SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ નાશ કરનાર છે, તથા સર્વ વાંછિતાને પૂર્ણ કરે છે, તે પરમ મંગલિક, ચૌઢ પૂર્વીના સાર રૂપ પરમ શાંતિદાયક નમસ્કાર મંત્રના નવ લાખ જાપ ૮ માસ ને ૨૫ દિવસમાં કર્યાં હતા. ને છેવટે કરવા યાગ્ય કાર્યોત્સર્ગાદિ વિધિ, અને શ્રીસિદ્ધચક્ર પૂજા પ્રભાવનાઢિ અંતિમ મંગલવિધિ પણ પરમે પકારી પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયાદયસૂરીશ્વરજી મહારાજના કહ્યા મુજબ ઉદારતાથી ને ઉલ્લાસથી ઉજન્મ્યા હતા. આ રીતે બીજા લગ્ય જીવા પણ આ મહામત્રની પૂર્ણ ઉલ્લાસથી આરાધના કરે છે. આ પ્રસંગ ઉપરથી સૌ કાઇ એ તા જરૂર નિÎય કરશે જ કે હાલની વિષમ પરિસ્થિતિમાં પણ પ્રશાંત સુખમય જીવન ગુજારવાના અનેક સાધનેમાં સુલભ અને અસાધારણ કારણ-મહાપ્રભાવશાલી શ્રીસિદ્ધચક્રની તથા પંચમગલ મહાશ્વત સ્કંધ નવકાર મહામંત્રની આરાધના છે. એમ આપણે પ્રત્યક્ષપણે જોઈએ છીએ. તેમજ તેમના સધર્મચારિણી ધર્માંરાધક રસિક વીજકારખાઈ પણુ વર્ષીતપ, ઉપધાન તપ વગેરે ધર્મોરધન તીવ્ર લાગણીથી કરતા હતા. તેમના ૧ સારાભાઇ, ૨ રતીભાઇ, ૩ મનુભાઈ, આ ત્રણ ધર્મરસિક પુત્રામાંથી રતિભાઈ સિવાયના એ પુત્રા હયાત છે. તેઓ મને પણ શ્રીદેવ ગુરૂ ધર્મના તીવ્ર અનુરાગી અને શ્રીસિદ્ધચક્રારાધન તપશ્ચર્યા દાન શીલ વગેરે ધર્મક્રિયાની આરાધના કરવામાં પૂર્ણ ઉત્સાહી છે. અને ત્રીજા પુત્ર મર્હુમ રતીલાલ પણ તીવ્ર બુદ્ધિશાલી અને ધર્મિષ્ઠ હતા. તે બધાંની અસર તેમના વિશાલ પૌત્રાદિ પરિવારમાં થયેલી હાવાથી તેઓ પણ પૂર્ણુ ઉત્સાહથી ધર્મારાધન કરે છે. વ્યાજખીજ છે કે જેવા ઘરના નાયકા હાય, તેવાજ તેમના પિરવાર પણું હાય. શેરદલાલ જેસંગભાઈએ જ્ઞાન દાનના અપૂર્વ પ્રેમને લઈને અત્યાર સુધીમાં સિંદૂર પ્રકર, પદ્મતર’ગિણી, શ્રાવક ધર્મ જાગરિકા, દેશના ચિંતામણીના ૨૪ ભાગેામાંના શરૂઆતના પાંચ ભાગ, સિદ્ધહેમ (હજારી) વ્યાકરણ વગેરે ઘણાં ઉપયાગી થા પેાતાના સંપૂર્ણ ખરચે શ્રીજૈન ગ્રંથ પ્રકાશક સભાના કાર્ય વાહક દેવ ગુરૂ ધર્મારાધક શા. ઈશ્વરદાસ મૂલચંદની દેખરેખમાં છપાવીને ભવ્ય જીવાને ભેટ આપ્યાં છે. તેમજ શ્રીકપૂર પ્રકર, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલાદિ છપાવવામાં પણ ઈચ્છાનુસાર ઉદારતાથી લાભ લીધા છે. આવા કાર્યની અનુમેદના કરીને બીજા પણ ભવ્ય જીવે આવા ગ્રંથા છપાવી સ્વાધીન લક્ષ્મીના સદુપયેાગ કરી માનવ જન્મ સફલ કરે એજ હાર્દિક ભાવના. લિ॰ જૈન ગ્રંથ પ્રકાશક સભા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy