SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ | [ શ્રી વિજયપધરિકૃતિજેમ દેવા રહિત મનુષ્ય વ્યાપારમાં ધનને એકઠું કરે છે તેવી રીતે તેમણે તપ કરીને શુભ પુણ્ય કર્મને સંચય કર્યો. આ લેકમાં કહેલ કાયોત્સર્ગ અને ધ્યાનનું સ્વરૂપ દષ્ટાંત સાથે ટૂંકામાં આ રીતે જાણવું. પ્રાયો વાલ્મનસવ, સ્વાસ્થાને હિ નિયંત્રણ કાયોત્સર્ગો તુ કાયસ્યાયતે ધ્યાના ફલં મહતુ . ૧ છે ઊર્ધ્વસ્થ શયિતાધે, કાયોત્સર્ગઃ કિયારતૈ: | એકનવિંશતિમુક્ત કાર્યો યથાવિધિ છે જે અર્થ_“દયાનમાં ઘણું કરીને વાણી અને મનનીજ નિયંત્રણા (કબજે રાખવાપણું) થાય છે, પણ કાયોત્સર્ગમાં તે કાયાની પણ નિયંત્રણ થાય છે, માટે ધ્યાન કરતાં કાયોત્સર્ગનું મોટું ફલ છે. (૧) ક્રિયામાં આસક્તિવાળા પુરુષોએ ઉભા રહેવાવડે તથા શયન વિગેરેએ કરીને ઓગણીશ દષે કરીને રહિત એવો કાયોત્સર્ગ યથાવિધિ કરે. ૨.” એકાંત સ્થાનમાં લાંબા હાથ રાખીને જે કાયોત્સર્ગ કરવામાં આવે છે તે કાયોસર્ગનિર્યુક્તિમાં કહેલી ઘડગલયખંભાઈ એ ગાથામાં કહેલા એગણીશ દોષ રહિત, ઉભા રહીને અથવા શયનાદિકવડે કાઉસગ્ગ કરે. આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે માટે બેઠા બેઠા પણ કાઉસગ્ગ કરી શકાય છે. તેમાં છવાસ્થ અવસ્થામાં તીર્થકર અને જિનકલપી મુનિ વગેરે તે ઉભા રહીને જ કાયોત્સર્ગ કરે છે, કેમકે તેઓ બેસવું, સુવું વગેરે કાંઈ કરતા નથી. જો કે કઈ વાર જિનકપી બેસે છે, ત્યારે પણ તે ઉત્કટિક આસનેજ બેસે છે, અને સુવે તે પણ તેજ આસને રાત્રીના ત્રીજા પ્રહરે સુવે છે. સ્થવિરકલ્પીએ પિતાની શક્તિ પ્રમાણે કાયોત્સર્ગ કરે, પણ તેના એગણીશ દેષ તજવા. હું આ હકીકતને સુસ્થિતમુનિનાં દૃષ્ટાંત સાથે વિસ્તારથી જણાવું છું. તે આ પ્રમાણે શ્રી રાજગૃહી નગરમાં દદુર નામના દેવતાએ શ્રેણિક રાજાના સમકિતની પરીક્ષાથી પ્રસન્ન થઈને તેને અઢાર સરને એક હાર, દિવ્ય વસ્ત્રયુગળ તથા બે કુંડળ આપ્યાં હતાં. રાજાએ હાર ચેલણાને આપ્યો, અને વસ્ત્ર તથા કુંડલ સુનંદાને આપ્યાં. તે જોઈને ચેલણાએ ખેદ પામીને કહ્યું કે “જે તમે મને તે વસ્તુઓ નહી આપે તે હું મારું જીવિત તજી દઈશ.” રાજાએ કહ્યું કે “તને જેમ રુચે તેમ કર.” તે સાંભળીને ચેલણાને ઘણે રેષ ચડયો. તેથી મહેલના ગોખમાં એકલી આર્તધ્યાન કરતી બેઠી. રાષને આવેશ હેવાથી રાત્રી છતાં તેને નિદ્રા ન આવી. તે વખતે તે ગોખ નીચે સેચનક હાથીને મહાવત અને મગધસેના નામની દાસી પરસ્પર વાતો કરતા હતા. તેમાં દાસીએ પિતાના જાર મહાવતને કહ્યું કે “કાલે દાસીઓને મહોત્સવ છે, તેથી તું મને આ ચંપકમાળા હાથીના કંઠમાંથી ઉતારીને આપ, જેથી તે પહેરીને હું મારી જાતિમાં અધિક શોભા પામું.” મહાવત બેલ્યો કે “રાજાની આજ્ઞાના ભંગનું દુઃખ સહન કરવા હું સમર્થ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy