SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ [ શ્રી વિજયપરિકૃતવર્ષ બેંતાલીસ સહસ ઉણ કોડી લખ દસ સાગરે, પક્ષ નવ્યાશી ૫૮ ચતુર્થે આરકે બાકી જ એ; કાલમાન ચતુર્થ પ્રભુના મેલથી ઈમ જાણીએ, બે ૫૯ ભૂમિ - શિવપથ૬૧ વિનય ૬૨ પૂર્વ પ્રવૃત્તિ છેદ૧૬૪ સમય અને.૧૨૧ સ્પષ્યાર્થી–હવે પ્રભુ શ્રી અભિનંદન સ્વામી જ્યારે મોક્ષે ગયા ત્યારે ચોથા આરાને કેટલે કાળ બાકી રહ્યો હતો? તે જણાવે છે –ચોથા આરાને કુલ કાલ બેંતાલીસ હજાર વર્ષે હીન એક કેડાછેડી સાગરોપમ પ્રમાણ છે, તેમાંને બેંતાલીસ હજાર વર્ષે હીન અને ૮ પક્ષે (પખવાડીયા) સહિત દશ લાખ ક્રોડ સાગરોપમ પ્રમાણ કાલ બાકી રહ્યો હતો. (૧૫૮) અને બે પ્રકારની ભૂમિ એટલે યુગાન્તકૃત ભૂમિ (૧૫૯) એટલે પ્રભુના મક્ષ ગમન પછી તેમની કેટલી પાટ સુધી મોક્ષગમન ચાલુ રહ્યું તેમજ પર્યાય અન્તકૃત ભમિ (૧૬) એટલે પ્રભને કેવલજ્ઞાન થયા પછી અને તપણે કોઈ જીવ મેક્ષે જાય તેની વચ્ચેનો કાળ એમ બે દ્વાર તથા શિવપથ (૧૬૧) વિનય (૧૬૨) તથા પૂર્વપ્રવૃત્તિ (૧૬૩) અને પૂર્વવિચ્છેદ સમય (૧૬૪) આ છ દ્વારે જેવી રીતે શ્રી સંભવનાથના જીવનમાં કહ્યું, તેજ પ્રમાણે આ ચોથા શ્રી અભિનંદન સ્વામીના પણ તે છ દ્વારની બીના સમજવી. ૧૨૧ શ્રત પ્રવૃત્તિ કલમાનપ કહ્યા યથા સંભવજિને, તીર્થ પ્રસિદ્ધજિનજીવા રૂદાન દર્શનેત્પત્તિ૬૮ અને, આશ્ચર્ય ૬૯ ઉત્તમ પુરૂષ૧૭૦ પણ આ તીર્થમાં ઉપજ્યા નથી, એક સિત્તેર દ્વારે જીવન કહ્યું સંક્ષેપથી. સ્પાર્થ–શ્રી અભિનંદન સ્વામીના તીર્થમાં જ્ઞાનની પ્રવૃત્તિના કાલનું પ્રમાણ (૧૫) શ્રી સંભવનાથના તીર્થમાં ત્રીજા ભાગમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે અહીં જાવું. અને આ પ્રભુશ્રી અભિનંદન સ્વામીન તીર્થમાં કઈ પ્રસિદ્ધ ભાવિ તીર્થકરને જીવ થયો નહેતે (૧૬૬) તથા કેઈ રૂદ્ર (૧૬૭) પણ થએલ નથી. તેમજ દર્શનેત્પત્તિ (૧૯૮) એટલે નવા કેઈ દર્શનની ઉત્પત્તિ પણ થઈ નથી. તેમજ દશ પ્રકારના આશ્ચર્ય અથવા અચ્છેરામાંનું (૧૬) કેઈ આશ્ચર્ય થયું નથી. તેમજ ઉત્તમ પુરૂષ (૧૭૦) એટલે કોઈ શલાકા પુરૂષ પણ આ ચેથા તીર્થંકરના તીર્થમાં ઉત્પન્ન થએલ નથી. એ પ્રમાણે એક સિત્તર (૧૭૦) દ્વારની બીને જણાવવા પૂર્વક શ્રી અભિનંદન સ્વામીનું જીવન અથવા ચરિત્ર ટુંકાણમાં જણાવ્યું. ૧૨૨ તીર્થકરના જીવન જાણવાથી શા શા લાભ થાય ? તે બીના ચાર કેમાં જણાવે છે. તીર્થકરના જીવન ઉત્તમ આત્મદષ્ટિ જગાવતા, કર્મશત્રુ હઠાવતા ઇમ પુણ્યશાલી ભાવતા; ૧૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy