SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચંતામણિ ] ૩૧૩ (૧૪૪) વિચર્યા હતા અને પ્રભુ શ્રીસંભવનાથે એક પૂર્વમાંથી ચાર પૂર્વીગ ઓછા કરતાં જેટલે કાલ બાકી રહે તેટલે કાલ દીક્ષાની આરાધના (૧૪૫) કરી હતી. આ રીતે બધું મળીને ત્રીજા તીર્થંકરનું સાઠ લાખ પૂર્વેનું કુલ આયુષ્ય (૧૪૫) જાણવું. હવે પ્રભુ શ્રી સંભવનાથ મોક્ષે કયારે ગયા તે જણાવે છે–ચોથા આરાને અરધો ભાગ ગયા પછી પશ્ચિમાધું એટલે પાછલા અર્ધા ભાગને વિષે ( ૧૪૭ ) શ્રી સમેતશિખર પર્વત ઉપર (૧૪૮) કાયોત્સર્ગમાં (૧૪૯) રહેલા પ્રભુ શ્રીસંભવનાથ મા ખમણ (૧૫૦) એટલે એક મહિનાના ઉપવાસ કરીને ( ૧૫૧ ) એક હજાર મુનિઓના પરિવાર સાથે ચૈત્ર મહિને નાની સુદ પાંચમને દિવસે (૫૨) મિથુન રાશિ (૧૫૩) તેમજ આદ્ર (૧૫૪) નક્ષત્રની સાથે ચંદ્રગ થતાં પાશ્ચમાને (૧૫૫) એટલે દિવસના પાછલા ભાગમાં મારા દેવ અને ગુરૂ સ્વરૂપ દેવાધિદેવ શ્રીસંભવનાથ તીર્થંકર સિદ્ધ થશે. એટલે આઠે કર્મોનો ક્ષય કરીને મોક્ષના અનંત સુખને પામશે. ત્યાં તેમની અવગાહના (૧૫૬ ) અહીંની અવગાહના કરતાં ત્રીજા ભાગે કરીને ઓછી એટલે કે બે તૃતીયાંશ ભાગ જેટલી જાણવી. ૨૬૬-૬૭–૨૬૮ સંભવ તણા નિવણથી બેતાલી સહસ વરસ ઉણ; વીસ કેડી લાખ સાગર પક્ષ નવ્યાશી તથા; ચતુથારક કાલ બાકી ૫૭ એટલે અવધારીએ, ૧૫યુગાંતત્પર્યાય અંતકૃભૂમિ ૫૯ શિવપંથ૧૬. વિનય૧૬૧એ. ૨૬૯ સ્પષ્ટાર્થ–શ્રી સંભવનાથ પ્રભુ મોક્ષે ગયા, તે વખતે બેંતાલીસ હજાર વર્ષે ઊણા વીસ લાખ ક્રોડ સાગરોપમ તથા ઉપર નેવ્યાસી પખવાડીયા પ્રમાણ (૧૫૭) ચેથા આરાને કાલ બાકી હતો. હવે તે વખતે યુગાંતકૃભૂમિ (૧૫૮) એટલે પ્રભુના મોક્ષે ગયા પછી કેટલી પાટ સુધી મોક્ષ માર્ગ ચાલુ રહ્યો છે, તેમજ પર્યાયાંતકૃભૂમિ (૧૫૯) એટલે પ્રભુને કેવલજ્ઞાન થયા પછી જેટલા કાલે બીજા કેઈ જીવને કેવલજ્ઞાન થયું હોય, તેના આંતરાને કાલ. તેમજ પ્રભુના કેવલજ્ઞાન પછી કેટલા કાલે મોક્ષ માર્ગ શરૂ થયે તે (૧૬૦) બીન તથા વિનયની (૧૬૧) બીના જેમ અજિતનાથ પ્રભુના વર્ણનમાં કહી છે તેમ અહીં પણ સમજવી. એ જ પ્રમાણે ૨૭૦માં લોકમાં જે ત્રણ બીના કહેવાશે, તે પણ બીજા તીર્થકરોના વર્ણનમાં એક સરખી રીતે સમજવી. એ જ હવે જણાવે છે. ૨૬૯ પૂર્વ પ્રવૃત્તિર પૂર્વવિચ્છેદ કાલ શ્રતની ૧૬૪ પ્રવૃત્તિ એ, એ સાત બાબત જિમ અજિતની તેમ અહિયાં જાણુઓ; અજિત પ્રભુનિર્વાણથી તીસ લાખ કેડી સાગરે, સંભવતણું નિવણી ૫ જિન જવા રૂદ ના ઇમ ઉચ્ચરે. ર૭૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy