SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૩૨૩ રાજાએ ઘણી રીતે ચારની તપાસ કરી, પરં'તુ કાંઇ પણ પત્તો લાગ્યા નહી. એકદા કાઈ ઉત્સવ હાવાથી નગરની સર્વ સ્રીએ પોતપોતાના અલંકારો વડે શરીરને શણગારી ગીત ગાતી બહાર નીકળી, તે અવસરે તે વેશ્યા પણ રાણીનાં આભૂષણા પહેરી બહાર જતી હતી, તેવામાં રાણીની દાસીએએ તેને જોઇ, અને તે ઘરેણાં ઓળખી તેઓએ પેાતાની સ્વામિનીને કહ્યું. રાણીએ રાજાને કહ્યું. રાજાએ વેશ્યાને ખેલાવી ધમકી આપી, ત્યારે વેશ્યાએ ચ’પિંગલ નામના ચારને મતાન્યેા. તેથી રાજાએ તે ચંડપગલને પકડી શળીએ ચડાવવાનો હુકમ કર્યાં. રાજસેવકાએ તેને શૂળી પર ચડાવ્યેા. તે ચારના બીજા સહાયકો કાણુ કાણુ છે ? તે જાણવા માટે રાજાએ ગુપ્ત રીતે સેવકને રાખ્યા હતા. તે વખતે અર્હ દ્દાસ કોઈ કાર્ય ને માટે મહાર જતા હતા, તેને જોઈ ચારે દીનવાણી વડે પાકાર કરી કહ્યુ` કે–“ હે મહાત્મા ! તમે દયાળુ છે. માટે મને પાણી પાએ. ” શ્રેષ્ઠીએ તેની અત્ય અવસ્થા જાણીને · આની સતિ થાએ’ એવી ઈચ્છાથી તેને કહ્યું કે અરે ! જો તું મારા કહ્યા પ્રમાણે કરે તેા હુ તને પાણી પાઉં, ” તેનું વચન ચારે અંગીકાર કર્યું. ત્યારે શ્રેષ્ઠીએ તેની સમીપે આવી તેને નવકાર મંત્ર આપ્યા. ચારે શ્રેષ્ઠીને નમસ્કાર કર્યો, અને તે પાણી પીને મરણ પામ્યા. તે મરીને નમસ્કારના પ્રભાવથી હુડિક નામના ચક્ષ થયે. આ સર્વ વૃત્તાંત ગુપ્ત રહેલા રાજસેવકાએ જોઈ રાજાને જણાવ્યું કે હે સ્વામી ! તે ચારે અદ્દાસને ઘેર કાંઈક ધન મૂકયું હશે, તેથી તે ચારે તેની સાથે ઘણા વખત સુધી ખાનગી વાતા કરી છે.” તે સાંભળી રાજાને ક્રોધ આવ્યે અને શેઠને પણ શૂળીએ ચડાવવાના હુકમ કર્યાં. ત્યારે રાજસેવક શ્રેષ્ઠીને વધસ્થાન તરફ લઈ ચાલ્યા. તે વખતે તત્કાળ ઉત્પન્ન થયેલા તે દેવે અવધિજ્ઞાન વડે જાણ્યું કે− અહા ! મને સદ્ગતિ પમાડનાર મારા ગુરૂને મારા અપરાધથી શૂળીએ ચડાવે છે. ” તે જોઈ તેણે આખા નગર ઉપર એક મોટી શિલા વિધ્રુવી આકાશમાં રહી કહ્યુ કે “ આ શ્રેણી મને સતિ આપનાર મારા ગુરૂ છે. હું ચાર છું. આ શ્રેષ્ઠીએ મને મંત્ર આપ્યા હતા, તેના પ્રભાવથી હુ દેવ થયો . જો આને કાંઈ પણ કષ્ટ આપશે તે હું આ શિલાથી આખા નગરને નાખી મારીશ.” તે સાંભળી ભય પામેલા રાજાએ શ્રેષ્ઠીના પગમાં પડી તેને સત્કાર કરી પેાતાના અપરાધ ખમાન્યા. તે જોઈ દેવ પાતાને સ્થાને ગયા. ત્યાર પછી શ્રેષ્ઠી પ્રત્રજયાને ગ્રહણું કરી સદ્ગતિ પામ્યા. ઘં હુડક યક્ષનું દૃષ્ટાંત પૂરૂં થયું ॥ . નમસ્કાર મંત્રના સ્તોત્રાદિમાં બીજા પણ ઘણાં દૃષ્ટાંતા દઈને આ મહામંત્રના અલૌકિક પ્રભાવ વગેરે જણાવેલા હેાવાથી ભવ્ય જીવોએ તેના જપ વગેરે એકાગ્ર ચિત્તે જરૂર કરવા જોઇએ. બાકીની ખીના સરલ છે. ૨૭૨ શ્રી ચારૂ ગણધરના હિતેાપદેશ ત્રણ શ્લેાકમાં જણાવે છે. ષટ્દારો ને સકારા પૂર્ણતા ને મગ્નતા, Jain Education International સ્થિરતા ધરી મદવચન તજો ધારો નિત સહનતા; For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy