________________
દેશનાચિ’તામિણ ]
સિહાસના નિશ્ચલ છતાં પ્રભુદેવના પુણ્યે કરી,
ચલિત હાતાં ઈંદ્ર વિ દેવદિ પિરવારે કરી.
૯૫
સ્પષ્ટા :——દીક્ષાની ભાવનાવાળા પ્રભુ દરરોજ સવારથી અપાર સુધીમાં એક ક્રોડ ને આઠ લાખ સોનૈયાનું દાન કરે છે. એ પ્રમાણે દરરાજ આપતાં એક વર્ષ સુધીમાં ત્રણસે અઠયાસી ક્રોડ ને એંસી લાખ સાનૈયાનું દાન આપે છે. દાન આપતાં એક વર્ષ પૂરૂ થાય છે. તે વખતે ઇન્દ્રોના આસના નિશ્ચલ હોય છે છતાં પણ પ્રભુના પુણ્યની પ્રમળતાથી ચલાયમાન થાય છે. તેથી બધા ઇન્દ્રો પાત પેાતાના પરિવાર સાથે પ્રભુને દીક્ષા મહાત્સવ કરવા માટે આવે છે. ૯૫
પ્રભુના દીક્ષા મહાત્સવનુ વર્ણન પાંચ શ્લેાકામાં કરે છે :~~
પરિવરીને આવતા પ્રભુને નમતા ભક્તિએ,
જન્માભિષેક તણી પરે અભિષેક દીક્ષાના કરે; અન્ય રાજાદિ પણ ઇમ જિનરાજને ન્હેવરાવતા,
શરીર લુછન કરી વિલેપન વર વસન હેરાવતા. e
સ્પષ્ટા :—ઇન્દ્રો પાત પાતાના પિરવાર સાથે આવીને પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે. ત્યાર પછી તે જેમ પ્રભુના જન્માભિષેક કર્યા હતા તે પ્રમાણે પ્રભુના દીક્ષાભિષેક કરે છે. ઇન્દ્રોના અભિષેક પૂર્ણ થયા પછી બીજા રાજાએ પણ પ્રભુને ન્હેવરાવે છે, ત્યાર પછી પ્રભુના શરીરને સાફ કરીને સુગ ંધિદાર સુખડ બરાસ આદિનું તે વિલેપન કરે છે. પછી તેએ પ્રભુને ઉત્તમ વસ્ત્રો પહેરાવે છે. ૯૬
હેરાવતા મુકુટાદિ ભુષણ કલ્પતરૂ સમ શાભતા, નૃપતિ સિદ્ધાર્થાભિધાને પાલખી વિરચાવતા; અચ્યુતેન્દ્ર પણ કરાવી તેહમાં દાખલ કરી,
તેહથી તે અધિક દીપે નાથ આદિ ક્રમે કરી.
Jain Education International
فاف
બેસતા શિખિકા વિષે નર દેવ ગણુ ઉપાડતા,
:
સ્પષ્ટા :——તે પછી ઇન્દ્રો પ્રભુના શરીરે મુગટ વગેરે આભૂષણા પહેરાવે છે. તે વખતે પ્રભુ કલ્પવૃક્ષની જેવા શાભાયમાન જણાય છે. તાબેદાર સામત રાજા સિદ્ધાર્થો નામની પાલખી અનાવરાવે છે. તે વખતે અચ્યુતેન્દ્રે પણ પાલખી બનાવીને તેમાં દાખલ કરી. તેથી કરીને તે પાલખી વધારે શાલે છે. પ્રભુ શ્રી સ ંભવનાથ તે પાલખીમાં બેસવાને પાલખીની નજીક આવે છે અને તેમાં પ્રભુ વગેરે ક્રમસર બેસે છે. ૯૭
વાજિંત્ર ગાયન નાચ સ્તુતિ ને મંગલાદિક પણ થતા;
For Personal & Private Use Only
ફોર
www.jainelibrary.org