SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ [ શ્રી વિજયપદ્મસંકૃિત વિના મૌન વિના સંખ્યાં, વિના ચિત્તનિરોધન । વિના સ્રાન વિના ધ્યાન, જધન્યા જાયતે જપઃ ॥ “ મૌન વિના, સખ્યા વિના, મનના રાધ કર્યાં વિના, સ્નાન વિના અને ધ્યાન વિના જે જાપ કરવામાં આવે તે જઘન્ય જાપ કહેવાય છે.’’ જાપ કરવાથી આ લેાક આશ્રી ફળ શુ થાય તે કહે છે. “વિ'છી સર્પ વિગેરે ડસેલ હાય અથવા દાનવ† તરફથી ઉપદ્રવ થયા હાય તા ૫ંચનમસ્કાર (નવકાર મંત્ર) ધ્યાવાથી સર્વ દુઃખમાંથી મુકત થવાય છે.” અહી' એટલુ' વિશેષ સમજવાનુ` છે કે વીંછી વિગેરેનું વિષઉતારવા માટે પશ્ચાનુપૂર્વી એ એકવીશ વિગેરે વાર નવકાર મંત્રના જાપ કરવા ઇત્યાદિ આમ્નાય છે તે ગુરૂગમથી જાણી લેવા. નવકાર મંત્રના જાપવડે રાક્ષસના ઉપદ્રવથી રક્ષા થવા વિષે નીચે પ્રમાણે કથા છે— નવકારના જાપ ઉપર કથા. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ખલ નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખતે નવીન મેઘ વવાથી નદીમાં પૂર આવ્યું. એટલે તે જોવાને માટે લેાકેા એકઠા મળ્યા. તેવામાં જળની અંદર એક માઢુ ખીજોરૂં પાણી ઉપર તરતું જોવામાં આવ્યું. કાઈ તરીઆ પુરુષે જળમાં પડીને તે લઇ લીધું, અને તે રાજાને અર્પણ કર્યું". સુગ ંધી અને મધુર રસવાળું તે બીજોરાનું ફળ રાજાએ ચાખ્યું, એટલે બહુ હર્ષિત થઈ રાજાએ તેને પૂછયું-‘આ ફળ તમને કયાંથી મળયું ?' તેણે કહ્યું– સ્વામી ! નદીના પૂરમાંથી તણાઈ આવતું આ ફળ મળેલુ છે.' તે સાંભળી રાજાએ કહ્યું- અરે પુરુષ ! તે નદીના તટ ઉપર યાંથી આ ફળ આવ્યું છે ત્યાં તું જા અને ખીજા ફળ લાવ.” Jain Education International પેલા પુરૂષ તે તટ પૂછતા પૂછતા ત્યાં ગયા. પછી જેવા તેમાં પ્રવેશ કરવા તે તત્પર થયા એટલે નજીકના લાકોએ કહ્યુ-‘અરે ભદ્ર! અહી' પ્રવેશ કરીશ નહિ. જે કાઈ પુરૂષ અહી પ્રવેશ કરી ફળ પુષ્પાદિ લેવા જાય છે ત્યાંજ મૃત્યુ પામી જાય છે.' લેાકેાનાં આવાં વચન સાંભળી તે પાછા વળ્યા, અને તે વૃત્તાંત રાજા પાસે આવી નિવેદન કર્યું. તે સાંભળી રસલપટ રાજા ઓલ્યા~ અરે કોટવાલ ! તુ નગરમાં જઈ સર્વ મનુષ્યેાનાં નામની ચિઠ્ઠી લખી લાવ, અને તે સર્વ ચિઠ્ઠીએ એક ઘડામાં મૂકી પ્રભાતકાળે કોઈ કુમારિકા પાસે તેમાંથી એક ચિઠ્ઠી કઢાવ. પછી જેની ચિઠ્ઠી આવે તેને ફળ લેવા મેાકલ.” રાજાની આવી આજ્ઞા થવાથી તેણે તેમ કર્યું. પછી જેના નામની ચિઠ્ઠી ઘડામાંથી નીકળે તે જીવવાની આશા છેાડી કડપવા લાગે. કાટવાળના પુરૂષો ભયભ્રાંત એવા તેને પકડી પેલા નદીના તટની વાપિકામાં માછલે તે ત્યાંથી એક ખીોર્ છેદી નદીમાં તરતું મૂકે; એટલે તે વખતે નગરના દ્વાર આગળ રહેલા કાટવાલ તે લઇ રાજાને આપે અને પેલા પુરુષ તા ત્યાંજ મૃત્યુ પામી જાય. આ પ્રમાણે પ્રવર્તન થવાથી તે નગરના રહેનારાઓને તે ૧ ભુવનપતિ વ્યતરાદિતુ દેવા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy