SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ (શ્રી વિજ્યપધરિતપિતાના નિમિત્તે લાગતા દેને ગુરૂગમથી જરૂર જાણવા જોઈએ. આ બીને શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ શ્રીપિંડનિર્યુક્તિમાં વિસ્તારથી જણાવી છે. આ બીનાને જે યથાર્થ સમજે તે શ્રાવક અમુક અંશે ગીતાર્થ કહેવાય. ગ્રાહક-સુપાત્રના ચાર ભેદ. ૧ રતનપાત્ર સમાન–આવા સુપાત્ર શ્રીતીર્થકર મહારાજ જેવા મહાપુરૂષ જાણવા. આવા સુપાત્રને પ્રથમ કહેવાનું કારણ એ કે તેઓ નિરભિલાષ હોય છે એટલે “અઢળે તો , જે રે બાળએટલે તેઓ વિશિષ્ટ સંઘયણ, વૈર્ય તથા આત્મલક્ષ્યાદિ સાધના બેલે એમ દઢ નિર્ણય કરે છે કે–ગોચરી નહિ મળે તો અધિક તપશ્ચર્યાને લાભ મળશે, ને મળશે તે તે દ્વારાએ ધર્મધ્યાનાદિ સાધવામાં મદદ મળશે. આથી તેમને નિરભિલાષ કહ્યા. ૨ સુવર્ણપાત્ર સમાન–અષ્ટપ્રવચન માતાના પાલક મુનિરાજ જાણવા, કારણકે તેઓને વિશિષ્ટ સહનનાદિના અભાવે અમુક ટાઈમે પણ આહારાદિની ઈચ્છા થાય છે. ૩ રૂખ્યપાત્ર સમાન–ઉત્તમ દેશવિરતિને ધારણ કરનાર શ્રાવકે રૂપાના વાસણ જેવા જાણવા. ૪ તામ્રપાત્ર સમાન–જિનેશ્વર દેવે કહેલી પદાર્થોની બીના સાચી જ છે, શ્રી વીતરાગનું શાસન એ જ પરમાર્થ છે. આ શાસનમાં તીવ્ર લાગણી ધરાવનારા પ્રમાદી છે પણ માર્ગ પામીને સંસારને તરી જાય છે. આવી લાગણી મને ભભવ થજે, એવી દઢ શ્રદ્ધાવાળા શ્રાવકે તાંબાના વાસણ જેવા કહ્યા છે. તીવ્ર કર્મોને પશમથી પરલોકમાં પણ હિતકારી એવા જિન વચનને વિધિપૂર્વક સાંભળે તે શુકલપાક્ષિક શ્રાવક અથવા ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય. આ બાબત પંચાશકમાં કહ્યું છે કે – પરલયહિ સમ્મ, જે જિણવયણે સુણેઈ ઉવઉત્તો અઈતિવ્રકમ્મવિગમાં, સુક્કોસો સાવ એત્ય છે ? આ શ્રાવકના ૧ બારવ્રતધારી (દેશવિરતિ) શ્રાવક અને ૨ સમ્યગદષ્ટિ શ્રાવક, એમ બે ભેદ છે. તેમાં આનંદ વગેરે પહેલા નંબરના શ્રાવક કહેવાય, અને કૃષ્ણ શ્રેણિક રાજા વગેરે બીજા નંબરના શ્રાવકે જાણવા. જ્યારે શ્રી ઋષભાદિ તીર્થંકર દેવ વિચરતા હેય ત્યારે શ્રેયાંસ કુમાર જેવા ભવ્ય ઇવેને રત્નપાત્રને દાન દેવાના પ્રસંગ મળે. તે સિવાયના કાલમાં પણ શાલિભદ્રાદિકે પૂર્વમાં માસખમણના પારણાવાલા બીજા નંબરના મુનિરાજને સુપાત્ર દાન દઈ આન્નતિ સાધી, તેમજ રથકારે બલભદ્રજીને વહોરાવી પાંચમા બ્રહ્મદેવલોકની દૈવિક ઋદ્ધિ સાધી, તે જોગ ન મળે ત્યારે વ્રતધારી શ્રાવકને જમાડે, તે ન હોય ત્યારે શ્રદ્ધાળુ શ્રાવકને જમાડયા બાદ ઉત્તમ શ્રાવકે ભેજન કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy