SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ( શ્રી વિજયપદ્મસુકૃિત ઉપશમ વિવેકી સંવરી થઈ ભાવના શુભ ભાવો, કર્મો અધ કરાવનારા નિમિત્ત દૂરે છડો. ૨૭૩ સ્પષ્ટાઃ—વળી હું લન્ચ જીવા ! તમે જેને પહેલા અક્ષર ૪ આવે છે તેવા દ્ર દકારાને ધારણ કરો. (સેવા) તે છ દકાર આ પ્રમાણે:—૧ દેવપૂજા, ૨ ચા, ૩ દાન, ૪, દાક્ષિણ્ય, ૫ ક્રમ એટલે ઈન્દ્રિય મન, ૬ દક્ષતા. (ધારેલ કાર્યને સાધવાની કુશળતા) વળી તમે છો સકારા એટલે જેના પહેલા અક્ષરસ આવે છે તેને ધારણ કરજો. તે છ આ પ્રમાણે:-૧ શીલ એટલે બ્રહ્મચર્ય, ૨ સમતા એટલે રાગદ્વેષ રહિતપણું, ૩ સંયમ એટલે ઇન્દ્રિયાને અજે રાખવી અથવા ચારિત્ર, ૪ સન્તાષ એટલે લાભના ત્યાગ ૫ સરલતા એટલે કપટ રહિતપણુ, સાદાઈ એટલે ટાપટીપના (મેાજશાખ વગેરેના) ત્યાગ, વળી પૂર્ણતા એટલે જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણાથી આત્માને પૂર્ણ કરવા રૂપ ગુણુને તથા મગ્નતા એટલે નિજગુણુ રમતા તેમજ મેાક્ષની આરાધનામાં સ્થિરતાને ધારણ કરીને અભિમાન ભરેલા વચના મેલશે નહી. અને સહનતા ગુણને ધારણ કરો. વળી ઉપશમી અનજો એટલે કષાયેાને શાંત કરજો અને વિવેકી એટલે યાગ્ય અયાગ્યના વિચાર કરનારા થજો, તથા સંવરી એટલે આશ્રવાને તજીને શુભ ભાવનાઓ–અનિત્ય ભાવનાદિ ખાર, તથા મૈત્રી વગેરે ચાર ભાવના ભાવો. તથા જે જે કારણેાથી જ્ઞાનાવરણીયાદિ કર્મો બધાય છે, તે કારણેાના જરૂર ત્યાગ કરો. ૨૭૩ ની નિઃસ્પૃહી થઈ એક છડી એકને આરાધજો, બે તજી એ સાધો ત્રણને તજી ત્રણ સાધજો; ચારને છડી નિરંતર ચાર ગુણને સેવો, પંચ છડી પાંચ સેવી મુક્તિ મ્હેલે મ્હાલજો. Jain Education International ૨૭૪ સ્પા :—વળી હે ભવ્ય જીવા! તમે નિઃસ્પૃહી એટલે કોઈ પણ જાતના પૌદ્ગલિક પદાર્થોને મેળવવાની ઈચ્છા રહિત થઈને એકના ત્યાગ કરો. અહીં એક કહેવાથી એક અસંચમના અથવા અવિરતિના ત્યાગ કરો, તેમજ એકની એટલે સંયમની આરાધના કરજો. વળી એને એટલે રાગ દ્વેષને તજીને એને એટલે જ્ઞાન ક્રિયાને સાધજો. વળી ત્રણના ત્યાગ કરો એટલે મનડ વચનદંડ તથા કાયદંડના ત્યાગ કરો. અથવા કામરાગ રનેહરાગ અને દૃષ્ટિરાગ એ ત્રણ પ્રકારના રાગના ત્યાગ કરો. તેમજ દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધના કરજો. વળી ક્રોધ, માન, માયા અને લેાભ એ ચારના નિરંતર ત્યાગ કરજો, તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર ગુણાનુ સેવન કરો. અથવા દાન, શીયલ તપ અને ભાવનારૂપ (ચાર પ્રકારના) ધમને આરાધજો. વળી પાંચનો ત્યાગ કરજો. તે પાંચ આ પ્રમાણે:-સ્પર્શેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિયાના પાંચ વિષયો તે ક્રમસર સ્પ, રસ, ગંધ, રૂપ અને શબ્દ જાણવા. તે પાંચ વિષયોની આસક્તિના ત્યાગ કરો અને પાંચનુ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy