SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 9 % ) ૦૦૦૦૦૦૦ I માનવીરાજ-જીવારમોરારજ-રોપાર્જિાનન परमगुरु-भाचार्य महाराज श्रीविजयनेमिसूरीश्वरेभ्यो । મો નમઃ | સુગ્રહીતનામધેય સદ્દગુરૂ તપગચ્છાધીશ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિંકર વિયાણુ આચાર્ય શ્રી વિજય૫ઘસરિ”વિરચિત શ્રીદેશના ચિંતામણિ o oooooo ભાગ ત્રીજો. ગ્રંથની શરૂઆતમાં ગ્રંથકાર મંગલાચરણ તથા અનુબંધ ચતુષ્ટય જણાવે છે – | મંગલાચરણ ! || હરિગીત છંદ | પ્રણમી પ્રણયથી પાર્થ પ્રભુ ગુરૂ નેમિસૂરીશચરણને, દેશના ચિંતામણિના વિરચું ત્રીજા ભાગને પ્રભુજીવનના બેધવચને મન ધરી સંક્ષેપથી, દેશના સંભવ પ્રભુની સાંભળે વિસ્તારથી. સ્પષ્ટાથે—દરરોજ સવારે જરૂર યાદ કરવા લાયક પુરૂષાદાનીય પ્રકટ પ્રભાવી તેવીસમા તીર્થંકર વામાનંદન શ્રી પાર્શ્વનાથ પ્રભુને, તથા સદ્ગુણનિધાન પરોપકારી પૂજ્યપાદ સદ્ગુરૂ આચાર્ય શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજના ચરણકમળને નમસ્કાર : કરીને શ્રી દેશના ચિંતામણિ મહાગ્રંથના ત્રીજા ભાગની હું રચના કરું છું. હે ભવ્ય છે ! શ્રી સંભવનાથ પ્રભુનું ટૂંક જીવન અને તેમાંથી જીવનમાં ઉતારવા લાયક બેધદાયક વચનેને સંક્ષેપથી મનમાં ધારણ કરીને આ શ્રી સંભવનાથ પ્રભુની દેશના વિસ્તારથી સાંભળે. અહીં ગ્રંથની શરૂઆતમાં (૧) અધિકારી (૨) પ્રજન, (૩) અભિધેય, (૪) સંબંધ-આ ચાર અનુબંધની બીના જરૂર જણાવવી જોઈએ. તે ટૂંકામાં આ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy