SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાનાચિંતામણિ ભાગ ચાથા ] ૧ અઃ— તેજ પ્રમાણે હ પૂર્વક કાયાત્સગને સેવનારા સુસ્થિત મુનિના દેહનું પ્રમાર્જન કરવા માટે બીજે પ્રહરે સુત્રત સાધુ ગયા. આ શ્લેાકમાં સૂચવેલા સુત્રત મુનિના સંબંધ આ પ્રમાણે છે— ?? ,, "" હવે ખીજે પ્રહર સુસ્થિત મુનિના દેહને પ્રમાવા માટે સુન્નત સાધુ ઉપાશ્રયની બહાર નીકળ્યા. તે પણ પેાતાનું કાય કરીને હાર જોઈ મીને પ્રહર પૂરા થયે પાછા વળ્યા, અને “ અહો ! મહાભય ઉત્પન્ન થયું ” એમ ખેલ્યા. તે સાંભળીને અભયકુમાર મંત્રીએ પૂછ્યું કે “ હે પૂજ્ય ! જેમણે ગૃહકાર્યાના સર્વથા ત્યાગ કર્યો છે. એવા મુનિને મેટુ' ભય શું? ” સાધુ મેલ્યા કે “ પૂર્વે અનુભવેલું ભય સ્મરણમાં આવ્યું. ” મંત્રીએ તેનુ સ્વરુપ પૂછ્યું, એટલે સુત્રત મુનિ ખેલ્યા કે “ અંગદેશને વિષે વ્રજ નામના ગામમાં મનહર વાણિયાના પુત્ર હું... સુત્રત નામે હતા. મારે સીલિટ્ટા નામની પત્ની હતી. એકદા તે ગામમાં ચારો પેઢા. તેમના ભયથી સર્વ લેાકેા નાસી ગયા. હું એકાન્ત સ્થળમાં સંતાઇ ગયા. તે વાતથી અજાણી મારી સ્રીએ ચારાને કહ્યું કે “ તમે એને કેમ હરી જતા નથી ? ’' તેના આવા વાકયથી ચારોએ તેના અભિપ્રાય જાણીને તેનુ હરણ કર્યું, અને પોતાના પક્ષીપતિને અપણુ કરી. પછી મારા સ્વજના મને વારવાર કહેવા લાગ્યા કે “ તું વધૂને અંધનથી કેમ છેડાવતા નથી ? ” તાપણુ હુ' તેની શેાધ કરતા નહોતા. અન્યદા સ્વજનાના બહુ આગ્રહ થવાથી હું એકલા ચારની પટ્ટીમાં ગુપ્ત રીતે ગયા. ત્યાં એક વૃદ્ધ ડોશીને ઘેર રહ્યો. એક દિવસ મેં તે ટાશીને મારી સ્રીનું હરણ થયેલું જણાવ્યું, તેથી તે વૃદ્ધાએ પન્નીપતિને ઘેર જઈને તે સ્ત્રીને કહ્યુ કે “ તારે માટે તારા પતિ અહી આવ્યે છે.” તે સાંભળી સીભિટ્ટા મેલી કે “ આજે પદ્મીપતિ મહાર જવાને છે, તેથી તેના ગયા પછી સાંજે મારા પતિને મારી પાસે મેાકલજો, ” પછી તે વૃદ્ધાના કહેવાથી હું મારી સ્ત્રી પાસે ગયેા. તેણે મારૂ સારી રીતે આસનાદિકથી સન્માન કર્યું". તેવામાં પલ્લીપતિ અપશુકન થવાથી પાળે આવ્યા, તેથી મારી સ્ત્રીએ મને પલંગની નીચે સંતાડી દીધા, પટ્ટીપતિ પણ આવીને તેજ પલંગ ઉપર બેઠા, તેથી હું ભયભીત થયા. પછી મારી સ્ત્રીએ પટ્ટીપતિને પૂછ્યું કે “ હે પટ્ટીશ ! જો કદાચ મારા પતિ અહી આવે તા તમે મને શુ કરે ? ” તેણે જવામ આપ્યા કે “ સત્કારપૂર્વક તને તારા પતિને પાછી સાંપી દઉં.” તે સાંભળીને તેણે વક્ર ભ્રકુટી કરીને સંજ્ઞા ી, એટલે તે ફરીથી ખેલ્યા કે “ જો હું તારા પતિને જોઉં, તા તેનો વધ કર્” એટલે મારી સ્ત્રીએ નેત્રની સંજ્ઞાથી મને દેખાડયા કે તરતજ તેણે મારા કેશ પકડીને મને બહાર કાઢ્યો અને લીલી વાધરથી મને આંધી લીધા. પછી પદ્મીપતિ વગેરે સર્વ જના સૂઇ ગયા. મને માંધ્યા હતા ત્યાં કેટલાએક કુતરા આવ્યા, તેમણે મારાં સ ધન ભક્ષણ કર્યાં, તેથી હું' બંધનમુક્ત થયા. પછી તે ચારનાજ ખડ્ગવતી મે' પટ્ટીપતિને મારી નાંખ્યા, અને મારી સ્રીના કેશ પકડીને ખેંચી અને કહ્યું કે “જે ખૂમ પાડીશ તે હું તારૂ શિર પણ છેદી નાખીશ. ” . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy