SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ૨ ) રંક જેવા તેમને પણ શીધ્ર યમ નૃપ લઈ જતા, સ્ત્રી આદિમાંનાં કોઈ પણ ત્યારે ન તેને રક્ષતા. ૬૮ સ્પાઈ–વળી હે ભવ્ય છે! જે બળવાન ગણાતા પુરૂષની પાછળ ચારે બાજુ અશ્વાદિ એટલે ઘેડા વગેરે વીંટાઈને રહેલા હતા. વળી જેમનામાં ઘણું બળ હતું તેવા મહા મહા પરાક્રમી પુરૂષ પણ મરણ સમયે રાંક ગરીબ જેવા થઈને તેને કોળી બની ગયા છે. એટલે તેઓનું પણ મરણની આગળ કાંઈ પણ જોર ચાલી શક્યું નથી. આ રીતે-નિર્ધન કે રંક તમામ સંસારિજીને પણ યમરાજા જલદી લઈ ગયા છે અથવા તેમને પણ મરણને શરણ થવું પડ્યું છે. તે વખતે તેમના સ્ત્રી વગેરે પરિવારમાંથી કઈ પણ તેનું રક્ષણ કરી શકયું નથી. આ લેકનું ખરું રહસ્ય એ છે કે ભલે કે મેટે ચકવર્તી રાજા હોય કે કેઈતદ્દન ગરીબ માણસ હોય, કે કઈ મહા પરાક્રમી હોય કે કેઈ તદ્દન દુબળ હોય, કેઈમેટ પિસાદાર હોય કે કેઈ ગરીબ હોય અથવા કે મહા અભિમાની હેય કે કેઈ નમ્ર હોય આ દરેકને પણ યમરાજ તેના કેઈપણ સદ્ગુણ કે દુર્ગુણ, મોટાઈ કે હલકાઈ વગેરે જોયા સિવાય જ લઈ જાય છે અને તે વખતે તેના પરિવારમાંના કેઈનું કાંઈ પણ ચાલી શકતું નથી. આ વાત તે આ દુનિયામાં આપણે દરરેજ પ્રત્યક્ષ નજરે પણ જોઈએ જ છીએ. ૬૮ કઈ પેસે જ ઘરમાં કોઈ મુખ તરણું ગ્રહે, શીઘ બચવા મરણથી તેઓ ન તે જીવતે રહે યમરાજ નિર્દય અહંકારી તિરસ્કરણીય સર્વને, સરખા ગણે નૃપ રંક પંડિત મૂર્ખ કિંકર આદિને. ૬૯ સ્પષ્ટાથે–તથા હે ભવ્ય છે! કઈ માણસ મરણથી બચવાને માટે બહુ મજબૂત ગણાતા વાઘરમાં (વજ જેવા મજબૂત ઘરમાં) પેસી જાય તે પણ જેમ મજબૂત કિલ્લામાં છુપાઈ રહેલ નબળા અને બળવાન રાજા કબજે કરી લે છે તેવી રીતે આ યમરાજ પણ તેને પકડયા વિના રહેતું નથી. અથવા તે ગમે તેવા બળવાન જીવને પણ મરણને શરણ થવું જ પડે છે. જેમ યુદ્ધમાં એ નિયમ હેય છે કે શત્રુ રાજા મુખમાં તરણું લઈને આવે તે જિતનાર રાજા તેને જીવત જેવા દે છે તેમ કઈ માણેસ મરણ રૂપિ યમરાજ આવે ત્યારે મુખમાં તરણું ગ્રહણ કરે (રાખે) તે પણ યમરાજે તેને છોડ નથી. માટે જ કહ્યું છે કે આ દયા રહિત, અભિમાનવાળે અને સર્વથી તિરસ્કાર કરાએલો યમરાજ રાજા અને રંક, પંડિત અને મૂખ, શેઠ અને નોકર એ બધા જીવેને સરખો જ ગણે છે. કારણ કે કેઈની પણ પરવા રાખતા નથી. ૬૯ જે મંત્રવિદ્યા ઔષધિને જાણતા હરદેવને, વશ કરે બળને વધારે જેહ શ્રેષ્ઠ રસાયણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy