SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ચાથા ] અશક્ત હતા તેઓએ સમ્યકત્વને ગ્રહણ કરીને ઉલ્લાસથી ઘણા આન પૂર્વક માક્ષ માની આરાધના કરવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી પ્રભુએ ધર્મ તીથ રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પ્રભુ શ્રી અભિનંદન સ્વામીને એકસાને સેાળ ગણી એટલે ગણધરા (૯૬ ) થયા તેમજ તેટલા જ એટલે એકસાને સાળ ગણા (૯૭) થયા. આ પ્રભુએ આ ગણધરાને ગણુ વગેરેની અનુજ્ઞા આપી. ૧૦૦ પ્રસંગે ગણધરાને તીરક્ષા કાજ હિતશિક્ષા દીએ, ત્રિપદી સુણાવે તે સુણીને દ્વાદશાંગીને રચે; પૌરૂષી પૂરી થતાં પ્રભુ દેશનાથી વિરમતા, રાજા અલી ઊડાડતા દેવાદિ તેને લઇ જતા. ૧૦૧ સ્પષ્ટા :—ત્યાર પછી પ્રભુએ ગણધરાને તીની રક્ષા કરવાને માટે હિતશિક્ષા એટલે હિતકારી ઉપદેશ આપ્યા, તેમજ ત્રિપદી એટલે આ જગતના દરેક દ્રવ્યો ઉત્પાદ વગેરે ત્રણ ધર્મવાળા છે એટલે તે પદાર્થા ઉત્પાદ (ઉત્પન્ન થવુ), વ્યય ( નાશ પામવું), અને ધ્રુવ સ્વરૂપે રહેવાવાળા જાણવા. આ રહસ્યને જણાવનારા —Àદ વા વિગમે, વા ધ્રુવેક્ વા ’ એવા પ્રભુના વચને સાંભળીને તે ગણધરોએ દ્વાદશાંગીની ( ખાર અંગાની ) રચના કરી. પ્રભુશ્રી અભિનંદન સ્વામી એ પ્રથમ એક પહેાર સુધી દેશના આપીને દેશના પૂરી કરી. ત્યાર પછી રાજા બલિને ઉડાડે છે અને દેવાદિ એટલે દેવા તથા મનુષ્યા તે અલિને હેંચીને લઈ જાય છે. ૧૦૧ પ્રભુની દેશના પૂરી થયા પછી પ્રથમ ગણધર શ્રીવાનાભ દેશના આપે છે. તે છ શ્લેાકેામાં જણાવે છે:-- Jain Education International દેવ ંદ વિરાજતા પ્રભુ ચરણપી બેસતા, વજ્રનાભ પ્રથમ ગણી જે કેવલી સરખા હતા: તે બીજી પૌરૂષીએ દેશના ઇમ આપતા, પ્રભુ કપ પેરે અહીં નિમિત્ત ગણિ કલ્પ એમ જણાવતા. ૧૦૨ સ્પષ્ટા :—દેશનાની વિધિ પૂરી થઈ રહ્યા પછી પ્રભુ શ્રી અભિનંદનસ્વામી ખીજા ગઢમાં દેવાએ બનાવેલા દેવછંદામાં વિરાજમાન થયા. ત્યાર પછી વજ્રનાભ નામના પ્રભુના પહેલા ગણધર (૯૮) પ્રભુના ચરણપીઠે એટલે પ્રભુના પગ મૂકવાના પીઠ (માને) ઉપર એસે છે. આ ગણધર જો કે કેવલી નથી તેા પણ કેવલી સરખા હતા, કારણ કે સવ ગણધરો શ્રતકેવલી કહેવાય છે. હવે શ્રી વ્રજનાભ ગણધર તે શ્રીજી પારસીમાં ઉપદેશ આપે છે તે એમ જણાવવાને કે જેમ પ્રભુશ્રી તીથ કરાને કેવલજ્ઞાન થાય છે ત્યારે તેમના પ્રથમ દેશના આપવાના કલ્પ એટલે આચાર છે તેમ પ્રભુશ્રી તીથ કરદેવાની પ્રથમ દેશના પૂરી થાય ત્યારે પ્રભુના પ્રથમ ગણધર દેશના આપે એવા ગણધરમહારાજના For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy