SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત 46 અહી વૃદ્ધ વેશ્યાએ દાસીને પૂછ્યું કે “સુવર્ણરેખા કયાં છે ? ” દાસીએ કહ્યું કે પચાસ હજાર દ્રવ્ય આપીને શ્રીદત્ત શ્રેષ્ઠી તેને લઈ વનમાં ગયા છે.” વૃદ્ધ વેશ્યાએ કહ્યું કે “તેને ખેલાવી લાવ.” એટલે દાસીએ આવીને દુકાને બેઠેલા શ્રીવ્રુત્તને પૂછ્યું કે “ અમારી સ્વામિની કયાં છે?” શ્રીદત્ત ખેલ્યા કે “ હું જાણતા નથી. 'તે સાંભળીને દાસીએ વૃદ્ધ વેશ્યાને તે શ્રીદત્તનું વચન જણાવ્યુ. એટલે વૃદ્ધ વેશ્યાએ રાજા પાસે જઈ પાકાર કરીને કહ્યું કે “ હે સ્વામી! હું છેતરાણી છે, શ્રીદત્તે સુવર્ણરેખાને લઇ જઈને કાંઈક સંતાડી દીધી છે. ” સાંભળીને રાજાએ શ્રીદત્તને ખેલાવીને પૂછ્યું. ત્યારે “ હું સત્ય વાત કહીશ તેા કાઈ માનશે નહીં” એમ જાણીને તેણે કાંઈ પણ જવાબ આપ્યા નહી. તેથી રાજાએ તેને કેદખાનામાં નાંખ્યા અને તેની પુત્રીને દાસી કરવાના હેતુથી પેાતાને ઘેર રાખી. પછી કારાગૃહમાં રહેલા શ્રીદત્તે વિચાર્યું કે “ સત્ય વાત કહેવાથી જ કોઈ પણ રીતે હુ' છૂટી શકીશ.” એમ ધારીને કારાગૃહના રક્ષકદ્વારા તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે “ હે સ્વામી ! હું સત્ય વાત કહુ છું.” ત્યારે રાજાએ તેને સભામાં ખેલાવ્યેા. એટલે તેણે વાનર ઉપાડી ગયા સંબંધી વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વ જન હસવા લાગ્યા કે–અહા ! કેવુ' સત્ય ખેલ્યા ? કહ્યું છે કે— Sr << અસંભાવ્ય ન વક્તવ્ય, યથા વાનરગીતાનિ, તથા પ્રત્યક્ષ યદિ દૃશ્યતે । તરતિ સા શિલા ॥ ૧ ॥ અર્થ :- જો કે પ્રત્યક્ષ જોયેલ હોય તે પણ અસંભવિત વાત ખેલવી નહીં. જેવી રીતે વનમાં વાનરાએ ગીત ગાય છે એ અસંભવિત હતુ, તેમ જળમાં શિલા તરે છે તે પણ અસંભવિત છે. '' આ દૃષ્ટાંત અન્ય સ્થળેથી જાણી લેવુ. Jain Education International << પછી તે સાંભળીને આ વણિક હજી પણ સત્ય ખેલતા નથી. ’એમ ધારીને ક્રોધ પામેલા રાજાએ તેને મારવાના હુકમ કર્યાં. એટલે શ્રીદત્તે વિચાર્યું કે “ પૂર્વે કરેલા અશુભ કર્માંના ઉદય થયા છે, તેા હવે ખેદ કરવાથી શું થાય ? ” તે અવસરે ઉદ્યાન પાળે આવીને રાજાને કહ્યું કે “ હું દેવ ! ઉદ્યાનમાં મુનિચંદ્ર કેવળી પધાર્યા છે. ’’ તે સાંભળીને રાજા પરિવાર સહિત ઉદ્યાનમાં ગયા. મુનિને વાંદીને રાજાએ દેશનાની માંગણી કરી. ત્યારે કેવળી ખેાલ્યા કે “ હે રાજા ! સત્યવાદી શ્રીદત્તને મારવાના તે હુકમ આપ્યા છે તે તને ધમ શ્રવણની અભિલાષાવાળાને ચેગ્ય નથી.” તે સાંભળીને રાજા લજજા પામ્યા, પછી શ્રીદત્તને ખેલાવી પેાતાની પાસે બેસાડીને રાજા તેનું સ્વરૂપ પૂછતા હતા, તેવામાં વાનર સુવર્ણરેખાને પૃષ્ઠપર રાખીને ત્યાં આળ્યે, અને પૃષ્ઠપરથી તેને ઉતારીને તે સભામાં બેઠા. તે જોઈ ને સર્વ માણસે આશ્ચર્ય પામી શ્રીદત્તની પ્રશંસા કરવા પછી શ્રીદત્ત કેવળીને પૂછ્યું કે “ હે સ્વામી! કયા કને લીધે મને માતા તથા પુત્રી સાથે વિષયની અભિલાષા થઈ?' મુનિ ખેલ્યા કે “ પૂર્વના સંબંધથી થઇ છે, તે હકીકત સાંભળ——કાંપિલ્યપુરમાં ચૈત્ર નામનો એક બ્રાહ્મણ હતા. તેને ગૌરી અને ગંગા નામની લાગ્યા. For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy