત્ર કયે ઠેકાણે શરીરમાં કે જીવમાં કયાં રહેલું છે ? તેનું શરીર અને જીવ એ બને તમારી પાસે જ છે, માટે રુદન કરવું યુક્ત નથી.” તે સાંભળીને રાજા બેલ્યા કે “તારે વિષે અથવા આ પહેલા શરીરને વિષે (બેમાંથી એકે ઉપર અમને પ્રીતિ થતી નથી.” દેવ બે કે “ ત્યારે તે સ્વાર્થ જ સર્વ પ્રાણીને ઈષ્ટ છે, અને પરમાર્થ કેઈને ઈષ્ટ નથી એવું થયું. આ જગતના સર્વ પદાર્થ અનિત્ય છે, અસત્ય એવો સર્વ સંબંધ અવાસ્તવિક છે. તેમાં તમે કેમ મોહ પામો છો ? સર્વ લૌકિક સંબંધ ભ્રાંતિરુપજ છે. હે માતાપિતા ! વિરતિ રહિત પ્રાણીઓને સંબંધ અનાદિ કાળથી હોય છે, પણ તે અધુવ છે, માટે હવે શાશ્વત રહેનારા અને શુદ્ધ એવા શીલ શમ ૧ આ સાત નયે ત્યાગ ગુગમથી બરાબર સમજવા યોગ્ય છે. For Personal & Private Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિપરિતદમાદિ બધુઓને સંબંધ કરવા યોગ્ય છે. મારે ને તમારો સંબંધ પણ અનાદિ છે પરંતુ તે અનિત્ય હોવાથી હવે હું નિત્ય એવા શમ દમાદિ બંધુઓ સાથે સંબંધ જોડવા ઈચ્છું છું–તેને આશ્રય કરું છું. એક સમતા પી કાંતને જ હું અંગીકાર કરું છું, અને સમાન કિયાવાળી જ્ઞાતિ (શ્રમણ વર્ગ) ને હુ આદરું . બીજા સર્વ બાહ્ય વર્ગનો (બાહ્ય કુંટુંબને) ત્યાગ કરીને હું ધર્મસંન્યાસી થયે છું. ઔદયિક સંપદાઓનો ત્યાગ કરવાથીજ ક્ષાપશમિક સ્વસંપદા પ્રાપ્ત થાય છે, અને ત્યાર પછી ક્ષાયિક ભાવની રત્નત્રયપ સંપદા પ્રાપ્ત થાય છે.” ઈત્યાદિ દેવના કરેલા ઉપદેશથી રાજા પોતાના સમગ્ર કુટુંબ સહિત પ્રતિબોધ પામ્યો, એટલે તેમણે શ્રીમાન સંભવનાથ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહાનપદ (મેક્ષપદ) ની સાધનામાં પ્રવર્તી. અનુક્રમે મહાન પદ (સિદ્ધિપદ) પ્રાપ્ત કર્યું. પિતાનો આત્મધર્મ તિરહિત થયો હોય તે વૈરાગ્યાદિ પ્રશસ્ત યોગના સેવનથી સમ્યક પ્રકારે આવિર્ભાવને પામે છે-પ્રગટ થાય છે, એમ સમજીને સુભાનુકુમારની જેમ સ્થિર વૈરાગ્યવંતા થઈને પિતાનો અને પરનો ઉદ્ધાર કરે. ૧૪ર સૌભાગ્ય લબ્ધિ વિશિષ્ટ સિદ્ધિક ગડદ્ધિઓ વૈરાગ્યથી, સ્વપર તારકતાદિ જિનપદ મોક્ષ સુખ વૈરાગ્યથી: વૈરાગ્યવંતા સગર આદિક શ્રાવકોની પાવના, ભાવના તે યાદ કરે પલ પલે હે ભવિજના. ૧૪૩ સ્પષ્ટાઈ–વળી આ વૈરાગ્યને લીધે સૌભાગ્ય એટલે સર્વ જીવને વહાલું લાગે તેવી સુભગતા આવે છે. અને અનેક પ્રકારની લબ્ધિઓ તથા વિશેષ પ્રકારની સિદ્ધિઓને પમાડનાર ઋદ્ધિઓ પણ વૈરાગ્યથી પ્રાપ્ત થાય છે. તેમજ આ વૈરાગ્યથી સ્વપ૨ તારકતા એટલે પિતાને તથા પરને તારવાની શક્તિ, જિનપદ એટલે તીર્થંકરની પદવી તથા મોક્ષના સુખે પણ મેળવી શકાય છે. હે ભવ્ય જી ! વૈરાગ્યવાળા સગર ચકવર્તી વગેરે અનેક શ્રાવકે ભાવેલી પવિત્ર આ વૈરાગ્યની ભાવનાને ઘડીએ ઘડીએ યાદ કરજે. કારણ કે આ વૈરાગ્ય ભાવના ભવ્ય જીને જરૂર મેક્ષના સુખોને આપે છે. અહીં કહેલા સગર ચક્રવર્તીની બીના દેશનાચિતામણીના ચેથા ભાગમાંથી જાણવી. ૧૪૩ પૂર્વ કાલના શ્રાવકની ભાવના વગેરે બીના જણાવે છે– સર્વ દોષ નિવારનારા દેવ જેમાં દીસતા, મોટા વ્રતને ધારનાર ત્યાગી સદ્દગુરૂ છાજતા; તીર્થકરે ભાખેલ કરૂણુધર્મ જેમાં દીપતે તે શ્રેષ્ઠ શ્રાવક ધર્મને ડાહ્યો કો ને વખાણતે. ૧૪૪ For Personal & Private Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ભાગ પાંચમ ] સ્પષ્ટાર્થ – ચારિત્રને સાધવામાં અસમર્થ છને ઉદ્દેશીને શ્રાવક ધર્મની ઉત્તમતા જણાવતાં કહે છે કે જે શ્રાવક ધર્મમાં સર્વ દે એટલે અઢારે દેથી રહિત વીતરાગ દેવ જેવા સુદેવને દેવ તરીકે માનવામાં આવે છે. અને મોટા વત એટલે મહાબતેને ધારણ કરનારા તથા પાલન કરનારા અને કંચન કામિનીનો ત્યાગ કરનારા સુગુરૂ ને ગુરૂ તરીકે માનવામાં આવે છે. તેમજ સર્વજ્ઞ તીર્થંકર ભગવાને કહેલું કરૂણા ધર્મ એટલે સર્વ જીવો પ્રત્યે દયા ભાવ રાખવાને જણાવનાર અહિંસા સંયમ તપ રૂપ ધર્મ જેમાં દીપી રહ્યો છે. આવા સર્વ રીતે શ્રેષ્ઠ શ્રાવક ધમને કયો સમજુ પુરૂષ વખાણે નહિ? આ ઉત્તમ શ્રાવક ધર્મ ખરેખર વખાણવા લાયક છે. તેમજ પિતાનું હિત ઈચ્છનાર ભવ્ય જીએ આરાધવા લાયક છે. ૧૪૪ પામતા ભવિ જીવ પુયે તેહ શ્રાવક ધર્મને, હિત શીખામણ આપતા દરરોજ ઈમ નિજ જીવને હે જીવ! ચેતી ચાલ જે જિન ધર્મને આરાધજે, ટંકશાલી આદિ પ્રભુના હિત વચન સંભારજે. ૧૫ સ્પષ્ટાર્થ–આ ઉત્તમ પ્રકારનો શ્રાવક ધર્મ પ્રબલ પુણ્યના ઉદયવાળા ભવ્ય છને જ પ્રાપ્ત થાય છે. પરંતુ એકાંત મિથ્યાદષ્ટિ અભવ્ય અને ભાવથી આ શ્રાવક ધર્મ પ્રાપ્ત થતું નથી. આ શ્રાવક ધર્મને પાળનારા ભવ્ય છ દરરોજ પિતાના જીવને આ પ્રમાણે હિતકારી શિખામણ આપે છે કે-હે જીવ! તું ચેતીને ચાલજે, કારણ કે સંસારની અંદર મુંઝવનારા સ્ત્રી વગેરે ઘણાં પદાર્થો (લાલ) રહેલાં છે તેમાં ફસાઈ જવાય નહિ, તેની સંભાળ રાખજે. વળી ઘણી મુશીબતે મેળવી શકાય તેવા આ જિનધર્મને પામીને મોક્ષના સુખને પામવા માટે તું તે જિનધર્મની આરાધના કરજે. તું આવા શ્રી આદીશ્વર પ્રભુના ટંકશાળી એટલે તદ્દન સાચા હિતકારી વચનને નિરંતર યાદ કરજે. ૧૪૫ સુખને સમય કે દુખને દિન જાણ જલ કલેલ એ, એ દીન બી વાત જાયગા” ને અર્થ ખૂબ વિચારીએ સાવધાન બની નિરંતર દુખમાં તન મન બલે, કરતાં વિશેષ ધર્મ ભાવે આપદા દૂરે ટલે. ૧૪૬ સ્પાઈ–વળી હે જીવ! તું નિરંતર આ રીતે જરૂર વિચાર કરજે કે સુખનો વખત અથવા દુઃખનો વખત જલ કલ્લોલ એટલે પાણીના નેજા જેવો છે. જેમ પાણીમાં એક મેજ પછી બીજું મેનું આવે છે ને જાય છે, એ પ્રમાણે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે. માટે સુખ હેચ ત્યા તેનું અભિમાન કરીને છલકાઈ જવું નહિ. અને દુખ આવે ત્યારે ગભરાઈ જવું નહિ. કારણ કે સુખ દુખ તે જીવે For Personal & Private Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ || શ્રી વિજ્યપઘસરિકૃતપૂર્વે બાંધેલા કર્મોના ફલરૂપ છે. આ પ્રસંગે “ દીન બી વીતી જાયગા” એ વાક્યના ભાવાર્થને જરૂર વિચારજે. આ વાકયનું રહસ્ય એ છે કે ગમે તેવા દુઃખના દિવસે હશે તે પણ તે કાયમ રહેવાના નથી. માટે દુખ આવે ત્યારે તેને સમભાવે સહન કરીને ભેગવી લેજે. અને ફરીથી તેવું દુઃખ ભોગવવાનો સમય ન આવે, માટે તેવાં દુઃખો જેનાથી ભેગવવા પડે છે, તેવાં કર્મોને બાંધવાના સમયે જરૂર સાવધાની રાખજે. અને દુઃખના સમયે શરીર તથા મનથી વિશેષતાથી (વધારે પ્રમાણમાં) ધર્મ કરવામાં આવે તે પુણ્યનું જોર વધવાથી આપત્તિઓ જરૂર દૂર થાય છે. એટલે તન મનથી ધર્મ કરવાથી તે ચાલુ દુખને જલદી નાશ થાય છે. આ શ્લોકમાં કહેવા “ઓ દીન બી વિગત જાયગા” આ વાકયવાળા દષ્ટાંતની બીના બીજી આવૃત્તિવાળી શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં ૨૨૮મા શ્લેકના અર્થમાં ૨૧૩ મા પાને વિસ્તારથી જણાવી છે. તેને સાર ટૂંકામાં આ રીતે જાણો–એક રાજાનો મહાબુદ્ધિશાલી દીવાન હતો. તે રાજ્ય ચલાવવામાં તેમજ રાજા અને પ્રજા વચ્ચેનો પ્રેમભાવ જાળવવામાં બહુજ હોંશિયાર હતા. આ ગુણને લઈને રાજાની પ્રસન્નતા તેની ઉપર સંપૂર્ણ હતી. એક વખત કેઈ દુર્જન (વિદન સંતેષી) માણસે રાજાને કહ્યું કે-“આ દીવાન તમને પદભ્રષ્ટ કરવાને કશીશ કરી રહ્યો છે.” “રાજાને કાન હોય, પણ સાન ન હોય” આ કહેવતને અનુસાર આ બેટી વાતને પણ માની લીધી. દીવાન હંમેશના નિયમ મુજબ જ્યારે બીજે દિવસે સવારે કચેરીમાં આવ્યા, તે વખતે ક્રોધ કરીને રાજાએ હુકમ ફરમાવ્યું કે–હે સીપાઈ ! આ દીવાનને કેદમાં પૂરી દે. હુકમ પ્રમાણે સીપાઈ દીવાનને કેદમાં લઈ ગયા. અહીં દીવાન વિચારે છે કે –નાકી કેઈ દુષ્ટ માણસે રાજાના કાન ખોટી રીતે ભંભેર્યા છે. નહિ તે મને બીનગૂનેગારને ગૂનો પણ જણાવ્યા વિના કેદમાં કેમ પૂરે? રાજાએ દીવાનને ભજન પણ ન આપવું એ હુકમ કર્યો હતે. આથી દીવાનને ખાવાનું પણ મલતું નથી. આ દુઃખનો સમય છે, તે પણ જ્ઞાની દીવાન લગાર પણ ખેદ કરતા નથી. અને આત્માને આશ્વાસન દેવા માટે આનંદ પૂર્વક એજ શબ્દો વારંવાર બોલે છે કે–દીન બી વીતી જાયગા. દીવાનના મોઢા ઉપર લગાર પણ ઉદાસીનતા (ખેદ) દેખાતી નથી. સિપાઈઓ દરરોજ દીવાને કહેલા શબ્દો સાંભળે છે ખરા, પણ તેનો અર્થ સમજતા નથી. કેટલાક સમય વીત્યા બાદ રાજાએ દીવાનની ખબર પૂછી, ત્યારે સીપાઈઓએ કહ્યું કે હે રાજન ! દીવાન તે બહુજ આનંદમાં રહે છે, ને એ દીન બી વીતી જાયગા” આવું બોલે છે. રાજા વિચારે છે કે-આ વાક્યને અર્થ છે હશે? દીવાનને લાવીને પૂછું, તે આને ખુલાસે મળે. રાજાએ સીપાઈને કહ્યું કેદીવાનને બોલાવે. રાજાના હુકમથી સીપાઈ તેને કચેરીમાં રાજાની આગળ લાવ્યું. રાજાએ પૂછ્યું કે “દિન બી વાત જાયગા ” આ વાક્યનો અર્થ શું ? દીવાને કહ્યું કેહે રાજન ! આનો અર્થ કહેતાં આપનો અવિનય થાય, માટે હું અર્થને કહેવાને ચાહતે નથી. For Personal & Private Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ દેશનાપિતામણિ ભાગ પાંચમ ] રાજાએ કહ્યું કે-અવિનયન કૂકર ફરવી નહીં. આખરે અર્થ નહપ જા. હવે તમને કેદમાં નહિ રાખીએ. આવાં નિર્ભય વચન સાંભળીને દીવાને કહ્યું કે-“ઓ દિન બી વીત જાયેગા આને અર્થ આ પ્રમાણે છે. કેઈને સુખના દહાડા હોય, કે કેઈને દુઃખના દહાડા હેય, બંને જણાએ સમજવું જોઈએ-“ઓ દિન બી વીતી જાયગા” એટલે સુખના દહાડા કે દુઃખના દહાડા જરૂર મેડા કે વહેલા વીતી (ચાલ્યા) જશે. આ નિયમ પ્રમાણે હે રાજન ! તમારે સુખના દહાડા છે, તે પણ કાયમ રહેવાના નથી; અને મારે દુઃખના દહાડા છે, તે પણ કાયમ રહેવાના નથી. જ્યારે સુખના દહાડા હોય, ત્યારે સમજુ માણસે મગરૂર ન થવું જોઈએ અને અન્યાય ન કરવું જોઈએ. કારણ કે અન્યાય કરવાથી બાંધેલાં પાપ કર્મો પિતાને જ ભોગવવા પડે છે. અને જ્યારે દુઃખના દહાડા હોય, ત્યારે મુંઝાવું નહીં, કારણ કે આવા સમયે મનથી વિશેષ લાગણી રાખીને કાયાથી ધર્મારાધન કરવામાં આવે, સમતા ભાવ રાખીએ, આત્મસ્વરૂપની ચિંતવના નિરંતર કરીએ, તે જરૂર પુણ્યનું જોર વધે છે. આ વખતે એમ બને છે કે–જેમ વધારે બળવાન માણસ નબળા માણસને દબાવી શકે, તેમ પુણ્ય બળિયું બને ત્યારે અહ૫બળવાળા પાપનું જોર ટકી શકતું નથી. એ તે જગજાહેર છે કે પાપના ઉદયથી દુઃખ જોગવવું પડે છે. હે રાજનમેં પાછલા ભવમાં તમારું અનિષ્ટ કર્યું હશે, તેનું મને આ ફલ મળ્યું છે. આમાં ડાહ્યા માનવે એકલા બાહા નિમિત્તો (તમે વગેરે) ને મુખ્ય નિમિત્ત તરીકે નજ માનવા જોઈએ. કર્મ રાજા જે સ્થિતિમાં મૂકે, તેમાં આનંદ માન, એ જ જીવન કહેવાય, અને તે સિવાયનું મરણ સમજવું. દીવાને કહેલી આ બીના સાંભળીને રાજાએ પોતાની ભૂલ કબૂલ કરી. અને આ દષ્ટાંતમાંથી બેધ લઈને જીવનમાં ઉતાર્યો. તથા દીવાનને કેદખાનામાંથી છૂટો કર્યો. અહીં દીવાનની ટૂંક બીના પૂર્ણ થાય છે. તેમાંથી સમજવાનું એ મળે છે કે–રાજાની માફક સત્તાના મદથી છલકાઈને અન્યાયાદિ કરવા નહી. અને દીવાનની માફક દુઃખના સમયમાં હૈયે રાખીને શાંતિથી દુઃખને ભેગવતાં નવા કર્મો બંધાતા નથી. અને અશાતા વેદનીયાદિ કર્મોને પણ ક્ષય થાય છે. ૧૪૬ પરનાર કેરી ચાહના તું સ્વપ્નમાં પણ કરીશ ના, પૂર્ણ શીલધર શ્રાવકને નિત્ય કરજે વંદના મુનિને કનડતાં હોય બહુ દુઃખ તાસ સેવા ભાવથી, કરનાર હવે કેવલી ભરતાદિના દૃષ્ટાંતથી. ૧૪૭ સ્પાર્થ ––વળી હે જીવ! તું પર સ્ત્રીની ઈછા સ્વમમાં પણ કરીશ નહિ. કારણ કે તેથી પર સ્ત્રીની ઈચ્છા કરનાર લંપટ પુરૂષને ઘણાં પ્રકારનાં દુઃખ ભોગવવાને પ્રસંગ આવે છે. માટે પરસ્ત્રીની ઈચ્છાને ત્યાગ કરીને પૂર્વે થઈ ગએલા શીલવતને ધારણ કરનારા શ્રાવકને તું વંદના કરજે. કારણ કે તેવા મહા પુરૂષોને વંદના કરવાથી પણ For Personal & Private Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ [ી વિજ્યપઘસકૃિતમનની પવિત્રતા થાય છે. વળી જેઓ મુનિને પીડા કરે છે, તે જીવે અનેક પ્રકારના દુખેને ભેગવે છે, અને જેઓ ભાવથી સેવા કરે છે, તેઓ કેવલી પણ થાય છે. આ બાબતમાં ભરત ચક્રવર્તી, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી વગેરેના પૂર્વ ભવના દષ્ટાન જાણવાં. ૧૪૭ વાણી કર વદીશ ના તેના વિપાકો જે જરા, પ્રિય મિત્ર તેવું બોલતા કર્મો નિકાચે આકરા પરજન્મમાં લટકાય ઉંધા મસ્તકે નૃપ સુત છતાં, બંધ સમયે ભુલનારા વિવિધ વિપદા પામતા. ૧૪૮ સ્પદાર્થ ––વળી હે જીવ! તું કઠેર વાણી એટલે બીજાને દુઃખદાયી-શોક કરાવનારાં વચન બોલીશ નહિ કારણ કે તેવા વચનો બોલનારને તેનાં કેવાં આકરાં પરિણામ ભોગવવા પડે છે તેને તું જરા શાંતિપૂર્વક વિચાર કરજે. અહીં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પ્રિયમિત્ર નામે રાજકુંવર તેવાં કઠેર વચન બોલવાથી બહુ આકરાં એટલે દુઃખદાયી કર્મોને નિકાચિત કરે છે. તેથી કરીને બીજા જન્મને વિષે રાજાનો પુત્ર થવા છતાં પણ તેને ઉંધા મસ્તકે લટકવું પડે છે. માટે જેઓ બંધના વખતે ભૂલ કરે છે એટલે વગર વિચારે મરછમાં આવે તેવાં આકરાં વચને બેલી કાઢે છે તેઓ જ્યારે બાંધેલાં નિકાચિત કમેને ઉદય થાય છે ત્યારે તેનાં ફલ રૂપે અનેક વિપત્તિઓને ભોગવે છે, અને તે ભગવતી વખતે ઘણે શેક અગર વિલાપ કરે છે, પરંતુ તેથી બાંધેલાં કર્મો ભગવ્યાં વિના છૂટકારે થતું નથી. તેથી વગર વિચારે વચન કદી પણ બેલીશ નહિ. ૧૪૮ હે જીવ! સત્તર પાંચ પંચાણું ગણું બે ટના, લાવે પટેલ! દુઊણ રૂપિયા સો કહી માયા તણા; કાર્યો કરી બેસી બજારે કેગ વસુ કહી વેદને, | લક્ષમી ઘણી તે મેળવી પણ કર્મ ના તજશે તને. ૧૪૯ સ્પષ્ટાથે--વળી હે જીવ! તેં કેવાં કેવાં કપટ કાર્યો કર્યા ને બીજા વિશ્વાસુ લેકેને ઠગ્યા તેને વિચાર કરજે, તે કપટ કાર્યને જણાવતાં કહે છે કે એક પટેલ કેઈ શેઠને પિતાના દેવા તરીકે નીકળતા રૂપીઆ આપવા ગયો. તે વખતે તે શેઠે સત્તર પંચ પંચાસી થાય તે છતાં સત્તર પાંચ પંચાણુ કહીને રૂપીયા દશ વધાર્યા. પછી તેમાંથી બે રૂપિયા છૂટના મૂકું છું એમ કહીને કહ્યું કે તેમાં બે રૂપિયા એાછા એટલે અઠ્ઠાણું રૂપીયા આપ. બે રૂપીયા છટના મૂક્યા તે પંચાણુમાંથી બાદ કરવાને બદલે પંચાણુમાં ઉમેર્યા એટલે સતાણું કર્યા. સતાણુ એટલે સમાં ત્રણ રૂપિયા ઓછા હોવા છતાં સમાં બે ઓછા એટલે અઠ્ઠાણું રૂપીઆ આપે એ પ્રમાણે કહ્યું. પટેલ ભણેલા નહોતા. પરંતુ શેઠના ઉપર For Personal & Private Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ભાગ પાંચમ ] વિશ્વાસ હોવાથી તેમણે શેઠના કહ્યા પ્રમાણે ૯૮ રૂપીઆ આપ્યા. એ પ્રમાણે પંચાસીમાંથી બે છુટના મૂકવાથી ત્યાસી રૂપીઆ લેવા જોઈએ તેને બદલે કપટ કરી અઠ્ઠાણું રૂપીઆ લીધા એટલે પંદર રૂપીઆ વધારે લીધા. આથી શેઠ રાજી થઈ ગયા. પણ વિશ્વાસુને ઠગીને જે અશુભ કર્મો બાંધ્યાં તેનું ખરાબ ફળ તે તેને જ ભેગવવાનું છે. આવી રીતે હે જીવ! બજારમાં બેસીને ફગ, વસુ (૮), વેદ (૪) વગેરે સંજ્ઞાઓ વડે ઘરાકને છેતરીને તે ઘણી લક્ષમી મેળવી. પરંતુ યાદ રાખજે કે-કપટ કરીને બાંધેલા કર્મો તને છેડવાનાં નથી, તે નકકી જાણજે. ૧૪૯ હે જીવ! તારામાં સમભાવ વગેરે કયારે આવશે તેની વિચારણા સાત લેકમાં જણાવે છે હે જીવ! શત્રુ મિત્રમાં સમભાવ ક્યારે જાગશે?, ઘાસમાં રમણી વિષે સમભાવ કયારે જાગશે? પત્થર વિષે સેના વિષે સમભાવ કયારે જાગશે?, મણિમાં અને માટી વિષે સમભાવ કયારે જાગશે?. ૧૫૦ સ્પષ્ટાથે–વળી હે જીવ! તું આવા પ્રકારના વિચારો રૂર કરજે કે મને શત્રુ ઉપર દ્વેષ ભાવ થાય છે અને મિત્ર ઉપર રાગ થ ય છે તેને બદલે બંને તરફ સમભાવ (સરખી દષ્ટિ, સમતા ભાવ) મારામાં કયારે આવશે? (પ્રકટ થશે) અને એક તરફ ઘાસ અને બીજી તરફ રમણું એટલે સ્ત્રી એ બંનેના ઉપર સમાન ભાવ ક્યારે આવશે? તથા એક તરફ પત્થર ઉપર અને બીજી તરફ સેનાને વિષે મારામાં સમભાવ અથવા રાગદ્વેષને અભાવ કયારે પ્રકટશે. તેવી જ રીતે એક તરફ મણિ-રત્ન અને બીજી તરફ માટીને વિષે પણ મારામાં સમભાવ ક્યારે જાગ્રત થશે? આવી સમાન દષ્ટિ થયા વિના તારાથી મોક્ષ માર્ગની આરાધના થઈ શકશે નહીં, માટે તું નિરંતર સમભાવમાં રહેજે. ૧૫૦ માલા વિષે ને સર્ષમાં સમભાવ કયારે જાગશે?, માનમાં અપમોનમાં સમભાવ કયારે જાગશે? ' લાભ તેમ અલાભમાં નિંદક પ્રશંસક જન વિષે, કયારે થશે સમવૃત્તિ તારી મેક્ષમાં ને ભવ વિષે. ૧૫૧ સ્પષ્ટાઈ–વળી હે જીવ! ફલની માળાને વિષે તથા ભયંકર સર્ષને વિષે પણ તને સમાન દષ્ટિ કયારે પ્રકટ થશે. અને કેઈ માન આપે એટલે આદર સત્કાર કરે અથવા કેઈ અપમાન કરે તે છતાં તે બંનેના ઉપર પણ તને સમાન ભાવ ક્યારે આવશે? તથા કઈ પણ જાતને લાભ થાય કે અલાભ એટલે નુકસાન થાય તે પણ તેને બંનેને ૧૨ For Personal & Private Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ * [ શ્રી વિજયપાસરિકૃતવિષે સમાન દષ્ટિ ક્યારે થશે? તેમજ કેઈ નિદક એટલે નિંદા કરનારે હેય કે કઈ પ્રશંસા કરનારે હોય તે બંનેને વિષે સમાન ભાવ ક્યારે પ્રકટ થશે. વળી મોક્ષને વિષે તથા આ સંસારને વિષે તારી એક સરખી ભાવના (સમતા) ક્યારે પ્રકટ થશે, તેને તું નિરંતર વિચાર કરજે. ૧૫૧ જિનરાજ નામ સ્મરણમાં લય ભાવ કયારે જાગશે ? ચારિત્ર સાધન સમય સમતા ભાવ કયારે જાગશે; શ્રીસિદ્ધચક્ર સ્વરૂપચિંતન લીનતા ક્યારે થશે?, કર્મરિપુની સાથે સ્પર્ધા કરણ મતિ ક્યારે થશે?. ૧૫ર સ્પષ્ટાર્થ – હે જીવ! શ્રી જિનેશ્વર પ્રભુના નામનું સ્મરણ કરવામાં તારી લીનતા કયારે થશે. અથવા તું સાચા ભાવ પૂર્વક જિનેશ્વર પ્રભુના નામને જાપ કયારે કરીશ? વળી ચારિત્રની સાધના કરવાના વખતે તારામાં અપૂર્વ સમતા ભાવ કયારે પ્રગટ થશે? વળી સિદ્ધ ચક્ર અથવા નવપદજીના રવરૂપની ચિંતવના અથવા વિચારણા કરવામાં તારી લીનતા અથવા એકાગ્રતા ક્યારે થશે? અને તેને આ સંસારમાં રખડાવીને ભયંકર દુખે આપનાર કર્મો રૂપી ભાવ શત્રુઓની સાથે સ્પર્ધા કરવાની એટલે કર્મોને હઠાવીને તેને નાશ કરવાની બુદ્ધિ તારામાં ક્યારે જાગશે ? આ બધી બાબતને તું સમતા ભાવે વિચાર કરજે. ૧૫ર અપવિત્ર જીવને પવિત્ર કરવા ભાવના કયારે થશે ?, શત્રુનું પણ શ્રેય કરવા ભાવના કયારે થશે ? દખિયાં તણા દુઃખ ટાળવાની ભાવના કયારે થશે?, શાસન રસિક કરવા બધાને તીવ્ર મતિ કયારે થશે ? ૧૫૩ સ્પષ્ટાર્થ – અને હે જીવ! બા કમરૂપી મેલથી તેમજ તે કર્મના ઉદયથી થએલ મલિન પરિણામોથી અપવિત્ર બનેલા આ સંસારી જીવેને પવિત્ર કરવાની એટલે તેને શુદ્ધ સ્વરૂપમાં લાવવાની ભાવના તારામાં કયારે આવશે? તથા શત્રુ અથવા દુશ્મનનું પણ કલ્યાણ કરવાની ઈચ્છા રૂપી ભાવના ક્યારે થશે? તેમજ આ સંસારમાં અનેક પ્રકારના દુઃખથી પીડાતા દુઃખી જીના દુઃખને દૂર કરવાની ભાવના પણ તને કયારે પ્રકટ થશે ? વળી બધા એને આ જૈન શાસનની આરાધનામાં રસિક બનાવવાની તીવ્ર બુદ્ધિ (ભાવના) પણ કયારે પ્રગટ થશે? તેને હે જીવ! તું શાંતિથી નિરંતર વિચાર કરજે. ૧૫૩ શાંતિ સરલતા નમ્રતા સંતેષ કયારે પ્રકટશે ?, પરનારમાં મા બે પુત્રી ભાવના કયારે થશે ? ભરત સૂર્યયશા સમી શુભ ભાવના કયારે થશે?, પૂર્ણ શીલવ્રત પાળવાની ભાવના કયારે થશે?. ૧૫૪ For Personal & Private Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ]. સ્પષાર્થ-વળી હે જીવ! તારામાં ક્ષાંતિ એટલે ક્ષમા અથવા કોઈને અભાવ અને સરલતા એટલે કપટ રહિતપણું, તથા નમ્રતા એટલે અભિમાનને અથવા અડતાને ત્યાગ, તેમજ સંતોષ એટલે લોભને નાશ આવા સગુણે કયારે પ્રગટ થશે? અને પર સ્ત્રીને જોઈને તેના પ્રત્યે મા, બેન અથવા પુત્રી સરખી ભાવના તારામાં કયારે આવશે? તથા ભરત ચક્રવતી જેવી અને તેમના પુત્ર સૂર્યવંશી રાજા સરખી શુભ ભાવના તારામાં ક્યારે પ્રકટ થશે? તેમજ સંપૂર્ણ રીતે શીયલ વ્રત એટલે બ્રહ્મચર્ય પાળવાની શુભ ભાવના તારામાં કયારે આવશે? ૧૫૪ હે જીવ! સુકૃત કાર્યને અનુમોદજે ને પાપને, ગર્વજે પ્રભુ સિદ્ધ સાધુ ધર્મરા શરણને નિત્ય અંગીકાર કરે છે એહ ત્રણના સાધનો, તથાભવ્યત્વાદિ કારણ પામીએ સહેજે અને. ૧૫૫ સ્પાર્થ - વળી હે જીવ! તું સુકૃત કાર્ય એટલે પિતે કરેલાં તીર્થ યાત્રા વગેરે શુભ કામની અનુમોદના કરજે ને પાપ કર્મોની નિંદા કરજે. અને તે પ્રભુ એટલે શ્રી અરિહંત દેવનું, અને પરમાત્મા સિદ્ધનું એટલે આઠ કર્મ ખપાવીને મેક્ષમાં ગએલા ભગવતેનું તથા સાધુ એટલે પાંચ મહાવ્રતને ધારણ કરનાર મુનિરાજનું તથા કેવલિભાષિત શ્રીજિન ધર્મનું શરણ હંમેશાં અંગીકાર કરજે, કારણ કે આ સંસારમાં જીવને એ ચાર પદાર્થોજ સાચા શરણ રૂપ છે. એ પ્રમાણે સુકૃતની અનુમોદના, દુષ્કૃતની ગહ તથા ચાર શરણને સ્વીકાર એ ત્રણની સાધના કરવાથી તથાભવ્યત્વ વગેરે ભવભ્રમણને ટાળવાના કારણોને સહેજે પામે છે. ૧૫૫ હેય દુષ્કૃત નાશ તેથી સાધના શુભ ધર્મની, તેહથી ભવનાશ હવે એમ શિક્ષા પ્રભુતણું; તું અનાદિ ભવ અનાદિ ભવભ્રમણ તુજ કર્મથી, કર્મના રાગાદિ કારણ તેહ વિણસે ધર્મથી. ૧૫૬ –જયારે જીવ તથાભવ્યત્વદિ કારને શમે છે, ત્યારે દુષ્કૃત નાશ એટલે પૂર્વે કરેલાં અશુભ કર્મોને નાશ થાય છે. તે પછી શુભ ધર્મની અથવા પુણ્યની સાધના થાય છે. જ્યારે અશુભ કર્મોને નાશ થાય છે અને ધર્મની નિર્મલ સાધના થાય છે ત્યારે ભવનાશ એટલે સંસારની રખડપટ્ટીને પણ નાશ થાય છે. એ પ્રમાણે કેવલી શ્રી તીર્થકર દેએ કહ્યું છે. તું અનાદિ કાલને છે અને આ સંસારમાં પરિભ્રમણ તે તને લાગેલાં કર્મોને લીધે છે. અને તે કર્મોને બાંધવાના રાગ દ્વેષ વગેરે (મિથ્યાત્વ અવિરતિ કષાય તે) કારણે છે. આ કર્મબંધ થવાનાં જે કારણે છે, તેને નાશ જિન For Personal & Private Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપધસરિકત ધર્મને સાધવાથી થાય છે. માટે આ સંસારની રખડપટ્ટી દૂર કરવાનું મુખ્ય કારણ શ્રીજિન ધર્મ છે. આ રીતે મેક્ષે જવાનું મુખ્ય સાધન શ્રીજિનની સાત્વિકી આરાધના છે, એમ જાણીને તે ધર્મની સાધના તું પૂર્ણ ઉલાસથી કરજે. ૧૫૬ રાજાએ મેગીને પૂછેલા પ્રશ્ન તથા ઉત્તર બે લેકમાં જણાવે છે – કેસી વીતી ઇમ ટૂંકમાં નૃપ પૂછતે થેગી કહે, - તારી સમી અધ રાત સારી અર્ધ વિસ્તાર કહે; અર્ધ રાત ઉપાધિ તારે પ્રભુગુણેને હું સ્મરૂં, ઉધ્યાં પછી તે બેઉને ન દીસતું રજ આંતરૂં. ૧૫૭ સ્પષ્ટથ–હવે સાચા સુખને દષ્ટાંત સાથે સમજાવવાના ઈરાદાથી કહે છે કે – એક વાર એક રાજાએ કચેરીમાં બેલાવીને એક ગીને પૂછયું કે કેસી વીતી ? (તમારી રાત કેવી રીતે પસાર થઈ) તે વખતે યોગીએ જવાબ આપતાં જણાવ્યું કે મારી અધી રાત તે તારી રાતના જેવી ચાલી ગઈ ને મારી બાકીની અધી રાત તારી શેષ રાત્રી કરતાં ઘણું સારી રીતે ગઈ છે. આવો જવાબ સાંભળીને રાજાએ પૂછયું કે આધી તેરી જેસી, ને આધી તેરેસે અચ્છી” આને ભાવાર્થ શું છે? ત્યારે જવાબમાં યોગીરાજે જણાવ્યું કે અધીર રાત સુધી તારે અનેક પ્રકારે ઉપાધિ હોય છે, કારણ કે તારા માથે રાજ્યની અનેક પ્રકારની જવાબદારીઓ હોવાથી તારી અધી રાત તે તેની ચિંતામાં ચાલી જાય છે. તે વખતે હું પ્રભુના ગુણોનું સમરણ કરું છું અને આત્માદિ પદાર્થોની વિચારણા કરું છું. આ રીતે મારી અધીર રાત તે તારી અર્ધી રાત કરતાં સારી રીતે પસાર થઈ ગઈ ને બાકીની ઉંઘમાં ગયેલી અડધી રાત તે આપણા બંનેની સરખી રીતે ગઈ છે. કારણ કે બાકીની રાત આપણે બંને ઉંઘમાં કાઢી છે માટે તેમાં તે આપણુ બંનેમાં જરા પણ આંતરું (ફેરફાર) નથી. ૧૫૭ વૈરાગીના મન ભુવન કે વન અલગ ન કદી ભાસતા, પરગણું તે ભવ્યજનને શાંત વચને તારતા; જે શાંતિસુખ છે ત્યાગમાં તે ભેગમાં ના નરપતિ, લક્ષાપતિ ભિક્ષાપતિમાં શ્રેષ્ઠ છે ભિક્ષાપતિ. ૧૫૮ સ્પષ્ટાથ –જે જીવને સંસારના પદાર્થોમાં વૈરાગ્ય ભાવ જાગે છે તે વૈરાગી જીને તે રહેવા માટે ભુવન એટલે મોટો મહેલ હોય કે ન હોય તે બંનેમાં લગાર પણ તફાવત જણાતો નથી. આવા તે વૈરાગી મહાપુરૂષે પરગુણ એટલે પારકાને ગુણ એટલે ઉપકાર કરનારા અથવા પરગુણી એટલે પારકાના ગુણને જોનારા ભવ્ય જીને શાંતિથી એટલે શાંત વચને વડે સમજાવીને તારે છે. હે રાજા ! ત્યાગમાં જે સાચી શાંતિ For Personal & Private Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ) અને સાચું સુખ રહેલું છે તેવા શાંતિ અને સુખ લેગામાં નથી. માટે જ કહ્યું છે કેલક્ષાધિપતિ એટલે પૈસાદાર તથા ભિક્ષાપતિ એટલે ભિક્ષા માગીને જીવન ચલાવનાર સાધુ ગીરાજ તે બંનેમાં વૈરાગ્યવંત ભિક્ષાપતિ ઉત્તમ છે. કારણ કે સંસારમાં આસક્ત એવા ધનપતિને અનેક પ્રકારની ઉપાધિઓ હોવાથી તે રાત્રીએ પણ શાંતિથી સૂઈ શકતો નથી. જ્યારે ભિક્ષાપતિ પૂજ્ય મુનિવરે સંસારની ઉપાધિ વિનાના હેવાથી તેમને ઉત્તમ કહા છે. ૧૫૮ આત્માને પૂછવા લાયક પ્રશ્નોની બીના આઠ ગ્લૅકમાં જણાવે છે – ધળા થયા તુજ વાળ પણ તુજ બુદ્ધિ સિત થઈ કે નહીં, ઉંમર વધી પણ ધર્મ કેરી સાધના વધી કે નહીં ? દાત પડ્યા પણ આત્મચિંતા રજ પડી છે કે નહીં?, તન બલ ઘટયું પણ ભેગ તૃષ્ણા તે ઘટાડી કે નહીં.? ૧૫૯ સ્પાઈ–વળી હે જીવ! તું હંમેશાં આ રીતે જરૂર વિચાર કરજે કે–તારા વાળ ધળા થયા છે એટલે તેને માથામાં ઘડપણને જણાવનારાં પળીયાં આવી ગયાં છે, પરંતુ તારી બુદ્ધિ ધોળી-નિર્મળ થઈ છે કે નહીં? આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે ઘડપણમાં તે તારી બુદ્ધિ જરૂર નિર્મલ થવી જ જોઈએ. અને તારી ઉંમર વધી છે પરંતુ ધર્મની સાધના વધી છે કે નથી વધી તેને વિચાર કરજે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ધર્મ બુદ્ધિ વધવી જ જોઈએ કારણ કે ઘડપણમાં મનુષ્ય ભવમાં જીવવાને કાળ થડે બાકી રહ્યો છે, ત્યાં સુધીમાં જેટલું બની શકે તેટલું ધર્મ સાધન કરી લેવું જોઈએ. તારા દાંત પડી ગયા છે પરંતુ તને તારા આત્મા સંબંધી વિચારણા કદી પણ જરા થઈ છે કે નહિ તેને વિચાર કરજે, વળી તારા શરીરનું બળ ઘટી ગયું છે પરંતુ તારી ભગતૃષ્ણા એટલે વિષય વાસનાઓ ઘટી છે કે નહિ? તેને હું વિચાર કરજે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે કદાચ યુવાન અવસ્થામાં ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થઈને તે કઈ પણ પ્રકારનું ધર્મ સાધન ન કર્યું હોય તે હવે જ્યારે ઘડપણ આવ્યું (વનમાં પહે) ત્યારે તે જેટલું બને તેટલું પરભવ જતાં ભાતાં જેવું નિર્મલ ધર્મ સાધન જરૂર કરી લેવું જ જોઈએ. ૧૫૯ કરજે વિચારે એમ જોયાં તેં સવારે જેમને, ચાલ્યા ગયા તેઓ બપોરે યાદ નહિ શું તે તને, જોયા બપેરે જેમને પરભવ ગયા તેઓ ઘણાં, એવા બધા ભવના પદાર્થો જાણજે હે ભવિજના.? ૧૬૦ For Personal & Private Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધરિકૃતસ્પષ્ટાર્થ – વૃદ્ધાવસ્થા આવ્યા છતાં તને હજી એમ લાગતું હોય કે હજી તે ધર્મ સાધના કરવાને ઘણે વખત છે તે તે તારો વિચાર વ્યાજબી છે જ નહી. આટલા વખત સુધીમાં તને આ અનુભવ થયે નથી કે જેમને તે સવારમાં જોયાં હતાં તેઓ બપોરે તે ચાલ્યા ગયા (મરી ગયા) અને જેમને તે બપોરે સાજા તાજા જોયા છે તેઓ પણ સાંજે પરભવમાં ચાલ્યા ગયા. એજ પ્રમાણે આ સંસારના બધા પદાર્થો ક્ષણભંગુર છે એટલે ક્ષણવારમાં નાશ પામી જાય છે એવું તે શું ઘણી વાર જોયું નથી. માટે હે જીવ! તમે આ સંસારના બધા પદાર્થોને નાશવંત જાણીને, તેમજ આયુષ્ય પણ કયારે પૂરું થઈ જશે તેની કેઈને અગાઉથી ખબર પડતી નથી એમ જાણીને તું આ બધી બાબતેને બરાબર વિચાર કરી જેજે. અને હવે જરા પણ આળસ કર્યા સિવાય ધર્મ સાધનામાં ઉદ્યમી થજે. ૧૬૦ ઉત્કટ બલાદિક ધારનારા પણ જેને ચાલ્યા ગયા, તેવી સ્થિતિ ના તાહરી તે હાલ જીવ ! તારા કયા; જિમ બિલાડી દૂધ પીતાં લાકડીના ભારને, વિષયરોગી જીવ પણ તિમ મરણ ભયને ના ગણે. ૧૬૧ સ્પાઈ–વળી હે જીવ! તું આ બાબતને પણ નિરંતર જરૂર વિચાર કરજે કે જે કેઈથી પરાભવ ન પામે એવા બેલ વગેરેને ધારણ કરનારા મનુષ્યો પણ પરભવમાં ચાલ્યા ગયા છે, તેમના જેવી તે તારી સ્થિતિ નથી, તે તારા શા હાલ થશે? તેને તું વિચાર કરજે. તથા જેમ બિલાડી દૂધ પીતી હોય છે તે વખતે લાકડીનો પ્રહાર તેને કરવામાં આવે તો પણ તે લાકડીના ભારને ગણકારતી નથી, તેમ વિષયના ભાગોમાં આ સકત થએલા છે પણ પિતાના માથા ઉપર ભમી રહેલા મરણના ભયને જોઈ શકતા નથી અથવા વિચારતા નથી એટલે તું મનમાં મરણને ભય રાખીને વિષય કષાયાદિને સેવીશ નહીં, ને મેક્ષમાર્ગની આરાધનામાં સાત્વિક ભાવે હંમેશાં જરૂર લીન બનજે. કારણ કે પિતાના આયુષ્યના એક પણ ક્ષણને જેઓ પ્રમાદમાં ગુમાવતા નથી, તેઓજ ખરા સમજુ કહેવાય છે. ૧૬૧ ક્ષણવારમાં શું કર્મ કરશે? ખબર તેની ના તને, છોડ આળસ થઈ ઉમંગી સાધી લે ઝટ ધમને લગ્નમાં પિદાશમાં તે ના કરે કદિ વાયદા ધર્મ કરવામાં કરતા વાયદા શા ફાયદા. ૧૬૨ સ્પાર્થ –આ કર્મ (રાજા) ક્ષણ વારમાં તને શું શું કરશે (કઈ સ્થિતિમાં મૂકી દેશે) તેની તને ખબર નથી. કારણ કે શુભ કર્મને ઉદય ચાલતો હોય તે બદલાઈને અચાનક ધડા વખતમાં પણ અશુભ કર્મોને ઉદય થઈ જાય છે, તે વખતે બધી ચાલુ For Personal & Private Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ રેશનાચિંતામણિ ભાગ પાંચમે ] પરિસ્થિતિમાં ફેરફાર થઈ જાય છે. માટે આળસને ત્યાગ કરીને ઉમંગી બનીને તું ઝટ જિન ધર્મની સાધના કરી લેજે. કારણ કે આ બાબતમાં આળસ કરવી, એ તને કઈ રીતે શેભેજ નહીં અને આ ધર્મનું કામ કાલે કરીશું કે બે દિવસ પછી કરીશું એવા વાયદા કરવા, તે તને જ નુકસાન કરનારા થશે. હજી પણ ચેતીને આ રીતે વિચાર કરજે કે–પેદાશમાં એટલે કે મેળવવાનો હોય ત્યારે તે કદાપિ વાયદા કરતો નથી. ત્યાં તને એમ લાગે છે કે આ બાબતમાં વાયદા કરીશું તે આપણને જ નુકસાન થવાનું છે તે પછી તને અત્યંત હિતકારી (મોક્ષદાયક) ધમની સાધના કરવામાં વાયદા કરવાથી શા ફાયદા છે. એમ સમજીને તું ધર્મના કાર્યમાં લગાર પણ ઢીલ કરીશ નહિ. ૧૬૨ હું કોણ છું? મારું સ્વરૂપ શું? ભવભ્રમણ શા કારણે, નિજ ગુણ રમણતા હાલ વ કે વિભાવ રમણ મને; નિષ્ફલ વિચાર વચન પ્રવૃત્તિ આત્મચિંતા વિસ્મરી, પુષ્કલ કરી દઢ કર્મ બાંધ્યાં કર્મ ક્ષપણા શી કરી? ૧૬૩ સ્પષ્ટાઈ–વળી હે જીવ! તું માનવ જીવનમાં બહુજ જરૂરી આ બાબતને પણ વિચાર કરજે કે-હું કોણ છું? મારું સ્વરૂપ કેવું છે? અને મારે શા કારણથી આ સંસારમાં રખડપટ્ટી કરવી પડે છે. હાલમાં મારામાં નિજ ગુણ રમણુતા એટલે મારા જ્ઞાન દર્શનાદિ ગુણોમાં રમણતા વર્તે છે કે નહિ? અથવા તો મારી વિભાવ રમણતા શાથી વર્તે છે? અહીં વિભાવ એટલે આત્માથી ઉલટા ભાવ રૂપ પૌગલિક પદાર્થોને વિષે રમણતા એટલે પૌગલિક સુખમાં રાચી માચીને રહેવું તે વિભાવ રમણતા જાણવી. જે વિભાવ રમણતા વર્તતી હોય તે તું તરત સાવધાન બનીને આ રીતે વિચાર કરજે કે તે અત્યાર સુધીમાં નકામા વિચારો કરવામાં, તથા ફેગટની વચન (બેલવું) પ્રવૃત્તિ (દોડધામ) કરવામાં ઘણે કાલ ફેગટ ગુમાવ્યો છે અને આત્માની ચિંતાને વિસારી મૂકી છે તેથી તે ઘણાં નિકાચિત કર્મોને બંધ કર્યો છે અને આત્માને વધારે ભારે કમી બનાવ્યો છે. એમ વિચારી વિભાવ રમણતાને દૂર કરી નિજ ગુણ રમણુતામાં જરૂર લીન થજે. વળી અત્યાર સુધીમાં તે કર્મની નિર્જરા પણ કેટલી કરી ? તેને પણ જરૂર વિચાર કરીને સંવર માગને સેવજે. યાદ રાખજે કે-કર્મોને બાંધવામાં બહાદુરી નથી. ખરી બહાદુરી તે કર્મોથી બચવામાં જ રહેલી છે. ૧૬૩ પ્રબલ પુણ્ય લબ્ધ સાધન સાધના કરી કેટલી?, દાન શીલ તપ ભાવના આરાધના કરી કેટલી? દેષ ટાળી આત્મગુણ સંચય કર્યો તેં કેટલો?, દિવસ માસ વરસ વિષે ઈમ આય વ્યય કર્યો કેટલો?. ૧૬૪. For Personal & Private Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપારિતસ્પwાર્થવળી હે જીવ! તું આ બાબતને પણ નિરંતર જરૂર વિચાર કરજે કે પ્રબળ પુણ્યના ઉદયથી ધર્મને સાધવાનાં સાધને મળ્યા છતાં તે તે ધર્મની કેટલી સાધના કરી છે અને દાન, શીલ, તપ અને ભાવના એ ચાર પ્રકારના ધર્મમાંથી તે કયા ધર્મની કેટલી આરાધના કરી છે? વળી તે તારામાં રહેલા અનેક દેને દૂર કરીને આત્માના જ્ઞાનાદિ ગુણેના સમૂહને કેટલે સંચય (એકઠું કરવું) કર્યો છે? એટલે તે તારા આત્માના જ્ઞાનાદિ ગુણેને વધાર્યો છે કે નહિ? આ રીતે તે દરેક દિવસે દરેક માસે અને દરેક વસે ધમરાધનરૂપ આવકમાં કેટલો વધારો કે તેટો થયો છે? તું આ બધી બાબતેને વિચાર કરીને આત્મહિતની દષ્ટિએ લાભ તેટાનો નિર્ણય કરજે, ને આત્મ લાભના માર્ગે પ્રવૃત્તિ કરજે, ને તેટા (નુકશાન)ના રસ્તે નજર પણ કરીશ નહીં. ૧૬૪ આત્મતત્ત્વ પ્રબોધિની પ્રશ્નાવલીના ઉત્તરે, વૈરાગ્યપષક શ્રેષશોષક આત્માને શુભ આશરે; ભય હેતુ ગુણ સંહાર કારણ છેષ ધર્મારાધને, વિM રૂપ અશાંતિદાયક જાણ તું એ ટ્રેષને. ૧૬૫ સ્પષ્ટાર્થ –આત્મતત્ત્વ પ્રબોધિની એટલે આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ તત્ત્વને બોધ કરાવનારી પ્રશ્નાવલી એટલે પૂર્વે કહેલા પ્રશ્નોના સમૂહના ઉત્તરે વૈરાગ્યને પોષણ કરનારા છે. અને દ્વેષ રૂપી કાદવને સુકવી નાખનાર એટલે શ્રેષનો નાશ કરનાર હોવાથી આત્માને સારા આશરા રૂપ છે. આ રીતે રાગનું વર્ણન પૂરું કરીને શ્રેષનું સ્વરૂપ જણાવે છે—હે. જીવ! તું રાગને આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણોને સંહાર કરનાર છે, એમ જરૂર સમજજે. વળી તું ધર્મનું આરાધન કરવામાં આ છેષ વિદ્ધ એટલે અડચણ કરનાર છે. તથા અશાંતિદાયક એટલે આત્માને અશાંતિ ઉપજાવનાર છેષ છે એમ જાણજે. આવા સ્વરૂપવાળો દ્વેષ છે તેથી હે જીવ! તું કેઈની પણ ઉપર લગાર પણ છેષ કરીશ જ નહીં. ૧૬૫ રાગ દ્વેષથી આકરાં દુખે આ છે ભગવ્યાં છે તે જણાવે છે – દુખ અગણિત ભેગવ્યાં સંસારિ જીવે બેઉથી, સત્ય સ્થિર સુખ શાંતિ જીવન રાગ દ્વેષ ભાવથી; ક્ષણિક રમણું દેહ ધનના રાગથી દુખ આકરા, વૈરાગ્યથી નિર્દોષ સુખ તિમ શાંતિ પામે મુનિવર. ૧૬૬ સ્પષ્ટાર્થ – આ રાગ અને દ્વેષને લીધે સંસારમાં આ સંસારી જીવેએ અગણિત એટલે જેની ગણતરી થઈ શકે તેમ નથી તેવા અથવા અનંતા દુખ ભોગવ્યાં છે. પરંતુ જ્યારે જીવને રાગ તથા ઠેષ એ બંનેને અભાવ થાય છે એટલે જ્યારે જીવ રાગ For Personal & Private Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ નચિંતામણિ ભાગ પાંચમ ] તથા શ્રેષને સત્તામાંથી પણ ક્ષય કરે છે ત્યારે સાચું (એટલે બહારથી દેખાવ રૂ૫ લાગે તેવું નહિ પરંતુ વાસ્તવિક) તથા સ્થિર (એટલે હંમેશાં કાયમ રહેનારૂં સુખ છે જેમાં એવું) જીવન તેમજ પરમ શાંતિવાળું જીવન જીવી શકે છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે-ક્ષણ વારમાં નાશ પામનાર સ્ત્રીના શરીર વગેરેના રાગથી તથા ક્ષણમાં નાશ પામનાર ધન દેલત વગેરે પદાર્થોના રાગને લીધે રાગી છે ઘણાં ભયંકર દુઃખો ભેગવે છે. અને વૈરાગ્યને લીધે ઉત્તમ મુનિઓ નિર્દોષ એટલે અશાંતિ આદિમાંના કેઈ પણ દેષ વિનાના સુખને તેમજ શાંતિને મેળવે છે. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને હે જીવ! તું શ્રેષને સંગ તને વૈરાગ્ય ભાવે પરમ ઉલ્લાસથી મોક્ષમાર્ગની આરાધના કરજે. ૧૬૬ આત્મા તથા પુદા જુદા છે વગેરે સ્વરૂપ ચાર કેમાં જણાવે છે – હે જીવ! તું ના કેઈને તારૂં ન કોઈ છતાં સદા, મેહાદિથી પુત્રાદિને મારા ગતા આપદા; પામે ઘણી સ્વાથી સગાઈ તરૂ ઉપર પંખી પરે, સ્વાર્થ મળ્યા સૌ તેહ સરતા આપ પથે સંચરે. ૧૬૭ સ્પાથ– હે જીવ! તું કઈ નથી તેમજ તારૂ પણ કેઈ નથી, તે છતાં પણ તું મહાદિથી એટલે મોહ તથા અજ્ઞાનને લીધે પુત્ર મારે છે, ધન મારૂં છે, ઘર મારૂં છે એ પ્રમાણે જે તારૂં નથી, તેમાં મારાપણું માનવાથી તે ઘણી આપત્તિઓને ભેગવી છે. જે માત પિતા, પિતા પુત્ર, ભાઈ બહેન વગેરેની સગાઈ સંસારમાં ગણવામાં આવે છે તે સ્વાર્થની જ સગાઈ છે. કારણ કે જ્યાં સુધી તારી પાસેથી કાંઈ મળવાની આશા હશે ત્યાં સુધી જ તે સગાંઓ તારા કામમાં આવવાના છે. પરંતુ જે તારી પાસેથી કાંઈ મળવાનું નહિ રહે, તે તો તેઓ તારો જરૂર ત્યાગ કરવાના છે. વળી તે સગાઈ પણ એક ભવનીજ છે. એવી અનેક જાતની સગાઈઓ તારે ભવે ભવે થએલી છે, માટે એવી જે સગાઈ તે તો ઝાડ ઉપર જુદી જુદી દિશાથી આવીને બેઠેલા પંખીઓના મેળા જેવી છે. જેમ ઝાડ ઉપર ફળાદિ કાંઈ ખાવાનું હશે ત્યાં સુધી પંખીઓ તે વૃક્ષને આશરે લેશે. પરંતુ જ્યારે વૃક્ષ પાસેથી કાંઈ મળવાનું નહિ હોય ત્યારે તે પંખીઓ ત્યાંથી ઉડી જશે અને બીજે જઇને બેસશે. એવી જ રીતે તું આ સગાંઓની સગાઈને પણ જાણજે. તે બધાના મોહમાં ફસાઈને તારા આત્માનું બગાડીશ નહી. ૧૬૭ જ્ઞાનાદિ ત્રણ છે તાહરા તારી કને જ તપાસજે, કર્મમેધે તે તિરહિત આત્મદૃષ્ટિ વિચારજે, આત્મતત્વ વિચારણે નિજ ગુણ રમણતા રંગથી, કર્મ વાદળ વિખરતા તે પ્રકાશે તેજથી ૧૬૮ For Personal & Private Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ છે. [ શ્રી વિજ્યપધરિતસ્પષ્ટાથે—હે જીવ! તું નક્કી સમજજે કે–જ્ઞાનાદિ ત્રણ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ગુણ તારા છે. તે ગુણ તારી પાસે છે કે નહિ તેની તપાસ કરજે. જે તે તને તારામાં જણાતા ન હોય, તે તે કર્મ રૂપી વાદળાંથી તિરહિત થયાં છે એટલે ઢંકાઈ ગયા છે એવું તું આત્મદષ્ટિથી વિચારજે. આત્માના સ્વરૂપની વિચારણાવાળી દ્રષ્ટિ તે આત્મદષ્ટિ જાણવી. જેમ સૂર્ય ગાઢ વાદળાંનાં સમૂહથી ઢંકાઈ જાય છે ત્યારે તેનું તેજ બીલકુલ નાશ પામતું નથી. પરંતુ આડાં વાદળાં આવવાથી પ્રગટ રૂપે જણાતું નથી. તેવી રીતે સૂર્ય સમાન આ આત્માનું જ્ઞાનાદિ રૂપ તેજ કર્મરૂપી વાદળને લીધે તિરહિત થવાથી એટલે ઢંકાઈ જવાથી જણાતું નથી. પરંતુ તે જ્ઞાનાદિ ગુણોને અભાવ રૂ૫ નાશ કદાપિ થતું નથી. કારણ કે જે જ્ઞાનને સંપૂર્ણ અભાવ થતો હોય તે પછી જીવ પણ સંભવતે નથી. કારણ કે ગુણ વિનાને ગુણી હેય જ નહિ. એટલે જ્ઞાનાદિ ગુણો ગુણી જીવમાંજ રહી શકે છે. માટે આત્માના સ્વરૂપની વિચારણા રૂપ નિજ ગુણ રમણતાના આનંદથી જ્યારે કર્મ રૂપી વાદળ વિખરાઈ જશે અથવા કર્મ રૂપી આવરણ વિનાશ પામશે ત્યારે આ આત્માનું જ્ઞાનાદિ રૂપી તેજ સંપૂર્ણ પણે પ્રગટ થશે. ૧૬૮ નિજ ગુણ થકી જે અન્ય તે પર તુજન ભિન્ન સ્વભાવથી,. છે વિનશ્વર દેહ આદિક નિત્ય તું સ્થિર ધર્મથી; દેહાદિ સંગે તસ વિલાસ મુક્તિદા નિઃસંગતા, નિસંગ જન ગુણ ભાવનાથી નિજગુણાનંદી થતા. ૧૬૯ સ્પષ્ટાર્થ–પોતાના ગુણેથી જે અન્ય એટલે જુદા છે તે પર એટલે પારકાં જાણવાં. તારાં ન જાણવાં. આ પ્રસંગે જીવ અને શરીરને તફાવત જણાવતાં કહે છે કે જીવ અને શરીરમાં જુદા જુદા સ્વભાવ છે માટે તે બંને જુદાં જાણવાં. તે આ પ્રમાણે –શરીર વગેરે નાશવંત છે માટે અનિત્ય છે. અને તે (જીવ) સ્થિરતા ધર્મવાળો હોવાથી નિત્ય છે. તથા જીવ શરીર વગેરેની સેબતથી પુગલના વિલાસમાં આસક્ત થાય છે. માટે નિઃસંગતા એટલે સંગ રહિતપણું તે મોક્ષને આપનારું છે. માટે જ સંગ રહિત મનુષ્પો પિતાના ગુણોની વિચારણા કરવાથી નિજગુણાનંદી એટલે પિતાના જ્ઞાનાદિ ગુણોમાં આનંદ મેળવનારા થાય છે. ૧૬૯ આશ પરની પાશ જેવી ધર્મસાધન વિઘટતી, યોગ અસ્થિરતા વધારે આપતી દુર્ગતિ મતિ, શુભ નિમિત્તાભ્યાસથી જે ધન્ય તેને પરિહરે, પૂજ્ય થઈ પૂજક બનાવી મેક્ષ નંદનવન ફરે. ૧૭૦ સ્પાર્થ –ધન વગેરે પર વસ્તુઓને પામવાની આશા પાશ એટલે જાળ જેવી છે. For Personal & Private Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમે ]. કારણ કે જેઓ પિતાનું કાર્ય પિતે કરતા નથી, પરંતુ બીજા પુત્ર વગેરે કામ કરી દેશે તેવી આશામાં રહે છે તેમનું કાર્ય સિદ્ધ થતું નથી. જેમ પાશમાં સપડાએલો પશુ (હરણ આદિ) તેમાંથી નીકળી શકતા નથી તેવી રીતે આશા રૂપી પાશમાં સપડાએલે જીવ પણ તેમાંથી નીકળી શકતો નથી. વળી આ પરની આશા ધર્મની સાધનામાં ઘટાડો કરાવે છે, કારણ કે બીજા પદાર્થોની આશાએ તે જીવ પિતાનું ધર્મ સાધનરૂપ કાર્ય સાધી શકતો નથી. તેથી જ કહેવત છે કે પારકી આશ સદા નિરાશ. જે પારકી આશામાં રહે છે તેને હંમેશાં નિરાશા મળે છે. અહીં પરનો બીજો અર્થ પદ્ગલિક પદાર્થો પણ થઈ શકે અને જે જીવ તે પદાર્થોની આશામાં રહે છે તેને સદા નિરાશા જ મળે છે એટલે તેનાથી પિતાનું આત્મહિત સાધી શકાતું નથી. આ આશા મન વચન કાયાના ગની અસ્થિરતામાં વધારો કરે છે. અને તેથી દુર્ગતિમાં લઈ જાય તેવી બુદ્ધિ અથવા પરિણામ કરાવે છે. માટે સારા નિમિત્તના અભ્યાસથી જેઓ તે આશાનો પરિવાર એટલે ત્યાગ કરે છે તેઓ ધન્ય છે. આ રીતે વિચારીને તે આશાને ત્યાગ કરનારા જીવો પતે પૂજ્ય બને છે અને બીજા ને પૂજક (મક્ષ માર્ગના સાધક) બનાવે છે. છેવટે તેઓ મોક્ષ રૂપી નંદનવનમાં કાયમ ફરે છે એટલે સાદિ અનંત ભાંગે મોક્ષનાં સુખને મેળવે છે. ૧૭૦ પાપકર્મના ઉદયથી જીવની કેવી હાલત થાય છે તે બે શ્લોકમાં જણાવે છે – કાજી બનેલે પણ અશુભના ઉદયથી પાજી બને, જન યશસ્વી પાપ ઉદયે તેમ અપભ્રાજી બને, રંક હવે ભૂપ પણ ધીમંત જડ જે બને, વર રૂપવંત વિરૂપ બને ધનવંત પણ ભિક્ષક બને. ૧૭૧ સ્પષ્ટાર્થ હે જીવ! તું કઈ વખત પુણ્યદયથી કાજી એટલે બીજાઓને ન્યાય કરનાર બને છે છતાં જ્યારે પાપકર્મનો ઉદય થાય છે ત્યારે તું પાછ (પાગલ) બને છે. તેવીજ રીતે પુણ્યના ઉદયથી યશકીર્તિ મેળવીને દુનીયામાં પોતાની નામના કરનારા છે પણ જ્યારે પાપને ઉદય થાય છે ત્યારે અપજશના ભાગી થાય છે. અને જે રંક એટલે ગરીબ હોય તે પુણ્યોદયે રાજા પણ બની જાય છે. અને રાજા હોય છતાં પણ પાપના ઉદયથી રંક બની જાય છે. તથા બુદ્ધિશાળી હોય તે જડ જે (બુદ્ધિ વિનાને) પાપના ઉદયથી બને છે. તેમજ જે જીવ ઉત્તમ રૂપવાળ હોય તે સુંદર રૂપ વિનાને કદરૂપ બની જાય છે. તથા ધનવાળો હોય તે પણ પાપના ઉદયથી ધન વિનાને અથવા ગરીબ બની જાય છે. આ પ્રમાણે પાપને ઉદય જાગે ત્યારે સારું હોય તે સઘળું ઉલટું બની જાય છે. અને પુણ્યને ઉદય જાગે તે ખરાબ હોય તે પણ સારું બની જાય છે. ૧૭૧ For Personal & Private Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપધરિતબલવંત પણ દુર્બલ બને નરેગ પણ રોગી બને, અનુકુલ પણ પ્રતિકૂલ ક્ષણમાં સુભગ પણ દુર્ભગ બને; નરાદિકપણું તુલ્ય તોએ ભિન્નતા કર્મોદયે, કર્મથી છે સિદ્ધ કર્તા જીવ સિદ્ધિ વિમાસીએ. ૧૭૨ સ્પાઈ–વળી હે જીવ! જ્યારે પાપ કર્મોને ઉદય થાય છે ત્યારે બળવાન માણસ પણ દુર્બળ એટલે બળ વિનાના બની જાય છે. અને જે નીરોગી એટલે રોગ વિનાના હોય તેઓ પણ ક્ષણ વારમાં રોગવાળા-રોગિષ્ટ થઈ જાય છે. તથા જેને હાલ બધી જાતની અનુકુળતા હોય તેને પાપને ઉદય થાય ત્યારે ક્ષણ વારમાં બધી જાતની પ્રતિકૂળતા પણ થાય છે. અથવા જેઓ અનુકૂળ હોય છે તેઓ પણ પ્રતિકૂળ એટલે વિરોધી બની જાય છે. તેમજ સૌભાગી એટલે જે જીવ બધાને વહાલો લાગતું હોય તે પણ પાપના ઉદયથી દૌર્ભાગી એટલે અળખામણો થાય છે. આ બધા જીવોમાં નરદિપણું એટલે મનુષ્યની અપેક્ષાએ મનુષ્યપણું, તિર્યંચની અપેક્ષાએ તિર્યચપણું વગેરે ધર્મો સમાન હવા છતાં શુભ અશુભ કર્મોના જુદા જુદા પ્રકારના ઉદયને લીધે તે જીના સ્વરૂપમાં ભિન્નતા એટલે જુદાપણું જણાય છે. આ પ્રમાણે જીવપણું સમાન છતાં પણ જીમાં જે વિચિત્રપાયું છે તેમાં કર્મોની વિચિત્રતાજ કારણ છે. એ પ્રમાણે કર્મની સિદ્ધિ થતી હોવાથી તે કર્મોને કર્તા પણ સિદ્ધ થાય છે. કારણ કે કર્મ એ કાર્ય રૂપે છે અને કારણ વિના કાર્ય હોય નહિ. આ રીતે કર્મના કર્તા જીવની સાબીતી થઈ શકે છે. ૧૭૨ આ મનુષ્ય ભવની દુર્લભતા જણાવી ગણધર મહારાજ દેશના પૂરી કરે છે તે વગેરે બીના બે શ્લોકમાં જણાવે છે – પામ દુર્લભ ફરી આ મનુજ ભવ પણ યત્નથી, છે વિપાક ભયંકરા કતકર્મના તે હેતુથી; વિષમતા આ કાલની ને દેહનું દુર્બલપણું, પરાધીનતા ઘડપણે જાણી શરણ લઈ ધર્મનું. ૧૭૩ સ્પષ્ટાથી–હે ભવ્ય ! તમે હંમેશાં પળે પળે આ રીતે જરૂર વિચારજે કે આ મનુષ્ય જન્મ ઘણે પ્રયત્ન કરવા છતાં પણ ફરીથી મેળવવું ઘણું મુશ્કેલ છે. કારણ કે કુતકર્મને એટલે પિતે બાંધેલાં કર્મોને વિપાક અથવા ઉદય ભયંકર છે. અથવા મનુષ્ય પણું પામ્યા છતાં જેઓ તે મનુષ્ય ભવમાં ધર્મ સાધન વગેરે સારાં કાર્યો કરતા નથી અને મનુષ્યપણું આળસ વગેરેમાં ફેગટ ગુમાવે છે તેવા મનુષ્યોને ફરીથી મનુષ્યપણું મહામહેનતે પણ મળતું નથી. અને મનુષ્ય પણું મળ્યા સિવાય મેક્ષે જઈ શકાતું નથી. માટે મનુષ્યપણું મેળવવું દુર્લભ કહ્યું છે. વળી મનુષ્ય પણું For Personal & Private Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ દેશનાચતામણિ ભાગ પાંચમ ] મળ્યા છતાં આ પાંચમા આરા રૂપી કાળનું વિષમપણું છે તેથી કાલક્રમે શરીરનું દુર્બલપણું વગેરે પણ દેખાય છે. હીન હીનતર સંઘયણવાળા જીનું શરીર એાછા બળવાળું પણ હોય છે માટે તેની દુર્બલતા કહી છે. વળી મનુષ્ય ભવમાં જ્યારે ઘડપણ આવે છે ત્યારે તે જીવની પરાધીન દશા થાય છે. કારણ કે શરીર તથા ઈન્દ્રિયોની શક્તિઓ ઘડપણમાં ઓછી થઈ જાય છે. માટે ફરીથી આવી દશા પ્રાપ્ત ન થાય માટે શ્રીજિન ધર્મનું શરણ સ્વીકારવું, ને તેની આરાધના કરવી તેજ આત્મહિતકર છે. આ રીતે વિચારીને તમે પ્રમાદને ત્યાગ કરીને મેક્ષ માર્ગને આરાધશે તે જરૂર સિદ્ધિપદને પામશે. યાદ રાખજો કે–શ્રીજિનશાસન અને જિનવાણી કલ્પવૃક્ષ વગેરેના પ્રભાવથી પણ ચઢીયાતી મહાપ્રભાવશાલી છે. પુણ્યોદયે તેના આરાધક છે જરૂર સિદ્ધિપદને પામેજ. એમાં લગાર પણ અતિશયોક્તિ છે જ નહી. ૧૭૩ ભારંડની જિમ અપ્રમાદી મુક્તિ પંથે ચાલજે, અન્યના તારક થઈને મુક્તિ મહેલે હાલજો; એમ બીજી પૌરૂષી પૂરી થઈ ગણ વિરમતા, ઇંદ્રાદિ વંદી નાથને ઉલ્લાસથી સ્વર્ગે જતા. ૧૭૪ સ્પષ્ટાથી–હે ભવ્ય જીવ આ રીતે જેમ ભારંડ પક્ષી સદા કાળ અપ્રમાદી એટલે પ્રમાદ વિનાનું હોય છે તેવા અપ્રમાદી બનીને મેક્ષના માર્ગમાં ચાલશે એટલે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગની સાધના કરજો. આ પ્રમાણે મોક્ષ માર્ગની આરાધના કરનાર પુણ્યશાલી ભવ્ય જીવે બીજા જીવોને પણ આ સંસાર સમુદ્રમાંથી તારે છે એમ તમે પણ અન્ય જીના તારનારા થઈને મોક્ષ રૂપી મહેલમાં જઈને આત્માના ગુણની રમણતાનો અનુભવ કરો. એ પ્રમાણે દેશના આપતાં બીજી પિરસી પૂરી થઈ એટલે સુમતિનાથ ભગવાનના પ્રથમ ગણધરે દેશના પૂરી કરી. ત્યાર પછી પ્રભુના કેવલજ્ઞાન કલ્યાણકને માટે આવેલા ઈન્દ્ર વગેરે દેવે પ્રભુ શ્રીસુમતિનાથ વગેરેને ઉ૯લાસથી વાંદીને સ્વર્ગમાં ગયા. ૧૭૪ પ્રભુના ભક્ત તુંબરૂ યક્ષનું સ્વરૂપ જણાવે છે – આદ્ય સાધ્વી કાશ્યપ૦૬ શ્રાદ્ધ૧૦૭ શ્રાદ્ધ૮ અવિદિતા, ભક્ત નૃપ સત્યવીર્ય૧૦૯ તુંબરૂ યક્ષ૧૦ દેહે શ્વેતતા; ગરૂડ વાહન વરદ શક્તિ સુંદર દક્ષિણ ભુજા, વર ગદા તિમ પાશ શોભિત જાસ ડાભી બે ભુજા ૧૭૫ સ્પષ્ટાથે –સુમતિનાથ ભગવાનના તીર્થમાં કાશ્યપ નામના પ્રથમ સાધ્વી ( ૧૬) થયા હતા. અને પ્રથમ શ્રાવક (૧૦૭) તથા પ્રથમ શ્રાવિકા (૧૦૮) કેણુ થયા તે નામ For Personal & Private Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપઘસરિકૃતઅવિદિતા એટલે ચરિત્ર ગ્રંથાદિમાં જણાવેલા નથી. તેમજ સત્યવીર્ય (૧૦૯) નામે રાજા પ્રભુને પરમ ભક્ત હતા. પ્રભુના શાસનની રક્ષા કરનાર તુંબરૂ (૧૧૦) નામે યક્ષ હતે. આ યક્ષના શરીરને વર્ણ ધોળો હતો. અને તેનું વાહન ગરૂડ પક્ષી હતું. આ ચક્ષને ચાર ભુજાઓ હતી. તેમાં જમણી બાજુની બે ભુજાઓ વરદ અને શક્તિ વડે સુંદર જણાતી હતી. અને ડાબી તરફની બે ભુજાઓ ઉત્તમ ગદા તથા પાશ વડે શેભતી હતી. ૧૭૫ મહાકાલી શાસન દેવીનું સ્વરૂપ બે કલાકમાં જણાવે છે – નિત રહે પ્રભુ પાસ તે રૂચિવંત શાસન દેવ એ, મહાકાલી 11 યક્ષિણી પદ્માસના ના ભૂલીએ; કનકવણું વરદ પાશે યુક્ત જમણી બે ભુજા, માતુલિગે અંકુશે સંયુક્ત ડાભી બે ભુજા. ૧૭૬ સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રીસુમતિનાથની ઉપર અપૂર્વ ભક્તિવાળે આ તુંબરૂ શાસનદેવ હંમેશાં પ્રભુની પાસે રહેતા હતા. તથા શાસનની રખવાલિકા મહાકાલી (૧૧૧) નામની યક્ષણી હતી. આ યક્ષિણી પદ્માસના એટલે કમલના ઉપર આસન કરતી (બેસતી) હતી. એ વાત ભૂલવી નહિ. આ મહાકાલી દેવીને સુવર્ણ સરખે વર્ણ હતો. અને તે દેવીને પણ ચાર ભુજાઓ હતી. તેમાંની જમણી બાજુની બે ભુજાઓ વરદ અને પાશ વડે શેભતી હતી. અને ડાબી બાજુની બે ભુજાઓ અનુક્રમે માતલિંગ (બીડું) તથા અંકુશ વડે શોભાયમાન હતી. ૧૭૬ પ્રભુભક્તિ કરતી ને હરતી વિદ્ધ સંધ તણા સદા, અન્યત્ર વિચરે નાથ સૌને આપતા સુખ સંપદા બહ કાલ વિચરંતા સુમતિ પરિવારમાં ત્રણ લાખ ને, સહસ વીસ મુનિગણ ૧૨ સહસ તીસ સાધ્વીઓ૧૧૩ પંચ લાખ ને. ૧૭૭ સ્પાઈ–આ મહાકાલી નામની શાસનદેવી હંમેશા પ્રભુની ભક્તિ કરતી હતી. તથા ચતુર્વિધ સંઘના સંકટોને દૂર કરતી હતી. સર્વજ્ઞ પ્રભુ શ્રીસુમતિનાથ અહીંથી બીજે ઠેકાણે વિહાર કરી ગયા. માર્ગમાં અનેક જીને પ્રતિબંધ પમાડીને આત્મિક સુખ રૂપી સંપત્તિ આપતા હતા. આ રીતે કેવલજ્ઞાન પામ્યા પછી શ્રી સુમતિનાથ ભગવાન ઘણા કાલ સુધી કેવલીપણે વિચર્યો. હવે શ્રી સુમતિનાથ ભગવાનને પરિવાર જણાવતાં કહે છે કે તેમને ત્રણ લાખ ને વીસ હજાર ઉત્તમ સાધુ મુનિરાજને (૧૨) પરિવાર હતો. તેમજ પાંચ લાખ ને ત્રીસ હજાર સાધ્વીઓને (૧૧૩) પરિવાર હતે. ૧૭૭ For Personal & Private Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ નાચિતામણિ ભાગ પાંચમ ] પ્રભુના પરિવારનું સ્વરૂપ ત્રણ ગ્લૅમાં જણાવે છે – ચોદપૂવી બે સહસ તિમ ચારસે નિત વંદીએ, સહસ ઈગદસ અવધિનાણી ૧૫ મુનિવર ના ભૂલીએ; દશ સહસ સાડી ચારસે મણપજવી ૬ અવધારીએ, પૂજ્ય કેવલ નાણચંતા૧૭ તેર સહસ વિમાસીએ. ૧૭૮ સ્પાઈ–ચૌદ પૂર્વને જાણનાર એવા ચૌદ પૂર્વી સાધુઓ બે હજાર ને ચારસો (૧૧૪) હતા. અમે તેમને હંમેશાં વંદન કરીએ છીએ. વળી અવધિજ્ઞાની મુનિરાજેની સંખ્યા અગિઆર હજારની હતી (૧૧૫) એ વાત ભૂલવી નહિ. તથા સંશી પંચેન્દ્રિય જીવોના મનના ભાવને જાણનાર મન:પર્યવજ્ઞાની સાધુઓની સંખ્યા દશ હજાર ને સાડી ચારસો (૧૧૬) જાણવી. તથા પરમ પૂજ્ય એવા કેવલજ્ઞાની મુનીશ્વરોની સંખ્યા તેર હજારની (૧૧૭) જાણવી. ૧૭૮ શ્રેષ્ઠ વૈક્રિય લબ્ધિ ધારી ૮ શ્રમણ સહસ અઢાર ને, ' ચારસો તિમ વાદિ૧૯ મુનિઓ જાણીએ દશ સહસ્ર ને સાડી ચઉશત તિમ દુલખ ચોપન સહસ બસે અને, સામાન્ય મુનિઓ૧૨૦ તિમ અનુત્તરગામિ૨૧ મુનિ અજ્ઞાત છે. ૧૭૯ સ્પષ્ટાઈ–ઉત્તમ પ્રકારની વૈક્રિય લબ્ધિને ધારણ કરનારા મુનિરાજની (૧૧૮) સંખ્યા અઢાર હજાર ને ચારસની હતી. તથા પરવાદીઓની સાથે વાદ કરવામાં હોંશિઆર એવા વાદી મુનિઓની (૧૧૯) સંખ્યા દશ હજાર ને સાડી ચારસોની જાણવી. તથા સામાન્ય મુનિઓ એટલે કે ઈ પણ જાતની લબ્ધિ વગેરેથી રહિત એવા મુનિઓની સંખ્યા બે લાખ ચેપન હજાર અને બસોની (૧૨૦) જાણવી. તથા ભવિષ્યમાં અનુત્તર વિમાન વાસી દેવ થનારા સાધુઓની સંખ્યા (૧૨૧) અજ્ઞાત એટલે ચરિત્ર ગ્રંથાદિમાં કહેલી નહિ હોવાથી જણાવી નથી. ૧૭૯ દ લખ એકવીશ સહસ શ્રમણોપાસકોરર પંચ લક્ષ ને, સહસ સેલ શ્રાવિકાઓ૧૨૩ પ્રભુ કને વ્રત ધરત એ; પ્રત્યેકબુદ્ધ૨૪ પ્રકીર્ણકા૨ ૫ પણ લક્ષ ત્રણ વીસ સહસ ને, ચોથા જિદ પરેજ કહીએ આદેશાદિ દ્વારને. ૧૨૬-૧૪૨ ૧૮૦ સ્પષ્ટાઈ—-પ્રભુ શ્રીસુમતિનાથની પાસે દેશવિરતિને ગ્રહણ કરનારા શ્રમણે પાસ એટલે શ્રાવકેની (૧૨૨) સંખ્યા બે લાખ અને એકવીસ હજારની હતી. તથા શ્રાવિકાઓની For Personal & Private Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધરિકૃત સંખ્યા (૧૨૩) પાંચ લાખ ને સેલ હજારની હતી. હવે પ્રત્યેક બુદ્ધની સંખ્યા (૧૨) તથા પ્રકીર્ણકની સંખ્યા (૧૨૫) એ બંને સંખ્યા ત્રણ લાખ ને સોલ હજાર જાણવા. અહીંથી આગળ આદેશ વગેરે ૧૭ દ્વાર (૧૨૬-૪૨) જેવી રીતે ચોથા અભિનંદન સ્વામીના જીવનને વિષે કહ્યા છે તે જ પ્રમાણે અહીં પણ જાણવા. ૧૮૦ પ્રભુને કેવલી પર્યાય તથા સમેત શિખરને વિષે જવું વગેરે બીના જણાવે છે વર્ષ વિસ પૂર્વાગ બારે ઊણ ઈગ લખ પૂર્વ એ,૧૪૩ કેવલી પ્રભુ વિચરતા જાણી નજીક નિજ મુક્તિને, સમેતશિખરે ૪૪ સહસ૧૪૫મુનિ સહ રહત માસિક અનશને, ચતુથરક પશ્ચિમાર્થે ૪૭ ચૈત્ર સુદ નવમી દિને.૧૪૮ ૧૮૧ અષાર્થ –પ્રભુ શ્રીસુમતિનાથ એક લાખ પૂર્વમાં વીસ વર્ષ અને ૧૨ પૂર્વાગ ઓછા (૧૪૩) કરતાં જે રહે, તેટલા કાલ સુધી કેવલીપણે વિચર્યા. અને તે કાલમાં તેમણે અપૂર્વ દેશના આપીને ઘણાં જીવનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી પ્રભુ પિતાને મોક્ષે જવાને કાલ નજીક છે એમ જાણીને સમેતશિખર (૧૪૪) પર્વત ઉપર વિહાર કરીને આવ્યા. પછી એક હજાર (૧૪૫) મુનિઓની સાથે એક માસનું અનશન (૧૬) કર્યું. તે વખતે ચેથા આરાના પશ્ચિમાર્ધ રૂપ (૧૪૭) કાળ વત્તતે હતે. આવા શુભ અવસરે ચિત્ર સુદ નવમીને દિવસ (૧૪૮) હતું. બાકીને સંબંધ આગળની ગાથામાં ૧૮૧. પ્રભુનું મેક્ષ ગમન કયારે થયું? તે જણાવે છે – પર્વાહ૧૪૯ કર્કટ ૧૫૦ પુનર્વસુ ૫૧ શશિગ કાર્યોત્સર્ગમાં,પર સાથ સાધુ હજાર ૫૩ ત્રીજા ભાગ ઉણ અવગાહમાં ૫૪ ભાપગ્રહ કર્મ વિલયે અયોગી ગુણઠાણમાં સુમતિ સિદ્ધ થયા નિરંજન લીન નિજ ગુણ રમણમાં. ૧૮૨ સ્પાર્થ--તે ચૈત્ર સુદ નવમીને દિવસે પૂર્વાહ એટલે દિવસનો પહેલો ભાગ (૧૪૯) ચાલતું હતું તે વખતે કર્કટ નામની રાશિ (૧૫૦) અને પુનર્વસુ નામના નક્ષત્રને (૧૫૧) ચંદ્રમાની સાથે વેગ ચાલતું હતું. તે વખતે પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં (૧પર) રહેલા હતા. અને તે વખતે તેમની સાથે મેં જનારા બીજા એક હજાર (૧૫૩) સાધુઓ હતા. આ વખતે તેરમા ગુણઠાણાને અંત ભાગ હતો. તે વખતે પ્રભુ સુમતિનાથ શરીરની અવગાહનામાંથી ત્રીજો ભાગ એ છ કરીએ તેટલી એટલે બે તૃતીયાંશ અવગાહનામાં (૧૫૪) વર્તતા હતા. અનુક્રમે તેરમું ગુણઠાણું પૂરું થયા પછી અમેગી નામના પાંચ હQાક્ષર પ્રમાણ ચૌદમા ગુણઠાણામાં પગાહી એટલે ભવના અંત સમયે જેને અંત આવે છે For Personal & Private Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] ૧૦૫ એવા આયુ, નામ, ગોત્ર તથા વેદનીય નામના ચાર કર્મોને સંપૂર્ણ ક્ષય કરીને સુમતિનાથ પ્રભુ નિરંજન નિરાકાર થઈને પિતાને અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ ગુણોની રમણતામાં લીન થયા એટલે મોક્ષે ગયા. ૧૮૨ પ્રભુનું કુલ આયુષ્ય વગેરે બીના જણાવે છે – કુંવર ભાવે પૂર્વ દશ લખ ઓગણત્રીશ લખ પૂર્વ ને, બાર પૂર્વાગે નૃપતિતા બેઉ ગૃહિતા ૫૫ જાણીએ; આયુ ચાલીશ લાખ પૂરવ પૂર્ણ આયુષ પ૬ પ્રભુ તણું, ચેથી પ્રભુ નિર્વાણથી શ્રીસુમતિ શિવ પદ આંતરૂં. ૧૮૩ સ્પાઈ--પ્રભુ શ્રીસુમતિનાથ કુમાર અવરથામાં દશ લાખ પૂર્વો સુધી રહ્યા. તથા ઓગણત્રીસ લાખ પૂર્વો ને ઉપર બાર પૂર્વાગ જેટલે કાળ નૃપતિતા એટલે રાજાપણામાં રહ્યા. એ બંને મળીને પ્રભુને ઓગણચાલીસ લાખ પૂર્વ અને ઉપર બાર પૂર્વાગ પ્રમાણુકાળ, તે ગૃહસ્થપણાને કાળ (૧૫૫) જાણવે. ત્યાર પછી બાર પૂર્વાગે ઓછા એક લાખ વર્ષો જેટલે કાળ સાધુપણામાં પસાર કર્યો. એ પ્રમાણે બધું મળીને પ્રભુનું સંપૂર્ણ આયુષ ચાલીસ લાખ પૂર્વ (૧૫૬) પ્રમાણુ જાણવું. હવે ચોથા શ્રી અભિનંદન સ્વામીના નિર્વાણ ગયા પછી શ્રીસુમતિનાથ પ્રભુને કેટલું અંતરૂં હતું તે ૧૮૪ મા લેકમાં જણાવે છે. ૧૮૩ અભિનંદન પ્રભુના સરખા કયા કયા કરે છે? તે બીન જણાવે છે – નવ લાખ કેડી સાગરોપમ ૫૭ પૂજ્ય અભિનંદન પરે, બાર ૫૮થી૧૮ વરે ઇંદ્ર આદિક અંત્ય વિધિ પૂરણ કરે નંદીશ્વરે નિર્વાણ ઉત્સવ કરત સ્વર્ગ સંચરે, ધન્ય ઇંદ્રાદિક સુરેશ પ્રભુ ભક્તિથી ભવ ચુલુ કરે. ૧૮૪ સ્પદાર્થ:-અભિનંદન સ્વામી અને સુમતિનાથ પ્રભુનું આંતરૂં નવ લાખ ક્રોડ સાગરેપમ પ્રમાણ જાણવું. ત્યાર પછીના (૧૫૮ થી ૧૬૯ સુધીના) બાર દ્વારે અભિનંદન સ્વામીની પેઠે જાણવાં. હવે સુમતિનાથ પ્રભુનું નિર્વાણ થયું તે વખતે ઈન્દ્રો સહિત દેવો ત્યાં આવે છે અને પ્રભુની નિર્વાણ સમયની બધી સંપૂર્ણ વિધિ કરે છે. (આ નિર્વાણ વખતની વિધિનું વર્ણન શ્રી દેશના ચિંતામણીના પ્રથમ ભાગમાં વિસ્તારથી કર્યું છે માટે અહીં જણાવવામાં આવ્યું નથી.) પ્રભુની અંત્ય ક્રિયા કરીને ઇન્દ્રો તથા દે નંદીશ્વર દ્વીપે જઈને ત્યાં પ્રભુને નિર્વાણ ઉત્સવ કરે છે. ત્યાર પછી તેઓ પોતપોતાના સ્થાને સ્વર્ગમાં જાય છે. આવી ભક્તિ કરનારા ઈન્દ્રાદિક દેવને ધન્ય છે. કારણ કે તેઓ પ્રભુની ભકિત કરીને આ ભવ સમુદ્રને ચૂલુ પ્રમાણ એટલે ઘણો ઓછો કરે છે. એટલે થોડાજ ભવોમાં તેમને મોક્ષ થાય છે. ૧૮૪ ૧૪. For Personal & Private Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ || શ્રી વિજયપાકૃિતપ્રભુના મેક્ષ ગમન વખતે થે આરે કેટલે બાકી હતું તે બીના જણાવે છે – સહસ બેંતાલીશ વર્ષે ઉણ સાગર જાણીએ, એક કોડ લખ પક્ષ નવ્યાશી ઉપર ના ભૂલીએ; સુમતિ પ્રભુના મેક્ષ સમયે ચતુથારક શેષ ૦ એ, એક સે સિત્તેર દ્વારે સુમતિ પ્રભુ ગુણ સમરીએ. ૧૮૫ સ્પષ્ટાર્થ ––તે વખતે ચેથા આરાને શેષ કાળ આ પ્રમાણે હત-બેંતાલીસ હજાર વર્ષ ઓછા એક કોડ લાખ સાગરોપમ તથા ઉપર નેવ્યાસી પખવાડીયા પ્રમાણ કાળ બાકી(૧૭૦) રહ્યો હતો એ વાત ભૂલવી નહિ. એટલે જ્યારે શ્રીસુમતિનાથ પ્રભુ મેક્ષે ગયા ત્યારે ચોથા આરાને ઉપર જણાવ્યા પ્રમાણેને કાલ રહ્યો હતો. એ પ્રમાણે પાંચમાં શ્રીસુમતિનાથ પ્રભુના પવિત્ર જીવનનું વર્ણન (બધાં મળીને) એકસો સિત્તેર દ્વારો ગોઠવીને કામ કર્યું, ભવ્ય જીએ તેનું સ્મરણ કરીને જરૂર પ્રભુના માર્ગે ચાલી મોક્ષના સુખને મેળવવા, એમાંજ મહાદુર્લભ માનવ જીવનની ખરી સાર્થકતા છે. આ પ્રસંગે કાળની બીના ટૂંકામાં આ રીતે જાણવી– અવસર્પિષ્ણુત્સર્પિણે, સ્વયં જિનનાયકે યથા પ્રોક્ત તથા વાચ્ય, ભવ્યાનાં પુરત મુદા છે ભાવાર્થ–“ શ્રીજિનેશ્વર ભગવતે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળનું સ્વરૂપ જેવું કહેલું છે તેવું ભવ્યજનની આગળ હર્ષથી કહેવામાં આવે છે.” કાળનું સ્વરૂપ આ પ્રમાણે છે-અવસર્પિણ અને ઉત્સર્પિણું મળીને એક કાલચક થાય છે. તે કાળચક્રમાં બાર આરા હોય છે. તેમાં પહેલા આરાની આદિમાં પૃથ્વી ઉપર પ્રથમ પ્રવર્તેલા કાલચક્રના અગિયારમા આરાને પ્રાંતે જુદા જુદા સાત સાત દિવસ સુધી વિરત અને વિષાદિકના થયેલા વર્ષાદથી તૃણ અને અન્નાદિકને નાશ થએલો હોય છે અને મનુષ્યો રથના માર્ગ જેટલા વિસ્તારવાળી, ઘણા મસ્યથી આકુળ એવી ગંગા તથા સિંધુ નદીના કિનારા પર રહેલા વૈતાઢયગિરિની બંને બાજુ આવેલા નવ નવ બીલ મળી કુલ તેર બહુ ગાદિથી વ્યાપ્ત એવા બીલમાં વસેલા હોય છે. તેઓ માંસાહારી હેવાથી પ્રાયે દુર્ગતિગામી, નિલજ, નગ્ન, દુર્ભાષી, કુળધર્મ રહિત, કરકર્મા, સોળ વર્ષના આયુષ્યવાળા અને એક હાથના શરીરવાળા હેય છે. સ્ત્રીઓ પણ છ વર્ષની વયે ગર્ભ ધારણ કરનારી, ઘણાં સંતાનવાળી અને દુઃખે પ્રસવનારી થાય છે. ઉત્સર્પિણીના પહેલા આરામાં હળવે હળવે તે બીલમાંથી મનુષ્ય બહાર નીકળે છે. એમ કાળ નિર્ગમન થતાં પહેલા આરાને અંતે પુષ્કરરસ, ક્ષીરરસ, ધૃતરસ, અમૃતરસ અને સર્વરસ નામે પાંચ જાતિના મેઘ જુદા જુદા સાત સાત દિવસ સુધી વર્ષ છે. તેથી પૃથ્વી સર્વ પ્રકારના ધાન્યાદિના રસવાળી થાય છે. For Personal & Private Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] ૧૦૭ ઉત્સર્પિણીના પ્રારંભથી માણસોના દેહ તથા આયુષ્ય ધીમે ધીમે વધવા માંડે છે, તે ત્યાં સુધી વધે છે કે પહેલા આરાના પ્રાંતે તેમના શરીર બે હાથના પ્રમાણુવાળા અને આયુષ્ય વશ વર્ષનું થાય છે. એવી રીતે એકવીશ હજાર વર્ષ પહેલે દુષમ દુષમ નામને આરો વીત્યા પછી બીજા આરાને આરંભ થાય છે. તેના પ્રારંભમાં તે મનુષ્યનાં શરીર બે હાથનાં અને આયુષ્ય વીશ વર્ષનું હોય છે. પણ તે હળવે હળવે વૃદ્ધિ પામતા બીજા આરાના પ્રાંત ભાગે માણસના શરીર સાત હાથ પ્રમાણ અને આયુષ્ય એક સો વીશ વર્ષનું થાય છે. બીજા આરામાં જાતિસ્મરણથી નગર વસાવવા વિગેરે સર્વ મર્યાદાના કરનારા સાત કુલકરો થાય છે. એવી રીતે એકવીશ હજાર વર્ષ પ્રમાણ બીજે દુષમ નામને આ વ્યતીત થયા પછી ત્રીજા આરાનો આરંભ થાય છે. તે ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીઆં વ્યતીત થયાં પછી પહેલા તીર્થકર સાત હાથની કાયાવાળા અને તેર વર્ષનું આયુષ્યવાળા થાય છે. તે સર્વ પ્રકારના રુપાતિશયવંત અને સુવર્ણ જેવી કાંતિવાળા વીર પ્રભુ જેમ કુંડગ્રામમાં ઉત્પન્ન થયા હતા તેવા થાય છે. અહીં નગરનું નામ વર્તમાન ચોવીશીના ચરમ તીર્થંકરને આશ્રીને કહેલું છે, બાકી તેની નગરીનું નામ તે અન્ય પણ હોય છે. દીવાલી કલપમાં પદ્મનાભ જિનની ઉત્પત્તિનું સ્થાન શતદ્વાર નામે નગર કહેલું છે. એવી રીતે આગળ બીજા તીર્થકરો માટે પણ જાણી લેવું. તે પહેલા જિનેશ્વર પાંચમા કલ્યાણકે મુક્તિ પામ્યા પછી અમુક અંતરે બીજા તીર્થકર નવ હાથને શરીરવાળા નીલ વૈર્ય મણિ જેવા શરીરના વર્ણને ધરનારા અને સો વર્ષના આયુષ્યવાળા થાય છે. તે પ્રભુ પહેલા તીર્થંકરની ઉત્પત્તિના સમયથી બસે ને પચાસ વર્ષ જતાં જાણે શાંત રસની મૂતિ હોય તેવા ઉત્પન્ન થાય છે. તે પ્રભુ પણ વારાણસી નગરીમાં પાર્શ્વ પ્રભુએ તીર્થ પ્રવર્તાવ્યું હતું તેમ તીર્થ પ્રવર્તાવી અનુક્રમે મેક્ષે ગયા પછી કેટલોક કાળ જતાં સાત ધનુષની કાયાવાળા, સાત વર્ષના આયુષ્યવાળા અને સુવર્ણન જેવી કાંતિવાળા પ્રથમ ચકવતી જેવા કાંપિલ્ય નગરમાં બ્રહ્મદત્ત ચકી થયા હતા તેવા ઉત્પન્ન થાય છે. તેઓ ભરતક્ષેત્રના છ ખંડને સાધે છે, નવ મહાનિધિ અને ચૌદ રત્નના સ્વામી થાય છે. પચવીશ હજાર યક્ષે તેને સેવે છે, એક લાખ ને અઠયાવીશ હજાર વારાંગનાઓ તેને આનંદ આપે છે, અને છન્નુ કટિ ગામના અધિપતિ હોય છે. તેમના મરણ પામ્યા પછી બીજા તીર્થકરના જન્મથી ત્રાશી હજાર ને સાડાસાતસો વર્ષ વીત્યા પછી ત્રીજા તીર્થકર શૌર્યપુરમાં ઉત્પન્ન થાય છે. તેઓ એક હજાર વર્ષના આયુષ્યવાળા દશ ધનુષ્યની કાયાવાળા અને શ્યામ કાંતિવાળા હોય છે. એ સમયે પહેલા વાસુદેવ ઉદ્ભવે છે. તેઓ ચક્રથી વૈતાઢયગિરિ પર્યત ત્રિખંડ પૃથ્વીને સાધે છે. તેઓ અર્ધચકીના-પ્રતિવાસુદેવના ચક વડે જ તેને અંત કરે છે. સોળ હજાર મુગટબદ્ધ રાજાઓ તેમના ચરણને સેવે છે. જ્યારે For Personal & Private Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ શ્રી વિજયપધરિકતે ગર્ભમાં આવે છે ત્યારે તેની માતા સાત સ્વપ્ન જુએ છે. તે વાસુદેવ ચક્ર વિગેરે સાત રત્નના અધિપતિ, એક હજાર વર્ષના આયુષ્યવાળા, પીતાંબરધારી, દેવજમાં ગરુડના ચિન્હવાળા, શ્યામ મૂર્તિ અને દશ ધનુષ્યની કાયાવાળા હોય છે. તેના જ્યેષ્ઠ બંધુ બલદેવ હોય છે. તે ઉજવલવણ કાયાવાળા, ગર્ભમાં આવે ત્યારે ચાર સ્વપ્નથી સુચિત થનારા, નીલ વસ્ત્ર ધરનારા, વજામાં તાલવૃક્ષના ચિન્હવાળા, હળ મુશલાદિ શસ્ત્રને ધારણ કરનારા, બાર વર્ષના આયુષ્યવાળા, મૃત્યુ પામીને સ્વર્ગ કે મેક્ષે જનારા અને પિતાના અનુજ બંધુ સાથે પરમ સનેહાકુળ એવા ઉત્પન્ન થાય છે. તે સમયે પ્રથમ નારદ મુનિ પણ થાય છે કે જે ઘણા કલહપ્રિય, આકાશગામી વિદ્યાવાળા, સર્વ રાજાએ વિગેરેથી પૂજા સત્કાર મેળવનારા અને દઢ શીલવાળા હોય છે. તે સંયમે તથા કેવલજ્ઞાને કરીને તેજ ભવે મોક્ષગામી થાય છે; એવી રીતે ત્રીજા તીર્થંકરના વારામાં ચાર ઉત્તમ પુરુ થાય છે. ત્રીજા જિન મુક્તિ પામ્યા પછી કેટલોક કાલ વ્યતીત થતાં રાજગૃહ નગરમાં બીજા ચકવતી ઉત્પન્ન થાય છે. તેની સુવર્ણ જેવી કાંતિ, બાર ધનુષની કાયા અને ત્રણ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. તેના સર્વ વૈભવને વિસ્તાર પહેલા ચકવતી જે હોય છે. ત્રીજા તીર્થકરના જન્મથી પાંચ લાખ વર્ષ વીત્યા પછી ચોથા તીર્થકર ઉત્પન્ન થઈ મિથિલાપુરીને પવિત્ર કરે છે. તેમનું આયુષ્ય દશ હજાર વર્ષનું, કાયા પંદર ધનુષ્યની અને દેહને વર્ણ સુવર્ણના જેવો હોય છે. એ અવસરે કાંપિયપુરમાં ત્રીજા ચક્રવતી થાય છે. તેને વૈભવ વિગેરે સર્વ પહેલા ચકવર્તી પ્રમાણે હોય છે. એવી રીતે આગળ થનારા ચક્રવતીઓ માટે પણ સમજી લેવું. તે ચક્રવર્તીઓની ગતિ આશ્રીને એમ સમજવું કે જે પરિગ્રહની અત્યંત આસક્તિથી અંત અવસ્થા સુધી ચક્રવતપણું છોડતા નથી તે મરણ પામીને અવશ્ય અગતિમાં (નમેં) જાય છે; અને જેઓ ધર્મદેવપણું અંગીકાર કરે છે એટલે કે ચારિત્ર ધર્મને આચરે છે તેઓ અવશ્ય સ્વર્ગ કે મોક્ષમાંથી એક ગતિને પામે છે. ચેથા તીર્થકર મોક્ષે ગયા પછી કેટલાક કાળ જતાં બીજા પ્રતિવાસુદેવ, વાસુદેવ, બલદેવ તથા નારદમુનિ થાય છે. તેમનો વૈભવ તથા મૃત્યુ પછીની ગતિ વગેરે પૂર્વવત જાણી લેવાં. સર્વે અર્ધ ચકી (વાસુદેવ) પૂર્વ જન્મ ઉપાર્જન કરેલ સુકૃતમાં નિયાણું કરવાથી તેવી સંપત્તિ પ્રાપ્ત કરી મૃત્યુ પછી નરકે જાય છે. પ્રતિવાસુદેવ પણ તેજ રીતે નરકે જાય છે, અને બલદેવ પૂર્વ ભવે નિયાણા વિના ધર્મારાધન કરવાથી સમૃદ્ધિના વિસ્તારને સંપાદન કરી સંયમ લઈ ઉર્વ ગતિમાં જ જાય છે. સર્વ નારદ પ્રાંતે શુદ્ધ ચારિત્ર લઈ મોક્ષે જ જાય છે. For Personal & Private Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ દરાનાચંતામણિ ભાગ પાંચમ ]. ઉપર કહેલા બીજા અર્ધચક્રીનું શરીર સેળ ધનુષ્ય પ્રમાણુ હોય છે, અને આયુષ્ય બાર હજાર વર્ષ પ્રમાણ હોય છે અને બલદેવનું આયુષ્ય પંદર હજાર વર્ષનું હોય છે. એ ચાર પુરુષે કીતિશેષ થયા પછી ચેથા તીર્થકરના જન્મથી છ લાખ વર્ષ વીતતાં રાજગૃહ નગરમાં પાંચમા તીર્થંકર થાય છે. તેઓ શ્યામ કાંતિવાળા, ત્રિીશ હજાર વર્ષના આયુષ્યવાળા અને વીશ ધનુષ્યની કાયાવાળા હોય છે. તે અવસરે વારાણસી નગરીમાં વીશ ધનુષ્યની કાયાવાળા અને ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા ચોથા ચકવતી થાય છે. પાંચમા તીર્થકર મોક્ષે ગયા પછી તેમની ઉત્પત્તિના સમયથી ચેપન લાખ વર્ષ વ્યતીત થતાં છઠ્ઠા તીર્થકર મિથિલાનગરીમાં ઉત્પન્ન થાય છે. તેમની કાયા પચવીશ ધનુષ્યની, આયુષ્ય પંચાવન હજાર વર્ષનું અને શરીરની કાંતિ મરકત મણીના જેવી હોય છે. તે પણ પ્રથમના પાંચ પ્રભુની જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કર્યા પછી કેટલાક કાળ જતાં ત્રીજા વાસુદેવાદિ ચાર પુરુષો ઉદ્ભવે છે. તેમનું સર્વ સ્વરુપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલું કે તે ત્રીજા વાસુદેવનું શરીર છવીશ ધનુષ્ય પ્રમાણને આયુષ્ય છપ્પન્ન હજાર વર્ષનું હોય છે, અને બલરામનું આયુષ્ય પાંસઠ હજાર વર્ષનું હોય છે. તે ચાર પુરુષે વ્યતીત થયા પછી કેટલાક કાળ જતાં પાંચમા ચકવતી હસ્તિનાપુરમાં ઉત્પન્ન થાય છે. તેના શરીરનું પ્રમાણ અઠ્ઠાવીશ ધનુષ્યનું અને આયુષ્ય સાઠ હજાર વર્ષનું હોય છે, તે પાંચમા ચકવતી થયા પછી કેટલોક કાળ વ્યતીત થતાં ચોથા બલદેવાદિ ચાર પુરુષો થાય છે, તેમનું સ્વરુપ પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એટલું કે ચોથા અર્ધચકીના શરીરનું પ્રમાણ ઓગણત્રીશ ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પાંસઠ હજાર વર્ષનું હોય છે. બલદેવના આયુષ્યનું માન પંચાશી હજાર વર્ષનું હોય છે. તે ચાર પુરુષ કાળ કરી ગયા પછી છઠ્ઠા તીર્થકરના જન્મથી એક હજાર કટી વર્ષ વ્યતીત થતાં દિલ્લી નગરમાં સુવર્ણવણું સાતમા તીર્થંકર ઉદભવે છે. તે અવસરે તેજ નગરમાં ચક્રવતીને પણ પ્રસવ થાય છે. તે ચક્રવત અને ભગવંતના શરીરનું પ્રમાણ ત્રીશ ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ રાશી હજાર વર્ષનું હોય છે. તે સાતમા તીર્થકર મેક્ષે ગયા પછી તેમના જન્મથી એક હજાર કોડ વર્ષે જૂન પોપમના ચોથા ભાગ જેટલો કાળ વ્યતીત થતાં આઠમા તીર્થંકર હસ્તિનાપુરને પિતાના અવતારથી પવિત્ર કરે છે. તેમના શરીરનું પ્રમાણ પાંત્રીશ ઘનુષ્યનું આયુષ્યનું પ્રમાણ પંચાણું હજાર વર્ષનું અને શરીરની કાંતિ સુવર્ણ જેવી હોય છે. તેજ અવસરે તેજ નગરમાં સાતમા ચક્રવત પણ થાય છે. તેમના શરીર તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના તીર્થકર જેટલું હોય છે. For Personal & Private Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ (શ્રી વિજયપધરિકૃત આઠમા તીર્થકર મોક્ષે ગયા પછી તેમના જન્મથી અર્ધ પલ્યોપમ સમય વ્યતીત થતાં તેજ નગરમાં નવમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે જ સમયે તેજ નગરમાં આઠમા ચક્રવર્તી પણ ઉત્પન્ન થાય છે. તે બંનેના શરીરનું પ્રમાણ ચાલીશ ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ એક લાખ વર્ષનું હોય છે. તેમના શરીરનું માન સાડી એકતાલીશ ધનુષ્યનું અને આયુષ્યનું માન ત્રણ લાખ વર્ષનું હોય છે, તે નવમા ચક્રવર્તી કથાશેષ થયા પછી કેટલોક સમય જતાં સાવથી નગરીમાં દશમા ચક્રવતી ઉત્પન્ન થાય છે. તેના શરીરનું માન સાડી બેંતાલીશ ધનુષ્યનું અને આયુષ્યનું માન પાંચ લાખ વર્ષનું હોય છે. દશમા ચક્રવર્તી થઈ ગયા પછી રત્નપુર નગરમાં સુવર્ણ કાંતિવાળા દશમા તીર્થંકર નવમા તીર્થંકરના જન્મથી પિણા પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરોપમે થાય છે, તેમના શરીરનું પ્રમાણ પિસ્તાળીસ ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ દશ લાખ વર્ષનું હોય છે તે સમયે બલદેવાદિ ચાર પ્રધાન પુરૂષ અવતરે છે, તેમનું સ્વરૂપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલું કે પાંચમા વાસુદેવના આયુષ્ય તથા શરીરનું માન તે સમયના જિનના જેટલું જાણવું; અને બલદેવના આયુષ્યનું પ્રમાણ ત્રીસ લાખ વર્ષનું જાણવું. દશમાં તીર્થકર મુક્તિ રુપ પતિવ્રતાના સ્વામી થયા પછી તેમના જન્મથી ચાર સાગરેપમ જેટલો સમય વીત્યા બાદ અધ્યા નગરીમાં અગિયારમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરની કાંતિ સુવર્ણના જેવી હોય છે, શરીરનું પ્રમાણ પચાશ ધનુષ્યનું હોય છે અને આયુષ્યનું પ્રમાણ ત્રીસ લાખ વર્ષનું હોય છે. એમના સમયમાં છઠ્ઠા બલદેવ વિગેરે ચાર પુરુષે ઉદ્દભવે છે. તેમાં અર્ધચકીના શરીર ને આયુનું પ્રમાણ તે સમયના જિનની જેટલું સમજવું; અને બલદેવનું આયુષ્ય પંચાવન લાખ વર્ષનું જાણવું. અગિયારમા તીર્થંકર પિતાના આત્મવરુપને પ્રાપ્ત થયા પછી તેમના જન્મથી નવ સાગરેપમ પ્રમાણુ કાળ વીત્યા બાદ કંપિલપુરમાં બારમા તીર્થંકર ઉદ્દભવે છે. તેમના શરીરનું પ્રમાણ સાઠ ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ સાઠ લાખ વર્ષનું હોય છે. એ સમયે સાતમા બલદેવાદિ ચાર પુરુષ ઉત્પન્ન થાય છે. તેમનું સર્વ સ્વરુપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલું કે સાતમા અર્ધચક્રીના શરીર ને આયુનું પ્રમાણ તે સમયના જિનના જેટલું અને બલદેવના આયુષ્યનું પ્રમાણ પાંસઠ લાખ વર્ષનું જાણવું. બારમા જિનેશ્વર મુક્તિ પામ્યા પછી તેમના જન્મથી ત્રીશ સાગરોપમ ગયા પછી તેરમાં તીર્થકર ચંપાનગરીમાં ઉત્પન્ન થાય છે. એમનું શરીર સિત્તેર ઘનુષ્યનું અને આયુ તેર લાખ વર્ષનું હોય છે. દેહને વર્ણ સુવર્ણ સમાન હોય છે. તેમના સમયમાં આઠમા બલદેવાદિ ચાર પુરુષે પ્રગટે છે. તેમાં વાસુદેવના આયુષ્ય તથા શરીરનું પ્રમાણ For Personal & Private Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ દેરાના ચિંતામણિ ભાગ પાંચમો ) તે કાલના જિનની જેટલું હોય છે, અને બલદેવના આયુષ્યનું પ્રમાણ પંચોતેર લાખ વર્ષનું હોય છે. તેરમાં તીર્થકર મહાનંદ પદની મહદ્ધિને પ્રાપ્ત થયા પછી તેમના જન્મથી ચેપન સાગરોપમ એટલે સમય વ્યતીત થતાં સિંહપુરમાં ચૌદમા તીર્થંકર ઉદ્ભવે છે. તેમના શરીરની શોભા સુવર્ણની પ્રભાને હસી કાઢે તેવી હોય છે. તેમના આયુષ્યનું પ્રમાણ ચોરાશી લાખ વર્ષનું હોય છે અને શરીરનું પ્રમાણ એંશી ધનુષ્યનું હોય છે. એ અવસરે નવમા બલદેવ વિગેરે ચાર શ્રેષ્ઠ ન ઉત્પન્ન થાય છે. તેમાં અર્ધચક્રીના શરીર તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના તીર્થંકરના જેટલું હોય છે, અને તેના અગ્રજ બંધુના આયુષ્યનું પ્રમાણ પંચાશી લાખ વર્ષનું હોય છે. ચૌદમા તીર્થંકરે મુક્તિ ૫ નવેઢાને આલિંગન કરવા રુપ અતિ રમણીય સુખને પ્રાપ્ત કર્યા પછી તેમના જન્મથી છાસઠ લાખ ને છવીશ હજાર વર્ષે અધિક એવા સો સાગરોપમે ન્યૂન એક કટિ સાગરોપમને કાળ વીત્યા પછી પંદરમા તીર્થંકર ભદ્દિલપુરમાં અવતરે છે. તેમના આયુષ્યનું પ્રમાણ એક લાખ પૂર્વનું, શરીરનું પ્રમાણ નેવું ધનુષ્યનું અને શરીરની કાંતિ સુવર્ણના જેવી હોય છે. છ છવ નિકાયના સ્વામી એવા તે પ્રભુ શિવપદને પામ્યા પછી નવ કેટિ સાગરેપમ કાળ વ્યતીત થતાં સેળમાં તીર્થકર કાકંદી નગરીમાં ઉત્પન્ન થાય છે. તેમના શરીરને વર્ણ ચંદ્ર જે, કાયાનું પ્રમાણ સે ધનુષ્યનું, ને આયુષ્યનું પ્રમાણુ બે લાખ વર્ષનું હોય છે. તે બોધિબીજ દાયક પ્રભુ મુક્તિ પામતાં તેમના જન્મથી નેવું કરોડ સાગરોપમ કાળ જતાં ચંદ્રપુરીમાં સત્તરમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમનું આયુષ્ય દશ લાખ પૂર્વનું, શરીર મૂર્તિમાન ચંદ્ર જેવું અને શરીરનું પ્રમાણ દઢસો ધનુષ્યનું હોય છે. તે ભગવંત તીર્થને પ્રવર્તાવી કર્મમલને દૂર કરી મહાનંદને પ્રાપ્ત થતાં તેમની ઉત્પત્તિના સમયથી નવસે કટિ સાગરેપમ પ્રમાણ કાળ જતાં વારાણસી નગરીમાં અઢારમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે સુવર્ણવર્ણ પ્રભુના આયુષ્યનું પ્રમાણ વિશ લાખ પૂર્વનું અને કાયાનું પ્રમાણ બસો ધનુષ્યનું હોય છે. તે પ્રભુ પણ સૂર્યની જેમ યથાર્થ મોક્ષમાર્ગને પ્રકાશ કરી શિવસુખને પ્રાપ્ત થતાં તેમની પછી નવ હજાર ક્રોડ સાગરોપમ વ્યતીત થતાં કૌશાંબી નગરીમાં ઓગણીશમા તીર્થકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ અઢીસો ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ ત્રીશ લાખ પૂર્વનું હોય છે. For Personal & Private Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ [ શ્રા વિજ્યપધસરિકૃત સર્વ પૃથ્વીમંડલને પ્રબંધ આપીને તે પ્રભુ સિદ્ધિ ૨૫ મહેલનું સુખ સંપાદન કરતાં તેમની પછી નેવું હજાર ક્રોડ સાગરોપમ કાળ વ્યતીત થતાં વીસમા તીર્થંકર અવતરી કેશલા નગરીને પવિત્ર કરે છે. તે જગતવત્સલ અને સુવર્ણવણું પ્રભુના શરીરનું માન ત્રણસે ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ ચાલીશ લાખ પૂર્વનું હોય છે. - તે ત્રિકાલવેત્તા અને કેવલ જ્ઞાન વડે સર્વ મૂર્ત અમૂર્ત પદાર્થને પ્રકાશિત કરનારા પ્રભુ મુક્તિપુરીના પતિ થતાં તે પછી નવ લાખ કોટિ સાગરોપમને કાળ જતાં વિનીતા નગરીમાં મોટા રાજાના કુળમાં એકવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. અજ્ઞાન રૂ૫ અંધકારને નાશ કરવામાં સૂર્ય રુપ એવા તે પ્રભુના શરીરનું પ્રમાણ સાડાત્રણસે ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પચાસ લાખ પૂર્વનું હોય છે. દેહ સુવર્ણવણ હોય છે. એ પ્રભુ પણ જ્ઞાનાદિ ત્રણ રત્નના દાનથી અનેક ભવ્ય જનને ઉપકાર કરી સિદ્ધિપદને પામ્યા પછી દશ લાખ મેટિ સાગરેપમ કાળ જતાં શ્રાવસ્તી નગરીમાં સુવર્ણ સમાન કાંતિવાળા બાવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ ચારશો ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ સાઠ લાખ પૂર્વનું હોય છે. તે પ્રભુ પણ જન્મ મૃત્યુને ઉછેદ કરી મુક્તિને પ્રાપ્ત થતાં તેમના જન્મથી ત્રીશ લાખ કોટિ સાગરોપમને સમય વીત્યા પછી અયોધ્યા નગરીમાં સુવર્ણ સમાન કાંતિવાળા તેવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ સાડા ચાર ધનુષ્યનું ને આયુષ્યનું પ્રમાણુ બોંતેર લાખ પૂર્વનું હોય છે. તે સમયમાં અગિયારમા ચકવતી તેજ નગરીમાં અવતરે છે. તેમના દેહ તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના જિનના જેટલું હોય છે. અજીતનાથ સમાન એ પ્રભુ સર્વ ભવ પ્રપંચને દૂર કરી મોક્ષે જતાં તેમની ઉત્પત્તિના સમયથી પચાશ લાખ મેટિ સાગરેપમનો સમય વીત્યા પછી દુષમ સુષમા નામે ત્રીજો આરે સમાપ્ત થાય છે. એ આરામાં વીશ તીર્થકરે, અગિયાર ચક્રવતીઓ અને છત્રીશ પ્રતિવાસુદેવ વગેરે કુલ સિત્તર ઉત્તમ પુરુષે ઉત્સર્પિણી નામના કાલચક્રના દળમાં ઉત્પન્ન થાય છે. આ ત્રીજા આરાના પ્રારંભ સમયે મનુષ્યનું આયુષ્ય એક વિશ વર્ષનું હોય છે, તે ત્યાં સુધી વધે છે કે આ આરાને પ્રાંતે કોડ પૂર્વનું આયુષ્ય થાય છે. આ ત્રીજા આરાનું પ્રમાણ બેંતાળીશ હજાર વર્ષે ઉણ એક કટાકટિ સાગરોપમનું પૂજ્ય પુરુષએ કહેલું છે. દુષમ સુષમા નામે ત્રીજા આરામાં ઉત્સર્પિણીને વિષે ત્રેવીસ તીર્થંકર થશે, તેઓ સદા સંઘને ઉત્તમ લક્ષમીના આપનારા થાઓ.” ભાવી ચોથા આરાની બીના ટૂંકામાં આ રીતે જાણવી–– સુષમ દુષમા સંશ, તુર્ધારકો વિગતે નાભેયસંનિભે ભાવી, ચતુર્વિશતિમ જિન છે For Personal & Private Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ભાગ પાંચમ ]. ૧૧૩ અર્થ– “ઉત્સર્પિણીમાં સુષમદુષમા નામે ચોથે આરે કહેવાય છે. તેમાં શ્રી ઋષભદેવ ચેવશમાં તીર્થકર થશે.” ઉત્સર્પિણીના ચોથા આરાના સાડા આઠ માસે અધિક ત્રણ વર્ષ વીત્યા પછી સુવર્ણવણી ચોવીસમા તીર્થંકર વિનીતા નગરીને અલંકૃત કરશે. તેમના શરીરનું માન પાંચસો ધનુષ્યનું અને આયુષ્યનું માન ચોરાશી લાખ પૂર્વનું હોય છે. ત્રણ જગતના લોકને પૂજવા ગ્ય એવા એ પ્રભુના વારમાં બારામાં ચક્રવતી થાય છે, તેમના શરીર તથા આયુષ્યનું પ્રમાણ જિનેશ્વર ભગવંતના જેટલું જ હોય છે. એ પ્રભુ મુક્તિ રુપી સ્ત્રીના ભર્તા થયા પછી તેમની પટ્ટ પરંપરાએ શ્રીજિનપ્રવચનના તત્ત્વ વિચારને કરનારા શ્રીયુગ પ્રધાન મુનિ પતિ ઘણા સમય સુધી આ ભરતખંડના ભૂમંડળને પવિત્ર કરશે. પછી હળવે હળવે સુખી સમય વૃદ્ધિ પામતાં યુગલીયા મનુષ્ય ઉત્પન્ન થવાને સમય નજીક આવવાને લીધે સુખના પ્રચુરપણથી પ્રથમ સાધુ સંતતિને ઉચ્છેદ થઈ છેવટે તીર્થને પણ ઉછેદ થશે યુગલીયા મનુષ્યના સમયમાં અગ્નિને પણ અભાવ થાય છે. તે સાથે સ્વામી સેવક, વર્ણ વ્યાપાર અને નગરાદિકની વ્યવસ્થા પણ ઉચ્છેદ પામે છે. યુગલીયાનું સ્વરુપ શ્રીપ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ચેથા આશ્રવ દ્વારને વિષે વર્ણવેલું છે. ત્યાં લખે છે કે “તે કાળમાં ભેગસુખ ઘણું હોવા છતાં અને તેને ભેગવિષય કર્યા છતાં પણ યુગલીયા જી તૃપ્તિ પામ્યા વગરજ કાળધર્મના ગ્રાસ થઈ પડે છે.” દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલીયા સંબંધી વર્ણન કરતાં લખે છે કે “દેવકુરુ તથા ઉત્તરકુરૂ ક્ષેત્રમાં યુગલીયાએ વનમાં વિચરે છે, પગે ચાલે છે, તેઓ ભેગીમાં શ્રેષ્ઠ હોય છે, ભેગનાં લક્ષણને ધરનારા હોય છે. તેમનાં ૫ વર્ણન કરવા ગ્ય અને ચંદ્રની જેમ નિરખવા યોગ્ય હોય છે, અને તેઓ સર્વ અંગમાં સુંદર હોય છે” ઈત્યાદિ પાઠ ત્યાંથી જેઈલે. વળી તે યુગલીયા [ સ્ત્રીઓ અને પુરુષો] આદ્ય સંહનન તથા આદ્ય સંસ્થાનવાળા હોય છે. તેમના અંગ ઉપાંગના ભાગ કાંતિવડે પ્રકાશિત હોય છે. તેમના શ્વાસમાં કમળ જેવી સુગંધ હોય છે. તેમના ગુહા ભાગ ઉત્તમ અશ્વની પેઠે ગુપ્ત હોય છે. તેઓને ક્રોધ લેભાદિ કષાય અત્યંત પાતળા હોય છે. મણિ મૌક્તિકાદિક પદાર્થો તથા હાથી ઘોડા વિગેરે છતાં તેના ઉપભેગથી પરાક્ષુખ હોય છે. વળી જવર વિગેરે રેગ, ગ્રહ, ભૂત, મારી અને વ્યસનથી વર્જિત હોય છે. તેમનામાં સ્વામી સેવક ભાવ ન હોવાથી તેઓ બધા અહમિંદ્ર હોય છે. તે ક્ષેત્રમાં વાવ્યા કર્યા સિવાય સ્વભાવેજ જાતિવંત શાલિ વિગેરે ધાન્ય પુષ્કળ થાય છે, પણ તે તેમના ભાગમાં આવતા નથી. તે ક્ષેત્રમાં પૃથ્વી સાગરથી પણ અનંતગણા માધુર્યવાળી હોય છે. તેઓ કલ્પવૃક્ષના પુષ્પ ફળનું આસ્વાદન કરે છે. તે ચકવતના ભેજનથી પણ અત્યંત અધિક માધુર્યવાળું હોય છે. તેઓ પૃથ્વીને તેમજ કલ્પવૃક્ષનાં ફળાદિકને તથા પ્રકારને આહાર ગ્રહણ કરીને પ્રાસાદિના આકારવાળા જે ગૃહાકાર *૧૫ For Personal & Private Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ [ શ્રી વિજ્યપધસૂરિકૃતકલ્પવૃક્ષ હોય છે તેને વિષે સુખે કરીને રહે છે. તેમને ખાન, પાન, પ્રેક્ષણ વિગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષેથી પ્રાપ્ત થયા કરે છે. ત્યાં ડાંસ, જૂ, માંકડ અને મક્ષિકા વિગેરે દેહને ઉપદ્રવ કરનાર જંતુઓ ઉત્પન્નજ થતાં નથી. વાઘ સિંહાદિ હિંસક પશુઓ ત્યાં હિસ્ય હિંસક ભાવે વર્તતા નથી. તે ક્ષેત્રમાં ઘડા હાથી વિગેરે ચોપગાં પ્રાણી, શે વિગેરે ભુજ પરિસર્ષ, સર્ષ વિગેરે ઉરપરિસર્ષ તથા ચકર વિગેરે પક્ષીઓ સર્વે યુગલીયા પેજ થાય છે. આ બધા જુગલીયાએ મરણ પામીને પિતાના આયુષ્ય જેટલા આયુષ્યવાળા અથવા તેથી એાછા આયુષ્યવાળા દેવતા થાય છે, પરંતુ અધિક આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થતા નથી. ઉત્સર્પિણીને ચોથા આરામાં થયેલા યુગલીયાના દેહની ઊંચાઈ તે આરાને પ્રાંતે એક ગાઉની હોય છે, અને આયુષ્યનું પ્રમાણુ એક પોપમનું હેય છે. તેઓ એકાંતરે આમળાના ફલ જેટલો આહાર કરે છે. તેમને ચેસઠ પાંસળીઓ હોય છે. એ આરામાં યુગલીયા એકાશી દિવસ સંતતિનું પાલન કરે છે, પછી શ્વાસોશ્વાસ, બગાસું, ખાંસી કે છીંક વિગેરેથી પ્રાણ છોડી દે છે અને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. આવી રીતે બે કટાકેટિ સાગરોપમને સુષમ દુષમા નામે ચેાથે આરે વ્યતીત થયા પછી સુષમા નામે પાંચમે આરે ઉદ્દભવે છે. તે આરાની આદિમાં જુગલીયાએ ચોથા આરાના પ્રાંત સમયે ઉત્પન્ન થયેલા જુગલીયા જેવા હોય છે. પરંતુ હળવે હળવે તેમનાં શરીર તથા આયુષ્ય ત્યાં સુધી વધે છે કે યાવત શરીરનું પ્રમાણુ બે ગાઉનું અને આયુષ્યનું પ્રમાણુ બે સાગરોપમનું થાય છે. તેમની પૃષ્ઠ ભાગની પાંસળીઓ પણ ત્યાં સુધી વધે છે કે તેની સંખ્યા એકસે ને અઠ્ઠાવીસની થાય છે. તેમને આહાર ઘટત ઘટતો ત્યાં સુધી ઘટે છે કે બે દિવસને આંતરે બદરી ફળ (બાર) જેટલે આહાર કરે છે, અને સંતતિને તેઓ ચોસઠ દિવસ સુધી પાળે છે. આ પ્રમાણે ત્રણ કેટકેટિ સાગરોપમ પ્રમાણવાળો પાંચમો આરો વ્યતીત થયા પછી છઠ્ઠો આરે આવે છે. આ છઠ્ઠા આરાના પ્રારંભમાં જુગલીયાઓના શરીર વિગેરેનું પ્રમાણ પાંચમા આરાના અંતે જન્મેલા જુગલીયાના જેટલું હોય છે. પરંતુ તેમના શરીર તથા આયુષ્યનું પ્રમાણ ત્યાં સુધી વૃદ્ધિ પામે છે કે યાવત તે આરાને અંતે શરીરનું પ્રમાણ ત્રણ ગાઉનું અને આયુષ્યનું પ્રમાણ ત્રણ પાપમનું થાય છે. તેમના પૃષ્ઠની પાંસળીની સંખ્યા બસે ને છપ્પનની થાય છે. તેમના આહારની હાનિ તેટલે સુધી થાય કે ત્રણ દિવસને આંતરે તુવરના ફળ (દાણા) જેટલો આહાર કરે છે. તેઓ સંતતિનું પાલન ઓગણપચાસ દિવસ સુધી કરે છે. આ આરામાં હાથીનું આયુષ્ય મનુષ્ય જેટલું, અશ્વાદિકનું આયુષ્ય મનુષ્યના ચેથે ભાગે, મેંઢા વિગેરેનું આઠમે અંશે; ગાય, ભેંસ, ખર, ઉંટ વિગેરેનું પાંચમે અંશે, શ્વાન વિગેરેનું દશમે અશે, ભુજ પરિસર્પ તથા ઉરપરિસર્પનું એક ક્રોડ પૂર્વનું, પક્ષીઓનું For Personal & Private Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ નાચતામણિ ભાગ પાંચમ ] ૧૧૫ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું અને જલચરેનું એક પૂર્વ કેટિનું હોય છે. તિર્યંચ પંચદ્રીયનું ઉત્કૃષ્ટ આયુષ્ય આજ આરામાં હોય છે. ભુજપરિસર્પના શરીરનું માન ગાઉ પૃથકત્ત્વ, ઉરપરિસર્પના શરીરનું પ્રમાણ એક હજાર જનનું, બેચરોનું ધનુષ્ય પૃથકત્વ અને હાથી વિગેરેના શરીરનું પ્રમાણ છ ગાઉનું હોય છે. આહારનું ગ્રહણ બે દિવસને આંતરે હોય છે. તિર્યંચ પંચેદ્રીયના શરીરનું ઉત્કૃષ્ટ માન આજ આરામાં જાણવું. બાકી રહેલનાં શરીર તથા આયુષ્યાદિનું પ્રમાણ સૂત્રથી જાણું લેવું. આ પ્રમાણેને છઠ્ઠો સુષમસુષમા નામને આરે ચાર કટાકેટિ સાગરોપમ વડે સમાપ્ત થાય છે. એવી રીતે ઉત્સર્પિણી કાળ સંબંધી છ આરા જાણવા. અવસર્પિણી કાળના પણ છ આરા હોય છે. તેમાં એટલું વિશેષ કે તે આરા પ્રથમના આરાથી વિપરીત હોય છે. તે આ પ્રમાણે–જે ઉત્સર્પિણીને છટ્ટે આરે કહેલું છે તે અવસર્પિણીના પહેલે આરે, જે પાંચમે આરે કહેલ છે તે બીજે આરે, જે ચેાથે આરે કહેલ છે તે ત્રીજે આરે, જે ત્રીજે આરે કહેલ છે તે એથે આરે, જે બીજે આરે કહેલ છે તે પાંચમે આરે અને જે પહેલે આરે કહેલ છે તે છટ્ટે આરે એમ જાણી લેવું. વળી તીર્થકર વિગેરેનું દેહ તથા આયુનું પ્રમાણ વિગેરે કહેલું છે તે પણ વિપરીત રીતે જાણવું. તે આ પ્રમાણેઉત્સર્પિણીમાં જે ચોવીશમાં તીર્થકરનું સ્વરૂપ તે અવસર્પિણમાં પહેલા તીર્થકરનું જાણવું. એવી રીતે બીજામાં પણ વિપરીત પણે સમજવું. ચકવતી વિગેરેમાં પણ એમજ સમજવું. એવી રીતે બાર આરા મળીને એક કાળચક થાય છે. આ કાળની વ્યવસ્થા પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ અિરવત ક્ષેત્રમાં સરખી જ જાણવી, વિદેહ ક્ષેત્રમાં એ પ્રમાણે સમજવી નહિ. ત્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણે કાળની વર્તાના નથી. ત્યાં તો સર્વદા મનુષ્યનાં શરીરનું પ્રમાણ ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પૂર્વ કેટિનું હોય છે. ત્રીશ અકર્મ ભૂમિમાં પણ સનાતન એક સરખો સમય વર્તે છે. તેનું વર્ણન અન્ય સ્થાનકથી જાણી લેવું. ચાલુ કાલ સ્વરૂપના અધિકારે હાલમાં વર્તતા પાંચમા દુષમા નામના આરાની બીના ખાસ જાણવા જેવી હેવાથી હું ટૂંકામાં જણાવું છું— વર્તમાનારકે ભાવિ-સ્વયં જ્ઞાનિનેદિતમા સ્વનાદિભિઃ પ્રબધેશ્વ, વિશેયં શ્રુતચક્ષુષા અર્થ–“વર્તમાન આરાનું જે ભાવિસ્વરુપ જ્ઞાની મહારાજે કહેલું તે સવપ્નાદિક પ્રબંધવડે આગમદષ્ટિથી જાણવું.” સોળ સ્વપ્નને પ્રબંધ વ્યવહાર શુલિકામાં કહેલે છે તે આ પ્રમાણે, તે કાળ તે For Personal & Private Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ | શ્રી વિજ્યપરિકૃત સમયને વિષે પાટલીપુર નગરમાં શ્રાવક ધર્મમાં તત્પર ચંદ્રગુપ્ત નામે રાજા હતા. એક વખતે તે રાજા પાખીને પિસહ અહોરાત્રને લઈ રાત્રિએ ધર્મજાગરણએ જાગતો હતું, તેવામાં મધ્ય રાત્રે અલ્પ નિદ્રા આવતાં સુખે સુતેલા એવા તે રાજાને સોળ સ્વપ્ન જોવામાં આવ્યાં, એટલે તે તત્કાળ જાગી ઉઠયો. તેને ચિંતા થઈ કે આ શું? પછી અનુકમે સૂર્યોદય થતાં તેણે પિસહ પાર્યો. હવે તે સમયને વિષે સંભૂતિવિજયના શિષ્ય યુગપ્રધાન ભદ્રબાહ સ્વામી પાંચસો સાધુ સાથે વિચરતા પાટલીપુરના ઉદ્યાનમાં સમવસર્યા. રાજા તેમને વાંદવા નીકળ્યો. તેણે કેણિક રાજાની જેમ છત્ર ચામરાદિ દૂર કરી પાંચ અભિગમ સાચવી ગુરૂ મહારાજને વાંદીને ધર્મ સાંભળ્યો. પછી તેણે સ્વપ્નમાં કલ્પવૃક્ષની શાખા ભાંગી વિગેરે સોળ સ્વપ્ન દીઠાં હતાં તેને અર્થ સ્વામીને પૂછયે હતું કે હે ભગવંત! મેં આ સ્વપ્ન જોયાં છે, તેને અનુસારે શાસનમાં શું શું થશે? તે કહો. શ્રત કેવળી ભદ્રબાહુસ્વામી સર્વ સંઘની સમક્ષ બેલ્યા “હે ચંદ્રગુપ્ત રાજા! તેને અર્થ સાંભળ– પ્રથમ સ્વપ્ન તે કલ્પવૃક્ષની શાખ ભાંગેલી , તેનું ફળ એવું છે કે આજ પછી કઈ રાજા ચારિત્ર લેશે નહિ. બીજે સ્વપને સૂર્યને અસ્ત થતો જોયે, તેનું ફળ * એવું છે કે હવે કેવળજ્ઞાન ઉચછેદ પામશે, ત્રીજે સ્વપ્ન તે ચંદ્રમાં છિદ્ર થયેલાં જોયાં, તેનું ફળ એવું છે કે એક ધર્મમાં અનેક માર્ગે ચાલશે. એથે સ્વપ્ન તેં ભૂતને નાચતાં જોયાં, તેનું ફળ એ છે કે કુમતિ લોકે ભૂતની જેમ નાચશે. પાંચમે સ્વને તેં બારફણાવાળ કાળે સર્ષ જે, તેનું ફળ એ છે કે બારવણી દુકાળ પડશે, કાલિકસૂત્ર પ્રમુખને વિચ્છેદ થશે, “દેવદ્રવ્ય ભક્ષી” સાધુઓ થશે, લેભથી માલાનું આપણુ, ઉપધાન, ઉજમણાં પ્રમુખ ઘણુ તપના ભાવ પ્રકાશશે, અને જે ખરા ધર્મના અથી સાધુ હશે તે વિધિ માગને પ્રપશે. છઠું સ્વપ્ન તે આવતું વિમાન ચલિત થતું જોયું તેનું ફળ એ કે ચારણ લબ્ધિવંત સાધુ ભરત અરવત ક્ષેત્રમાં આવશે નહિ. સાતમે સ્વને કમળને ઉકરડા ઉપર ઉગેલું જોયું, તેનું ફળ એ છે કે ચાર વર્ષમાં વૈશ્યને હાથે ધર્મ રહેશે, તે વણિકજને અનેક માર્ગે ચાલશે, સિદ્ધાંત ઉપર રુચિવાળા અલ્પ જ થશે. આઠમે સ્વપ્ન આગીયાને ઉદ્યો કરતો જે, તેનું ફળ એ છે કે રાજમાર્ગ (જૈન માગ) મૂકી બીજા માર્ગ ખજુવાની જેમ પ્રકાશ કરશે, અને શ્રમણ-નિગ્રંથને પૂજાસત્કાર થશે. નવમે સ્વને મોટું સરોવર સુકું જોયું અને તેમાં દક્ષિણ દિશાએ થોડું જળ જોયું, તેનું ફળ એ છે કે જ્યાં જ્યાં કલ્યાણક થયા છે તે તે દેશમાં પ્રાયે ધર્મની હાનિ થશે, અને દક્ષિણ દિશાએ જિનમાની પ્રવૃત્તિ રહેશે. દશમે સ્વપ્ન સુવર્ણના થાળમાં શ્વાનને દૂધ પીવે છે, તેનું ફળ એ છે કે ઉત્તમ કુળની સંપત્તિ મધ્યમને ઘેર જશે અને કુળાચાર કર્મને તજી દઈને ઉત્તમ લોકે નીચ માગે પ્રવર્તશે (હિંસામાં ધર્મ માનશે), અગિયારમે સ્વપ્ન હાથી ઉપર બેઠેલો વાનર જોયો, તેનું ફળ એ છે કે પારધી વિગેરે અધમ લોક સુખી થશે અને સુજન દુઃખી થશે, વળી ઉત્તમ એવા ઈક્ષવાકુ તથા હરિવંશ કુળમાં રાજ્ય રહેશે નહિ. બારમે સ્વપ્ન સમુદ્ર મર્યાદા મૂકી એમ જોયું, તેનું ફળ એ છે કે રાજા ઉન્માર્ગચારી થશે અને ક્ષત્રિય For Personal & Private Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] ૧૬૭ વિશ્વાસઘાત કરશે. તેરમે સ્વપ્ન મોટે રથે નાનાં વાછરડાં ડેલાં જોયાં, તેનું ફળ એ છે કે પ્રાયે વૈરાગ્ય ભાવે કઈ સંયમ લેશે નહિ, જે વૃદ્ધ થઈને લેશે તે મહાપ્રસાદી થશે અને ગુરુકુળવાસને તજી દેશે, અને જે બાળભાવે સંયમ લેશે તે લજ જાથી ગુરુકુળવાસને છોડશે નહિ. ચૌદમે સ્વને મેટા મૂલ્યવાળું રત્ન તેજ રહિત જોયું, તેનું ફળ એ છે કે ભરત તથા અિરવત ક્ષેત્રમાં સાધુઓ કલેશ કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિ ઉપજાવનારા, અવિનયી અને ધર્મ ઉપર અ૯પ નેહવાળા થશે. પંદરમે સ્વપ્ન રાજકુમારને પિઠીયા ઉપર બેઠેલા જોયે, તેનું ફળ એ છે કે રાજકુમાર રાયબ્રણ થશે અને હલકાં કાર્ય કરશે. સેળભે સ્વને બે કાળા હાથીને ઝુઝતાં દીઠા, તેનું ફળ એ છે કે આગામી કાળમાં પુત્રો તથા શિષ્ય અલ્પ બુદ્ધિવાળા અને અવિનયી થશે, દેવ ગુરૂ અને માતા પિતાની સેવા કરનારા થશે નહિ, અને ભાઈઓ માંહોમાંહે ઈર્ષ્યા કલહ કરશે. હે રાજા! એ પ્રમાણે સોળ સ્વપ્નનું ફળ છે. શ્રીજિનેશ્વર ભગવંતનાં કહેલાં વચન અન્યથા થતાં નથી, તેમણે કહ્યું છે કે આ દુષમ આરો લોકોને મહા દુઃખદાયક થશે.” આ પ્રમાણે સાંભળી ચંદ્રગુપ્ત રાજા વૈરાગ્યથી સંયમ લઈ દેવકને પ્રાપ્ત થયો, એ સ્વપ્ન પ્રબંધ જાણ; આદિ શબ્દથી બીજું ભાવિસ્વરૂપ કલ્કીના સંબંધથી જાણવું તે નીચે પ્રમાણે છે– શ્રીવીર પ્રભુના નિર્વાણ પછી ચારસે ને સિત્તર વર્ષ ગયા બાદ વિક્રમ રાજાને સંવત્સર થયા. તે પછી ઓગણી શસેં ને ચૌદ વર્ષ જતાં પાટલીપુર નગરમાં મ્લેચ્છ કુળને વિષે યશા નામની ચાંડાલિનીની કુક્ષિમાં તેર માસ રહીને ચિત્ર શુદી આઠમને દિવસે કલ્કીને જન્મ થશે. તે કલકી રુદ્ર અને ચતુર્મુખ એવાં ત્રણ નામને ધારણ કરશે. તેનું શરીર ત્રણ હાથ ઉંચું થશે. તેના મસ્તક પરના કેશ કપિલવણું [ કાબરા ] અને નેત્ર પીળાં થશે. જન્મથી પાંચમે વર્ષે તેના ઉદરમાં રોગ ઉત્પન્ન થશે. અઢારમે વર્ષે કાર્તિક માસના શુકલ પડવાને દિવસે તેને રાજ્યાભિષેક થશે. તે મૃગાંક નામે મુગટ, અદંત નામે અશ્વ, દુર્વાસ નામે ભાલો અને દૈત્યસૂદન નામે ખડગ ધારણ કરશે. તેને સૂર્ય, ચંદ્ર નામે બે પગનાં કડાં અને લોકયસુંદરી નામે સુંદર વાસગૃહ થશે. તે સુવર્ણનું પુષ્કળ દાન આપી વિક્રમના સંવત્સરને ઉથાપી પિતાને સંવત્સર ચલાવશે. તેને ચાર પુત્ર થશે. તેમાં દત્ત નામને પુત્ર રાજગૃહ નગરીમાં, વિજય નામને પુત્ર અણહિલપુર પાટણમાં, મુંજ નામનો પુત્ર અવંતી દેશમાં અને અ રાજીત નામનો પુત્ર બીજા દેશમાં પોતપોતાની રાજધાની સ્થાપિત કરશે. તે કલકીના રાજ્ય સમયમાં આ પૃથ્વી સ્કેચના અને ક્ષત્રિય રાજાઓના રુધિર પ્રવાહથી સ્નાન કરશે. તેને દ્રવ્ય ભંડારમાં નવાણું કટિ સેનૈયા એકઠા થશે. તેની સેનામાં ચૌદ હજાર હાથી, ચાર પચાશ હાથણી, સત્યાશી લાખ ઘોડા અને પાંચ કોટિ પેદળ થશે. આકાશમાં ખેલે તેવા ત્રિશૂલને ધારણ કરનાર, પાષાણના અશ્વનું વાહન કરનાર અને અતિ નિર્દય એ એ કલ્કી છત્રીશ વર્ષની વયે ત્રિખંડ ભારતને For Personal & Private Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ | શ્રી વિજ્યપઘસરિકૃતસ્વામી થશે. તેના રાજ્યના સમયમાં મથુરા નગરીમાં વાસુદેવ તથા બલદેવના પ્રાસાદ અકસ્માત પડી જશે. અનુક્રમે તે કલકી અતિલોભથી પિતાના નગરને ખેદાવી સર્વ તરફથી દ્રવ્ય કઢાવીને ગ્રહણ કરશે. એ પ્રમાણે ખોદતાં લોકોની ભૂમિમાંથી પાષાણમય લવણદેવી નામે પ્રભાદિક ગાય નીકળશે. તેને ચૌટામાં સ્થાપન કરશે. ત્યાં ઉભી રહી સતી તે ભિક્ષા માટે ફરતા સાધુઓને દિવ્ય શક્તિ વડે પિતાનાં શીંગડાં વડે મારવા ધસશે. તે જોઈ સાધુઓ તે નગરમાં જળને ભાવી ઉપસર્ગ જાણી વિહાર કરી જશે. ત્યારપછી સત્તર અહોરાત્ર સુધી અખંડ મેઘવૃષ્ટિ થશે. તેથી કલ્કીનું નગર ડુબી જશે. કલ્કી નાશીને કેઈ ઉંચે સ્થળે જતો રહેશે. પછી જળના પૂરથી ઉપરની માટી દેવાઈ જવાથી નંદરાજાએ કરાવેલા સુવર્ણના ગિરિ ઉઘાડા થયેલા જોઈ તે અર્થનો અત્યંત લુપી થશે. તેથી પુનઃ ત્યાં નવું નગર વસાવી બ્રાહ્મણ વિગેરે સર્વના કર લેશે. તે સમયે પૃથ્વી પરથી સુવર્ણ નાણું નાશ પામશે અને ચામડાના નાણાથી તે વ્યવહાર ચલાવશે. લોકો કંબલ તથા ઘાસનાં વસ્ત્ર પહેરશે. કલ્કીના સંબ્રાંત થયેલા લોકો પત્રાવલી વિગેરેમાં ભજન કરશે. એક વખતે કલ્કી રાજમાર્ગમાં ફરતા સાધુઓને જોઈ તેમની ભિક્ષામાંથી છો ભાગ માગશે, એટલે સાધુએ કાર્યોત્સર્ગ કરીને બોલાવેલી શાસનદેવી તેને તેમ કરતાં નિવારશે. પછી પચાસમે વર્ષે તેને ડાબી જાંઘમાં અને જમણી કુક્ષીમાં પ્રહાર થશે. તથાપિ પાછો કલ્કી સાધુઓની ભિક્ષાનો છઠ્ઠો ભાગ લેવા માટે તેમને ગાયના વાડામાં પૂરશે. તેમાં પ્રાતિપદ નામના આચાર્ય પણ આવી જશે. પછી સર્વ સંઘના સ્મરણથી શાસન દેવી આવી તેને સમજાવશે. તથાપિ તે સમજશે નહિ, એટલે આસન કંપથી તે હકીક્ત જાણી ઇંદ્ર વૃદ્ધ બ્રાહ્મણને રુપે ત્યાં આવી તેને આ પ્રમાણે કહેશે–“હે રાજા! આવા નિગ્રંથને પીડવા તે તને યોગ્ય નથી.” ત્યારે કલ્કી કહેશે કે “મારા રાજ્યમાં બીજા સર્વ ભિક્ષુકે કર આપે છે અને સાધુઓ કાંઈ પણ કર આપતા નથી, મેં તેમને વાડામાં ક્યા છે. પછી ઇંદ્ર તેને બે ત્રણ વાર સમજાવશે; તે છતાં જ્યારે તે નહિ સમજે ત્યારે ઇંદ્ર ક્રોધથી લપડાક મારી તેને હણી નાખશે. કલ્કી છાશી વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામીને નરકે જશે. પછી ઇદ્ર તેના પુત્ર દત્તને કેટલીક શિખામણ દઈ રાયે બેસારી ગુરુને નમીને સ્વર્ગે જશે. દત્ત પિતાને મળેલા તેના પાપના ફળને જાણીને બધી પૃથ્વીને જિનચૈત્યથી મંડિત કરશે તથા શત્રુંજયને ઉદ્ધાર કરશે. ત્યાર પછી જિનધર્મને મહિમા ઘણે વૃદ્ધિ પામશે. આવા સમયમાં પણ કેટલાએક ધર્મના રાગી થશે. કહ્યું છે કે “જેમ શૃંગી મત્સ્ય ખારા સમુદ્રમાં રહ્યા સતા પણ મિષ્ટ જળ પીવે છે તેમ આવા કાળમાં પણ પ્રાજ્ઞ પુરુષે ધર્મતત્વમાં તત્પર હોય છે.” એ દુષમા આરામાં યુગપ્રધાન સૂરિવરે થશે, ચતુર્વિધ સંઘ ધર્મમાં વર્તશે, અને For Personal & Private Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] રાજાએ ધર્મકર્મમાં તત્પર થશે. યુગપ્રધાન વિગેરેની સંખ્યા દેવેંદ્રસૂરિકૃત કાલસિત્તરી પ્રકરણમાં આ પ્રમાણે કહેલી છે– દુષમા કાળમાં અગિયાર લાખ અને સોળ હજાર રાજાઓ જિનેશ્વરના ભક્ત થશે અને અગિયાર કોડ જનશાસનના પ્રભાવક થશે. તથા સુધર્માસ્વામીથી છેલ્લા દુપસહ સૂરિ પર્યત ત્રેવીશ ઉદયમાં બે હજાર ને ચાર યુગપ્રધાન થશે અને અગિયાર લાખ ને સોળ હજાર આચાર્ય થશે.” બે હજાર ને ચાર યુગપ્રધાનમાં સુધર્મા સ્વામી અને જંબૂ સ્વામી તે ભવે સિદ્ધિ પદને પામશે અને બાકીના સર્વ એકાવતારી થશે. તે પ્રભાવકના આઠ ગુણને ધારણ કરનાર મુનિ મહારાજે જ્યાં વિહાર કરશે ત્યાં ચારે દિશામાં અઢી અઢી યોજન પર્યત દુષ્કાલ, મરકી પ્રમુખ ઉપદ્રવ નાશ પામશે. તથા અગિયાર લાખ ને સોળ હજાર આચાર્યો પ્રાવની ધર્મકથી ઈત્યાદિ જ્ઞાન ક્રિયા ગુણવાળા અને યુગપ્રધાન જેવા થશે. દીવાલી ક૯૫માં ત્રણ પ્રકારના સૂરિ થશે એમ કહેલું છે. તેમાં પંચાવન કેટિ, પંચાવન લાખ, પંચાવન હજાર અને પાંચસો સૂરિ ઉત્કૃષ્ટ ક્રિયાવાલા ઉત્તમ સમજવા. તેત્રીશ લાખ, ચાર હજાર, ચારસો ને એકાણું સૂરિ મધ્યમ કિયાવાળા હેવાથી મધ્યમ સમજવા અને પંચાવન કેટિ, પંચાવન હજાર, પાંચસો ને પંચાવન સૂરિ પ્રમાદી અને અનાચારી હોવાથી જઘન્ય સમજવા. હવે ઉપાધ્યાયની સંખ્યા કહે છે–પંચાવન ક્રોડ, પંચાવન લાખ ને પંચાવન હજાર ઉત્તમ, ચેપન કોડ મધ્યમ અને ચુંમાલીશ કોડ, ચુંમાલીશ લાખ ને ચુંમાળીશ હજાર જઘન્ય–એટલા ઉપાધ્યાય પાંચમા આરામાં થશે એમ સમજવું. હવે સાધુઓની સંખ્યા કહે છે–સીતેર લાખ કોડ અને નવ હજાર કોડ ઉત્તમ, સે ક્રોડ મધ્યમ અને એકત્રીશ કટિ, એકવીશ લાખ ને સાઠ હજાર જઘન્ય એટલા સાધુઓ થશે. હવે સાવીની સંખ્યા કહે છે–દશ હજાર નવશે ને બાર કોડ, છપ્પન લાખ, છત્રીસ હજાર, એકસો ને નવાણું એટલી ઉત્તમ સાધ્વીઓ થશે. હવે શ્રાવકની સંખ્યા કહે છે- સોળ લાખ ત્રણ હજાર ત્રણસેં ને સત્તર કોડ અને રાશી લાખ એટલા શ્રાવકે થશે. હવે શ્રાવિકાની સંખ્યા કહે છે–પચવીશ લાખ બાણું હજાર પાંચ ને બત્રીશ ક્રોડ ઉપર બાર એટલી શ્રાવિકા થશે. આ પ્રમાણે દુષમા આરામાં ચતુર્વિધ સંઘનું પ્રમાણ કહેલું છે. અહીં કેટલાએક કહે છે કે આ પ્રમાણે જંબુદ્વીપના ભરતક્ષેત્ર સંબંધી જાણવું. કેટલાએક કહે છે કે આ પ્રમાણુ શ્રીવીર પ્રભુએ પ્રતિબંધ પમાડેલા ચતુર્વિધ સંઘ સહિત જાણવું. તેને ખુલાસો દુષમ આરાના યંત્રપટથી તથા બહુશ્રુતના મુખથી જાણી લેવો. ૧ તે સમયમાં વર્તતા સર્વ સૂત્રના પારગામી તે યુગપ્રધાન જાણવા. ૨ આમાં જણાવેલી સંખ્યા દીવાલીકલ્પ સાથે બરાબર મળતી નથી, વળી આ ભાષાંતર જેના ઉપરથી થાય છે તે પ્રત પણ અશુદ્ધ ને સંખ્યા અસ્તવ્યસ્ત હોવાથી આ સંખ્યા ઉપર આધાર રાખી શકાય તેમ નથી. For Personal & Private Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ [ શ્રી વિજયપઘસરિકૃતહવે પાંચમા આરાને અંતે ઉત્પન્ન થનારા ચતુર્વિધ સંઘના નામ કાલસત્તરીને અનુસારે લખવામાં આવે છે. “સ્વર્ગથી ઍવીને થયેલા દુપસહસૂરિ નામે સાધુ ફશુશ્રી નામે સાધ્વી, નાગિલ શ્રેષ્ઠી નામે શ્રાવક અને સત્યશ્રી નામે શ્રાવિકા એ ચરમ સંઘ જાણો.” સંબંધસત્તરીમાં કહ્યું છે કે “એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા–આજ્ઞાયુક્ત હોય તો તેને સંઘ જાણવો અને શેષ આજ્ઞા રહિતને અસ્થિનો સંઘ જાણ.” તે કાળે મુનિ દશવૈકાલિક, જિતકલ્પ, આવશ્યક, અનુગદ્વાર અને નંદી એટલા સૂત્રના પાઠી થશે. તેમને ઇંદ્ર નમસ્કાર કરશે. ઉત્કૃષ્ટ છઠ્ઠ તપના કરનારા થશે. દુપસહસૂરિ બે હાથના દેહવાળા, બાર વર્ષ સુધી ગૃહસ્થપણે રહી, ચાર વર્ષ સુધી વ્રતધારી થઈ, ચાર વર્ષ આચાર્યપદ ધારણ કરી, અંતે અષ્ટમ તપ વડે કાળધર્મ પામી સાગરોપમના આયુષ્યવાળા દેવપણાને પામી ત્યાંથી ચ્યવી આ ભરત ક્ષેત્રમાંજ સિદ્ધિપદને પામશે. પાંચમા આરાના પ્રાંત સમયે પૂર્વકાળે શ્રત, સૂરિ, સંઘ ને ધર્મ વિચ્છેદ પામશે. રાજા વિમલવાહન, મંત્રી સુધર્મા અને ન્યાયધમ મધ્યાહે નાશ પામશે અને અગ્નિ સાયંકાલે નાશ પામશે. શ્રીવીરસ્વામીથી જેટલા કાળ સુધી પાંચમા આરામાં શ્રીજનધર્મની પ્રવૃત્તિ રહેશે તે આ પ્રમાણે–વીશ હજાર ને નવસો વર્ષ, ત્રણ માસ, પાંચ દિવસ, પાંચ પહોર, એક ઘડી, બે પળ અને અડતાળીશ અક્ષર એટલે કાળ જિનધર્મની પ્રવૃત્તિ રહેશે. “ આ પ્રમાણે સોળ સ્વપ્ના પ્રબંધથી અને કલકી રાજાની કથાથી કાળનું સર્વ સ્વરુપ જાણુને પ્રાણ પુરુ શ્રી યુગપ્રધાન મુનીશ્વરેની તથા શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞાનું વિરાધન કરતા નથી.” કાળસ્વરૂપના અધિકારમાં ભવિષ્યમાં થનારા શ્રી તીર્થકર ભગવંતની બીના ટૂંકામાં આ રીતે જાણવી ભાવિનાં પદ્મનાભાદિ-જિનાનાં પ્રાર્ભવાસ્તથા નામાનિ ખૂયતે સ્માભિ, માય પૂર્વોક્તશાસ્ત્રતા છે અર્થ “ભવિષ્યમાં થનારા પદ્મનાભ વિગેરે તીર્થકરોના પૂર્વ ભવ અને નામ પૂર્વોક્ત શાસ્ત્રથી જાણીને અહીં સ્તવવામાં આવે છે.” ભાવિજિનના પૂર્વ ભવ વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે– ઉત્સર્પિણીને બીજે આરે શ્રાવણ વદી એકમે બેસશે. ત્યારથી અનુક્રમે સાત સાત દિવસ સુધી પાંચ જાતિના મેઘ વરસશે. તેમાં પ્રથમ પુષ્કરાવ નામે મેઘ પૃથ્વીના સર્વ તાપને દૂર કરશે, બીજે ક્ષીરોદમેઘ સર્વ ઔષધિનાં બીજને ઉપજાવશે. ત્રીજે છૂતેદમેઘ સર્વ ધાન્યાદિમાં નેહ-રસ ઉત્પન્ન કરશે. ચોથા શુદ્ધોદક સર્વ ઔષધિને ૧ હાડકાંને સમૂહ. For Personal & Private Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] પરિપકવ કરશે. પાંચમે રસેદકમેઘ પૃથ્વી ઉપર ઈક્ષુ વિગેરેમાં રસ ઉપજાવશે. એવી રીતે પાંચ મેઘ પાંત્રીસ દિવસ સુધી વૃષ્ટિ કરશે. તેથી વૃક્ષ લતા ઔષધિ ધાન્ય વિગેરે સર્વ પિતાની મેળે ઉત્પન્ન થશે. તે જોઈને બિલમાં જઈને વસેલા સર્વ જીવો બહાર નીકળશે. અનુક્રમે બીજા આરાના અંત ભાગે મધ્ય દેશની પૃથ્વીમાં સાત કુલકર થશે. તેઓમાં પહેલા કુલકર વિમળવાહન જાતિસ્મરણથી રાજ્ય વિગેરેની સ્થિતિને સ્થાપિત કરશે. તે પછી ત્રીજા આરાના નેવાશી પખવાડિયા ગયા પછી શતદ્વાર નગરમાં સાતમા કુલકર સમુચિ નામે રાજાની ભદ્રા રાણીની કુક્ષિમાં શ્રેણિક રાજાને જીવ પહેલા નરકમાંથી ચવી શ્રી વીર પ્રભુના ચવવાને દિવસે અને તે જ વેળાએ અવતરશે અને શ્રી વીર પ્રભુના જન્મ દિવસે જ તેને જન્મ થશે. તે શ્રી પદ્મનાભજિન મહાવીર જેવા પહેલા તીર્થંકર થશે, શ્રીવીરપ્રભુ અને પદ્મનાભ પ્રભુનું અંતર શ્રીપ્રવચન સારોદ્ધારમાં આ પ્રમાણે કહેલ છે ચોરાશી હજાર વર્ષ, સાત વર્ષ અને પાંચ માસનું શ્રી વીર તથા પદ્મનાભ પ્રભુનું અન્તર જાણવું.” તેમનું નિર્વાણ કલ્યાણક દીવાળીને દિવસે થશે. બીજા તીર્થંકર સુરદેવ નામે થશે. તેમના શરીરનો વર્ણ, આયુષ્ય, લાંછન, દેહની ઊંચાઈ અને પંચકલ્યાણકના દિવસ વિગેરે પાર્શ્વનાથ પ્રભુની પ્રમાણે થશે. શ્રીવીરસ્વામીના કાકા સુપાશ્વને જીવ બીજા તીર્થંકર થશે. ત્રીજા સુપાશ્વ નામે તીર્થંકર શરીર કાંતિ વિગેરેથી બાવીશમા જિન શ્રી નેમિનાથના જેવા થશે. તે પાટલીપુત્રના રાજા ઉદાયનને જીવ જાણ. તે શ્રેણિક રાજાના પૌત્ર અને કેણિક રાજાના પુત્ર જેને પૌષધગૃહમાં વિનયત્ન નામના અભવ્ય સાધુથી ઘાત થયો હતો તેને જીવ ત્રીજા તીર્થકર થશે. ચોથા સ્વયંપ્રભ નામે તીર્થકર એકવીશમાં નમિ જિનના જેવા થશે. તે પિટિલ મુનિને જીવ જાણો. પાંચમા સર્વાનુભુતિ નામે તીર્થકર કે જે દઢાયુ શ્રાવકને જીવ છે તે વીશમાં મુનિસુવ્રત પ્રભુની સમાન થશે. છઠ્ઠા તીર્થકર દેવસુત નામે થશે, તે કાર્તિક શેઠનો જીવ જાણો. તેમાં વિશેષ જાણવાનું એટલું કે હમણાં જે કાર્તિક શ્રેષ્ઠીને જીવ બે સાગરોપમને આઉખે સૌધર્મેદ્રપણું અનુભવે છે તેને જીવ એ નહીં. એ સરખા આંતરામાં કે બીજા કાર્તિક શેઠ થયેલા છે તેને જીવ સમજવો. તે દેવસુત જિન મલ્લિનાથની જેવા થશે પણ સ્ત્રીવેદે યુક્ત થશે નહિ. સાતમા ઉદય નામે તીર્થકર શંખ શ્રાવકને જીવ થશે, પણ તે ભગવતીમાં વર્ણવેલો શંખ શ્રાવક નહિ, આ કેઈ બીજે જીવ છે. તે તીર્થંકર અઢારમા અરનાથ પ્રભુની જેવા થશે. અહીં વિશેષ એટલું છે કે તેમના ચક્રવતીપણાને નિશ્ચય જાણ નહિ. આઠમાં પેઢાલ નામે તીર્થકર થશે. તે આનંદ નામના શ્રાવકને જીવ છે. અહીં વિશેષ એટલું જાણવાનું છે કે સાતમા અંગમાં કહેલ આનંદ શ્રાવક તે આ નહિ. તે તો મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પામનાર છે. એથી કુંથુનાથ પ્રભુના જેવા આ તીર્થકર તે કઈ બીજા ૧ વચ્ચે પાંચ કુલકર સુધર્મ, સંગમ, સુપાર્શ્વ, દત્ત અને સુમુખ એ નામના થશે. *૧૬ For Personal & Private Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ( શ્રી વિજ્યપઘસકૃિતઆનંદને જીવ જાણવે. નવમા તીર્થંકર પાટિલ નામે સુનંદા શ્રાવિકા જીવ થશે. તે શાંતિનાથ પ્રભુની સમાન થશે. દશમા શતકીર્તાિ નામે તીર્થકર થશે. તે શતક શ્રાવકને જીવ અને ધર્મનાથ પ્રભુની સમાન થશે. આ શતકને જીવ પુષ્કલી એવા બીજા નામથી ભગવતીજીમાં કહેલ શ્રાવકને જીવ સમજ. અગિયારમા સુવત નામે તીર્થકર દશારસિંહ જે કૃષ્ણ તેની માતા દેવકીને જીવ થશે. તે અનંતનાથની તુલ્ય થશે. બારમા અમમ નામે ભગવંત નવમા વાસુદેવ કૃષ્ણને જીવ થશે. તે તેરમા વિમલનાથ પ્રભુની સમાન થશે સમવાયાંગ સૂત્રમાં કહેવું છે કે કૃષ્ણ ભાવી ચોવીશીમાં તેરમા તીર્થંકર થશે. તેથી તત્વ બહુશ્રુત જાણે, તેરમા નિષ્કષાય નામે તીર્થકર સત્યકી વિદ્યાધરને જીવ થશે. તે સુચેષ્ટા સાધ્વીના પુત્ર અને જે લોકમાં રુદ્ર (સદાશિવ) એવા નામથી પ્રસિદ્ધ થયેલા છે તેને જીવ જાણો. સમવાયાંગ સૂત્રમાં તે બારમા જિન થશે એમ કહેલું છે, તવ બહુશ્રુત જાણે. તે પ્રભુ વાસુપૂજય સ્વામીની સમાન થશે. ચૌદમા તીર્થંકર નિપુલાક નામે બલદેવને જીવ થશે. પણ આ બળદેવ કૃષ્ણનાં બંધુ બલભદ્ર સમજવા નહિ. કારણ કે તે બલદેવ માટે શ્રી હેમચંદ્રસૂરિએ શ્રીનેમિચરિત્રમાં કહ્યું છે કે બલભદ્રને જીવ કુષ્ણુના તીર્થમાં સિદ્ધિ પામશે. તેથી આ બલદેવ બીજા સમજવા. તે તીર્થંકર શ્રેયાંસ પ્રભુની સમાન થશે. પંદરમા તીર્થંકર નિર્મમ નામે સુલસાને જીવ થશે. આ સુલસા શ્રાવિકા તે સમજવા કે જેની પ્રત્યે શ્રીવીરપ્રભુએ અંબાને મુખે ધર્મલાભ કહેવરાવ્યા હતા. તે પ્રભુ શીતલનાથની સમાન થશે. સોળમા ચિત્રગુપ્ત નામે તીર્થકર બલભદ્રની માતા રહિણીને જીવ થશે. તે સુવિધિનાથજી સમાન થશે, સત્તરમા સમાધિ નામે તીર્થકર થશે. તે રેવતી શ્રાવિકાને જીવ જાણ; જે રેવતીએ બીજેરા પાક વહેરાવીને ગોશાલે મૂકેલી તેજલેશ્યાથી શ્રીવીરપ્રભુના દેહમાં થયેલ વ્યાધિને શમાવ્યો હતો. તે તીર્થંકર ચંદ્રપ્રભુની સમાન થશે. અઢારમા સંવર નામે તીર્થકર શતાલી શ્રાવકને જીવ થશે. તે સુપાર્શ્વ પ્રભુની તુલ્ય થશે. ઓગણીશમાં યશોધર નામે તીર્થકર કંપાયનને જીવ થશે. તે પદ્મપ્રભુની સમાન થશે. આ દ્વીપાયન લોકમાં વેદવ્યાસ એવા નામે પ્રસિદ્ધ છે. વીશમાં વિજય નામે પરમેષ્ટી કર્ણ રાજાને જીવ થશે, તે સુમતિનાથની સમાન થશે. કેટલાએક આ કર્ણને પાંડવ કૌરવને ભાઈ કહે છે, અને કેટલાએક તેને ચંપાનગરીના પતિ વાસુપૂજ્યના વંશને કહે છે. તત્ત્વ કેવળી જાણે. એકવીશમા મg નામે તીર્થંકર નારદને જીવ થશે. તે અભિનંદન પ્રભુની સમાન થશે. કેટલાએક આ નારદને ભગવતી સૂત્રમાં વર્ણવેલ નિગ્રંથ કહે છે અને કેટલાએક રામ લક્ષમણના સમયમાં થયેલા નારદ કહે છે. બાવીશમા દેવ નામે તીર્થકર અંબડને જીવ થશે. તે સંભવનાથની સમાન થશે. ઉપપાતિક સૂત્રમાં જે અંબડને વર્ણવ્યો છે તે તે મહાવિદેહમાં સિદ્ધિ પામશે એમ કહેલું છે. તેથી આ અંબડ સુલસાની પરીક્ષા કરનાર જણાતો નથી. તત્વ કેવળી જાણે. ત્રેવીસમા અનંતવીર્ય નામે તીર્થકર અમરને જીવ થશે, તે અજીતનાથની સમાન થશે. ચોવીશમા ભદ્રકર નામે તીર્થકર બુદ્ધભવાને જીવ થશે. તે શ્રી ઋષભ પ્રભુની સમાન થશે. For Personal & Private Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] એ સર્વ તીર્થકરેના દેહનું અને આયુષ્યનું પ્રમાણ, કલ્યાણક તિથિઓ, લાંછન, વર્ણ અને અંતર વિગેરે પશ્ચાનુપૂવથી વર્તમાન તીર્થકરોની સમાન જાણવું. ૧૮૫ પ્રભુના પાંચે કલ્યાણક પૂજનીય શાથી છે તે બીના પાંચ લોકમાં જણાવે છે – કલ્યાણકો પાંચે કહ્યા શ્રીસુમતિનાથ જિણંદના, જિનશાસને કલ્યાણકારક જીવન સાત્વિકે તણા; તીર્થપતિના જીવન ઉત્તમ આત્મ દૃષ્ટિ જગાવતા, કર્મ શત્રુ હઠાવતા પુણ્યશાલી ભવ્ય વિચારતા. ૧૮૬ સ્પષ્ટાર્થ – એ પ્રમાણે પાંચમાં શ્રીસુમતિનાથ જિનેશ્વરનાં ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવલજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક એમ પાંચે કલ્યાણકે કહ્યા. શ્રીજૈન શાસનને વિષે સાત્વિકે એટલે સત્ત્વશાળી તીર્થકરોના જીવનને પરમ કલ્યાણકના (મોક્ષના) કારણ કહેલાં છે. કારણ કે તીથકના ઉત્તમ જીવનચરિત્રો આત્મદષ્ટિ એટલે આત્માની રમણતાવાળી દષ્ટિ (ભાવના) જગાડે છે. વળી તે ચરિત્ર કર્મ રૂપી શત્રુને હઠાવે છે. એ પ્રમાણે પુણ્યવંતા ભવ્ય જ વિચારે છે. ૧૮૬ એ પૂજ્ય પુરૂષ પૂર્વ ભવના તીવ્ર શુભ સંસ્કારથી, શાસન રસિક સૌને બનાવું એ ઉત્તમ ભાવથી; વીસ થાનક આદિ તપને સાધતા સંયમી બની, દેવ ભવમાં રાચતા ન શમે સહે પીડ નરકની. ૧૮૭ સ્પષ્ટાર્થ –આ પૂજ્ય તીર્થકર ભગવંતે પૂર્વ ભવના સારા સારા સંસ્કારને લીધે સર્વ જીવોને જન શાસનના રસિયા બનાવું” એવી ઉત્તમ ભાવનાથી વીસ સ્થાનક આદિ તપ એટલે વીસ સ્થાનકમાંથી ઓછામાં ઓછું એક સ્થાનક, કોઈ બે સ્થાનક અને કઈ ઉત્કૃષ્ટપણે વીસે સ્થાનક વગેરે તપની આરાધના કરે છે. તે સાથે ચારિત્રને પણ ગ્રહણ કરે છે. અને તે ભવનું આયુષ્ય પૂર્ણ કરીને દેવભવમાં જઈને આનંદપૂર્વક રહે છે ખરા, પણ તેમાં આસકત થતા નથી. કદાચ કઈ ભાવિ જિનને જીવ નરકમાં જાય, તે ત્યાં સમતા ભાવમાં રહીને નરકની વેદનાને સહન કરે છે. ૧૮૭ અંત્ય ભવમાં બાલ્યથી જ્ઞાન આદિ ગુણ ધરે, પ્રૌઢ જેવા દીયતા મુશ્કેલીઓ પરની હરે; વીવને આસક્તિ ટાળી શુદ્ધ સંયમ પાળતા, પરીષહ સહતા સમ બને માન અપમાને થતા. ૧૮૮ સ્પાર્થ—અને જ્યારે છેલ્લે તીર્થકર થવાને ભવ પામે છે, એટલે જે ભાવમાં For Personal & Private Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ શ્રી વિજયપરિકૃતમોક્ષે જવાના હોય છે તે વખતે બાળપણથી જ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન વગેરે જ્ઞાન તથા અવધિ દર્શન વગેરે ગુણોને ધારણ કરે છે. અને બાલ્યાવસ્થામાં પણ પ્રૌઢ જેવા એટલે મોટી ઉંમરવાળામાં જણાતું ઠરેલપણું, સમજણ વગેરે ગુણે વડે જાણે મેટા હેય તેવા જણાય છે. તથા તેઓ બીજા દુઃખી પુરુષોની પીડાઓને દૂર કરે છે. તેમજ યુવાન અવસ્થામાં સંસારના પદાર્થોની આસક્તિને દૂર કરીને શુદ્ધ ભાવે નિર્મળ ચારિત્રનું પાલન કરે છે, વળી અનેક પ્રકારના પરિષહેને સહન કરે છે. તેમજ કેઈ આદર સત્કાર કરે, અથવા કેઈ અપમાન કરે તથા અનેક પ્રકારે હેરાન કરે તે છતાં બંને જીવેની તરફ સમભાવ રાખે છે. માન કરનાર જીવની ઉપર રાગ કરતા નથી. અને અપમાન કરનાર જીવની ઉપર દ્વેષ કરતા નથી. ૧૮૮ ' છદ્મસ્થ ભાવે મૌનધારી સ્વપર તારક થઈ અને, વિચરતા પુણ્ય પ્રભાવે દેશના ઉપસર્ગને, ટાળે સ્વભાવે શાંત સમતાદિક ગુણોને ધારતા, - શત્રુને પણ બોધ આપી મુક્તિ માર્ગે જોડતા. ૧૮૯ સ્પષ્ટાઈ–વળી જ્યાં સુધી આ તીર્થકર ભગવાન છદ્મસ્થ ભાવમાં વિચરતા હોય છે એટલે કેવલજ્ઞાન થાય નહિ ત્યાં સુધી મૌન ભાવને ધારણ કરે છે. એટલે ત્યાં સુધી કેઈને ઉપદેશ આપતા નથી. પરંતુ પછીથી પુણ્યના ઉદયથી કેવલજ્ઞાન પામીને સ્વપર તારક એટલે પિતાને તથા પરને તારનારા બનીને એટલે ઉપદેશ આપતા છતાં મહીતલ પર વિચરે છે અને શાંત એવા તેઓ દેશ નગરાદિના ઉપસર્ગોને દૂર કરે છે. કારણ કે તેમને એ અપાયાપગમાતિશય નામને અતિશય હોય છે, કે જે મારી, મરકી વગેરે ભયને દૂર કરે છે. અને તેઓ સમતા વગેરે ગુણેને ધારણ કરે છે. એટલે દુશ્મન ઉપર પણ દ્વેષ રાખતા નથી. વળી શત્રુને પણ આત્મ હિતકર બંધ આપીને મેક્ષ માર્ગમાં જોડે છે. એટલે તેમના પસાયથી તેઓ પણ જ્ઞાન દર્શન, ચારિત્રની આરાધના કરી સ્વર્ગે કે મોક્ષે જાય છે. ૧૮૯ પ્રભુ જીવનને વાંચજે ને અન્યને સમજાવજો, તત્ત્વ ચિત્ત ધારજે પ્રભુ માર્ગ માંહી વિચરજે, આત્મગુણ રંગી બની બીજા જનેને તારો, પ્રભુ જીવનના લાભ એ મારી શીખામણ માનજે. ૧૯૦ - સ્પષ્ટથ– હે ભવ્ય છે! તમે આ પાંચમાં શ્રીસુમતિનાથ ભગવાનના ચરિત્રને વાંચજો. તેમજ બીજા ને તેને અર્થ સમજાવજે. અને તત્વને એટલે સારને ચિત્તમાં ધારણ કરજો એટલે ગ્રહણ કરીને પ્રભુએ ઉપદેશેલા માર્ગમાં વિચરજે. વળી આત્મ ગુણ રંગી એટલે આત્માના જ્ઞાનાદિક ગુણમાં રમણતા કરીને તમે ભવ સમુદ્રને તરજે, For Personal & Private Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ દેશના ચિંતામણિ ભાગ પાંચમ ] અને બીજા ને પણ તાર. શ્રીતીર્થકરેના જીવન ચરિત્રના આવા અપૂર્વ લાભ છે એવું જાણીને તમે પૂર્વે કહેલી મારી શિખામણને માનજે એટલે મારા કહેવા પ્રમાણે ચાલજે. ૧૯૦ પાંચમા ભાગની પૂર્ણતા જણાવે છે – દેશના ચિંતામણિને ભાગ પંચમ પૂર્ણતા, પામે અહીં વાચક હો નિજ આત્મ ગુણગણરમણતા દેવ વિમલેશ્વર તથા ચકેશ્વરી પદ્માવતી, વિન હર સંધના પૂર સકલ વાંછિત તતિ. ૧૯૧ સ્પાર્થ –એ પ્રમાણે આ દેશના ચિંતામણિ નામના ગ્રંથને પાંચમો ભાગ અહીં પૂરે થાય છે. હે ભવ્ય જીવો! તે વાંચીને તમે પિતાના આત્માના ગુણોના સમૂહમાં રમણતા ગુણને ધારણ કરે છે. શ્રી સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલેશ્વર નામના યક્ષ દેવ તથા ચકેશ્વરી અને પદ્માવતી નામની દેવીઓ કે જેઓ જિનશાસનનું રક્ષણ કરનારી યક્ષિણીઓ છે, તેઓને હું વિનંતિ કરું છું કે–શ્રી ચતુર્વિધ સંઘના વિધનને નાશ કરજો અને બધા વાંછિતની એટલે ઈષ્ટ પદાર્થોના સમુહને પામવાના અનેરને પૂરણ કરજે. ૧૯૧ ગ્રંથકાર ગ્રંથની રચના કયારે કરી તે બીના જણાવે છે – કરણ ગગનાકાશ નયન પ્રમિત વિક્રમ વર્ષના, નેમિ પ્રભુના જન્મ દિવસે નેમિ સૂરીશ્વર તણું; પદ્મસૂરિ દેશના ચિંતામણિના પાચમા, ભાગને શ્રી વિનયી સંધની વિનતિ ધરી ચિત્તમાં. ૧૯૨ સ્પષ્ટાર્થ –કરણ એટલે ઈન્દ્રિય પાંચ છે માટે પાંચની સંખ્યા (૫) લેવી. ગગન એટલે શૂન્ય (0) આકાશ એટલે શૂન્ય (૦) તથા નયન એટલે બે એટલે વિક્રમ સંવતના બે હજારને પાંચ વર્ષે સં. ૨૦૦૫ મા વર્ષે શ્રી નેમિનાથ નામના બાવીસમા તીર્થંકરના જન્મ દિવસે એટલે વિ. સ. ૨૦૦૫ શ્રાવણ સુદી પાંચમે પરોપકારી ગુરૂમહારાજ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરના શિષ્ય શ્રીવિજયપદ્રસૂરિએ વિનયાદિ ગુણસંપન્ન પન્યાસ શ્રીકમલવિજય ગણિ-શિષ્ય મુનિશ્રીવિદ્યાપ્રભ વિજય વગેરેની અને શેર દલાલ જેસંગભાઈ કાલીદાસ, તથા તેમના સુપુત્રો-સારાભાઈ, મનુભાઈ વગેરેની, તથા શા. ઈશ્વરદાસ મૂલચંદ વગેરે વિનયવંત શ્રી સંઘની વિનંતિને ચિત્તમાં ધારણ કરીને આ શ્રીદેશના ચિંતામણિ મહાગ્રંથના પાંચમા ભાગની રચના કરી. ૧૯૨ ગ્રંથની રચના ક્યાં કરી વગેરે બીના બે લેકમાં જણાવે છે – રાજનગરે વિચરતા ભૂલચૂક માફી માગતા, ભાવ ભક્તિ કરી પ્રભુની જીવન સફલું માનતા For Personal & Private Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજ્યપધરતદેશના વિસ્તારમાં પ્રભુ શેષ જીવન ટૂંકમાં, વર્ણવ્યું શશિ રવિ પરે છે ગ્રંથ વિજયી વિશ્વમાં. ૧૯૩ સ્પષ્ટાથ–મેં આ શ્રી દેશના ચિંતામણિના પાંચમા ભાગની રચના જનપુરી (શ્રી રાજનગર) અમદાવાદમાં કરી છે. તે રચનાની અંદર અનુપયોગાદિથી કાંઈ ભૂલચૂક થઈ હોય એટલે શ્રીજિનેશ્વર દેવના વચનથી કોઈ પણ વિરૂદ્ધ કહેવાયું હોય તેની હું માફી માગું છું. અને હું પ્રભુ શ્રીસુમતિનાથની જીવન ચરિત્ર ગર્ભિત દેશનાને રચવા રૂપ ભાવ ભક્તિ કરીને મારા જીવનને સફળ માનું છું. આ પ્રભુ શ્રીસુમતિનાથના ચરિત્ર ગર્ભિત દેશનામાં તેમની દેશના વિસ્તારથી જણાવી છે અને બાકીનું જીવન ચરિત્ર કામાં જણાવ્યું છે. આ દેશના ચિંતામણિ ગ્રંથ ચંદ્ર તથા સૂર્યની પેઠે આ જગતની અંદર વિજયી થાઓ. જયવંતે વર્તે. ૧૯૩ રચના જનિત જે પુણ્ય અર્પે તાસ ફલ રૂપ ચાહના, એજ મારી સર્વ જીવ સાધક બની જિન ધર્મના મેક્ષના સુખને લહે હેજે પમાડે અન્યને, જૈન શાસન વિજય પામે વિજય પામે પ્રતિદિને. ૧૯૪ સ્પષ્ટાર્થ –આ દેશના ચિંતામણિના પાંચમા ભાગ રૂપે ગ્રંથની રચના કરવાથી મેં ઉપાર્જન કરેલા પુણ્યાનુબંધિ પુણ્ય રૂપી ફળ પુણ્યના ફલ રૂપે હું એજ ચાહું છું કે તમામ જી શ્રી જૈનધર્મના સાધક બનીને મોક્ષના અવિનાશી સુખને અનુભવે. તેમજ બીજા છને પણ આનંદપૂર્વક તે સુખની પ્રાપ્તિ કરાવે, અને શ્રીજિનેશ્વર દેવે સ્થાપેલું આ શ્રી જિનશાસન દરાજ વિજય પામે, વિજય પામે. એજ મારી પરમ ભાવના નિરંતર વર્ત છે. ૧૯૪ ગ્રંથકાર પિતાની ભાવના જણાવે છે – દેશના ચિંતામણિના હવે છઠ્ઠા ભાગમાં, પદ્મપ્રભ સ્વામી જિણંદની દેશના વિસ્તારમાં હું કહીશ અઢાર પ્રભુની દેશના પણ અનુક્રમે, ઉચ્ચરીશ અઢાર ભાગે એ મને પુયે ગમે. ૧૫ સ્પષાર્થ –હવે પછી હું આ શ્રી દેશના ચિંતામણું નામના મહાગ્રંથના છઠ્ઠા ભાગને વિષે છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભ સ્વામીની દેશના વિસ્તારથી જણાવીશ. એ પ્રમાણે બાકીના અઢાર તીર્થકોની દેશના પણ અનુક્રમે અઢાર ભાગની અંદર જણાવીશ. મને પ્રબલ પુણ્યોદયને લીધે આ ગ્રંથરચના કરવાનું કાર્ય ગમે છે. ૧૫ |શ્રી દેશના ચિંતામણિ મહાગ્રંથસ્ય પંચમે ભાગ સમાપ્ત છે For Personal & Private Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ ॥ तत्वामृतभावना ॥ (अनुष्टुवृत्तम्) प्रणम्य स्तंभताधीशं नेमिसूरीश्वरं मुदा । कुर्वे स्वान्योपकाराय श्रीतस्वामृतभावनाम् ॥१॥ उन्मीलिताऽऽत्मदृष्टिम श्रीजिनेन्द्रप्रसादतः । विभावतिमिरं नष्टं तदद्यानंदवासरः ॥२॥ फलितो धर्मफल्पद्रुः प्रसन्नाः परमेश्वराः । यतोऽद्यात्मगुणारामे विरामि प्रमोदतः ॥३॥ दर्शनज्ञानचारित्राराधनोत्साहदायकाः । सांनिध्याधायकास्तत्र ये वंदे तानहर्निशम् ॥४॥ स्वभावात्परनिष्ठासदोषान्पश्यन्ति ये सदा। मध्यस्थभावना तेषु द्वेषलेशोऽपि नास्ति मे॥५॥ समीहे मद्रमेतेषां सदोषोचारकारिणाम् । मत्वोपतिमातन्वे दोषशुद्धिं हितावहाम् ॥६॥ स्वचिंता हितदा तथ्या परचिंता न शांतिदा । उभयोईन्ति भद्रं सा तत्सृतं परचिंतया ॥७॥ एकोऽहं नास्ति मे कश्चिन्नाप्यहं कस्यचिद्भवे । यन्मदीयं च मालिन्यं तज्ज्ञेयं कर्मबंधनैः॥८॥ रागद्वेषाविति प्रोक्ते कर्मबंधनकारणे । सरलत्वतोषतः शीघ्रं नश्यते रागबंधनम् ॥९॥ क्षमानम्रत्वहेतुम्यां द्वेषनाशो भवेद् ध्रुवम् । रागद्वेषविहीनात्मा नमस्याईः फलप्रदः ॥१०॥ ज्ञानदर्शनचारित्रैर्युतोऽहं शाश्वतः सदा । द्रव्याथिकेन चानित्यः पर्यायस्थितिमावतः ॥११॥ देहे वर्णादयो धर्मा नैते वर्तन्त आत्मनि। तस्मान्नैक्यं द्वयोरेवमुच्चरंति मनीषिणः ॥१२॥ मया संयोगजन्याऽऽप्ता दुःखश्रेणिर्भवे भवे। तेन संयोगसंसर्ग व्युन्मजामि त्रिधा सुदा ॥१३॥ संसारे ममताहेतुः संयोगः परिहारतः । तस्य सौख्यं भवेत्सत्यं प्रशमादिसमन्वितम् ॥१४॥ कदाऽहं समतालीनः सर्वोपाधिविवर्जितः। तीर्थकृदयानसंपन्नः भविष्यामि प्रमोदमाक् ॥१५॥ कोऽहं कि मे कथं वर्तेऽधुना मे कीदृशी स्थितिःकाकालः कीदृशं क्षेत्रमित्यालोचयति प्रधीः॥१६॥ मेऽधुना मानसे कीदृग् भाव आत्महित कियत् । कृतं मयाऽवशिष्टं च किमेतदवधारयेत्॥१७॥ अनंतशक्तिसंपन्नोऽप्ययमात्मा विमोहतः। मजते विविधं भावं संसाराखेटके निशम्॥१८॥ जीव ! जानीहि स्वल्पस्मादधमान्मोहपाशतोऽ। ___ नन्ताङ्गिनो नारकत्वं प्राप्तास्तत्त्यागतः सुखम् ॥१९॥ महापुण्योदयेनाप्तो नृभवो देवदुर्लभः । गतक्षणार्पणे नैव कोऽपि शक्तो धनैरपि ॥२०॥ आसनसिद्धिकास्तत्र लभन्ते धर्ममाईतम्। यत्मभावेण सिद्धयंति सिद्धाःसेत्स्यन्ति भाविनः॥२१॥ नेहे विधर्मसाम्राज्यं रंकत्वं धर्मसंयुतम् । वरं मन्ये यतो नाशः तस्य स्यादर्मसाधनात् ॥२२॥ जीव ! केशाः सिता जाता न जाता मतिशुक्लता। . विषयेषु कषायेष्वासक्तिस्तन्मोहभितम् ॥२३॥ त्यक्त्वा तान्विषयादीन्ये सिंहशूराः समाश्रिताः । सत्संयमं बाल्यकाले वंदे तत्पादपङ्कमम् ॥४॥ संजातस्य ध्रुवं मृत्युः चारित्रोत्कर्षशालिनाम् । प्रशस्यं मरणं प्रोक्तं सर्वगोत्कर्षभूषितम् ॥२५॥ For Personal & Private Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ मानमाचारसाधना १२८ [ श्री वियप सरितपावनं शासनं जैनं पावनाशयशालिनः। समाराध्य समीहन्ते भावतस्तद्भवे भवे ।२६॥ आराधिता जिना देवा भावतो गुरवोऽपि यैः। साधितो जैनधर्मश्च तेषां मृत्योभयं कथम् ? ॥२७॥ पंचापि विषयास्त्यक्ताः कषाया यैर्विरागिभिः । क्षामिताः सकला जीवा भाविता भावनाः शुभाः ॥२८॥ जिनागमाः समभ्यस्ता विधिना गुरुसंनिधौं । तत्प्रधानप्रयोगा ये तेषां मृत्योभयं कथम् ? ॥२९॥ सत्पात्रेभ्यो ददानानां दानं सद्ब्रह्मचारिणाम् । ____ तपस्यासाम्ययोगानां तेषां मृत्योर्भयं कथम् ? ॥३०॥ उद्दिश्यात्मानमाचारसाधनाऽध्यात्ममीरितम् । . तत्र निश्चलचित्तानां तेषां मृत्योर्भयं कथम ? ॥३१॥ धर्मकर्ता गुरुवैद्यः धर्मज्ञो धर्मदेशकः । सदौषधं मोक्षमार्गसाधना ज्ञानपूर्विका ॥३२॥ पथ्यं सद्भावनायोगात् त्रयाणां च प्रणश्यति। मागमयो मिलन्तु मे त्रये एते भवे भवे।।३३॥ (युग्मम्) भताभ्यासो नतिर्देवे सत्कथाचार्यसंगतिः। दोषप्रकाशने मौन मियावागात्मभावना ॥३४॥ वैराग्यं गुणदृष्टिश्च विंशतिस्थानसेवना । अंतरालभवेष्वेते संपद्यन्तां भवे भवे ॥३५॥ आत्मवादादिभिस्तथैर्जयति जिनशासनम् । उत्कृष्टं सर्वधर्मेषु साधकाः संतु निर्मलाः ॥३६॥ निर्लेपाः पद्मवजाता अनंता अधुनाङ्गिनः।। भवन्ति च भविष्यति जैनधर्मस्य साधनात् ॥३७॥ जैनधर्मो रत्नतुल्यो धर्माश्चान्ये न तादृशाः। यथार्थकरणं जैने धर्मेऽन्यत्रैव भाषणम् ॥३८॥ जैनधर्मरताः सर्वे भवन्तु सुखिनः सदा।। मैत्रीप्रमोदकारुण्यसन्माध्यस्थ्यान्त्रितास्तथा ॥३९॥ मंगलं तीर्थराजो मे मारुदेवप्रभुस्तथा। शांतिनेमिपार्थवीरा देवाः कुर्वन्तु मंगलम् ॥४०॥ वर्षेऽत्र वैक्रमे श्रेष्ठे निधिनंदनवेन्दुगे। फाल्गुने सितपञ्चम्यां ग्रामे बोटादनामनि ॥४१॥ नेमिसूरीशशिष्येण कृतेयं पद्मररिणा। लक्ष्मीप्रमस्य विज्ञप्त्या श्रीतत्त्वामृतभावना (युग्मम्) ॥४२॥ For Personal & Private Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational For Personal & Private Use Only