SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કેશનચિંતામણિ ] ભાગમાં (વચમાં) ઉપરના ૯૦૦ પેજને, ને નીચેના ભાગના ૯૦૦ પેજને ગણતાં ૧૮૦૦ જન પ્રમાણ તિલક જાણ. તે વિવિધ પદાર્થોને આધાર છે. ૩ રૂચક પ્રદેશથી ઉપરના ૯૦૦ જન સુધીને ભાગ તિછલોકમાં ગણે છે, તેથી તેની ઉપરના ભાગથી માંડીને ૭ રાજલક પ્રમાણુ ઉર્ધ્વક જાણ, ને નીચેના ૯૦૦ જન પણ તિછલાકમાં ગણેલા હોવાથી તેની નીચે ૭ રાજલક પ્રમાણુ અલોક જાણ. છે ૪ | અધલોકમાં આવેલી–ગાઢ અંધકારમયરત્નપ્રભા વગેરે ૭ (નારકને રહેવાને સ્થાન રૂ૫) પૃથ્વી વનોદધિ ઘનવાન અને તનવાતથી વીંટાયેલી છે. જે ૫ છે ત્યાં રહેલા નારક જીવ તરસ, ભૂખ, વધ, આઘાત (પછડાવવું વગેરે), છેદન, ભેદન વગેરે પ્રકારેમાંના કોઈ પણ પ્રકારે કે અનેક પ્રકારે નિરંતર વિવિધ દુઃખ ભોગવી રહ્યા છે. ૬ છે રત્નપ્રભા પૃથ્વી જાડાઈમાં ૧૮૦૦૦૦ એજન પ્રમાણ છે. તેમાંથી ઉપરના ભાગના ૧૦૦૦ પેજને, ને નીચેના ભાગના ૧૦૦૦ પેજને છોડીને બાકીના ૧૭૮૦૦૦ એજનમાં દશ પ્રકારના ભવનપતિ દેના ભવને રહેલા છે. એમ શ્રી તીર્થકર દેવોએ કહ્યું છે. આ૭-૮૧ ૧. અસુર કુમાર નિકાય, ૨. નાગકુમારનિકાય, ૩. તડિકુમારનિકાય, ૪. સુપર્ણકુમારનિકાય, પ. અગ્નિકુમારનિકાય, ૬. અનિલકુમારનિકાય, ૭. સ્વનિતકુમારનિકાય, ૮. ઉદધિકુમારનિકાય, ૯. દ્વીપકુમાર નિકાય, ૧૦. દિશિકુમારનિકાય-આ રીતે ભુવનપતિના ૧૦ ભેદ જાણવા. ૯ છે તે દરેક નિકાચના દેવા બે વિભાગમાં ઉંચાએલા છે. તેથી અસુરકુમારીનકાયાદિમાં સમજી લેવું કે કેટલાક દેવે ઉત્તર દિશામાં, ને કેટલાએક દે દક્ષિણ દિશામાં રહે છે. તેમાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવાને ચમરેન્દ્ર નાયક જાણ, ને ઉત્તર દિશાના તે દેવને નાયક બલીન્દ્ર છે એમ જાણવું. આજ કમે બાકીની નવ નિકાયાના ઇંદ્રોનાં નામ ટૂંકામાં આ પ્રમાણે જાણવા. નાગકુમાર નિકાયના ધરણેન્દ્ર અને ભૂતાનં, આ ઇદ્રો જાણવા. અને તડિકુમારનિકાયના હરિ અને હરિસહ નામે બે ઇંદ્રો, સુપર્ણકુમારનિકાયના વેણુદેવ ને વેણુદાલી ઇંદ્રો, અગ્નિકુમારનિકાયના અગ્નિશિખ અને અગ્નિમાણવ ઈંદ્રો, અનિલકુમારનિકાયના વલંબ ને પ્રભંજન ઈદ્રો, સ્વનિત (મેઘ) કુમારનિકાયના સુષ અને મહાદેષ નામે ઈદ્રો, ઉદધિકુમાર નિકાયના જલકાંત અને જલપ્રભ ઈંદ્રો, દ્વીપકુમારનિકાયના પૂણેન્દ્ર, અને વિશિષ્ટન્દ્ર, દિશિકુમારનિકાયના અમિતેન્દ્ર, અને મિતવાહનેન્દ્ર આ બે ઈંદ્રો જાણવા. આ રીતે દરેક નિકાયમાં દક્ષિણ દિશાના ને ઉત્તર દિશાના ઈંદ્રો ૨૦ કહ્યા છે. ૧૦-૧૧-૧૨-૧૩ રત્નપ્રભા નરકના પિંડ સંબંધી–ઉપરના ભાગના જે હજાર પેજને તજેલા છે, તેમાંથી ઉપર નીચે સે સે (૧૦૦-૧૦૦)જન છોડીને બાકીના ૮૦૦ જનેમાં દક્ષિણ દિશામાં. ને ઉત્તર દિશામાં પિશાચ વગેરે ૮ પ્રકારના વ્યંતર દેવના નગરે છે, એમ જાણવું. ૧૪ ૧૫ વ્યંતર દેના ૮ ભેદો આ પ્રમાણે જાણવા. ૧. પિશાચ. ૨. ભૂત ૩. યક્ષ. ૪. રાક્ષસ. ૫. કિનર. ૬. જિંપુરૂષ. ૭. મહારગ. ૮. ગંધ. મે ૧૬ એપિશાચેના કાલ અને મહાકાલ ઇદ્રો, ભૂતનિકાયના દેવના સુરૂપેન્દ્ર અને પ્રતિરૂપકેન્દ્ર, યક્ષેના પૂર્ણભદ્ર અને માણિભદ્ર ઈદ્રો, રાક્ષસોના ભીમેન્દ્ર અને મહાભીમેન્દ્ર, કિરેના કિનરેન્દ્ર અને જિંપુરૂષેન્દ્ર, કિં૫રૂષદેના સત્યેન્દ્ર અને મહાપુરૂષેન્દ્ર, મહેરગ દેવના અતિકાયેન્દ્ર અને મહાકાયેન્દ્ર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy