SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્મસુકૃિત ખિજ્જુને જરૂર સાચવે છે. સમજી આત્મા શાંતિથી વિચારશે, તેા જરૂર જણાશે કે—ખીન જરૂરી ખેલવામાં અમૂલ્ય ટાઈમનો દુરૂપયોગ જરૂર થાય છે, ને રાગ દ્વેષાદિ કારણેાની પણ ઉત્પત્તિ થતાં મેાક્ષમાર્ગની આરાધનામાં પણ અનહદ નુકશાન ભાગવવું પડે છે. એમ સમજીને ખાસ કારણેજ મુનિવરે દ્રવ્ય ક્ષેત્રાદિની વિચારણા કરીને ખેાલે છે. જો ભાષા ઉપર કાબૂ રખાય, તેા મુનિવરો જરૂર પ્રશાંતિમય શ્રમણ જીવનરૂપી નંદનવનમાં વિચરીને નિજગુણરમણતા રૂપી ફૂલની સુગંધનેા અનુભવ કરે છે. ૩. ખાસ જરૂરી પ્રવૃત્તિ કરવી—અહીં જે એક સ્થાનકેથી બીજે સ્થાનકે જવું, આવવુ વગેરે ક્રિયાએ તે પ્રવૃત્તિ કહેવાય. મુનિવરેએ દેવવંદન, ગુરૂવંદન, વૈયાવૃત્યાદિ ખાસ કારણે જ તેવી પ્રવૃત્તિ કરવી જોઇએ. જો તે પ્રમાણે વર્ત્ત નહી, તે જરૂર તે સચમાદિની આરાધના પરમ ઉલ્લાસથી કરી શકતા નથી. એમ સમજીને નિષ્કારણે પ્રવૃત્તિ કરવીજ નહી. ૪. ખાસ જરૂરી જોવું—સ્રી આદિના રૂપને જોવું એ ભયંકર દુઃખનું કારણ છે, તેવા રાગ દ્વેષના કારણેાથી દૂર રહીને દેવ ગુરૂ પ્રવચનાદિના દર્શન કરવામાં આત્માનું હિત જરૂર થાય છે. કારણ કે જેમણે, (અરિહતાએ) રાગાદિ ભાવ શત્રુઓને નાશ કર્યાં છે, ને જેએ (ગુરૂમહારાજાએ) રાગાદિનો નાશ કરનાર નિર્મળ મેાક્ષ માર્ગની આરાધના પરમ ઉલ્લાસથી કરી રહ્યા છે, તથા જે અશાંતિના પરમ કારણ રાગાદિને દૂર કરવાનો આમાદ મા બતાવે છે. તે દેવાદિને જોવાથી તેમના શુદ્ધ સ્વરૂપનો એધ થતાં તે માગે પ્રવૃત્તિ કરનારા મુનિવરો જરૂર અહિતાદિ સ્વરૂપ બને છે. એમ સમજીને હે રાજર્ષિ ! તમે અશુભ રૂપને જોશે નહી. કારણકે બીન જરૂરી અશુભ રૂપાદિને જોવાથી આ ભૂતકાલમાં ઘણુંજ નુકશાન ભાંગવ્યું. આત્માએ ૫. ખાસ જરૂરી સાંભળવું—મીન જરૂરી વચનો સાંભળવાથી મનની અસ્થિરતા, રાગાદિની ઉત્પત્તિ, ઝઘડા વગેરે અનિષ્ટ પ્રસ`ગા ઉપસ્થિત થાય છે, ને તેથી પરિણામે ચીકણાં કર્મો બંધાય, ભવ ભ્રમણાદિના દુઃખા ભાગવવા પડે માટે ખીન જરૂરી શબ્દો સાંભળવા જ નહી. એટલે તે તરફ ઉપયોગ રાખવા નહી, ને જિનોપદેશાદિ સાંભળવામાં લીન થવું જોઇએ. ૬ જૂના વેર ઝેર ભૂલી જવા, ને નવાં વૈર ઝેર ઉત્પન્ન કરવા નહી. દીક્ષા લીધા વ્હેલાં કાઇના પ્રત્યે વૈરભાવ રાખ્યા હૈાય, તે ભૂલી જવા, ને હવે પછી તેવું વૈર ન ખંધાય તે રીતે સાવધાન રહીને સંયમાદિની ઉલ્લાસથી આરાધના કરવી જોઇએ. ૭ કર્મબંધના કારણેાથી બચવું—મુનિવરે કયા કારણથી કયુ' કમ કબંધના કારણેાને સમજીને લક્ષ્યમાં રાખીને કર્મ ન બંધાય, તે રીતે વચના આલે છે, તથા પ્રવૃત્તિ કરે છે. કર્મનો મધકાલ એ સ્વાધીન કાલ Jain Education International For Personal & Private Use Only ખંધાય છે, તે વિચાર કરે છે. છે, ને ઉદ્દયકાલ www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy