SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પર [ શ્રી વિજ્યપદ્મસુકૃિત વિભાગ (૨) રસ વિભાગમાંથી ઇંદ્રિયાદિનું મનાવવુ વગેરે પદ્ધતિએ અંતે મન:પર્યાપ્તિથી મનની રચના થાય, ત્યારે સંપૂર્ણ અનેલ તે શરીર જરાયુથી વીંટાયેલું હેાય છે, તે અનુક્રમે તે માતાએ ખાધેલા આહારાદિને ખાઈને વધવા માંડે છે. એટલે શરીર માટુ અને છે. તેથી દુ ધમય, અપવિત્ર અને ઝરતી રૂધિરાક્રિ ધાતુઓથી ભરેલુ, તથા કરમીયા રાગ ગડાળા વગેરેનુ' ઘર કહેવાય છે. આવા ઘણાં મલિન પદાર્થોથી ભરેલા શરીરને કાઇ પણ સમજુ માણસ પવિત્ર છે, એમ એલેજ નહી. ારા ખાધેલા સ્વાદિષ્ટ સુગ ંધિદાર લાડવા, દૂધ, દહી', શેલડીના રસ, ધરાખ, ઘેખર, કેરીના રસ વગેરે પણ જે શરીરમાં ભળતાંની સાથેજ દુગ'ધમય મળરૂપ થઈ જાય છે. આ રીતે અપવિત્ર એવા શરીરને પણ માહી જીવા પવિત્ર માને છે એ બહુજ શાચનીય છે. ાણા આ ત્રણ શ્લેાકેાથી શરીરની અંદરના ભાગની અપવિત્રતા જણાવીને હવે શરીરની વ્હારના ભાગેાની અપવિત્રતા જણાવે છે:— આ શરીરની ક્રાંતિ જોઇને મુઝાએલા હૈ બહિર્મુગ્ધ આત્માએ ! તમે ન્હાતી વખતે આ શરીરને સેંકડો ઘડાનુ પાણી નાંખીને સાફ્ કરશેા, તે પણ તે સફાઇ (ચાખ્ખાશ) લાંખા ટાઈમ સુધી રહેતીજ નથી. અને શરીરની ઉપર સુખડ ખરાશ વગેરે ચાપડશેા, તે પણ તે અવા સુગ ંધિ પદાર્થો પરસેવા ધૂળ વગેરેની સાથે ભળતાં ઘેાડીવારમાં ખગડી જાય છે એટલે શરીરના સંબંધથી દુર્ગંધ મારે છે. કહેવત છે કે “ જેવા સંગ, તેવા રગ સારાના સંગે સારો અને, ને ખૂરાના સંગે ખૂરો બને. આ કહેવતને અનુસારે પણ સમજાય છે કે—આ શરીર વિષ્ઠાની કાઠી જેવું છે. તેથી મ્હાર ને અંદર અપવિત્ર જ છે. તેને સુગ ંધિ પદાર્થોં ચેાપડીને સુગંધમય બનાવીએ, તે પણ તે સુગ ંધ લાંખા કાળ સુધી ટકતી નથી. ૫ ૪૫ હે ભવ્ય જીવે ! તમે સમજી ગણાતા એવા મહુવાસિત જીવાની પણ વિપર્યાસ ભાવના (જે પટ્ટાનુ જેવું સ્વરૂપ હાય, તેથી ઉલ્ટી વિચારણા ) તે જુએ જે પદાર્થો દશે દિશાઓમાં રહેલા પદાર્થોને પણ પેાતાની સુગંધિથી સુગધમય બનાવે છે, તેવા સુખડ ખરાસ વગેરે પદાર્થોં પણ જે શરીરના સ્પર્શ માત્રથી પણ દુગંધમય મિલન અને છે. તેવા શરીરને પણ તે કહેવાતા સમજી છતાં પણ માહુવાસનાથી ઘેરાયેલા ને યથા જ્ઞાન વિનાના જીવા પવિત્ર માને છે. પણ જે અપવિત્ર જ છે તે શરીર કાઇ પણ ઉપાયે પવિત્ર બનીશકે જ નહિ. માટે તેના મેાહ તજીને મેાક્ષમા ની આરાધના કરીને મુક્તિના સુખા મેળવવામાં જ માનવ જન્મની ખરી સાક્તા છે. એમ વાર વાર વિચારજો. "" ૭. આશ્રવ ભાવના—જેનાથી કર્મો આવે એટલે આ આત્માને કર્યું અધાય તે આશ્રવ કહેવાય. ૧ પાંચે ઈન્દ્રિયેાની સ્વચ્છંદી પ્રવૃત્તિ, ૨ કષાયનો સંગ, ૩ વ્રત વિનાનું જીવન, ૪ મન વચન કાયાના વિવિધ વ્યાપારા, ૫ કાયિકી વગેરે ૨૫ ક્રિયાઓ. આ બધા આશ્રવેા કહેવાય. જે પુણ્યશાલી ભવ્ય જીવે જગતના તમામ જીવાની ઉપર મૈત્રીભાવ રાખે છે, ને પાતાથી ગુણાધિક પુરૂષાને જોઇને રાજી થાય છે, તથા અવિનીત જીવાને જોઇને મધ્યસ્થપણુ (રાગ દ્વેષ રહિતપણુ' ) ધારણ કરે છે, તેમજ બીજા દુઃખી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy