SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ તે છતાં ના મૂઢ વા મુક્તિસાધન સેવતા, પણ હવે હું જરૂર સેવીશ તેહને રાજી થતા; રાજ્યને સોંપીશ સુતને મિ વિચારી પુત્રને, એલાવતા તે વિમલકીર્ત્તિ આવતા નૃપની કને. ૪૧ સ્પષ્ટા :- —આ પ્રમાણે આયુષ્યની ક્ષણભંગુરતા અને કુટુંબી જનોની સ્વાર્થ પરાયણતા જોયા અને જાણ્યા છતાં પણ માહમાં આસક્ત થએલા જીવા મેાક્ષના સાધનો જે દર્શન જ્ઞાન અને ચારિત્ર તેની સેવના કરતા નથી એ ઘણી દીલગીરીની વાત છે. આ પ્રમાણે સંસારના પદાર્થોની અનિત્ય ભાવના ભાવતા રાજાએ વિચાર કર્યો કે હવે હું રાજી થઈને એટલે પેાતાની ઈચ્છાથી શુધ્ધ ભાવ પૂર્વક ધર્મની આરાધના કરીશ. આ રાજ્ય ચલાવવાની ચિંતા પુત્રને સોંપીશ. આ પ્રમાણે વિચાર કરીને વિપુલવાહન રાજા પેાતાના પુત્ર વિમલકીર્તિને પેાતાની પાસે ખેાલાવે છે અને તેથી તે પુત્ર રાજા પાસે આવે છે. ૪૧ વિપુલવાહન રાજાએ પેાતાના પુત્ર વિમલકીર્તિને રાજ્ય ગ્રહણ કરવાની આજ્ઞા કરી તે મીના એ શ્લેાકમાં જણાવે છેઃ—— તાતને પ્રણમી કહે હું તાત! આજ્ઞા આપની, [ શ્રો વિજયપદ્મસુકૃિત ભ્રુપ ખેલે રાજ્યને સ્વીકાર તું મુજ હુકમ એ, હું ચહું શાહુકમ ! વાણી સાંભળીને પુત્રની; ૪૨ સ્પષ્ટા :—વિમલકીતિ રાજકુમાર પિતાને પ્રણામ કરીને કહે છે કે હું પિતાજી! આપનો શે। હુકમ છે તે મને જણાવેા. કારણ કે પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રની ફરજ છે. આ પ્રમાણેનું પુત્રનુ વચન સાંભળીને રાજા પુત્રને કહે છે કે હે પુત્ર ! તું હવે આ રાજ્યનો સ્વીકાર કર એવી મારી આજ્ઞા છે. કારણ કે પુત્ર પિતાની આજ્ઞા માનવી જોઇએ અને મારી ભાવના એટલે હું રાજ્ય તને શાથી સાંપવા ઈચ્છું છું તે જાણીને તારે તેમાં અનુમાન્નન આપવુ જોઇએ. ૪ર Jain Education International તાત આણા પાલીએ મુજ ભાવના અનુમાદીએ. ભવવાસ લાગે શલ્ય જેવા શીઘ્ર છડી તેહુને, પ્રવ્રજ્યા લેવા ચહું હું એમ બોલી તનયને; નિજ હાથ આચ્છવ સાથ રાજ સિંહાસને બેસારીને, હિત વેણ મેલી રાજ્ય સોંપી દેઇ શિક્ષા સને. ૪૩ સ્પષ્ટા :—વિપુલવાહન રાજા પોતાના વિમલકીતિ પુત્રને કહે છે કે હે પુત્ર ! આ ભવવાસ એટલે સંસારમાં રહેવાનુ' હવે મને શલ્ય જેવું લાગે છે. જેમ શરીરમાં કાંઈ શલ્ય હોય અથવા કાંટા વાગ્યા હોય તે જ્યાં સુધી નીકળે નહિ ત્યાં સુધી જેમ ચેન For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy