SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ [ શ્રી વિજયપદ્મસૃષ્કૃિત- ઇમ સ્તવીને શક્ર પ્રભુને લેઇ ભાત કને ગયા, પ્રતિબિંબ આદિક સ’હરી સૌધર્મ સુરલોકે ગયા. ૭૧ સ્પષ્ટા :—હે પ્રભુ ! મારા નિમલ હૃદયને વિષે આપની મૂર્તિનું જે પ્રતિબિંબ પડે છે તે મને આપના પસાયથી શિવહેતુ એટલે (તે) મેાક્ષના સુખાને દેનારૂ' થા કે જે મેાક્ષને વિષે જન્મ મરણ વગેરે કોઈ જાતની લગાર પણ પીડા હૈ।તી નથી, એટલે જ્યાં ગયા પછી જન્મ મરણુ કરવા પડતા નથી. આ પ્રમાણે પ્રભુ શ્રી સુમતિનાથની સ્તુતિ કરીને શક એટલે સૌધર્મેન્દ્ર મેરૂ પર્વત ઉપરથી પ્રભુને પેાતાના હાથમાં લઈને મંગલા માતાની પાસે ગયા. પછી ત્યાં પ્રભુનું જે પ્રતિબિંબ મૂકયું હતું તેને સહરી લીધું તથા માતાને અવસ્વાપિની નિદ્રા આપી હતી તેને પણ સ’હરી લીધી. ત્યાર પછી પ્રભુને તથા માતાને વંદન કરીને ઈન્દ્ર મહારાજ સૌધમ દેવલાકમાં ગયા. ૭૧ પ્રભુનુ... ‘સુમતિ’ નામ પાડવાનુ કારણ વગેરે બીના એ શ્લેાકમાં જણાવે છે.— એમ મૃત્યા ઈંદ્રના દશક સ્વભાવે પ્રભુ સન્મતિ,૩૭ ગર્ભ પ્રભાવે સુમતિ માતા ન્યાય ઘે ધરી સન્મતિ;′ એ નિમિત્તે જનક પ્રભુનુ નામ સુમતિ” સ્થાપતા, વિાકુ કાશ્યપ૧ વશ ગાત્ર ગગન વિ પ્રભુ શાભતા. ૭૨ Jain Education International ર૫ા: – એ પ્રમાણે પ્રભુના જન્મ કલ્યાણક વખતે પ્રભુના સ્નાત્ર મહેાત્સવ કરતાં ઈન્દ્ર મહારાજના કુલ દૃશ કૃત્યા (૩૬) ત્રીજા ચેાથા ભાગમાં કહ્યા મુજબ જાણવા. અથવા ઈન્દ્રના આ દશ પ્રકારને આચાર જાણવા. પ્રભુનુ' સુમતિ નામ પાડવાનાં બે કારણ હતાં તે આ પ્રમાણે એક તા પ્રભુદેવ સ્વભાવે સન્મતિ (૩૭) એટલે સારી બુદ્ધિવાળા હતા તેથી પ્રભુના પિતાજીએ સુમતિ નામ પાડ્યું. અને બીજું કારણ એ હતુ` કે જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે પ્રભુની માતાએ ગભના પ્રભાવથી સન્મતિ (૩૮) એટલે મારી બુદ્ધિને ઉપયાગ કરીને એ સ્ત્રીના ઝઘડાને યોગ્ય ન્યાય આવ્યેા હતેા. જે એ શેાકયા ને એક પુત્રના ઝઘડાની હકીક્ત અહીજ વ્હેલાં જણાવી છે. તેથી પિતાએ પ્રભુનું ‘સુમતિ' નામ પાડયું. એમ એ કારણેાથી પ્રભુના પિતા મેઘરથ રાજાએ પુત્રનું સુમતિ (૩૯) એવુ નામ સ્થાપન કર્યું. તથા પ્રભુના ઈક્ષ્વાકુ (૪૦) નામે વંશ હતા અને કાશ્યપ નામનું ગાત્ર હતું. તેથી પ્રભુ શ્રી સુમતિનાથ ઈક્ષ્વાકુ વંશ રૂપી આકાશને વિષે તથા રૂપી આકાશમાં સૂર્યની પેઠે શેાલતા હતા. ૭૨ કાશ્યપ ગાત્ર ઈંદ્રવચને ધાત્રીએ જોડાય લાલન પાલને, અનુક્રમે શિશુ વય ઉલ્લધી વતા વર યૌવને; For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy