SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજયપધસરિકત ધર્મને સાધવાથી થાય છે. માટે આ સંસારની રખડપટ્ટી દૂર કરવાનું મુખ્ય કારણ શ્રીજિન ધર્મ છે. આ રીતે મેક્ષે જવાનું મુખ્ય સાધન શ્રીજિનની સાત્વિકી આરાધના છે, એમ જાણીને તે ધર્મની સાધના તું પૂર્ણ ઉલાસથી કરજે. ૧૫૬ રાજાએ મેગીને પૂછેલા પ્રશ્ન તથા ઉત્તર બે લેકમાં જણાવે છે – કેસી વીતી ઇમ ટૂંકમાં નૃપ પૂછતે થેગી કહે, - તારી સમી અધ રાત સારી અર્ધ વિસ્તાર કહે; અર્ધ રાત ઉપાધિ તારે પ્રભુગુણેને હું સ્મરૂં, ઉધ્યાં પછી તે બેઉને ન દીસતું રજ આંતરૂં. ૧૫૭ સ્પષ્ટથ–હવે સાચા સુખને દષ્ટાંત સાથે સમજાવવાના ઈરાદાથી કહે છે કે – એક વાર એક રાજાએ કચેરીમાં બેલાવીને એક ગીને પૂછયું કે કેસી વીતી ? (તમારી રાત કેવી રીતે પસાર થઈ) તે વખતે યોગીએ જવાબ આપતાં જણાવ્યું કે મારી અધી રાત તે તારી રાતના જેવી ચાલી ગઈ ને મારી બાકીની અધી રાત તારી શેષ રાત્રી કરતાં ઘણું સારી રીતે ગઈ છે. આવો જવાબ સાંભળીને રાજાએ પૂછયું કે આધી તેરી જેસી, ને આધી તેરેસે અચ્છી” આને ભાવાર્થ શું છે? ત્યારે જવાબમાં યોગીરાજે જણાવ્યું કે અધીર રાત સુધી તારે અનેક પ્રકારે ઉપાધિ હોય છે, કારણ કે તારા માથે રાજ્યની અનેક પ્રકારની જવાબદારીઓ હોવાથી તારી અધી રાત તે તેની ચિંતામાં ચાલી જાય છે. તે વખતે હું પ્રભુના ગુણોનું સમરણ કરું છું અને આત્માદિ પદાર્થોની વિચારણા કરું છું. આ રીતે મારી અધીર રાત તે તારી અર્ધી રાત કરતાં સારી રીતે પસાર થઈ ગઈ ને બાકીની ઉંઘમાં ગયેલી અડધી રાત તે આપણા બંનેની સરખી રીતે ગઈ છે. કારણ કે બાકીની રાત આપણે બંને ઉંઘમાં કાઢી છે માટે તેમાં તે આપણુ બંનેમાં જરા પણ આંતરું (ફેરફાર) નથી. ૧૫૭ વૈરાગીના મન ભુવન કે વન અલગ ન કદી ભાસતા, પરગણું તે ભવ્યજનને શાંત વચને તારતા; જે શાંતિસુખ છે ત્યાગમાં તે ભેગમાં ના નરપતિ, લક્ષાપતિ ભિક્ષાપતિમાં શ્રેષ્ઠ છે ભિક્ષાપતિ. ૧૫૮ સ્પષ્ટાથ –જે જીવને સંસારના પદાર્થોમાં વૈરાગ્ય ભાવ જાગે છે તે વૈરાગી જીને તે રહેવા માટે ભુવન એટલે મોટો મહેલ હોય કે ન હોય તે બંનેમાં લગાર પણ તફાવત જણાતો નથી. આવા તે વૈરાગી મહાપુરૂષે પરગુણ એટલે પારકાને ગુણ એટલે ઉપકાર કરનારા અથવા પરગુણી એટલે પારકાના ગુણને જોનારા ભવ્ય જીને શાંતિથી એટલે શાંત વચને વડે સમજાવીને તારે છે. હે રાજા ! ત્યાગમાં જે સાચી શાંતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy