SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ શ્રી વિજયપતિહવે ભૂતકાળમાં આ અનિત્ય ભાવવાને ભાવીને બીજા અનંતા છે પણ સિદ્ધિ પદને પામ્યા છે તે જણાવે છે – લાખ પૂરવ સાધતા ચારિત્રને નિજ પરતણા, - તારક બની સંહારથી ચારે અઘાતી કર્મના સિદ્ધિપદને પામતા ઈમ ભાવતાજ અનિત્યતા, મેક્ષ સાધન સેવતા પૂર્વે અનંતા સિદ્ધ થતા. ૧૮૨ સ્પષ્ટાથે એ પ્રમાણે રાજર્ષિ ભરત કેવલી મહારાજા કેવલજ્ઞાન પામ્યા પછી ચારિત્ર (સાધુવેશ) લઈને એક લાખ પૂર્વે સુધી આ પૃથ્વી ઉપર વિચરીને નિજ પરતણા એટલે પિતાના તથા પરના એટલે બીજા અનેક જીવોના તારક-તારનાર બન્યા. ત્યાર પછી આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યારે બાકીના વેદનીય આયુષ્ય નામ અને ગોત્ર કર્મ એ ચાર અઘાતી કર્મોને સંપૂર્ણ રીતે નાશ કરીને સિદ્ધિપદને એટલે મોક્ષને પામ્યા. આ રીતે શ્રીભરતચક્કીની માફક અનિત્ય ભાવના ભાવતા અને તે ભાવનાથી વૈરાગ્ય પામી નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સમુદિત મોક્ષ માગને સાધીને પૂર્વે (અતીત કાલમાં) પણ અનંતા સિદ્ધિ પદને પામ્યા છે. ૧૨ શ્રી સંભવનાથ પ્રભુ ચાલુ અનિત્ય ભાવનાની દેશનાને પૂરી કરે છે – હાલ પણ પામેજ સિદ્ધિ મહાવિદેહ પામશે, ભાવિ કાલે સિદ્ધિપદને ઈમ ઠસાવી મનવિષે; કામ કેધાદિક તજી જિનધર્મને આરાધતા, મુક્તિના સુખ પામ પ્રભુ દેશનાથી વિરમતા. ૧૮૩ સ્પાઈ–ત્રીજા તીર્થપતિ શ્રીસંભવનાથ ભગવાન છેવટે જણાવે છે કે આ અનિત્ય ભાવનાને ભાવતાં ભાવતાં હાલમાં પણ ઘણાં ભવ્ય જી સિદ્ધિપદને પામે છે. તેમ જ ભવિષ્યમાં જ્યારે આ ભરત ક્ષેત્રમાં મોક્ષ માર્ગ બંધ થશે ત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે. એ વાત મનમાં ઠસાવીને એટલે બરાબર સમજીને કામ ક્રોધ વગેરે. અંતર શત્રુઓને ત્યાગ કરીને જે ભવ્ય જી મહાપ્રભાવશાલી આ જિન ધર્મની આરાધના કરશે તેઓ મેક્ષના અનંત સુખને પામશે. આ પ્રમાણે અનિત્યભાવનાદિને ઉપદેશ આપીને પ્રભુ દેશનાથી વિરમ્યા એટલે પ્રભુ શ્રીસંભવનાથે દેશના પૂરી કરી. ૧૮૩ પ્રભુના એક સે ને બે ગણુધરે થયા તે જણાવે છે – પ્રભુદેશનાને સાંભળી નર નાર પુક્કલ પ્રભુ કરે, દીક્ષા ગ્રહી આરાધતા વ્રત આદિને કેઈક ધરે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy