SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રા વિજયપત્રસૃરિકૃતપશ્ચિમાહે ૭ ૭૬૮ તપ સાથે સહસ૮ પશ્ચિમ વયે, પંચ૧ મુષ્ટિ લેચ કરતા ઈંદ્ર તે ક્ષીર સાગરે, ઠાવી ઈહાં ઝટ આવતા ઘંઘાટ શાંત કરાવતા, શ્રત પાઠ બોલી નાથ દીક્ષા હર્ષભેર સ્વીકારતા. ૪૫ સ્પષ્ટાર્થ–પ્રભુએ દીક્ષા લીધી તે વખતે દિવસના પાછલના ભાગને કાળ (૬૭) ચાલતે-વાતે હતે. તે વખતે પ્રભુએ છને એટલે ચેવિહાર બે ઉપવાસને ત૫ (૬૯) કર્યો હતો. તથા તે વખતે પ્રભુની સાથે એક હજાર મનુષ્યોએ દીક્ષા (૬૯) લીધી હતી. તેમજ તે વખતે પ્રભુની પશ્ચિમ વય (૭૦) એટલે પાછલી વય ચાલતી હતી. જ્યારે પ્રભુએ પાંચ મુઠી વડે (૭૩) પિતાની મેળેજ લોન્ચ કર્યો, ત્યારે પ્રભુના વાળને ઈન્દ્ર મહારાજા પિતાના ખેસના છેડામાં ગ્રહણ કરીને તરત જ ક્ષીર સમુદ્રમાં નાખીને પાછા આવે છે અને બધે ઘોંઘાટ શાંત કરાવે છે. પછી સિદ્ધિને નમસ્કાર કરીને અને શ્રત પાઠ એટલે “કમિ સામાઈને પાઠ બેલીને પ્રભુ શ્રી અભિનંદન સ્વામીએ ઘણા આનંદ પૂર્વક દીક્ષાને ગ્રહણ કરી એટલે સર્વવિરતિ ચારિત્રને સ્વીકાર્યું. ૪૫ પ્રભુને મન પચવજ્ઞાન આ વખતે થાય છે તે જણાવી દે નંદીશ્વર દ્વીપને વિષે અષ્ટાલિકા મહત્સવ કરે છે, તે બીના જણાવે છે – નાણું થુર પામતા સુરદૂષ્ય યાજજીવ રહે, ત્રીજા ચરણ કલ્યાણક ક્ષણવાર નારક સુખ લહે; નંદીશ્વર ઓચ્છવ કરી ઈંદ્રાદિ સ્વર્ગે સંચરે, બીજે દિનેજ ત્યાં ઇંદ્રદત્ત પરમાત્રથી પારણું કરે. ૪૬ સ્વાર્થ – જ્યારે પ્રભુએ દીક્ષા લીધી તેજ વખતે પ્રભુને ચોથું અપ્રતિપાતી વિપુ. લમતિ નામે મન ૫ર્યવજ્ઞાન (૭૨) ઉત્પન્ન થયું હતું. અહીં યાદ રાખવું કે મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થવામાં દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્ર બંનેની જરૂર હોવાથી કેઈને પણ (સાધુ વેષ વિના) ગૃહસ્થપણામાં મનઃ પર્યાવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. આ વખતે ઈન્દ્ર પ્રભુના ખભા ઉપર મૂકેલું દેવદૂષ્ય વ ચાવજ જીવ (૭૩) એટલે પ્રભુ જીવ્યા ત્યાં સુધી પ્રભુના ખભા ઉપર રહ્યું હતું. આ ત્રીજા દીક્ષા કલ્યાણક વખતે (તેના પ્રભાવે) નારકીના જીવ પણ થોડી વાર સુખને અનુભવે છે. પ્રભુને દીક્ષા મહોત્સવ પૂરે કરીને ઈન્દ્ર વગેરે દે નંદીશ્વર દ્વીપમાં જઈને ત્યાં ઓચ્છવ કરીને સ્વર્ગમાં પિત પિતાના સ્થાને જાય છે. ત્યાર પછી પ્રભુ શ્રીઅભિનંદન દેવે બીજા દિવસે (૭૪) ત્યાં એટલે અધ્યામાં (૭૫) ઈન્દ્રદત્ત નામના (૭૬) રાજાને ત્યાં પરમાથી (૭૭) એટલે ક્ષીરથી પારણું કર્યું. ૪૬ પ્રભુના પારણાને વિષે પ્રકટેલ પંચ દિવ્યની બીના જણાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy