SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ દશના ચિંતામણિ ભાગ ]. દૂર કરે છે. તેમજ રવભાવથી જ તેઓ શાંતિ તથા સમતા વગેરે ગુણોને ધારણ કરે છે. અને જે કે પ્રભુ શ્રી તીર્થકર દે કેઈને શરૂપ માનતા નથી પરંતુ જેઓ પ્રભુને શત્રુરૂપ માનતા હોય છે, તેવા ભારે કમિ ને પણ બંધ આપીને સમજાવીને મોક્ષમાર્ગની આરાધના કરવામાં જોડે છે. ૧૨૬. ગ્રન્થકાર શિખામણ આપે છે – પ્રભુ જીવનને વાંચજો ને શાંતિથી જ વિચાર, તત્ત્વ ચિત્તે ધારજે પ્રભુમાર્ગમાંહે વિચર, આત્મગુણ રંગી બની બીજા જનેને તાજે, પ્રભુ જીવનના લાભ ઇમ મારી શિખામણ મન. ૧૨૭ સ્પષ્ટાર્થ ––હે ભજો જી ! તમે આવા પ્રકારના ઉત્તમ પ્રભુના ચરિત્રને વાંચજે. અને વાંચીને તે દરેક બાબતમાં શાંતિથી વિચાર કરજે. તથા વિચાર કરીને તેમાંથી તત્વને એટલે સારને ચિત્તમાં ગ્રહણ કરે. તેમજ પ્રભુએ આરાધીને કહેલા સાચા માર્ગમાં વિચરજો એટલે પ્રભુએ કહેલા સાચા મોક્ષમાર્ગની આરાધના કરે. આ પ્રમાણે આત્મગુણરંગી એટલે પિતાના આત્માના ગુણમાં રમણતા કરવાથી થતા આનંદને અનુભવીને બીજા જીને પણ ભવસમુદ્રમાંથી તાર. આ પ્રમાણે પ્રભુ શ્રી તીર્થકર દેના જીવનને જાણવાથી ઘણું લાભ સમજીને તમારે તેમનું ચરિત્ર જરૂર વાંચવું જોઈએ, ને સમજવું જોઈએ. તેમજ તેમના કહ્યા પ્રમાણે વર્તવું જોઈએ. હે ભવ્ય જી! તમે આ મારી શિખામણને અવશ્ય માન. ૧૨૭ ગ્રન્થની સમાપ્તિ જણાવે છે – દેશના ચિંતામણિનો ભાગ ચોથો પૂર્ણતા, પામે અહીં વાચક લહો નિજ આત્મગુણની રમણતા; ધરણેન્દ્ર વિમલેશ્વર સુરી ચકેશ્વરી પદ્માવતી, સંધના વિને હરીને પૂજે વાંછિતતતિ. ૧૨૮ સ્પષ્ટાર્થ –આ શ્રી દેશનાચિંતામણિ નામના મહા ગ્રંથનો આ ચોથો ભાગ આ રીતે અહીં પૂરો થાય છે. હું ચાહું છું કે–તેના વાંચનારા ભવ્ય જીવે પોતાના આત્માના ગુણોની રમણતાને પામો. અને શ્રી ધરણેન્દ્ર તથા શ્રી વિમલેશ્વર દેવ (વિગરે) યક્ષે તથા ચકેશ્વરી તથા પદ્માવતી દેવી વગેરે જિનશાસન રક્ષક દેવ-દેવીઓ રત્નની ખાણ જેવા શ્રી ચતુર્વિધ સંઘના વિધ્રો(સંકટો)ને દૂર કરીને તમામ વાંછિતને પૂર્ણ કર. ૧૨૮. આ ગ્રંથની પૂર્ણતા કયારે થઈ તે જણાવે છે – લેશ્યા ગગનર આકાશ નયન પ્રમિત વિકમ વર્ષના, નેમિ પ્રભુના જન્મ દિવસે નેમિસૂરીશ્વર તણા; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy