SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપધરિકૃત સંખ્યા (૧૨૩) પાંચ લાખ ને સેલ હજારની હતી. હવે પ્રત્યેક બુદ્ધની સંખ્યા (૧૨) તથા પ્રકીર્ણકની સંખ્યા (૧૨૫) એ બંને સંખ્યા ત્રણ લાખ ને સોલ હજાર જાણવા. અહીંથી આગળ આદેશ વગેરે ૧૭ દ્વાર (૧૨૬-૪૨) જેવી રીતે ચોથા અભિનંદન સ્વામીના જીવનને વિષે કહ્યા છે તે જ પ્રમાણે અહીં પણ જાણવા. ૧૮૦ પ્રભુને કેવલી પર્યાય તથા સમેત શિખરને વિષે જવું વગેરે બીના જણાવે છે વર્ષ વિસ પૂર્વાગ બારે ઊણ ઈગ લખ પૂર્વ એ,૧૪૩ કેવલી પ્રભુ વિચરતા જાણી નજીક નિજ મુક્તિને, સમેતશિખરે ૪૪ સહસ૧૪૫મુનિ સહ રહત માસિક અનશને, ચતુથરક પશ્ચિમાર્થે ૪૭ ચૈત્ર સુદ નવમી દિને.૧૪૮ ૧૮૧ અષાર્થ –પ્રભુ શ્રીસુમતિનાથ એક લાખ પૂર્વમાં વીસ વર્ષ અને ૧૨ પૂર્વાગ ઓછા (૧૪૩) કરતાં જે રહે, તેટલા કાલ સુધી કેવલીપણે વિચર્યા. અને તે કાલમાં તેમણે અપૂર્વ દેશના આપીને ઘણાં જીવનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી પ્રભુ પિતાને મોક્ષે જવાને કાલ નજીક છે એમ જાણીને સમેતશિખર (૧૪૪) પર્વત ઉપર વિહાર કરીને આવ્યા. પછી એક હજાર (૧૪૫) મુનિઓની સાથે એક માસનું અનશન (૧૬) કર્યું. તે વખતે ચેથા આરાના પશ્ચિમાર્ધ રૂપ (૧૪૭) કાળ વત્તતે હતે. આવા શુભ અવસરે ચિત્ર સુદ નવમીને દિવસ (૧૪૮) હતું. બાકીને સંબંધ આગળની ગાથામાં ૧૮૧. પ્રભુનું મેક્ષ ગમન કયારે થયું? તે જણાવે છે – પર્વાહ૧૪૯ કર્કટ ૧૫૦ પુનર્વસુ ૫૧ શશિગ કાર્યોત્સર્ગમાં,પર સાથ સાધુ હજાર ૫૩ ત્રીજા ભાગ ઉણ અવગાહમાં ૫૪ ભાપગ્રહ કર્મ વિલયે અયોગી ગુણઠાણમાં સુમતિ સિદ્ધ થયા નિરંજન લીન નિજ ગુણ રમણમાં. ૧૮૨ સ્પાર્થ--તે ચૈત્ર સુદ નવમીને દિવસે પૂર્વાહ એટલે દિવસનો પહેલો ભાગ (૧૪૯) ચાલતું હતું તે વખતે કર્કટ નામની રાશિ (૧૫૦) અને પુનર્વસુ નામના નક્ષત્રને (૧૫૧) ચંદ્રમાની સાથે વેગ ચાલતું હતું. તે વખતે પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં (૧પર) રહેલા હતા. અને તે વખતે તેમની સાથે મેં જનારા બીજા એક હજાર (૧૫૩) સાધુઓ હતા. આ વખતે તેરમા ગુણઠાણાને અંત ભાગ હતો. તે વખતે પ્રભુ સુમતિનાથ શરીરની અવગાહનામાંથી ત્રીજો ભાગ એ છ કરીએ તેટલી એટલે બે તૃતીયાંશ અવગાહનામાં (૧૫૪) વર્તતા હતા. અનુક્રમે તેરમું ગુણઠાણું પૂરું થયા પછી અમેગી નામના પાંચ હQાક્ષર પ્રમાણ ચૌદમા ગુણઠાણામાં પગાહી એટલે ભવના અંત સમયે જેને અંત આવે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy