SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ || શ્રી વિજ્યપઘસરિકૃત હેતુભૂત હોવાથી ગ્રહણ કરવા નહી; પણ મોક્ષ સાધનના હેતુભૂત વેગનું જ ગ્રહણ કરવું. સમગ્ર કર્મને જે ક્ષય તે મેક્ષ છે. મોક્ષની સાથે જોડનાર હોવાથી તે યુગ કહેવાય છે. જિનશાસનમાં કહેલો ચરણ સપ્તતિ, કરણ સપ્તતિ રુપ સર્વ આચાર મેક્ષના ઉપાયભૂત હોવાથી ગ છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચ પ્રકારના વેગને વિશેષ કરીને મોક્ષ સાધનના ઉપાયમાં હેતુ માનેલા છે. અનાદિ કાળથી પરભાવમાં આસક્ત થયેલા પ્રાણીઓ ભવભ્રમણ કરનારા હોવાથી પુગળના ભેગવિલાસમાં મગ્ન થયેલા હોય છે. તેમને આ પેગ પ્રાપ્ત થતા નથી. પરંતુ અમારે તે એક મેજ સાધ્ય છે એમ ધારીને જે પ્રાણી ગુરુસ્મરણ તથા તત્ત્વજિજ્ઞાસા વિગેરે ગવડે નિર્મળ, નિઃસંગ અને પરમાનંદમય આત્મસ્વરુપને સંભારીને તેની જ કથા સાંભળવામાં પ્રીતિ રાખે છે તે પ્રાણીને પરંપરાએ આ યોગ સિદ્ધ થાય છે; પણ મરુદેવા માતાને તે આશાતનાદિક દેષ અત્યંત અલ્પ હતા, તેથી તેમને પ્રયાસ વિના સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી; અને બીજા જીવોને તે આશાતનાદિ દેષ અત્યંત હોય છે, તથા ગાઢ કર્મના બંધનવાળા હેવાને લીધે તેમને તો સ્થાનાદિક કેમે કરીનેજ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમાં સ્થાન એટલે વંદના કરવી, કાન્સગે ઉભા રહેવું, વીરાદિક આસન વાળવા તથા મુદ્રાઓ કરવી વિગેરે. વર્ણ એટલે અક્ષરના શુદ્ધ ઉચ્ચાર કરવા. અર્થ એટલે વાક્યને ભાવાર્થ ચિંતવે. આલંબન એટલે અહેસ્વરુપવાચ્ય પદાર્થમાંજ ઉપયોગ રાખ, અને એકાગ્રતા એટલે શુદ્ધ સ્વરુપમાં નિશ્ચળતા થવી. જ્યાં સુધી ધ્યાનની એકતા ન થાય ત્યાંસુધી અંગન્યાસ (આસન), મુદ્રા અને વર્ણની શુદ્ધિપૂર્વક આવશ્યક, ચૈત્યવંદન, પદિલેહણ વિગેરે કિયાઓ ઉપગની ચપળતાના નિવારણ માટે અવશ્ય કરવી; કેમકે તે સર્વ ને અતિશય હિતકારી છે, અને સ્થાન, વર્ણના કમથીજ તત્વની પ્રાપ્તિ થાય છે. હવે તે પાંચે ગમાં બાહ્ય અને અત્યંતર સાધકપણું બતાવે છે. ગપંચકમાં સ્થાન અને વર્ણ એ બે બાહ્ય કર્મગ છે, અને બાકીના ત્રણ જ્ઞાનયેગ તે અત્યંતર કર્મગ છે. આ પાંચ પ્રકારના પેગ દેશવિરતિ અને સર્વવિરતિને વિષે અવશ્ય હોય છે. આ પાંચ યુગ ચપળતાની નિવૃત્તિમાં કારણરુપ છે. માર્ગાનુસારી વિગેરેમાં આ યુગ બીજ માત્ર હોય છે.” આ પ્રમાણે કેવળીના મુખથી ધર્મોપદેશ સાંભળીને સંસારની અનિત્યતા જાણી પુરોહિત અને ડુંબ બને શુદ્ધ ધર્મ અંગીકાર કરી પાળીને સ્વર્ગે ગયા. ત્યાંથી વીને અનુક્રમે મુક્તિને પામશે. - “સ્થાન વિગેરે પાંચ પ્રકારના ઉત્તમ ગે મોક્ષની પ્રાપ્તિમાં કારણ છે. તે રોગને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ઉક્ઝિત સાધુએ ધારણ કર્યા, તે પ્રમાણે બીજા ભવ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy