SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજ્યપધસૂરિકૃતપક્ષ નવ્યાશી ઈશાને તાત માતા મુક્તિમાં, ૨ દિકકુમારી સ્થાન કૃ૪ ઇંદ્ર સંખ્યા ૫ કૃત્યમાં.૬ ૨૩૦ મેર્નાદિ બીના એક સરખી જાણજે ચોવીશમાં, ઈક્વિાકુ કાશ્યપ૩૮ અજિત પ્રભુનું અક્ષ કેરી રમતમાં જીતી શક્યા ના માતને ભૂપ તેમ રાગાદિક બેલે, છતાય ના પ્રભુ તિણ અજિત ગજજર ચિહ્ન પ્રભુને સાથળે. ૨૩૧ સ્પષ્ટાથ–તે ચોથા આરામાં પચાસ લાખ ક્રોડ અતર એટલે સાગરેપમ તેના ઉપર બોતેર લાખ પૂર્વ તેમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછાં હતાં. તેટલા કાલમાં નેવ્યાસી પખવાડીયાં ઉમે તેટલે કાલ આરે પૂરે થવામાં ઓછો હતે. (૩૦) આ અજિતનાથ પ્રભુના પિતા કાલધર્મ પામીને ઈશાન દેવલોકમાં (૩૧) ગયા અને તેમની માતા વિજયા રાણું તેજ ભવમાં મોક્ષના સુખોને (૩૨) પામ્યા હતા. પ્રભુના જનમ પ્રસંગે સૂતિકા કમને કરવા માટે આવનારી દિકકુમારીકાઓનાં મેરૂ વગેરે સ્થાન (૩૩) તેમનાં ૮ કાર્યો (૩૪) ઈન્દ્રની સંખ્યા (૩૫) તથા પ્રભુના સ્નાત્રમાં ઇન્દ્રોના ૧૦ કર્તવ્ય (૩૬) આ બાબતે વીસે જિનેશ્વરમાં એક સરખી હોય છે. માટે તે હકીકત ઋષભદેવ ભગવાનની ૩૩ થી ૩૬ મી બાબત પ્રમાણે લેવી. આ શ્રી અજિતનાથ પ્રભુને ઈવાકુ વંશ (૩૭) હતા, અને કાશ્યપ નામે ગોત્ર (૩૮) હતું. જ્યારે રાજારાણી (પ્રભુજી ગર્ભમાં આવ્યા પહેલા), પાસાની રમત રમતા હતા, ત્યારે રાજા એટલે પ્રભુ શ્રી અજિતનાથના પિતા જિતારિ રાજા તેમાં જીતતા હતા અને પ્રભુની માતા હારતા હતા. પરંતુ જ્યારથી પ્રભુ અને વિષે આવ્યા ત્યારથી શજ હારવા લાગ્યા અને માતા જીતવા લાગ્યા. તેથી પ્રભુનું અજિતનાથ નામ (૩૯-૪૦) પાડયું. આ અજિત શબ્દને વિસ્તારથી અર્થ જાણવે. તેમજ રાગાદિકના બલથી અધિક બલવાન અજિત પ્રભુ કેઈથી જીતાયા નહોતા તેથી અજિત (૪૧) નામ પાડયું આ રીતે અજિત શબ્દને સામાન્યર્થ જાણ. તથા પ્રભુના સાથળને વિષે ગજ એટલે હાથીનું ચિન્હ હતું. (૪૨) ૨૩૦-૩૧ ન ફણ૩ ગૃહસ્થ જ્ઞાન૪૪ લક્ષણપ વર્ણ રૂપ૪૭ બલ૮ વૃષભની, જેમ જાણે ચારસો પચ્ચાશ ઉસેધ ધનુ તણી, ઊંચાઈ એક વસપએકસે આઠ૫૧ અંગુલ જાણીએ, આત્મ પ્રમાણગુલ થકી આહાર પર અને માનીએ. ર૩ર સ્પષ્ટાથ – શ્રી અજિતનાથના મસ્તક ઉપર ન ફણા એટલે સર્પની ફેણ જે આકાર નહતે. તથા પ્રભુને ગૃહસ્થપણામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy