SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ E [ શ્રી વિજયપદ્મકૃિત પાલન કર્યું" હોય તેવા મનુષ્યને તે સાધના વૃદ્ધાવસ્થામાં આરોગ્ય આપે છે. અથવા સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં તે શરીર માંદુ સાજી રહ્યા કરે છે પરંતુ જેઓએ સુંદર શીયલ પાળ્યું હેાય તેઓનુ જ શરીર વૃદ્ધાવસ્થામાં જરૂર નિરોગી રહી શકે છે. બાકીના વૃદ્ધ જીવા તા ભાજન વગેરેના ઘણા કષ્ટોને સહન કરે છે. અને તેમના દાંત પડી જવાથી તેઓને ખાઈ શકાય તેવા આહાર પણ મળતે નથી. તથા તેઓની પાસે ધન ન હોય તા કાઇ તેમના ભાવ પણ પૂછતું નથી. અથવા તેમને શું ચીજ જોઇએ છે ? તેની પુત્રાક્રિમાંના કોઈ પણ દરકાર ( ધ્યાન ) પણ રાખતું નથી. કારણ કે દુનિયામાં સ્વાનીજ સગાઈ કહેલી છે. માટે યાંસુધી વૃદ્ધની પાસેથી પેાતાના કાંઈ પણ સ્વાર્થ સરે તેમ હાય ત્યાંસુધીજ તેઓ વૃદ્ધના ભાવ પૂછે છે. તે સિવાય તેમની સામે પણ તે સગાંઓ જોતાં નથી. ૭૩ સ્વાર્થ સરતા વૃદ્ધ જો રાગાદિથી માંદા પડે, ૭૪ સ્પષ્ટા કાઇ શાતા પૂછતા નહી શરીરે પણ ના અડે; સારવાર કરે નહીં જિમ ચંદ્ર ગ્રહણ કદના, એકલાજ સહન કરે તિમ હાલ જાણા વૃદ્ધના. વળી જ્યારે વૃદ્ધ પાસેથી ધન ખલાસ થઈ જાય છે ત્યારે અથવા જ્યારે તેની ગરજ રહેતી નથી અથવા પેાતાના સ્વાસ્થ્ય સધાઇ જાય છે ત્યારે પુત્રાદિક પરિવાર તે વૃદ્ધ તરફ બેદરકાર અને છે. જો તે વૃદ્ધ કદાચ અચાનક કોઈ રાગ વગેરેને લીધે માંદા પડે તે પણ કોઇ તેની ખબર અંતર પૂછતું નથી અને તેને સાજો કરવાને માટે દવા વિગેરેના ખર્ચ પણ કરતા નથી. તથા તે વૃદ્ધના શરીરને કાઈ અડતું પણ નથી. તેમજ તે પુત્ર વગેરે તેની કાઇ પણ પ્રકારની સારવાર અથવા સેવા ચાકરી પણ કરતા નથી. આ ખાખતમાં દૃષ્ટાંત આપતાં જણાવે છે કે જ્યારે ચ'દ્રનુ' ગ્રહણ થાય છે ત્યારે તેની પીડાને તે ચંદ્ર એકલેા સહન કરે છે. ખીજું કાઈ તે વખતે તેને સહાય કરતું નથી તેમ વૃદ્ધ બનેલાના પશુ તેવાજ હાલ થાય છે એટલે તેને પણ પુત્રાદિમાંથી કાઈ તે વખતે સહાય કરતુ નથી અને તે એકલેાજ અનેક પ્રકારની વિટ બનાઓ સહન કરે છે. અને અંતે ઘણા દુઃખી થઈને રીમાર્ક રીખાઈને તે મરણને શરણ થાય છે. એટલે મરણુ પામે છે. ૭૪ પુત્રાદિ કેરા સાથ પણ તેએ કહ્યું કરતા નથી, જેને નથી તે એકલા બધુ કામ કરી શકતા નથી; તેમાં કદી રાગાદિ પીડા થાય મુઝવણ તે ઘણી, મહુ આકરા કષ્ટો ભરેલી પરિસ્થિતિ ઘડપણ તણી. ૭૫ સ્પષ્ટા જે વૃદ્ધને પુત્રાદિક પરિવાર હોય છે છતાં પણ તે વૃદ્ધ દુ:ખી થાય છે. કારણ કે તે પુત્રાદિક તે વૃદ્ધનુ કહ્યુ' ( વેણુ, કામકાજ ) કરતા નથી અથવા વૃદ્ધનુ કહ્યું Jain Education International For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy