SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત એટલે તે સ્ત્રી મૌન ધરી રહી. પછી તેને લઇને હું બહાર નીકળી ચાલવા માંડયા. તે મારી સ્ત્રીએ માગમાં કમલ ફાડીને તેના કકડા નાંખવા માંડયા. પ્રાતઃકાળે હું તેની સાથે એક વાંસની જાળમાં વિસામા ખાવા માટે રોકાયા. થાડી વારે મારી સ્ત્રીએ નાંખેલા કંબલના કકડાને અનુસારે તે પદ્મીપતિના અનુચરો આવી પહેાંચ્યા, અને મને ખૂબ માર માૌં. પછી મારાં પાંચ અંગાને પાંચ ખીલાથી જડી લઈ મને પૃથ્વી સાથે ચાંટાડી દીધા, અને મારી ભાર્યાને લઇને તેઓ પાછા ચાલ્યા ગયા. ઘેાડી વારે એક વાનર મારી પાસે આવ્યેા. તે મને જોઇને મૂર્છા પામ્યા. કેટલીક વારે સાવધ થઈને તે શલ્યાદ્ધરણી (શલ્યનેા ઉદ્ધાર કરનારી) અને સરાહણી ( ઘા રૂઝાવનારી ) ઔષિધ લઈને મારી પાસે આવ્યેા. તેનાથી તેણે મને શલ્ય રહિત કર્યા. પછી મારી સમીપે તેણે અક્ષરો લખ્યા કેન્દ્ર હું તારા ગામમાં સિદ્ધકર્મા નામનેા વૈદ્ય હતા; તે વખતે પણ મેં તને સાજો કર્યો હતા, તે હું મરીને આ વનમાં વાનર થયા . આ વનમાં કોઇ એક વાનરે મને પ્રહાર કરીને મારા સર્વ પરિવાર લઈ લીધેા છે, યૂથથી ભ્રષ્ટ થયેલે અહી' તારી પાસે આવ્યેા છું, તને જોઈને મને જાતિસ્મરણ થયું તેથી મેં તને શલ્યથી મુક્ત કર્યા છે. હવે તુ પણ મારા સહાયભૂત થા, જેથી મારા શત્રુ વાનરના હુ. પરાજય કરૂં. ” તે સાંભળીને હું તે મટની સાથે ગયે. ત્યાં અને મટનું યુદ્ધ શરૂ થયું. તેમાં મારી સાથેના મર્કટના પરાજય થયા, ત્યારે તેણે મને કહ્યુ કે “ તેમને મદદ કેમ ન કરી ? ” મે’ કહ્યુ કે “ તમે બન્ને રૂપ અને વર્ણાદિકે કરીને સમાન દેખાઓ છે, તેથી મારા મિત્ર કાણુ અને તેના શત્રુ કોણ તે હું ઓળખી શકયા નહી.” તે સાંભળીને તે મર્કટ નિશાની માટે પેાતાના કંઠમાં પુષ્પમાળા નાંખીને ફરીથી યુદ્ધ કરવા ગયા. તે વખતે મે' ખીજા વાનરને પત્થરવડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યા, જેથી તે મૃત્યુ પામ્યો. પછી હુ. મારા મિત્ર વાનરની રજા લઈને પા ચારની પટ્ટીમાં ગયો. ત્યાં મારી ભાર્યા સાથે આલિગન કરીને સુતેલા પક્ષીપતિના ભાઈને મે' ખડ્ગવડે મારી નાંખ્યો અને બળાત્કારથી મારી ને લઈને મારે ઘેર આવ્યો; પરંતુ સર્વ પ્રકારનાં દુઃખના અનુભવ થવાથી મને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી મેં તત્કાળ સ’સાર છેાડીને ચારિત્ર ગ્રહણ કર્યું.. હેમંત્રી! આજે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં તે ભયનું સ્મરણુ થયું. ” તે સાંભળી મત્રી ખેલ્યો કે “ હું મુનિ ! આપે તે સ્ત્રીને સંગ છેડીને ચારિત્ર લીધું તે ઘણું ઉત્તમ કામ કર્યું. છે.” પછી ત્રીજે પ્રહરે ધન્યમુનિ સુસ્થિત મુનિના દેહને પ્રમાવા ગયા. તે પણ તેવીજ રીતે હાર જોઇને “અહા ! માટું ભય ઉત્પન્ન થયું” એમ ખેલતા ઉપાશ્રયમાં આન્યા. અભયકુમારે પૂછ્યું કે “હે પૂજ્ય ! વીતરાગના માર્ગમાં રહેલાને અતિ ભય કયાંથી હોય ?” સુનિ ખેલ્યા કે “ પૂર્વ અનુભવેલ ભવ ચાદ આવ્યેા. ” મંત્રીએ કહ્યું “હે સ્વામી ! તે વૃત્તાન્ત પ્રકાશિત કરો.” ત્યારે મુનિ કહેવા લાગ્યા કે—અવન્તી નગરી સમીપે એક ગામડાના રહીશ કાઈ કુલપુત્ર (કણબી)ના પુત્ર હું ધનક નામને છું. મારા માતાપિતા એ મને અવન્તીમાં પરાજ્યેા હતેા. એકના હું. સાયંકાળને વખતે મારે સાસરે જતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy