SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ | શ્રી વિજયપાસરિકૃતઅર્થ–“પ્રાણી ગમે ત્યાં જાઓ અથવા ગમે તે ઉપાય કરે, પરંતુ પૂર્વે કરેલાં કર્મોથી કઈ પણ પ્રકારે મુક્ત થતું નથી. ત્યાં મિત્રાનંદ મરણ પામ્યા. પછી એક દિવસ ગોવાળિઆના બાળકો તે વડની પાસે રમતા હતા, તેની મેઈ ઉછળીને તેના મુખમાં પડી.” આ પ્રમાણે ગુરૂના મુખથી સાંભળીને રાજા બહુજ રેવા લાગે. રાણી પણ વિલાપ કરતાં બોલી કે – યદાહં ભવતાડનીતા, તદાનેકે વિનિમિતા.. ઉષાયા સ્વવિપત્તી તે, કવ ગતા હા મહામત છે ૧ છે અર્થ “હે દીયર ! જ્યારે તમે મને અહીં લાવ્યા તે વખતે ઘણા ઉપાયો કર્યા હતા, છતાં તે બુદ્ધિશાળી! આજે તમારી વિપત્તિમાં તે સર્વ ઉપાય કયાં ગયા?” ગુરૂએ રાજાને તથા રાણીને કહ્યું કે– શેકવશ્ય પરિત્યજ્ય, રાજન ધમેઘમં કુરૂ એનેદશાનાં દુઃખાનાં, ભાજનં નપજાયતે ૧ છે અર્થ–“હે રાજન! શેકને ત્યાગ કરીને ધર્મમાં ઉદ્યમ કરે; જેથી ફરીથી આવા દુઃખનું સ્થાન થવાય નહી, અર્થાત્ આવાં દુઃખો ફરીથી આવે નહી.” રાજાએ ગુરુને ફરીથી પૂછયું કે-“ હે સ્વામી ! તે મારો મિત્ર કરીને કયાં ઉત્પન્ન થયે? ” ગુરૂએ કહ્યું કે-“ હે રાજા ! તારી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે છે, તે અનુક્રમે રાજા થશે. ” ફરીને રાજાએ પિતાના રાણુના અને મિત્રના પૂર્વ ભવ પૂછયા. ત્યારે ગુરુએ કહ્યું કે “હે રાજા ! તું આજથી ત્રીજે ભવે ક્ષેમકર નામે કણબી હતો. સત્યશ્રી નામે તારે પત્ની હતી અને ચંદ્રસેન નામને ચાકર હતા. તે ચાકર એકદા તારા ખેતરમાં કામ કરતો હતો, તે વખતે તેણે બીજાના ખેતરમાંથી કેઈક મુસાફરને ધાન્યની શીંગે લેતા જોયો. તે જોઈને ચંદ્રસેન બેલ્યો કે-“આ મહારને ઉંચે બાંધીને લટકાવે.” આવા વચનથી તેણે મહા આકરું કર્મ બાંધ્યું. સત્યશ્રીએ પણ કોઈ વખત પિતાના પુત્રની વહુને કહ્યું કે-“ડાકણની જેમ ઉતાવળી ઉતાવાળી શું ખાય છે? ધીરે ધીરે કેમ ખાતી નથી ? કે જેથી ગળું તે અંધાય નહી.” એમ કહેવાથી તેણે પણ કર્મ બાંધ્યું. એકદા ક્ષેમંકરે નોકરને કહ્યું કે આજે અમુક ગામ જવાનું છે, માટે જા.” ત્યારે ચાકર બોલ્યો કે “આજે હું મારા સ્વજનેને મળવા સારું જવાનો છું, તેથી નહી જઈ શકું.” ક્ષેમકરે કેપથી કહ્યું કે ભલે તારા સ્વજનને મેળાપ ન થાય, પણ જવું પડશે.” એવામાં કઈ બે મુનિ ગોચરી માટે પધાર્યા. તેને જોઈને ક્ષેમંકરે પિતાની સ્ત્રીને કહ્યું કે-“આ મહર્ષિઓને મોટા હર્ષ પૂર્વક પ્રાસુક અને એષણીય અન્ન વહેરાવ.” તે વખતે પેલા ચાકરે મનમાં વિચાર કર્યો કે-“આ દંપતીને ધન્ય છે કે જેઓ સંપૂર્ણ ભક્તિપૂર્વક મુનિને દાન આપે છે.” તેવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy