SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પ્રકટ થવું, પ્રભુની છદ્મસ્થાવસ્થા, કેવલજ્ઞાન પ્રકટ થવાના દિન, નક્ષત્ર, રાશિ વગેરેના વર્ણન સાથે કેવલજ્ઞાન કલ્યાણકની ટૂંક ખીના, ચૈત્યવૃક્ષનું પ્રમાણ વગેરે પદાર્થાનું સ્વરૂપ જણાવીને સૌધર્મેન્દ્રે કરેલી પ્રભુ શ્રીસુમતિનાથની સ્તુતિ વગેરે હકીકતા સ્પષ્ટ રીતે વર્ણવી છે. તથા ૯૨મા શ્લોકથી ૧૩૨મા શ્લોક સુધીના ૪૧ શ્લોકેામાં કેવલજ્ઞાની શ્રીસુમતિનાથ તીર્થંકરે આપેલી એકત્વ ભાવના ગર્ભિત સભ્ય દેશનાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવતાં અનુક્રમે ઉચિત પ્રસંગાનુપ્રસંગે શ્રીનમિરાષિની ટૂક મીના, આત્માના ત્રણ ભેદોનું સ્વરૂપ સહિત રહસ્ય, આત્મતત્ત્વની યથાર્થ વિચારણા, પ્રશસ્ત આલખના, પરમાત્મ દશાને પમાડનાર માહ ત્યાગનું સ્વરૂપ જણાવતાં અત્તની ટુંક ખીના, સ્વપરના વિવેકનું યથાર્થ સ્વરૂપ વગેરે હકીકતા સરલ ભાષામાં સમજાવી છે. અને ૧૩૩મા શ્ર્લાકમાં ગણધરાદિની હકીકત કહીને ૧૩૪મા શ્લોકથી ૧૭૪ સુધીના શ્લોકેામાં શ્રીચરમ નામના ગણધરની દેશનાને જણાવતાં પ્રસંગાનુપ્રસંગે સુભદ્રમુનિ, એ કાચબા, સુકુમારિકા સાધ્વી, કેદમાં રહેલા દીવાન વગેરેની ખીના વર્ણવવા પૂર્વક પાંચ ઇંદ્રિયનુ યથાર્થ સ્વરૂપ, ઇંદ્રિય દમનમાં વૈરાગ્ય એ અસાધારણુ કારણુ છે, વગેરે અપૂર્વ હિતશિક્ષા વગેરે આત્મદૃષ્ટિને સતેજ કરનાર પદાર્થીનુ પણ સ્પષ્ટ સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. અને૧૭૫ મા શ્ર્લાકથી ૧૮૨મા શ્લેાક સુધીના ૮ શ્લેાકેામાં પ્રભુ શ્રીસુમતિનાથ તીર્થં કરના શાસન રક્ષક દેવ દેવી વગેરેનુ' તથા તેમના પરિવાર, પ્રત્યેક બુદ્ધ, કેવલિ પર્યાય, નિર્વાણુસ્થાન, કાલ, તિથિ, રાશિ, નક્ષત્ર, મેાક્ષગમન કાલે પ્રભુની સાથે મેક્ષે જનારા જીવાની સંખ્યા, પ્રભુની મેાક્ષમાં અવગાહના વગેરે હકીકતા વિસ્તારથી વર્ણવી છે. અને ૧૮૩મા શ્ર્લાકથી ૧૯૫મા શ્લેાક સુધીના ૧૩ ક્ષેાકેામાં બાકીના ૧૬ દ્વારા તથા વિસ્તારથી કાલનું સ્વરૂપ જણાવતાં ભાવી ચાવીશ તીથંકર વગેરેની ટુંક મીના તેમજ તીર્થંકર દેવાના પવિત્ર જીવનનું રહસ્ય, ભબ્ધ જીવાને હિતશિક્ષા, પ્રાર્થના આ ગ્રંથરચનાના વર્ષ માસ દિન સ્થલ વગેરે હકીકતા, હવે પછીના છઠ્ઠા ભાગ વગેરેને અંગે જરૂરી ભાવનાના નિર્દેશ, વગેરે ખીના વિસ્તારથી સમજાવી છે. અહીં પાંચમા ભાગનું દિગ્દન પૂર્ણ થતાં ત્રણે ભાગેાના સક્ષિપ્ત પરિચય પૂર્ણ થાય છે. આ રીતે ત્રણ ગ્રંથામાં કહેલી હકીકતાને ટુકામાં જણાવવાના અનેક કારણેામાંનું મુખ્ય કારણ એ પણ છે કેભવ્ય જીવેા પ્રભુ શ્રીતીથકર ધ્રુવે આરાધેલા મેક્ષ માર્ગની સાત્ત્વિકી આરાધના કરીને મુક્તિપદને પામે. પરોપકારી શ્રીગુરૂ મહારાજના પસાયથી મેં રચેલા-પ્રાકૃત ભાષામય કદ અગિરિ બૃહત્કલ્પ, શ્રીપ્રવચન કિરણાવલી, શ્રીનેમિસૌભાગ્ય વગેરે, અને સ ંસ્કૃત ભાષામય તત્ત્વામૃત ભાવના, વિપાકશ્રુતાદિ પાંચ અંગેા વગેરેની પ્રાકૃતાંશની વિશેષતાવાળી વૃત્તિએ, વગેરે ગ્રંથાની રચનાની માફક પ્રાકૃત ભાષામાં આ ત્રણે મૂલ ગ્રંથાની રચના, અને સંસ્કૃત ભાષામાંવૃત્તિઓની રચના પણ કરી છે. તે નહિ પ્રસિદ્ધ કરતાં આ પદ્ધતિએ પ્રસ્તુત ત્રણે ગ્રંથાને છપાવવાનું કારણ એ પણ છે કે ‘ પ્રસિદ્ધ ગુજરાતી ભાષામાં ખાલ જીવા પણ સમજી શકે. ’ આ પ્રસ ંગે મારે સ્પષ્ટ સમજાવવું જોઇએ કે આર્થિક સહાયકાદિની અનુકૂળતા જાળવવા ખાતર ઘણુાંચે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy