SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ રાશનાર્ષિતામણિ ભાગ પાંચમ ]. તપ કરીને પ્રભુ ધ્યાનમાં રહ્યા હતા. શુભ ધ્યાન તે ધમ ધ્યાન તથા શુકલધ્યાન જાણવાં. તેમાં શુકલ ધ્યાનમાં પ્રભુએ ક્ષપક શ્રેણિ શરૂ કરી. આ ક્ષપકશ્રેણિમાં પ્રથમ મેહનીય કમને લય કરીને પછી બારમે ગુણકાણે આવેલા પ્રભુદેવ શુકલ ધ્યાનના બે ભેદને માવીને બાકી રહેલા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ ઘાતી કર્મોને ક્ષય કરીને કાલોક પ્રકાશક કેવલજ્ઞાનને પામી સર્વજ્ઞ થયા. ૮૧ પ્રભુને કેવળરાન થયા પછી દેવોએ કરેલ સમવસરણ વગેરે બીના બે શ્લેકમાં જણાવે છે – ચૈત્ર સુદ એકાદશીએ માર સિંહ૩ ચંદ્ર વરે. પૂર્વાહ કલે૯૪ કેવલી સર્વજ્ઞતા પદવી વરે; વૃત્તાંત જાણી વાસવાદિક સમવસરણ બનાવતા, ચિત્ય વૃક્ષ પ્રદક્ષિણા થે પૂર્વ દારે પેસતાં. ૮૨ સ્પણથી–જે દિવસે પ્રભુને કેવલજ્ઞાન પ્રકટ થયું તે ચૈત્ર મહિનાની સુદ અગ્યાર સના દિવસે (૧) મઘા (૯૨) નામના નક્ષત્ર અને સિંહ નામની () રાશિનો ચંદ્રની સાથે એગ ચાલતું હતું. અને અગીઆરસના પૂર્વાર્ધને (૯૪) (પહેલા બે પહોરની અંદર ) સમય હતો. કેવલજ્ઞાન થવાથી પ્રભુ કેવલીની તથા સર્વજ્ઞાપણાની પદવીને પામ્યા. પ્રભુને કેવલજ્ઞાન થવાથી ઈન્દ્રોના આસન કંપાયમાન થયા. તેથી ઈન્દ્રો પ્રભુને કેવલજ્ઞાન થયું તે બીના જાણીને સહસાઍ નામના ઉદ્યાનમાં આવ્યા. પછી દેવેએ ત્યાં સમવસરણની રચના કરી પછી પ્રભુ શ્રી સુમતિનાથે ધર્મોપદેશ દેવાને માટે પ્રથમ ત્યવૃક્ષને પ્રદક્ષિણા આપીને પૂર્વના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ૮૨ છત્રીશ સે ધનુષ તેહ ઉચું બાર ગુણું પ્રભુ દેહથી, તીર્થ પ્રણમી પૂર્વ સન્મુખ સુમતિ બેઠા કલ્પથી; ત્રણ દિશાએ સ્થાપતા પ્રતિબિંબ ત્રણ ઉત્તમ સુરે, યોગ્ય સ્થાને બેસતી તે પર્વદા ક્ષણ ગુણકરો. સ્પષ્ટાર્થ –તે ચિત્યવૃક્ષ છત્રીસ સે ધનુષ્ય (લ્પ) પ્રમાણ ઉંચુ હતું. એટલે પ્રભુના ત્રણસો ધનુષ્ય ઉંચા શરીરની અપેક્ષાએ બાર ગણું હતું. સમવસરણની અંદર આવેલા ત્રીજા ગઢમાં પેસીને “નમે તિર્થસ્સ એ પદ બોલી તીર્થને નમસ્કાર કરીને સુમતિનાથ પ્રભુ પૂર્વ દિશા તરફ મુખ રાખીને સિંહાસન ઉપર બેઠા. તે વખતે તેવા પ્રકારનો દેવનો કલ્પ અથવા આચાર હોવાથી ઉત્તમ દેવોએ પૂર્વ સિવાયની બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુના ત્રણ પ્રતિબિંબ સ્થાપન કર્યા. એટલે સુમતિનાથ ભગવાન જાણે ચાર મુખવાળા હોય, તેવા જણાતા હતા. જ્યારે આ પ્રભુજી સિંહાસન ઉપર બેઠા તે વખતે સાધુ સાધ્વી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy