SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિતાણ ભાગ ચાથા ] દાન આપતાં રામરાજી વિકવર થાય એ મીજી' ભૂષણ ૨, બહુ માનપૂર્વક દાન આપે તે ત્રીજી ભૂષણ ૩, દાન આપતાં પ્રિય વચન ખેલવાં એ ચેાથુ' ભૂષણ ૪, તથા દાન આપીને અનુમેાદના કરવી તે પાંચમ' ભૂષણ ૫. હવે પાંચ દૂષણે। આ પ્રમાણે ઃअनादरो विम्ब, वैमुख्यं विप्रियं वचः । --- 44 ', पश्चात्तापश्च पश्चेति, सद्दानं दूषयन्त्यमी ॥ २ ॥ દાન આપવામાં અ:--આદર સત્કાર વિના દાન આપવું તે પ્રથમ દૂષણ વિલમ્બ કરવા તે ખીજું દૂષણ ૨, મુખ ફેરવીને ( અરૂચિ દર્શાવીને ) દાન આપવું તે ત્રીજું દૂષણ ૩, દાન આપતાં અપ્રિય વચન ખાલવાં તે ચેાથુ દૂષણુ ૪, તથા દાન આપ્યા પછી પશ્ચાત્તાપ કરવા તે પાંચમું દૂષણ ૫. આ પાંચ સદ્દાનમાં દૂષણા જાણવાં. આ રીતે તે ભવ્ય જીવા પાંચ ભૂષણાને સાચવીને, અને પાંચ દૂષણાને તજીને દાન આપે છે, અને શ્રી જિનાગમાદિના અભ્યાસાદિ કરનાર મુનિવરાદિને ઉત્સાહ આપીને તેમના પઠન-પાઠનાદિ કાર્યોંમાં વિવિધ પ્રકારે મદદ કરે છે. એટલે આ રીતે મદદ કરનારા ભવ્ય જીવા–કમનિજરાદિ ઘણાં લાભને પામે છે-એમ સમજીને ભણનારા જીવાને ઉત્તેજન દઈ ને જરૂર તનમન-ધનથી મદ્દદ કરે છે. ૮૨. ભરતાદિના દૃષ્ટાંતથી શુભ ભાવનાને ભાવતા, નિંદા કરે ના સાંભળે ના અશુભ ભાવ નિવારતા; આત્મપ્રશંસા ના કરે પરના ગુણા દીલમાં ધરે, ક્ષમાદિક ગુણને ધરી સુખ શાંતિમય જીવન વરે, ૩ સ્પષ્ટાઃ—તથા આ પુણ્યશાળી ભવ્ય જીવા ભરત ચક્રવતી વગેરેના દૃષ્ટાંતાને યાદ કરીને અનિત્ય ભાવના વગેરે શુભ ભાવનાઓને ભાવે છે. એટલે અનિત્ય ભાવના વગેરે ખાર ભાવનાઓને અને મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ્ય એમ ચાર ભાવનાઓને પણ ભાવે છે. આ ભાવનાએ ભાવવાથી જીવના પરિણામની શુદ્ધિ થાય છે અને તેથી તે ઘેાડા વખતમાં ઘણાં કર્મોની નિરા કરે છે, એટલુ જ નહિ પરંતુ કેટલાએક હલુમિ જીવાને તે આ ભાવનાને ભાવતાં એટલી બધી ચિત્તની નિમળતા થાય છે કે જેથી કરીને તેઓ ક્ષપક શ્રેણિ માંડીને અંતર્મુહૂતમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આવી ભાવનામાંની અનિત્ય ભાવના ભાવતાં ભરત ચક્રવતી ને આરિસાભુવનમાં કેવલજ્ઞાન પ્રકટ થયું. અને એકત્વ ભાવના ભાવતાં મરૂદેવા માતા કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા. આ પ્રમાણે ભાવનાની અગાધ શક્તિ જાણીને તે ભવ્ય જીવા શુભ ભાવનાઓ ભાવે છે. વળી આ પુણ્યશાળી ભવ્ય જીવા પાતે કોઈની નિંદા કરતા નથી. એટલુંજ નહિ પરંતુ બીજા જીવા પેાતાની આગળ કાઈની નિંદા કરે તા તે સાંભળતા પણ નથી. વળી જેનાથી આત ધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે અને જે નરકાદિ અશુભ ગતિમાં લઈ જાય છે તેવી અશુભ ભાવનાઓનું નિવારણ કરે છે અથવા અશુભ ભાવના (ધ્યાન) માં જતા પેાતાનાં મનને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy