SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી વિજ્યપદ્યસૂરિકૃતઅનુત્તર વિમાનવાસી દેવ થયા. આ દેવે એકાવતારી હોય છે એટલે ત્યાંથી વીને છેલા ભવમાં મનુષ્ય થઈને તેઓ જરૂર મોક્ષે જાય છે. આ બારમે સર્વોત્કૃષ્ટ દેવનો ભવ પૂરે કરી તેરમા ભવે ઋષભદેવ તીર્થકર થયા. એ પ્રમાણે સમકિત પ્રાપ્તિથી માંડીને મેક્ષે ગયા ત્યાં સુધીમાં પ્રથમ તીર્થકરના તેર ભવે જાણવા. એ પ્રમાણે ભવ સંબંધી પહેલી હકીકત પૂરી થઈ. (૧) હવે બીજી બાબત જણાવતાં કહે છે કે અગિયારમા ચક્રવર્તીના ભવમાં તેઓ જંબૂદ્વિીપમાં (૨) આવેલા પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં (૩) સીતા નામની નદીની ઉત્તર દિશામાં (૪) પુષ્કલાવતી નામની વિજયમાં (૫) પુંડરીકિણી નામની નગરીમાં (૬) વનાભ નામના (૭) મહાગુણવંત ચક્રવર્તી (૮) થયા. ત્યાં છ ખંડ સાધીને છેવટે તે ચક્રવતી વાસેન નામના (૯) મુનિરાજની પાસે દીક્ષા લઈને ત્યાગી મુનિ થયા. મુનિ થયા પછી આચારાંગ વગેરે બાર અંગેને (૧૦) અભ્યાસ કરીને તેમણે વીસ સ્થાનકેની (૧૧) આરાધના કરીને તીર્થકર નામ કર્મ બાંધ્યું. અંતે સમાધિમરણ પામીને તે રાજર્ષિ સર્વાર્થસિદ્ધ વિમાનને (૧૨) વિષે તેત્રીસ સાગરેપમ (૧૩) પ્રમાણ આયુષ્યવાળા દેવ થયા. એટલે તેમણે તેટલા વખત સુધી દેવલોકના સુખે ભગવ્યાં. ૧૯-૨૦૦ આષાઢ વદની ચેાથ૧૪ ઉત્તરાષાઢાપ ધનુ અધરાતમાં, આવતા પ્રથમ પ્રભુ ચૌદ સ્વ૮ જુએજ માતા રાતમાં ઇંદ્ર નાભિ વિચારનારા સ્વપ્ન કેરા અર્થને, માસ નવ દિન ચાર જાણે ગર્ભ કેર કાલને ? ર૦૧ સ્પષ્ટાથે–એ પ્રમાણે ૨૦૦મા કલેકમાં ૧૩ બાબત જણાવી હવે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી અષાડ (મહિનાની) વદ ચેથને દિવસે (૧૪) ઉત્તરાષાઢા નક્ષત્ર (૧૫) અને ધનુ (૧૬) રાશિના (ચંદ્રની સાથે) યુગમાં અર્ધરાત્રી ( ૧૭ ) થઈ ત્યારે પ્રથમ પ્રભુ (આદિનાથ) ચ્યવ્યા. તે વખતે મરૂદેવા માતા રાતમાં ચૌદ મહાસ્વમો (૧૮) જુએ છે. તે સ્વપ્નને અર્થ ઈન્દ્ર મહારાજ તથા નાભિ રાજા (૧૯) વિચારે છે. કારણ કે તે વખતે સ્વમ પાઠકે નહતા. ત્યાર પછી પ્રભુ માતાની કુક્ષિમાં નવ મહિના ને ચાર દિવસ સુધી રહ્યા તે પ્રભુને ગર્ભ કાલ (૨૦) જાણો. એ પ્રમાણે આ કલેકમાં કહેલી ૭ બાબતો ૧૩માં ઉમેરતાં ૨૦ બાબતે પ્રથમ જિન સંબંધી જણાવી. ૨૦૧ તૃતીયારક પ્રાંતમાંર૧ રાશી લખ પૂરવ અને, ત્રણ વર્ષ સાડી આઠ મહિના શેષ કાલેરર ધનુર૩ અને, ઉત્તરાષાઢા૨૪ વદી આઠ દિનેપ ચૈતર તણું; અધરાત૬ ઈક્વાકુ ધરણિમાં કેશલાર૮ જનપદ તણી. ર૦૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy