SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચ'તામણિ ભાગ પાંચમા ] પશ્ચિમ વયે વૈશાખ સુદ નવમી નિત્યભક્તિક॰ સહસ ગ્રુપની માપ સિહુ વિવરે; સાથે મધ્યાહ્ને વરે. ૭૭ સ્પા :—હવે જયારે પ્રભુ દીક્ષા લેવાને નીકળે છે તે વખતે મેાટા ઉત્સવપૂર્વક તથા પરિવાર સાથે વિનીતા નગરીના ચૌટામાં (મેાટા ચાકમાં) થઇને એટલે રાજમાગમાં થઈને પ્રભુના દીક્ષાના વરઘેાડા નીકળે છે. તે વરઘેાડામાં ફરતા ફરતા પ્રભુ છેવટે વિનીતા નગરની બહાર આવેલા સહસ્રામ્ર નામના ઉદ્યાનને વિષે (૬૧) અશેાક વૃક્ષની નીચે આ સંસાર સમુદ્રને તારનારી હાડી જેવી દીક્ષાને સ્વીકારવા આવે છે. તે વખતે પ્રભુની પશ્ચિમ વય (૬૩) એટલે પાછલી અવસ્થા વત્તતી હતી. અને વૈશાખ સુદ નવમીને (૬૪) શુભ દિવસે મઘા નામના (૬૫) નક્ષત્ર તથા સિંહ (૬૬) નામની રાશિ સાથે ચન્દ્રમાને ચેાગ ચાલતા હતા. આવા શુભ અવસરે નિત્યશક્તિક (૬૭) એટલે જેમણે બીજા તીર્થ કરાની માફક ચતુર્થ ભક્તાદિ તપ કર્યું નથી, એવા પ્રભુ શ્રી સુમતિનાથે એક હજાર રાજાઓની (૬૮) સાથે મધ્યાહ્ર (૬૯) સમયે દીક્ષા ગ્રહણ કરી. ૭૭ પચૌષ્ટિક લોન્ચ કરતા હર્ષથી દીક્ષા લીએ, દેવદૃષ્ય હવે ઉમંગે ઇંદ્ર ચાવજ્જવર રહે પ્રભુ લહે મણનાણને ઇંદ્રાદિ પ્રણમી નાથને, નદીશ્વરે થઈ જાય સ્વર્ગે ધન્ય માની સમયને, Jain Education International ૭૮૨ સ્પષ્ટા :—પ્રભુ શ્રીસુમતિનાથે દીક્ષા લેતી વખતે ઉલ્લાસથી પંચ મુછી લેાચ કર્યાં. તે વખતે ઈન્દ્ર મહારાજે હથી પ્રભુના ખભા ઉપર દૈવષ્ય (૭૧) વસ્ત્ર સ્થાપન કર્યું” અને તે વસ્ર પ્રભુના ખભા ઉપર ચાવજીવ (ર) એટલે પ્રભુ જીવ્યા ત્યાં સુધી રહ્યું. જયારે પ્રભુએ દીક્ષા લીધી તે વખતે પ્રભુને ચાથું મન:પર્યવ (૭૩) નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાનથી પ્રભુ અઢી દ્વીપમાં રહેલા સજ્ઞી પૉંચેન્દ્રિય જીવેાના મનેાગત ભાવ જાણી શકતા હતા. આ મનઃપર્યવ જ્ઞાનના ઋન્નુમતિ મન:પર્યાંવ અને વિપુલમતિ મનઃપવ એવા બે ભેદ છે. તેમાં ઋન્નુમતિ મનઃ વજ્ઞાન એછી વિશુદ્ધિવાળુ' હાય છે તેથી આવીને ચાલ્યું પણ જાય છે. પણ બીજી વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન થયા પછી જતું નથી, એટલે તે વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનવાળાને કેવલજ્ઞાન તેજ ભવમાં થાય છે ત્યાં સુધી તે રહે છે, પ્રભુને પણ આ વિપુલમતિ મનઃપવજ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્રભુની દીક્ષા થઈ રહ્યા પછી ઈન્દ્ર વગેરે દેવા પ્રભુને પ્રણામ કરીને ત્યાંથી નટ્વીશ્વર દ્વીપે જાય છે. ત્યાં મહાત્સવ કરીને આ સમયને ધન્ય માનતા તેએ પેાત પેાતાના સ્વર્ગમાં જાય છે. ૭૮ પ્રભુનુ... પ્રથમ પારણું તથા તે સ્થલના મહિમા જણાવે છેઃ— બીજે દિન૪ વિજયપ પુરે ન્રુપ પદ્મ ધર૬ પરમાન્નથી, પારણું પ્રભુએ કર્યું ત્યાં દિવ્ય પ્રકટયા દેવથી; મહ For Personal & Private Use Only: www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy