SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ५५ દશનાચિંતામણિ ] 22 – પ્રીઝ) છz છે એટલે ઉન થાય છે અને સ્પષ્યા –જેવી રીતે પાણીમાં બુબુદ એટલે પરપેટા ઉત્પન્ન થાય છે અને પાછા તે પાણીમાં જ નાશ પામે છે, તેવી રીતે આ સંસારમાં ભવ્ય જીવના શરીર ઉપજે છે અને પાછા નાશ પામે છે. અથવા સંસારમાં જીવના જન્મ મરણ પરપોટાની પેઠે થયા જ કરે છે. આ કાળ અથવા મરણની નિધન ઉપર એટલે ધન વિનાના જીવોની ઉપર તેમજ ધનિકાદિક એટલે ધનવાન વગેરેની ઉપર સરખી નજર હોય છે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે મરણ નિર્ધનને અથવા ધનવાનને ભેદ કે શરમ રાખતું નથી. પરંતુ જ્યારે જેનું આયુષ્ય પૂરું થાય, ત્યારે તે જીવ તરતજ મરણ પામે છે. માટે જ જિનેશ્વરે આ કાળને સર્વને નાશ કરનાર કહ્યો છે. તે વ્યાજબીજ છે. ૧૬૩. દક્ષિણ્યતા ગુણમાં ન તેને વેષ દેષોમાં નહીં, જેમ દાવાનળ તથા તે સર્વ સંહારે અહીં; મુજ દેહ નિરુપદ્રવ થશે એવું કદી ના માનો, નહિ સ્વભાવે તકનો અવકાશ એહ વિચારે. ૧૬૪ સ્પષ્ટાર્થ-જેમ દાવાનળને ગુણવાન જીવોની ઉપર દાક્ષિણ્યતા નથી અથવા આ જીવ ગુણવાળો છે એમ જાણીને તેને તે જ કરતો નથી. એટલે બાળજ છે. તેમજ દષવાળા જીવોની ઉપર દ્વેષ નથી અથવા દેષવાળા જીવોને પણ તે બાળ્યા વિના મૂકો નથી. જેમ દાવાનલ ગુણવાળા અને તેમજ દોષવાળા જીવોને એમ તમામ જીને નાશ કરે છે તેમ કામ પણ સર્વ જીવોનો નાશ કરે છે. વળી તે ભવ્ય જીવો ! આ મારું શરીર ઉપદ્રવ વિનાનું થશે અથવા મારા શરીરને કઈ જાતને ઉપદ્રવ થશે નહિ એવું તમે કદી પણ માનશે નહિ. કારણ કે જે બીના સ્વાભાવિક બને છે તેમાં તર્કને અવકાશ નથી એટલે ત્યાં કોઈ પણ જાતનો તર્ક ચાલી શકતું નથી. અને તેમાં કઈ પણ જાતની યુકિત પણ કામ લાગતી નથી. એમ અવશ્ય વિચાર કરજે. ૧૬૪ હવે ઈન્દ્રાદિક સમર્થ પુરૂષે પણ કાળથી પિતાનું કે પરનું રક્ષણ કરી શકતા નથી તે વાત જણાવે છે – જેઓ સમર્થ બનાવવાને દંડ જેવો મેરૂને, છ જેવી મેદિની તેઓ ન નિજને અન્યને મરણથી ન બચાવવાજ સમર્થ હોવે કીટથી, હરિ સુધી યમરાજ શાસન સમ પ્રવર્તે નિયમથી. ૧૬૫ સ્પષ્ટા–જે શ્રીતીર્થકરાદિ મહાપુરૂષે મેરૂ પવને દંડ જેવું બનાવવાને સમર્થ હતા, તેમજ આ પૃથ્વીને છત્રના જેવી બનાવવાને સમર્થ હતા, તેઓ પણ મરણ આવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy