SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૩૨૭ શ્રીપોરત્ન મહોદધિ વગેરે ઘણાં ગ્રંથમાં કલ્યાણકને આરાધવાને વિધિ વિસ્તારથી જણાવ્યું છે. ૨૭૮ તીર્થકરનું જીવન શા માટે જાણવું જોઈએ તે જણાવે છે – તીર્થકરોના જીવન ઉત્તમ આત્મદષ્ટિ જગાવતા, કર્મ શત્રુ હઠાવતા ઈશ્ન પુણયશાલી ભાવતા, એને વિચારી ચિત્તને પર પાસ બોલી જીલને, - તે પ્રમાણે વર્તતા પાવન બનાવે કાયને. સ્પષ્ટાથ–પરમ પૂજ્ય શ્રી તીર્થકર દેના જીવન બહુજ ઉત્તમ અને ભવ્ય જીવોને અપૂર્વ બેધદાયક હોય છે, કારણ કે તે પ્રભુ દેનાં જીવન આત્મદષ્ટિને જગાવે છે એટલે નિજ ગુણરમણતાને કરાવે છે. અને ૮ કર્મો રૂપી શત્રુઓને હઠાવે છે એટલે કમેને નાશ કરાવે છે. આ પ્રમાણે પુણ્યશાલી આસન્નસિદ્ધિક ભવ્ય જીવ વિચારણા કરે છે. આવી વિચારણા કરીને તેઓ પિતાના ચિત્તને પવિત્ર બનાવે છે. તેમજ પ્રભુના જીવનને તથા પ્રભુના સમજણશાલી ગુણોને બીજા જેની પાસે બેલીને પિતાની જીભને પવિત્ર કરે છે. તેમજ પ્રભુ શ્રી તીર્થંકરોએ આરાધેલા માર્ગને આરાધીને પિતાની કાયાને પવિત્ર બનાવે છે. ર૭૯ કઈ ભાવનાથી તીર્થંકર ગાત્ર બાંધે તે જણાવે છે – એ પૂજ્ય પુરૂષ પૂર્વ ભવના તીવ્ર શુભ સંસ્કારથી, શાસનરસિક સવિને બનાવું એહ ઉત્તમ ભાવથી, વીશ સ્થાનક આદિ તપને સાધતા સંયમી બની, દેવસુખમાં રાચતા ન શમે સહે પીડ નરકની. ૨૮૦ સ્પષ્ટા –આ પૂજ્ય પુરૂષ એટલે શ્રી તીર્થકર દે પૂર્વ ભવના સારા સંસ્કારને લીધે, તથા સર્વ જીને શાસન રસિક બનાવું એવી ઉત્તમ ભાવનાને લીધે, વીસ સ્થાનકેમાંના કેઈ પણ એક, બે આદિ (ઓછા વધારે) કે પૂરા વીસ સ્થાનકેને સંયમી બનીને એટલે ચારિત્રને ગ્રહણ કરીને સાધે છે. તેથી તેઓ દેવકનાં સુખને ભેગવે છે ખરા, પણ તેમાં રાચતા નથી. અને કદાચ પહેલાં બાંધેલા આયુષ્યના ઉદયથી નરકે ગયા હોય, તે ત્યાં પણ તેઓ નરકની પીડાને ઉપશમ ભાવે સહન કરે છે. એટલે જેમણે પહેલાં (મિથ્યાદષ્ટિપણામાં) નરકનું આયુષ્ય બાંધ્યું નથી તેઓ તે દેવલોકમાં જ જાય છે. પરંતુ જેમણે પહેલાં નરકનું આયુષ્ય બાંધી દીધું હોય તેવા તીર્થકરોના જીવે પછીથી સમ્યકવાદિને પામીને વીસ સ્થાનકાદિ તપની આરાધના કરી તીર્થંકર નામ કર્મ બાંધે છે, છતાં તેઓ નરકનું આયુષ્ય પહેલું બાંધી દીધેલું હોવાથી જ્યારે નરકમાં જાય છે ત્યારે ઉપશમ ભાવે દુઃખને સહન કરે છે. ૨૮૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy