SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ભાગ પાંચમ ] સ્પષ્ટાર્થ – ચારિત્રને સાધવામાં અસમર્થ છને ઉદ્દેશીને શ્રાવક ધર્મની ઉત્તમતા જણાવતાં કહે છે કે જે શ્રાવક ધર્મમાં સર્વ દે એટલે અઢારે દેથી રહિત વીતરાગ દેવ જેવા સુદેવને દેવ તરીકે માનવામાં આવે છે. અને મોટા વત એટલે મહાબતેને ધારણ કરનારા તથા પાલન કરનારા અને કંચન કામિનીનો ત્યાગ કરનારા સુગુરૂ ને ગુરૂ તરીકે માનવામાં આવે છે. તેમજ સર્વજ્ઞ તીર્થંકર ભગવાને કહેલું કરૂણા ધર્મ એટલે સર્વ જીવો પ્રત્યે દયા ભાવ રાખવાને જણાવનાર અહિંસા સંયમ તપ રૂપ ધર્મ જેમાં દીપી રહ્યો છે. આવા સર્વ રીતે શ્રેષ્ઠ શ્રાવક ધમને કયો સમજુ પુરૂષ વખાણે નહિ? આ ઉત્તમ શ્રાવક ધર્મ ખરેખર વખાણવા લાયક છે. તેમજ પિતાનું હિત ઈચ્છનાર ભવ્ય જીએ આરાધવા લાયક છે. ૧૪૪ પામતા ભવિ જીવ પુયે તેહ શ્રાવક ધર્મને, હિત શીખામણ આપતા દરરોજ ઈમ નિજ જીવને હે જીવ! ચેતી ચાલ જે જિન ધર્મને આરાધજે, ટંકશાલી આદિ પ્રભુના હિત વચન સંભારજે. ૧૫ સ્પષ્ટાર્થ–આ ઉત્તમ પ્રકારનો શ્રાવક ધર્મ પ્રબલ પુણ્યના ઉદયવાળા ભવ્ય છને જ પ્રાપ્ત થાય છે. પરંતુ એકાંત મિથ્યાદષ્ટિ અભવ્ય અને ભાવથી આ શ્રાવક ધર્મ પ્રાપ્ત થતું નથી. આ શ્રાવક ધર્મને પાળનારા ભવ્ય છ દરરોજ પિતાના જીવને આ પ્રમાણે હિતકારી શિખામણ આપે છે કે-હે જીવ! તું ચેતીને ચાલજે, કારણ કે સંસારની અંદર મુંઝવનારા સ્ત્રી વગેરે ઘણાં પદાર્થો (લાલ) રહેલાં છે તેમાં ફસાઈ જવાય નહિ, તેની સંભાળ રાખજે. વળી ઘણી મુશીબતે મેળવી શકાય તેવા આ જિનધર્મને પામીને મોક્ષના સુખને પામવા માટે તું તે જિનધર્મની આરાધના કરજે. તું આવા શ્રી આદીશ્વર પ્રભુના ટંકશાળી એટલે તદ્દન સાચા હિતકારી વચનને નિરંતર યાદ કરજે. ૧૪૫ સુખને સમય કે દુખને દિન જાણ જલ કલેલ એ, એ દીન બી વાત જાયગા” ને અર્થ ખૂબ વિચારીએ સાવધાન બની નિરંતર દુખમાં તન મન બલે, કરતાં વિશેષ ધર્મ ભાવે આપદા દૂરે ટલે. ૧૪૬ સ્પાઈ–વળી હે જીવ! તું નિરંતર આ રીતે જરૂર વિચાર કરજે કે સુખનો વખત અથવા દુઃખનો વખત જલ કલ્લોલ એટલે પાણીના નેજા જેવો છે. જેમ પાણીમાં એક મેજ પછી બીજું મેનું આવે છે ને જાય છે, એ પ્રમાણે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે. માટે સુખ હેચ ત્યા તેનું અભિમાન કરીને છલકાઈ જવું નહિ. અને દુખ આવે ત્યારે ગભરાઈ જવું નહિ. કારણ કે સુખ દુખ તે જીવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy