SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ શનાચિતામણિ ] વિરતારાથ:–“અહો ! દેના સ્વામી ઈદ્રો અને ઉપેંદ્ર તે ચક્રવતી વાસુદેવે વિગેરે તે બધામને કઈ પણ આ જગતમાં સુખી નથી; કેમકે તેઓ મનહર ઇન્દ્રિયના વિષયને સેવતા છતાં નિરંતર અતૃપ્ત રહે છે. (ધરાતા નથી) અનેક સ્ત્રીઓના વિલાસથી વરસ ભેજનને ખાવાથી, સુગંધી કુસુમને સુંઘવાથી અને રહેવાના સુંદર મહેલ, તેમજ મૃદુ શબ્દના શ્રવણથી અને સુંદર સ્વરૂપને જોવાથી અસંખ્ય કાળ સુધી ઇંદ્રિાના વિષયોને અનુભવ કરતાં છતાં પણ તેઓ તૃપ્ત થતા નથી, તેઓ તૃપ્ત થાયજ કેમ? કારણ કે સર્વ વિષયે તૃપ્તિના હેતુજ નથી. માત્ર તેમાં સુખાદિકને બેટે આરેપ કરેલ (ઝાંઝવાના નીર જે-આભાસ–દેખાવ) છે. આ ચૌદ રજજુ (રાજક) પ્રમાણ લેકમાં માત્ર એક ભિક્ષુઓજ કે જે આહારાદિકમાં લુબ્ધ નથી, સંયમયાત્રા માટેજ તીણ શીલનું પાલન કરે છે, અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે, તેઓજ સુખી છે, કેમકે તેઓ જ્ઞાન જે આત્મસ્વરૂપને અવધ તેના આસ્વાદનવડે તૃપ્ત થયેલ છે. વળી તે રાગાદિક અંજન (મેંશ)ની ક્યામતા રહિત છે, અને આત્મધર્મોનાજ ભક્તા છે. આ પ્રમાણે અનેક પ્રકારે ઉપદેશ આપે, તે પણ રાજા બંધ પામ્યો નહીં. ત્યારે તે બુદ્ધિસુંદરીએ પિતાના જેવીજ એક પિલી પુતળી કરાવીને તેમાં મદિરા ભરી. પછી ઘણે દિવસે જ્યારે રાજા આસક્તિનાં વચનાથી તેને બેલાવવા લાગ્યો, ત્યારે બુદ્ધિસુંદરીએ પાછળથી ગુપ્ત રીતે તે પુતળીનું મુખ ઉઘાડયું. તરતજ તેમાંથી અત્યંત દુર્ગધ નીકળ્યો. તે જોઈ રાજા બોલ્યા કે “શું આ શરીર આવું દુર્ગન્ધવાળું છે?” તે પણ રાજાને મેહ તેના પરથી એ છ થયે નહીં. ત્યારે બુદ્ધિસુંદરીએ મહેલની ઉંચી બારીએથી પિતાને દેહ પડતું મૂક, તેથી તે મૂછ પામી. તે જોઈને રાજા અતિ ખેદ પામી તેની આસનાવાસના કરવા લાગ્યો. અનુક્રમે બુદ્ધિસુંદરી સાવધ થઈ એટલે રાજાએ પરસ્ત્રી ગમનને નિયમ કર્યો. કેટલેક કાળે બુદ્ધિસુંદરી દીક્ષા લઈ આત્મજ્ઞાન વડે થતી સત્ય તૃપ્તિને પ્રાપ્ત કરી એક્ષપદ પામી. સંપૂર્ણ ભાવ તૃપ્તિથીજ શીલ વિગેરે સર્વ સદ્ગુણો જે શુદ્ધ આત્મામાં શોભાને પ્રાપ્ત થાય છે, તેથી બુદ્ધિસુંદરીની જેમ તેની પ્રશંસા આખા જગતમાં થાય છે, અને છેવટ તે મોક્ષપદને પામે છે.” એમ સમજીને ભવ્ય જીવેએ મેક્ષમાર્ગની સાત્તિવકી આરાધના કરીને મુક્તિને અવ્યાબાધ સુખ મેળવવા જોઈએ. . લિપ્ત અને અલિપ્તનું સ્વરૂપ (ગુણસુંદરીની કથા સાથે) સંસારે નિવસન સ્વાર્થ–સજ્જ કજ્જલવેપ્શનિ લિખતે નિખિલો લેકે, જ્ઞાનસિદ્ધો ન લિયત છે ૧. અર્થ:–“સ્વાર્થમાં આસક્ત થયેલે સમગ્ર લેક કાજળના ઘર જેવા આ સંસા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy