SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્યસૂરિકૃતસ્પદાર્થ –હે ભવ્ય છે ! ૧૩૫મા શ્લોકમાં જે જણાવ્યું તે પ્રમાણે મેહ તથા અજ્ઞાનનો ત્યાગ કરીને આપ સ્વભાવમાં એટલે પિતાના ઉત્તમ જ્ઞાનાદિક ગુણની રમણુતા કરવામાં એકાગ્ર થશે. અને આ સંસારના તમામ જીવે કર્મને આધીન છે એમ સમજજે. એટલે તમામ છ કર્મને વશ પડેલા દેવાદિના એટલે દેવ, નારકી, તિર્યંચ, મનુષ્ય સ્વરૂપે ભવમાં ભમે છે. ને તેઓ તે ભમાં નવા કર્મોને બાંધે છે અને કર્મોને અનુસારે ચારે ગતિમાં ફરી પણ વારંવાર ભટક્યા કરે છે. એમ કર્મોને બાંધવાની અને ભેગવવાની ઘટમાળ આ સંસારી જેમાં ચાલ્યા કરે છે. પ્રભુએ સાચું જ કહ્યું છે કે–આ સંસારમાં કે તમારું નથી તેમ તમે પણ કેઈન નથી. કારણ કે ધન દેલત કુટુંબ વગેરેમાંથી જેને તમે તમારું માને છે તે તે મેહને લીધે પિતાનું માને છે પણ ખરી રીતે વિચારતાં તેમાંનું કંઈ પણ તમારું નથી. તેથી હે ભવ્ય જીવે જે તમારૂં જ્ઞાનાદિ વરૂપ છે તે તે તમારી પાસે જ છે. અને તેને બીજે કઈ લઈ શકતું નથી. કારણ કે તમારું જે જ્ઞાન દર્શન વગેરે આત્માના જે ગુણે સ્વરૂપ ધન છે તેને બીજે કઈ લેવાને સમર્થ છે જ નહી. અને જે તમારૂં છે તે તે તમારી પાસે જ રહેવાનું છે. જીવ આ ભવનું આયુષ્ય પૂરું ભેળવીને પરભવમાં જાય છે ત્યારે પોતાનું માનેલું ધન વગેરે તે અહીં મૂકીને જ જાય છે એટલે તેમાંનું કંઈ પણ સાથે લઈ જતો નથી તેનું કારણ એ છે કે તે તેનું છે જ નહિ, પરંતુ પિતાના જ્ઞાનાદિક ગુણોને સાથે લઈને જ પરભવમાં જાય છે. ૧૩૬ જીવના કટ્ટા શત્રુ રૂપ રાગ દ્વેષનું સ્વરૂપ ચાર લોકેમાં જણાવે છે – વિશ્વાસ ના કરશે તમે તે રાગ દ્વેષાદિક તણે, શત્રુ કટ્ટા જે તમારા સંગ ન કરો તેહને નરકાદિના દુખ આકરા રાગાદિ સંગે અનુભવ્યા, તે તજી ચારિત્ર સાધક જીવ શિવ રસિયા બન્યા. ૧૩૯ સ્પષ્ટાર્થ –તથા હે ભવ્ય જીવો! તમે જે રાગ અને દ્વેષ તમને સંસારમાં રખડાવે છે તે બંનેને જરા પણ વિશ્વાસ કરશો નહિ. કારણ કે તે રાગ દ્વેષ તે તમારા કટ્ટા શત્રુ છે. હાલ તમે જે ચેર વગેરેને શત્રુ માન્યા છે તે તે ચાલુ ભવમાં જ દુઃખને દેનારા બાહ્ય શત્રુ જાણવા. પરંતુ આ રાગાદિક તો ભાવ શત્રુરૂપ હોવાથી અનેક ભવમાં તીવ્ર દુઃખોને દેનારા ખરા શત્રુ છે અને જ્યાં સુધી તે ભાવ શત્રુ દૂર ન થાય ત્યાં સુધી બ હા શત્રુનો નાશ થવાનું નથી. માટે તમે તમારા કટ્ટા શત્રુ જેવા આ રાગ અને દ્વેષની સેબત કરશે નહિ, અને આ વાત ભૂલશો નહિ કે તમે આ રાગ અને દ્વેષની સેબત કરીને ઘણાં કાલ સુધી નરકગતિ તિર્યંચગતિ વગેરેનાં આકરાં દુઃખેને અનુભવ કર્યો છે. માટે રાગ તથા શ્રેષને ખરા અંતરંગ શત્રુ સમજીને જેઓએ તેમને ત્યાગ કર્યો છે અને સર્વ વિરતિ રૂપ ચારિત્રની સાધના કરી છે તે ભવ્ય છે શિવરસિયા એટલે મેક્ષના સુખને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy