SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ દે ]. તે કેવલ ઉપાધિરૂપ અને નાશવંત છે. મારે એ બાહ્ય વસ્તુઓ સાથે કાંઈ લેવા દેવા નથી. જે મારૂં છે અથવા જે મારામાં છે તે મારા જ્ઞાનાદિક ગુણે તે મારી સાથે જ રહેવાના છે. આવી શુભ ભાવના રાખનારા તે પુણ્યશાલિ ભવ્ય છે જ્યારે પોતાનું વર્તમાન ભવનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે પૂર્વે બાંધેલા પરભવના શુભ આયુષ્યને ઉદય થવાથી સગતિમાં ઉત્પન્ન થાય છે. કારણ કે તે જીવેનું શુભ આચારાદિ સ્વરૂપ જીવને સારા પરિણામમાં જીવન ગાળ્યું હોવાથી તેઓ આયુષ્ય પણ દેવાદિ શુભ ગતિનું બાંધે છે. વળી કેઈક આસન્નસિદ્ધિક ભવ્ય જીવો એટલે તેજ ભવમાં મેક્ષે જનારા અને જેમણે કઈ પણ ગતિનું આયુષ્ય બાંધ્યું નથી તેવા છે તે તેજ ચાલુ મનુષ્ય જન્મમાંજ શિવપદ (મેક્ષ)ને પામે છે. આવા ઉત્તમ પ્રકારના છ હસતાં હસતાં જ મરણ પામે છે. કારણકે તેઓને મરણને ભય લગાર પણ હોતો નથી. એટલે પાપકર્મોને કરનારા છ જ મરણથી ભય પામે છે, અને મરવાના નજીક સમયે રૂદન કરે છે. પરંતુ આ પુણ્યવંતા ધમી જીવે તે હસતા હસતા મરે છે અને મરતી વખતે બીજા જીવોને રડાવે છે. કારણ કે બીજા છે તેના સદગુણેને સંભારીને તેની પાછળ શેક કરે છે. આ રીતે કહેવાને સાર એ છે કે જે જીના મરણ વખતે બીજા જે ઉપકારાદિ ગુણોને યાદ કરીને રેતા હોય, શેક કરતા હોય, તેમનું જ મરણ હે ભવ્ય છે ! તમારે ઉત્તમ જાણવું. ૮૪-૮૫ પુણ્યવંતના મરણ પાછળ લેકે શું બોલે છે, તે ત્રણ શ્લોકમાં જણાવે છે – એહથી વિપરીત જી મરણ બૂરું પામતા, કઈ ના સંભારતા ગુણિને જ સૌ સંભારતા ગરીબના બેલી ગયા ધર્મપ્રભાવક એ ગયા, ભાવથી શ્રીસંધસેવા સાધનારા એ ગયા. સ્પષ્ટાર્થ–પહેલાંના લૈકેમાં જણાવેલા ભાગ્યશાળીજીના જીવનથી વિપરીતપણે એટલે ઉલટી રીતે જીવન જીવનારા અધર્મિ છો બૂરી રીતે મરણ પામે છે. તેમની પાછળ કેઈ શેક કરતું નથી. અને કેઈ પણ તેમને સંભારતું પણ નથી. પરંતુ ગુણવંત ધરાધક જીવને જ તેમના મરણ પછી ગુણાનુરાગિ સૌ કઈ સંભારે છે. તે મરણ પામેલ ભાગ્યવંત છને વારંવાર યાદ કરતાં ગુણાનુરાગિ લોકે બોલે છે કે અરેરે ! ગરીબના બેલી એટલે જેઓ ગરીબના આધાર હતા, તેઓ ચાલ્યા ગયા. તથા જિનધર્મની પ્રભાવના કરનારા તેઓ જતા રહ્યા, વળી ભારપૂર્વક ચાર પ્રકારના સંઘની સેવા કરનાર એ ભાગ્યવંત છ ચાલ્યા ગયા. તેમના મરણથી તેમની ભારે બેટ પડી ગઈ. ૮૬ દુષ્કાળ પીડિત લેકપીડા ટાળનારા એ ગયા, પરના દુઃખે દુઃખ પામનાર દયાળુ એ ચાલ્યા ગયા ચારિત્ર પાલી અન્યને દેનાર પણ ચાલ્યા ગયા, બહુ તીથના ઉદ્ધાર કરનાર પણ ચાલ્યા ગયા. ૮૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy