SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ( શ્રી વિજ્યપારિકૃતઅયિ કુરંગ કુરંગમવિક્રમે, ત્યજ વનં જવનું ગમનં કુરા ઈહિ ને હિ વનેચરનાયકા, સુરભિલે હિતલોહિતસાયકા ૩ છે સ્પષ્ટાર્થ –“હે હરિણ! આ વનને તું તજી દે, અને શીવ્રતાથી અન્યત્ર ગમન કર, કેમકે આ વનમાં ગાયના લેહીથી જેમણે પિતાનાં બાણને રક્ત (લાલ રંગના) કર્યા છે એવા મોટા પારધીઓ આવેલા છે.” વસંત્યરયેષુ ચરતિ દુર્વા, પિખંતિ તેયા પરિગ્રહાણિ તથાપિ વધ્યા હરિણા નાણાં, કે મૂર્ખમારાધયિતું સમર્થ છે ૪ સ્પાર્થ :–“હરણે વનમાં વસે છે, દુર્વા (ધર) ખાય છે, અને કેદની માલિકી વિનાના જળનું પાન કરે છે, તે પણ તેને જે માણસે મારી નાખે છે તેવા મૂખને સમજાવવાને કણ સમર્થ છે? માટે નિર્ગુણ મનુષ્યને અમારી ઉપમા આપવી યોગ્ય નથી. એટલે સૂરિ ફરીથી બેલ્યા કે – ચેષાં ન વિદ્યા ન તપે ન દાન, ન ચાપિ શીલં ન ગુણ ન ધર્મ તે મત્યેકે ભુવિ ભારભૂતા, મનુષ્યરુપા પશવશ્વતિ. ૧ સ્પષ્ટાર્થ :–“જે મનુષ્યોમાં વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ અને ધર્મ નથી તેઓ મૃત્યુલોકમાં પૃથ્વીના ભારપ થઈને મનુષ્યનું રૂપ ધારણ કરનારા પશુઓ ફરે છે.” આ પ્રમાણે સાંભળીને કઈ ગાય બોલી કે– તૃણમ%િ ધવલ દુગ્ધ, છગણું મેહસ્ય મંડનં ભવતિ રેગાપહારિ મૂત્ર, પુચ્છ સુરટિસંસ્થાનમ્ ા ૧ સ્પષ્ટાર્થ:–“હું ઘાસ ખાઉં છું, પણ શ્વેત દૂધ આપું છું, મારૂં છાણ ઘરનું ભૂષણ થાય છે, મારું મૂત્ર પીળીયા વગેરે રોગને નાશ કરે છે અને અન્ય ધર્મીઓની માન્યતાનુસારે મારા પૂછવામાં કેટી દેવતાઓનું સ્થાન છે. ” માટે નિર્ગુણ મનુષ્યને મારા જેવા ગુણીનું ઉપમાન (સાદશ્ય) દેવું યોગ્ય નથી. પછી કેઈ બળદ બોલ્યો કે– નામ્ય ભારગ્રહ શક્તિર્ન ચ વાહગુણક્રિયા છે દેવાગારબલીવદસ્તથાપ્યશ્રાતિ ભેજનમ્ ૧ સ્પષ્ટાર્થ:“તમે કહ્યા તેવા નિર્ગુણ મનુષ્યમાં મારા જેવી ભાર ઉપાડનારી શક્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy