SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] ચારિત્ર ધર્મ સ્ટીમર એટલે આગબોટ જે જાણ. જેમ આગબોટમાં બેસીને સમુદ્રને કાંઠે જલદી જઈ શકાય છે તેમ આ સર્વવિરતિ રૂપી આગબોટમાં બેસનાર એટલે સર્વ. વિરતિ રૂપી ધમને સાધનારા ભવ્ય જ જલદીથી આ સંસાર સમુદ્રને પાર પામી શકે છે. આ સાધુ ધર્મના સંયમ વગેરે દશ પ્રકાર કહેલા છે. એટલે આ દશ પ્રકારના સાધુ ધર્મનું આચરીને ભવ્ય છે આ સંસાર રૂપી સમુદ્રને જલદી તરી શકે છે. ૨૨ દેષની નિવૃત્તિ સંયમ સત્યર સાચું બોલવું, “ હદયશુદ્ધિ શૌચ મિથુનત્યાગ શીલવ્રત: જાણવું બ્રહ્મચર્ય વિચાર ભાષા તેમ નિજ આચારની, નિર્દોષતા ઇંદ્રિય દમન વ્યાખ્યા ત્રણે એ શીલની. ૨૩ સ્પષ્ટા–તેમાં પ્રથમ સંયમ ધર્મ એટલે હિંસાદિ દેને ત્યાગ કરે અથવા અહિંસા એટલે કે ઈ પણ જીવને ઘાત કરે નહિ. ૧. બીજે યતિધર્મ તે સાચું વચન બોલવું અથવા જૂઠું બોલવું નહિ. ૨. ત્રીજો હૃદયશુદ્ધિ એટલે આત્માના પરિણામની નિર્મળતા તે શૌચ ધર્મ જાણવો. ૩. તેમજ મૈથુનને એટલે વિષય કીડાને સર્વથા ત્યાગ કરે તે શીલવત નામને ચોથે ધર્મ જાણ. ૪. આ શીલની પહેલી વ્યાખ્યા એ છે કેવિચાર એટલે મનથી, ભાષા એટલે વચનથી તેમજ આચાર એટલે કાયાથી શીલનું પાલન કરવું તે બ્રહ્મચર્ય કહેવાય. બીજી વ્યાખ્યા એ છે કે નિર્દોષતા એટલે રાગાદિથી રહિતપણું તથા ત્રીજી વ્યાખ્યા એ છે કે પાંચે ઈન્દ્રિયોને વશ કરવી. એમ શીલની ત્રણ પ્રકારની વ્યાખ્યા જાવી. ૨૩ દેહાદિ નિમમતા અકિંચનભાવ૫ દીલમાં ધારીએ, તપ તપાવે કિલષ્ટ કમે બાર ભેદ વિચારીએ. ક્રોધ નિગ્રહ તે ક્ષમાળ અભિમાન મૃદુતા ભલી, માયા વિજ્ય આર્જવ અને તૃષ્ણાવિલય મુક્તિા ભલી. ૨૪ પછાથ–દ્રવ્યથી ધન ધાન્યાદિને જે ત્યાગ, અને ભાવથી શરીર ઉપર તેમજ દ્રવ્યાદિકની ઉપર થતા મમતા ભાવને જે ત્યાગ કરવો તે અકિંચન ભાવ કહેવાય. ૫ જે અશુભ કર્મોને તપાવે અથવા કર્મોની નિર્જ કરાવે તે તપ કહેવાય છે. આ તપના મુખ્ય બે ભેદ છે. તેમાં ૬ ભેદે બાહ્ય તપના અને ૬ ભેદે અભ્યન્તર તપના એમ તપના બાર પ્રકારે જાણવા. તે તપ ધર્મ સાધુ ધર્મને છક્કો ભેદ જાણો. ૬ તથા ક્રોધને કબજે રાખ એટલે બીજાને કેઈ અપરાધ હોય તે પણ તેના ઉપર ક્રોધ ન કરતાં તેને સહન કરવારૂપ ક્ષમા રાખવી તે ક્ષમા ધર્મ સાતમો ભેદ જાણો. ૭ તેમજ અહંકારને જય કરે એટલે અભિમાન ન કરતાં નમ્રતા રાખવી તે આઠમો ભેદ. ૮ કપટને વિજય કરે એટલે કપટને ત્યાગ કરવો તે આર્જવ એટલે સરલતા નામે નવમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy